________________
ગમ” છે અને એવાં “ગમ” આ આચારાંગસૂત્રમાં અનેક છે. અથવા તેનું તાત્પર્ય એ પણ થાય છે કે અભિધાન તથા અભિધેયના અનુસાર જ ગમઅર્થ બંધ થાય છે, અને તે અનંતરૂપે થાય છે, એક રૂપે નહીં જેમ કે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને કહ્યું–“સુદં મે બાવરવું તે મરવા વમલાચં” “શુતં મચા બાયુષ્યમાન્ ! તેને માનવતા પ્રવમ્ માથાત” “હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે કે તે ભગવાન વર્ધમાન સ્વામીએ એવું કહ્યું છે” એક તે એ પદેનું આ તાત્પર્ય થાય છે. (૧) બીજો અર્થ આ પ્રકારે થાય છે “સુર્થ એ आउसंतेणं भगवया एवमक्खायं" " श्रुतं मया आयुष्मदन्ते भगवता एवं आख्यातम्" મેં આયુષ્માન ભગવાન મહાવીર સ્વામી પાસે સાંભળ્યું છે કે તેમણે આમ કહ્યું છે. આ પ્રકારના વાચ્યાર્થમાં “i” આ શબ્દ વાક્યાલંકારરૂપે વપરાયેલ માની લેવાશે (૨) પહેલા અર્થમાં “આg” એ પદ જખ્ખસ્વામીના “” રૂપથી વિશેષણરૂપે વપરાયું હતું, હવે આ બીજા અર્થમાં “કાજુwજો” આ પદ ભગવાન મહાવીર સ્વામીનું બેધક બની જાય છે (૨) ત્રીજો અર્થ બોધ આ પ્રમાણે છે-“શ્રુતં થી બાજુમતા” “આયુષ્માન એવા મારા દ્વારા સંભળાયું છેઆ કથનમાં આ “બાપુશ્મતા” વિશેષણ સુધર્માસ્વામીની સાથે વપરાયું હોય તેમ લાગે છે (૩) શ્રd મા બાપ્યુરાતાઅહીં “મારંૉi” ની છાયા “બાપૃરતા” થઈ છે, તેથી એ અર્થ એ થાય છે કે “ભગવાનના પાદારવિંદયુગલને સ્પર્શ કરનાર મેં સાંભળ્યું છે.”(૪) અથવા “મારફતે ” ની છાયા “માવત” પણ થાય છે જેને એ અર્થ થાય છે કે “ગુરુકુલમાં નિવાસ કરતા એવા મેં સાંભળ્યું છે” (૫). “તે” આ પદ જે પ્રથમાના અર્થમાં તૃતીયારૂપે વપરાયેલ માનવામાં આવે તે “સેળ”ની છાયા “તાથશે, ત્યારે આ પ્રમાણે અર્થને બોધ થશે કે-“શુતં મથા નાયુમન્ તન્ માવતા gqમાયાતH” હૈ આયુષમાન ! જે જીવાદિ વસ્તુઓને ભગવાને આ પ્રકારે પ્રતિપાદિત કરેલ છે તે મેં સાંભળ્યું હતું. (૬) અથવા “તે” આ પદ તવા ના રૂપે વપરાયેલું જે માની લેવાય તે “શ્રુતં માયા વાયુમન તા માનતા ગેમ
શ્રી નન્દી સૂત્ર
૨૩૪