________________
ઇન્દ્રિચે નાવિષયમાંપણ સમજીલેવીજોઇએ. ધારણાનાં પાંચનામેામાં જે એકાથતા ખતાવવામાં આવેલ છે તે ધારણા સામાન્યની અપેક્ષાએ બતાવવામાં આવી છે. એમ તા વિશેષઅર્થ નીઅપેક્ષાએ તેમનામાં ભિન્નતાપણછે. (૧) અવાય દ્વારા પદા નિણી તથઈજતા તે પદાર્થીની જે અવિચ્યુતિ દ્વારા અન્તર્મુહૂત કાળ સુધી ધારણા બની રહેછે તેનુ નામ ધારણાછે. ( ૨ ) (૨) અવાયજ્ઞાન દ્વારા નિીત પદાર્થની તરફથી જીવનેા ઉપયાગ દૂર થતાં પણ ઓછામાં ઓછી અન્તર્મુહૂત સુધી અને વધારેમાંવધારે સંખ્યાત અને અસ ંખ્યાતકાળસુધી તે પદાર્થની જે સ્મૃતિ અનીરહેછે તેનુ નામ ધારણા છે. ( ૩ ) અવાયદ્વારા નિશ્ચિત કરાયેલ અનુ હૃદયમાં જલપૂર્ણ ભની જેમ સ્થાપન થવુ તે સ્થાપના કહેવાય છે, તેનુ બીજુંનામ વાસનાપણુંછે. (૪) અવાયદ્વારા અવધારિત અર્થનું હૃદયમાં જે ભેપ્રભેદથી સ્થાપના થાય છે તેનું નામ પ્રતિષ્ઠા છે. (૫) અવિનષ્ટ સૂત્રારૂપ ખીજનાં ધારણથી જે ધારણા કાષ્ઠની જેમ થાય છે તેનું નામ કેષ્ઠ છે. આ ધારણાનું સ્વરૂપ થયું ॥ સૂ. ૩૩ ||
અવગ્રહાદીનાં સ્થિતિકાલ પ્રરૂપણમ્
હવે એ અવગ્રહ આદિ જ્ઞાનાનું કાલમાન કેટલું છે તે સૂત્રકાર સ્પષ્ટ કરે છે—‹ દ્॰ ' ઈત્યાદિ,
નયિક અર્થાવગ્રહના કાળ એક સમયના છે. ઇહાજ્ઞાનના કાળ અન્તમુ હૂતના છે. અવાયજ્ઞાનના કાળ પણુ એટલેા જ છે. અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એ ત્રણ ભેદથી ધારણા ત્રણ પ્રકારની છે. તેમનામાં વાસનારૂપ ધારણાને કાળ સખ્યાત અથવા અસંખ્યાત સમય છે. જેમની સખ્યાત વર્ષની આયુ હાય છે તેમની અપેક્ષાએ સંખ્યાતકાળ, તથા જે જીવાની અસંખ્યાતવષ ની આયુ હાય છે તેમની અપેક્ષાએ અસંખ્યાતકાળ સમજી લેવા જોઈ એ. વિશ્રુતિ તથા સ્મૃતિરૂપ ધારણાના કાળ અન્તમુહૂર્ત પ્રમાણુ છે ! સૂ. ૩૪ || “ વું અઠ્ઠાવીસફ વિલ્સ ’' ઈત્યાદિ,
શ્રી નન્દી સૂત્ર
૧૬૯