________________
વાત જ સ્વીકારવામાં આવે તે સમજવા જેવી વાત એ છે કે ગણધરના સમયમાં દેવવાચક આચાર્ય ન થયાં હોય તે પછી તેમના દ્વારા સંકલિત આ નંદીસૂત્રને સદ્ભાવ (અસ્તિત્વ) પણ કેવી રીતે એ સમયને માની શકાય ? તેથી તેના સદભાવના અભાવમાં “ ના સંતી' આ ગણધરનું વચન સુસં. ગત હોઈ શકે નહીં. તથા “નદીસૂત્રનું સંકલન કરનાર દેવવાચક આચાર્ય છે એ માન્યતામાં “નારણ પ્રકિવ વો” આ વાક્યથી વંચીત્ર વર્ક્સ” એ અર્થ પ્રાપ્ત થઈ શકતો નથી. કારણ કે નંદીસૂત્ર સિવાયના બીજા પણ કઈ ગ્રન્થથી જ્ઞાનની પ્રરૂપણ થઈ શકે છે.
હવે “નંદીસૂત્ર” એ શબ્દને શું અર્થ છે તે વાત દર્શાવાય છે– કુન િધાતુ સમૃદ્ધિના અર્થમાં છે. તેમાં “” અને “ફુ” એ બને ઈસંજ્ઞક છે. “નથી “રૂ ગારિખ્યા” એ સૂત્ર દ્વારા “” પ્રત્યય, તથા “દ્રિતો નુ વાતો” એ સૂત્ર દ્વારા “સુ” કરવાથી “”િ એ શબ્દ સિદ્ધ થાય છે. અથવા “સર્વધનુષ્યઃ રૂદ્ ” એ ઔણાદિક સૂત્રથી ભાવ માં “” પ્રત્યય અને “ફુરિત નુ વાતો” આ સૂત્રથી “નુમ” થતાં પણ “નિર” રૂપ બની જાય છે. ત્યાર પછી “વિત્તિનઃ આ સૂત્ર દ્વારા “રતથા “અતિ ” એ સૂત્ર દ્વારા “” ને લેપ કરવાથી “નવી” એવું રૂપ થાય છે. “ન નન્હીઃ નન્દી શબ્દને અર્થ હર્ષ, પ્રમોદ છે. જીવને પ્રમોદના દેનારાં મત્યાદિક પાંચ જ્ઞાન છે, કારણ કે સ્વર્ગ અને મોક્ષનું સુખ જીવને મત્યાદિક પાંચ જ્ઞાન દ્વારા જ મળે છે. તેથી “ની શબ્દ એ પાંચ જ્ઞાનનું સૂચક હોવાથી આ સૂત્રનું નામ “ ર ત્ર કહેવાયું છે. તેનું આ સર્વ પ્રથમ સૂત્ર છે –“સે વિંનં ના' ઈત્યાદિ.
પંચવિધજ્ઞાનનામાનિ
જબૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે –“હે ભદન્ત ! જે જ્ઞાનેનું આ સૂત્રમાં વર્ણન કરાયું છે તે જ્ઞાન કેટલાં અને ક્યાં ક્યાં છે? તેના જવાબમાં શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે-તે પાંચ પ્રકારનાં છે અને તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) આભિનિબેધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિ જ્ઞાન (4) મન:પર્યયજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન,
ભાવાર્થ–જ્ઞાનપદાર્થના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે જ્ઞાનનું શું સ્વરૂપ છે? તેના જવાબમાં તેમને
શ્રી નન્દી સૂત્ર
૧૫