________________
સ્થામાં તે જીવ પોતાના આત્માના વિધ્યુંભને ટુકાવીને તેને અંગુલના અસ’ખ્યાતમાં ભાગ પ્રમાણ મનાવી લે છે. આયામની અપેક્ષાએ પોતાના આત્માના પ્રદેશનું વિષ્ણુભ પ્રમાણુ, તથા વિષ્ણુભની અપેક્ષાએ અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ આ સૂચી થાય છે તથા ખડુતાની અપેક્ષાએ પહેલાની જેમ આ સૂચી અગુંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુજ રહે છે. આ રીતે બીજા સમયે એવી સૂચી કરીને તે જીવ ત્રીજા સમયમાં પનકરૂપ પર્યાયે ઉત્પન્ન થાય છે. આ પુનઃ જીવના ઉપત્તિના સમયથી લઈને તૃતીય સમયમાં શરીરનુ પ્રમાણ જેટલુ હાય છે એટલુ જ ફોત્ર જઘન્યરૂપથી અવધિજ્ઞાનનુ હાય છે. એવું વૃદ્ધલેક उ छेउछे
योजन सहस्त्रमानो, मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि सूक्ष्मः, पनकत्वेनेह स ग्राह्यः ॥ १ ॥ संहृत्य चाघसमये, सहायामं करोति च प्रतरम् । संख्याती ताख्यागुलविभागबाहल्यमानं तु ॥ २ ॥ स्वतनुपृथुत्वमानं दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये, संहृत्य करोत्यसौ सूचिम् ॥ ३॥ संख्यातीता गुलविभाग विष्कंभमान निर्दिष्टाम् । निजतनु पृथत्व दीर्घा, तृतीयसमये तु संहृत्य ॥४॥ उत्पद्यते च पनकः, स्वदेहदेशे स सूक्ष्मपरिमाणः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥ ५ ॥ तावज्जघन्यमवधेरालम्बन वस्तुभाजनं क्षेत्रम् | इदमित्थमेव मुनिगण, सुसंप्रदायात्समव सेयम् ॥६॥ એ શ્લેાકેાના ભાવ ઉપર પ્રમાણે જ છે.
શ્રી નન્દી સૂત્ર
૫૪