Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006402/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ CHARAN SHRI AA NG SUTRA PART : 02 SM ALALLRIOL 2471 : qual–OR ભાગ-૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ VAN जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितयाऽऽचारचिन्तामणि-व्याख्यया समलङ्कतं हिन्दीगुर्जरभाषासहितम् आचाराङसूत्रम्। (द्वितीयो भागः, अध्य० २-४) [प्रथमः श्रुतस्कन्धः] नियोजक :| संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनिश्री-कन्हैयालालजी-महाराजः ROMODC000000 33र । प्रकाशिका :श्री अ. भा. श्वे. स्था. जैनशास्त्रोद्धारसमितिः राजकोट (सौराष्ट्र) मूल्य रु. ७-०-० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું: શ્રી અ. ભા. ધે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રો દ્ધાર સમિતિ ગ્રીન લેજ પાસે, રાજકેટ. પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૩ વિક્રમ સંવત : ૨૦૧૩ ઈસ્વી સન : ૧૯૫૭ મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ : અમદાવાદ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ आयारांग सूत्र २, 3, ४ अध्ययनों डी विषयानुष्ठभशष्ठा अनु. विषय पाना नं. (द्वितीय अध्ययन-भ्रथम श) १ प्रथभाध्ययन D साथ द्वितीय अध्ययनछा सम्मन्धथन, द्वितिय अध्ययन छहों देशों डे विषयों छा संक्षिप्त वर्शन। २८ २ द्वितीय अध्ययन प्रथम सूचठा अवता और प्रथम सूत्र। उ० २ / 36 40 3 शम्घाहिलाभगुरा ही भूलस्थान अर्थात् भोहनीयाहिडे आश्रय है, उन शाहि-छाभगुणों से युत प्राशी परितापयुज्त जना रहता है, और उसछी उस परिस्थितिमें से भावना रहती है उसठा वार्शन। ४ द्वितीय सूत्रधा अवतराग और द्वितीय सूत्र। ५ शाठिाभगुराभोहित प्राशी वृद्धावस्थामें भूढताछो प्राप्त रता है-सहा वर्शन । ६ तृतीय सूत्रमा अवतरा और तृतीय सूत्र । ७ वृद्धावस्था में उस मनुष्य ही हशा होती है-उसका वर्शन। ८ यतुर्थ सूत्रधा सतरा और यतुर्थ सूत्र । ८ भनुष्य ही वृद्धावस्थामें हुईशा होती है उसे विचार र संयभपालन में मुहूर्तभात्र भी प्रभान रे । १० प्रश्चभ सूत्रछा सवतरराश और प्रश्वभ सूत्र । ११ प्रभाही पु३षोंछे डार्य डा वर्शन । १२ छठे सूत्रछा अवतरश और छठा सूत्र। १३ भाता पिता या पुत्र छोछ भी छहलोठ-सम्मन्धी और परलोसम्मन्धी दुःों से जथाने में समर्थ नहीं है। १४ सप्तभ सूया अवता और सलभ सूत्र । १५ असंयत पु३ष उपभोगडे लिये धनसंग्रह रता है और उपभोग सभय उसे जासस्वासाहि रोग हो जाते हैं, उस सभय सछे माता पिता और पुत्र छोछली रक्षठ नहीं होते हैं। 6 a un ६७ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ६८ १६ माठवें सूत्रछा अवतरा और आठवां सूत्र।। १७ वृद्धावस्थामें छोछ रक्षठ नहीं होता और माल्यावस्था भी पराधीन होने द्वाराअभय ही है-मेसा वियार पुर युवावस्था छो ही संयभपालन हा योग्य अवसर सभॐना याहिये। १८ नवभ सूचहा अवतरश और नवभ सूत्र। १८ वार्द्धध्य और रोगों से त श्रोत्राछिन्द्रियों में परिज्ञान नष्ट नहीं हुसे हैं, तभी तयारियानुष्ठानमें प्रवृत हो भना याहिये। ॥छति प्रथभोटेशः॥ ८3 s ॥ अथ द्वितीयोटेशः ॥ १ प्रथम देश उसाथ द्वितीय श ा सम्मन्धप्रतिधाहन । २ प्रथम सूत्रधा सवतरा और प्रथभ सूत्र। उ संसारडी असारता डोशननेवाला भुनि संयमविषयष्ठ सरतिछो हर र क्षाराभायमें भुत हो जाता है। ४ द्वितीय सूठा अवतरा और द्वितीय सूत्र । ५ मिनाज्ञा से अहिर्भूत साधु सुन्तिभाजी नहीं होता। ६ तृतीय सूचहा अवतराश और तृतीय सूत्र । ७ अनगार छौन उहलाते हैं। ८ यतुर्थ सूत्रधा अवतररा और यतुर्थ सूत्र। ८ विषयासन्तिवश परितक्ष होर धन छी स्पृहासे Eऽसभारम्ल रनेवाला मनुष्य का वर्शन । १० प्रश्चभ सूत्रठा अवतर और प्रश्वभ सूत्र । ११ संयभी छो Eऽ सभारम्भ नहीं इरना याहिये । देश सभाप्ति। ८० ८3 ८ 64 ॥ति द्वितीयोटेशः॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ॥अथः तृतीयोटेशः॥ ८७ وے ८८ १०० ૧૦૧ १०८ १ द्वितीय श साथ तृतीय श ा सम्मन्धप्रतिपाहन। २ प्रथम सूचठा अवतरराश और प्रथम सूत्र। उ पति छो उथ्य साठी प्राप्ति से हर्ष नहीं डरना याहिये; और न नीय हुलष्ठी प्रतिसे छोध ही उरना याहिये। ४ द्वितीय सूत्रठा अवतरा और द्वितीय सूत्र । ५ डिसी भी प्राशीका अहित नहीं रना चाहिये । प्राणियों में सहित उरनेवालों डीजस्था डा वर्शन । ६ तृतीय सूठा अवतरश और तृतीय सूत्र। ७ उथ्यलामिभानी भनुष्य प्रशियों छा अहित हरडे न्मान्तर में छोछ सन्धता आदि इस पार ससननिन्ति होता हुआ, और छोजेत-घरधनधान्य-स्त्री आहि परिग्रहमें आसत हो तप माठिी निन्दा रता हुमा विपरीत सुद्धिवाला होता है। ८ यतुर्थ सूचठा अवतररा और यतुर्थ सूत्र । ८ संयमियों उर्त्तव्य छा नि३पाया। १० प्रश्चभ सूचठा अवतरा और प्रश्वभ सूत्र । ११ ससंयभियों ठेवन स्व३पठा वर्शन । १२ छठे सूत्रमा अवतररा और छठा सूत्र । १३ मसंयमीठा अन्यायोपार्जित धन नष्ट हो जाता है, और मुटुम्म डी यिन्ता से व्याहुल वह ससंयभी डार्याठार्थ हो नहीं जानता हुआ विपरीतसुद्धियुज्त हो जाता है। १४ सातवें सूचठा अवतररारा और सातवाँ सूत्र ।। १५ सुजछो याहनेवाला भूढमति ससंयमी भनुष्य जही भोगता है उस मातठो लगवान महावीर स्वाभीने स्वयं प्रइपित ठ्यिा है-उस प्रहार सुधर्मा स्वाभी ला ज्थन। १६ आठवें सूत्रछा अवतरा और आठवाँ सूत्र।। १७ पश्या-तीर्थर गाधर माहि नराहि गतिछे भागी नहीं होते हैं, जात-अज्ञानी छाव तो नराहि गतिभागी ही निरन्तर होते रहते हैं--सहा प्रतिपाहन और देशसभाप्ति। ॥ति तृतीयोटेशः॥ १०८ ૧૧૧ ૧૧૨ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૨૩ ૧૨૬ ૧૨૭ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ || AA UGAÏEN: || १ तृतीय हैश के साथ यतुर्थ उशा सम्जन्धप्रतिपाहन । २ प्रथम सूत्रऽा अवतरएा और प्रथम सूत्र । 3 वृद्धावस्था में ही स्वासप्रासाहि रोग होते हों, जेसी जात नहीं ! ये तो युवावस्था में ली होते हैं । उस रोगावस्था में उस प्राणी प्रा रक्ष प्रोर्घ सगा-सम्जन्धी नहीं होता है, और न वही प्राणी उस रोगावस्था से जाान्त अपने सगे-सम्जन्धीडा रक्षक हो सकता है। ४ द्वितीय सूत्रा अवतरा और द्वितीय सूत्र । 4 लोगसाधन धनी विनशशीलतामा वन । ६ तृतीय सूत्रा अवतरा और तृतीय सूत्र । ७ लोगसाधन धन विनश्वर है; अतः लोगडी स्पृहा और लोगडे वियार डाली परित्याग डर हेना चाहिये । ८ चौथे सूत्रा अवतरा और चौथा सूत्र । ← प्राभलोग डा जासेवन महा लयस्थान है जेसा भनपुर अनगार या डरे ? सिडा उपदेश तथा उद्देश- समाप्ति | ॥ ऽति यतुर्थोदृशः ॥ * || 3721 1727HTET: 11 १ यतुर्थ हैशडे साथ प्रश्र्चम हैशडा सम्जन्धप्रतिपाहन । २ प्रथम सूत्रा अवतरा और प्रथम सूत्र । गृहस्थ प्रर्भसभारम्भ भिन हेतुओं से डरते हैं, उन हेतुओं प्रा प्रतिपाहन । ४ द्वितीय सूत्रा अवतरा और द्वितीय सूत्र । 4 लविष्य में उपलोग के लिये पहार्थो के संग्रहमें प्रवृत गृहस्थों जीय संयमाराधनमें तत्पर अनगार झे डिस प्रकार रहना चाहिये । ६ तृतीय सूत्रा अवतरा और तृतीय सूत्र । ७ साधुको प्रया, डाया और उसके अनुमोहन से रहित होना चाहिये । શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ १३४ १४० १४० ૧૪૨ ૧૪૩ १४३ १४४ ૧૪૫ ૧૪૬ १४६ ७ Page #15 -------------------------------------------------------------------------- ________________ १४८ १४८ ૧પ૦ ૧પ૧ ૧પ૧ ઉપર ૧૫૪ ૧પ૪ ૧પપ ८ यतुर्थ सूत्रमा अवतरराडा और यतुर्थ सूत्र । ८ हननछोटिशिष्ठ और ज्याराछोटिग्रिसे रहित साधुटा वर्शन। १० प्रश्चभ सूत्रछा सवतरा और प्रश्वभ सूत्र । ११ साधुठो भेषणीय आहार सहश मेषशीय वस्त्रपात्राहि भी गृहस्थसे ही यायना याहिये। १२ षष्ठ सूया सवतररा और षष्ठ सूत्र । १३ भुनिछो भात्राज्ञ होना चाहिये सिठा वर्शन । १४ सप्तभ सूयमा सवतररा और सतभ सूत्र। १५ श्रुतयारित्र ३प छस भार्गो आर्योने प्रवेहित डिया है। उस भार्ग पर स्थित होर जिस प्रकार छर्भ से उपलिप्त न हो वैसा उरना चाहिये। १६ अष्टभ सूयमा अवतररा और अष्टभ सूत्र। १७ हिरण्य-सुवर्णाधि तथा शम्घाहिलाभ ३वंऽध्य हैं। छन डाभों को याहनेवाले पु३षष्ठी हशा होती है उसखा वर्शन। १८ नवम सूत्रछा अवता और नवम सूत्र । १८ ज्ञाननेत्रयुज्त भुनिष्ठा वर्शन २० शभ सूचना भवता और शभ सूत्र । २१ साधुठो छाभभोगाशासे युड्त नहीं होना याहिये; ज्यों टि डाभभोगाशासे युज्त साधु जहभायी हो र लोभ और वैर अढानेवाला होता है। वह अपनेठो सभर सभॐता है, छष्ट-विनाश-आहिडारा से वह उथ्य स्वर से ३८न उरता है। २२ ग्यारहवां सूत्रमा अवता और ग्यारहवां सूत्र । २३ जात-अज्ञानी परतैर्थिाभभोगस्पृहाडी थिठित्सा प्राभलोगसेवनही उहते हैं; इसलिये वे हननाहि ठ्यिासे युज्त होते हैं। परन्तु अनगार मेसे नहीं होते हैं। देश सभाप्ति। ૧પ૬ ૧પ૯ ૧પ૯ ૧૬ર ૧૬૨ ૧૬૪ ૧૬૫ ॥छति प्रश्वभोटेशः॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ॥अथ षष्ठोटेशः॥ W ૧૬૭ १ प्रश्चभ शिष्ठे साथ षष्ठ शठा सम्मन्धप्रतिपाहन । ૧૬૭ २ प्रथम सूचठा अवता और प्रथम सूत्र । १६७ 3 पवनिहाय उपधाता उपदेश नहीं हेनेवाले सनगार उभी भी पापायरा नहीं उरते । ४ द्वितीय सूत्र छा अवता और द्वितीय सूत्र । ૧૬૮ ५ छावनिहायों या छ व्रतों में से डिसी मेडी विराधना रता है वह छहों डी विराधना उरता है । सुजार्थी व वायाल होता है, और अपने जसे भूढ हो वह सुज डेसले दुःज ही पाता है। वह अपने विप्रभासे अपने व्रतों छो विपरीत प्रष्ठार से ता है, अथवा वह अपने संसारछो जढाता है, या सेडेन्द्रियाधि अवस्था को प्राप्त उरता है । इसलिये याहिये डिप्राशियों को मिनसे दुःज हो मेसेजनों छा आयरा नहीं छरे । छस प्रहार हे धर्मो डे मनायरश से धर्मोपशान्ति होती है। ૧૬૮ ६ तृतीय सूचठा अवता और तृतीय सूत्र । ૧૭ર ७ भभत्वमुद्धि से रहित हो भनुष्य रत्नत्रयुज्त अनगार होते ૧૭૨ ८ यतुर्थ सूत्रछा अवतररारा और यतुर्थ सूत्र । ८ भेधावी भुनि भभत्वमुद्धिछो छोऽर, लोस्व३प डोनर आहाराहिभूरा३प संज्ञा से रहित हो संयभानुष्ठान में । पराम्भ रे। ૧૭૩ १० प्रश्वभ सूचठा अवतररा और प्रश्वभ सूत्र। १७४ ११ विघारा उरने में समर्थ, पुलवाहिलो त्यागनेवाले वीर यारित्रविषयमरति और शाहिविषय रतिको टूर रहते है; ज्यों डिवे मनासत होते हैं; मत सेव वे शम्हाधिविषयों में रागयुत नहीं होते । १२ छठे सूत्रठा भवता और छठा सूत्र । ૧૭પ १३ मुनि छष्टानिष्ट शम्घाटि विषयों में रागद्वेष न उरता हुआ ससंयभवन सम्वन्धी प्रभाछोटूर रे, भौन ग्रहार र्भक्षपारा रे । सभ्यत्वही वीर भुनि प्रान्त और ३क्ष सन्न सेवन उरते हैं। प्रान्त-३क्ष सन्म सेवन उरनेवाले भुनि छर्भा विनाश र सोधन्तर, तीर्श और भुत होते है। मेसे ही भुनि विरत छहलाते हैं। १७५ १७3 १७४ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ १४ सातवें सूत्रा अवतरा और सातवां सूत्र । १५ हुर्वसु मुनि भगवान्डी आज्ञाा विराध हो र तुच्छता जेवं ग्लानिजे प्राप्त डरता है, और लगवाडी आज्ञा आराधS सुवसु मुनि तुच्छता जेवं ग्लानि हो नहीं पाते हैं और तीर्थंकर गएाधर आहि से प्रशंसित होते हैं । यह सुवसु मुनि लोडसंयोग से रहित हो मुक्तिगाभी होते हैं । १६ आठवें . सूत्रा अवतरा और आठवाँ सूत्र । १७ शारीर - मानसिङ हुः न प्रर्भोडा हां सि प्रकार से जन्ध होता है, भोक्ष होता है, और विपा होता है । उन सजों डा तीर्थंडर गएाधर साहिने प्र३पाडिया है। डुशल मुनि जन्ध और मोक्ष के उपायों को सर्वा समझते है । उन जन्ध और मोक्ष उपायों हो भन डर भव्य आास्त्रवद्वारों से दूर रहे। भे मुनि अन्य दर्शनों में श्रद्धान नहीं रजते हैंभे मुनि जनन्यर्शी होते है - वे जनन्याराम होते हैं और भे जनन्याराभ होते हैं वे जनन्यर्शी होते हैं। डुशल भुना उपदेश 'पुएयात्मा और 'तुच्छात्भा दोनों से लिये जराजर होता है । जेसे मुनिश उपदेश द्रव्य, क्षेत्र, SICT और लावडे अनुसार ही होता है । १८ नवभ सूत्र डा अवतरा और नवभ सूत्र । १८ धर्मोपदेश श्रोताडी परीक्षा डर धर्मोपदेश डरे । जेसा धर्मोपदेश ही प्रशंसित होता है। यह मुनि अष्टविधर्मपाशसे जद्ध भवों से छुडाता है, सभी हिशाओं में सर्वपरिज्ञायारी होता है और हिंसाहि स्थानों से लिप्त नहीं होता है । र्भो नाशडरने में हुशल, जन्धप्रभोक्षान्वेषीरत्नत्रय डा अन्वेषएाशीलवह मुनि न जद्ध है न भुत है । २० दृशभ सूत्रा अवतरा और दृशभ सूत्र । २१ तीर्थंडर, सामान्य ठेवली और रत्नत्रयुक्त साधुओं ने भैसा खाया प्रिया है वैसा ही खाया दूसरे साधु रे, तीर्थं राहिोंने भिस जायराडो प्रतिषिद्ध माना है उस जायरा से दूर रहें । २२ ग्यारहवें सूत्रा अवतरा और ग्यारहवां सूत्र । २३ पश्य-तीर्थंडर गएराधराहिङ नराहिगतिडे लागी नहीं होते, जात- अज्ञानी तो निरन्तर होते रहते हैं । उशसभाप्ति । द्वितीयाध्ययनसभाप्ति । શ્રી આચારાંગ સૂત્ર : ૨ १७८ १७८ १८० १८४ १८४ १८४ १८७ १८७ १८८ १८८ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ २४ द्वितीय अध्ययन छी टीडाडा उपसंहार । १८८ ॥छति द्वितीयाध्ययनम् ॥ ॥ अथ तृतीयाध्ययनम्॥ ॥अथ प्रथभोटेशः॥ १ द्वितीयाध्ययन साथ तृतीय अध्ययना सम्मन्धप्रतिपाहन, यारों देशों छे विषयों डा संक्षिप्त वर्शन। २ प्रथभ सूया अवता और प्रथम सूत्र । उ समुनि सर्वघा सोते रहते हैं, और मुनि सर्वघा जगते रहते ૧૯૧ ૧૯૧ ૧૯ર ૧૯૪ ૧૯૪ ૧૯૬ ४ द्वितीय सूत्रठा अवता और द्वितीय सूत्र । ५ जन प्रातिपाताहिधर्भ सहित लिये होते हैं; छसलिये प्रामातिपाताहि से विरत रहना याहिये। ६ तृतीय सूयमा अवतरा और तृतीय सूत्र । ७ से शम्घाटि विषयों में रागद्वेषरहित है-मेसा ही प्राशी आत्भवान्, ज्ञानवान्, व्रतवान, धर्भवान् और ब्रह्मवान् होता है । मेसा ही प्राशी षड्वनिष्ठायस्व३घ लोष्ठे परिज्ञानसे युज्त होता है। वही मुनि छहलाता है। वही धर्भवित् और ऋ है, मेवं वही आवर्त और स्त्रोत संबन्धठो मानता है। ८ यतुर्थ सूत्रमा अवतरा और यतुर्थ सूत्र । आवर्त और स्त्रोत सम्बन्ध भननेवाला भुनि साह्य और आल्यन्तर ग्रन्थिसे रहित, अनुल और प्रतिल परीषहों को सहन हरनेवाले, संयभ विषय सरति और शम्घाटि विषय रति छी उपेक्षा उरनेवाले होते हैं, और वे परिषठों छी प३षता जो पीडाहार नहीं सभमते हैं। वे सर्वघा श्रुतयारिय३प धर्म में भाग३ रहते हैं, दूसरों का अपहार नहीं डरना याहते हैं। वे वीर अर्थात् र्भविद्यार रने में समर्थ होते हैं। छस प्रहारछे मुनिःम जारभूत उर्भोसे भुत हो जाते हैं। ૧૯૬ ૧૯૮ ૧૯૮ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ २०० २०० २०० ૨૦૧ ૨૦૧ १० पाँचवें सूत्रमा अवतरा और पाँयवाँ सूत्र । ११ रा और मृत्युठे वशमें पड़ा हुआ भुनुष्य सर्वघा भूढ अना रहता है, उसलिये वह श्रुतयारित्र धर्भ हो नहीं जानता है। १२ छठेसूत्रठा अवतराश और छठा सूत्र । १३ आत्महत्याशार्थी भनुष्य मातुर प्राशियों को हेअर, सधभत्त हो, संयभाराधनमें तत्पर रहे-छस प्रहार संयभाराधनमें तत्पर रहने लिये शिष्यठो माज्ञा हेना। १४ सप्तम सूत्र। १५ यह संसारपरिभाषःम सावधष्टिया अनुष्ठानसे होता है, मेसा नहर आत्महत्याराडे लिये सभ्युधत रहो छस प्रहार शिष्य प्रति ज्थन । भायी और प्रभाही वारंवार नरहाध्यिातनाठो प्राप्त उरता है। पु३ष शम्घाहि विषयोंमें रागद्वेषरहित होता है, भाया मेवं प्रभासे टूर रहता है, वारंवार भररानित अठे आने डी आशंठासे भयभीत रहता है; वह श्रुतयारित्र धर्भमें नगइ हो भरा से छूट जाता है। १६ मष्टभ सूत्र। १७ संसारी जावोंठे दुःोंडे पाननेवाले, छाभलोग नित प्रभाहोंसे रहित, पाप हर्मो से निवृत्त वीर पु३ष आत्भाडे उद्धार उरने में समर्थ होते हैं १८ नवम सूत्रछा सवतरा और नवभ सूत्र । १८ शाहि विषयों में होनेवाला सावध ज्ञाता हैं वे निरवध ठ्यिा३प संयम में होनेवालेजोंठे सहन ही उपयोगिता हो भी जाननेवाले हैं, और ओ निरवधज्यिा३५ संयभभेजों सहन डी उपयोगिता को जाननेवाले हैं वे शाहिविषयोंमें होनेवाले सावध धर्म भी ज्ञाता है। २० दृशभ सूचठा अवता और शभ सूत्र । २१ उर्भरहित भुनिष्ठो नाराहि व्यवहार नहीं होता है; ज्यों ठि उपाधिष्ठानधर्भ है। २२ ग्यारहवें सूया सवतररा और ग्यारहवां सूत्र । २३ धर्मठो संसारठा छारा मनहर भेडेटाराश प्रातिपाताहिका त्याग छरे । २४ मारहवाँ सूत्र। ૨૦૨ ૨૦૨ ૨૦૨ ૨૦૪ २०४ २०४ ૨૦પ २०५ ૨૦૬ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૨૦૬ २५ मुनिर्भस्व३प हा धर्यालोयन र सर्वज्ञ-पिन सम्मन्धी उपदेश, या संयभठो स्वीकार र रागद्वेषसे रहित हो वीतराग हो जाते है। २६ तेरहवां सूत्र । २७ उर्भधारा रागद्वेषठा ज्ञानपूर्वट परित्याग उर, संसारी लोगों जो विषयउषायों से व्याभोहित शन र, तथा विषयाभिलाष३प लोऽसंज्ञाछा वभन र भतिभान् भुनि संयभाराधनमें तत्पर रहे, संयभ ग्रह र पश्चात्ताप न छरे । देशसभाप्ति। २०७ ॥छति प्रथभोटेशः ॥ ॥अथ द्वितीयोटेशः॥ २०८ ૨૦૮ ૨૦૯ १ प्रथम श साथ द्वितीय हैश हा सम्मन्धप्रतिपाहन, और द्वितीय श ा प्रथम सूत्र । २ प्राशियों उपन्भवृद्धिष्ठा विचार रो; सभी प्राशियों छो सुजप्रिय होता है और दुःज अप्रिय होता है - स वस्तु छो सभओ। छस भ्रष्ठार विचार रनेवाला प्राशी अतिविध हो उर - निर्वाशपया वहां तऽ पहुंथानेवाले सभ्यग्दर्शन आदि परभ है मेसा मन हर घरभार्थी अनर सावध धर्भ नहीं उरता। उ द्वितीय सूत्र। ૪ ઇસ મનુષ્યલોકમેં બન્શન કે કારણભૂત મનુષ્યોં કે સાથ કે सम्बन्धों को छोडो । आरम्नवी मनुष्य मेहि-पारलौEि :जोंछो भोगनेवाले होते है। जाभभोगों में अभिलाषा रजनेवाले व अष्टविध धर्मो डा संयय पुरते रहते हैं और छाभभोगाहिन्य भर से संस्तिष्ट हो वारंवार गर्भगाभी होते हैं। ५ तृतीय सूत्र। ६ अज्ञ भनुष्य भनोविनोहडे निमित्त प्राणियोंडा संहार र आनंह भानता है । आलों-अज्ञों हा संग व्यर्थ है । उनडे संग से तो द्वेषष्ठी ही वृद्धि होती है। ૨૦૯ ૨૧૦ ૨૧૦ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ७ यतुर्थ सूत्रा अवतरा और यतुर्थ सूत्र । ८ जातोंडे संगसे द्वेष ही जढता हैं; इस हेतु अतिविध - सम्यग्ज्ञानवान् प्राशी परम डी, अर्थात्-सिद्धिगति नाभ स्थान डी अथवा सर्वविरति३य यारित्र डी सत्ता हो भन डर, नरनिगोहाहि विविध हुः जोंडे ज्ञानसे युक्त हो, पापानुजन्धी नही रता है, न दूसरों से डराता है, न डरनेवाले अनुभोहन ही रता है। वह धीर मुनि, अग्र और भूल डा विवेऽ ऽर डे, ऽर्भो डा छेहन डर निष्ठुर्भहर्शी हो भता है । ← प्रश्र्चम सूत्रा अवतरा और प्रश्र्चम सूत्र । १० यह निष्ठुर्भहर्शी भएासे मुफ्त हो भता है, डेवली होर दूसरों से भी मुफ्त प्ररता है । हलोजाहि भय ो हेजनेवाला यही मुनि हलाता है। मुनि परमर्शी, विविस्तभुवी और उपशान्त सहि हो डर, पण्डितभराडी जाडांक्षा डरता हुआ संयभाराधनमें तत्पर रहे । ११ छठा सूत्र । १२ पाप जहुत प्रकार उहे गये हैं, उनो टूर डरनेके लिये संयम में धृति धरो । संयमपराया मेघावी मुनि समस्त पाथ प्रर्भोडा क्षपा डरता है । १३ सातवाँ सूत्रा अवतरा और सातवाँ सूत्र । १४ जने विषयों में जासन्तयित्त संसारी पुरुषों डी रिछाडी पूर्ति नहीं होती । जेसे पु३ष जन्यवधाहि३ पापभ में ही निरत रहते हैं । १५ अठवाँ सूत्र। १६ न जन्यवधाहियों प्रा सेवन डरडे लरताहि - भैसे ोध २ न्हें निस्सार सम” पर संयमाराधन में तत्पर हुये हैं । सिलिये धनो निस्सार सम र ज्ञानी ना सेवन नहीं रे । १७ नवभ सूत्रा अवतरा और नवभ सूत्र । १८ देवली ४न्मभराशील होते हैं; इसलिये उनके सुजो ली नश्वर समर श्रुतयारित्रधर्मा सेवन रो । १८ दृशभ सूत्र । २० श्रुतयारित्र धर्म से आराधन में तत्थर मुनि डिसी डी हिंसा न डरे, न दूसरों से हिंसा डरावे और न हिंसा रनेवाले डी अनुभोना ही पुरे । શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ २१४ ૨૧૪ ૨૧૬ ૨૧૬ २१७ २१७ २१७ २१७ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૨૧૮ ૨૧૮ २१ ग्यारहवाँ सूत्र हा अवता और ग्यारहवाँ सूत्र। २२ स्त्रियों में अनासत, सभ्यज्ञानहर्शन यारित्र आराधन में तत्पर तथा पाप धारभूत धर्मो से निवृत्त मुनि वैषयि सुजडी पुगुप्सा रे । २३ जारहवाँ सूत्र। २४ छोधाष्टिछा नाश हरे, लोल छा इस नरसभॐ, प्रशियों डी हिंसा से निवृत रहे, भोक्ष डी अभिलाषासे धर्मो धाराशों छोटूर रे। २५ तेरहवाँ सूत्र। २६ छस संसारभे समय ही प्रतीक्षा न उरते हुमे तत्काल ही जाह्याभ्यन्तर अन्थिो मन र परित्याग हरे; स्त्रोत छो मन र संयभायरा रे, सर्लभ नरहछो पाउर डिसी डी भी हिंसा न उरे । देशसभाप्ति । ૨૧૮ ૨૧૯ ૨૧૯ ॥ति द्वितीयोहेशः॥ ॥अथ तृतीयोदेशः॥ ૨૨૧ ૨૨૧ ૨૨૧ १ द्वितीयोटेशढे साथ तृतीयोटेशष्ठा सम्मन्धप्रतिपाटन, और प्रथभ सूत्र। २ सन्धिष्ठोलन र लोछेक्षायोपशभिड लवलो विषयों प्रभारना उचित नहीं है। अथवा-सन्धि जो मन र लोडछो-षवनिहाय३प लोडो-हज हेना ही नहीं है। उ द्वितीय सूत्रमा अवतरराश और द्वितीय सूत्र। ४ अपने छोसे सुज प्रिय है और हम अप्रिय, उसी प्रहार सभी प्राशीयों को है। इसलिये डिसी भी प्राशी डी न स्वयं घात हरे, न दूसरों से घात रावे, न घात रनेवाले डी अनुभोना ही छरे। ५ तृतीय सूत्र छा अवतरा और तृतीय सूत्र । ६ मुनित्व ठिसे प्राप्त होता है। ७ यतुर्थ सूत्रछा सवतरा और यतुर्थ सूत्र । ૨૨૨ ૨૨૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૨૨૫ ૨૨પ ૨૨૬ ૨૨૬ ૨૨૭ ૨૨૭ ૨૨૮ ८ ज्ञानी पु३ष यारित्र में उसी भी प्रभाह न रे, पिनघवयनोऽत आहारभात्रा से शरीर-यापन छरे । ८ प्रश्चभ सूचठा अवतरा और प्रश्वभ सूत्र। १० मुनि उत्तभ, माध्यम सेवं अधभ छन सभी ३चों में वैराग्युत होवे। ११ छठे सूत्रछा सवतरा और छठा सूत्र । १२ पो भुनि शवों डी गति और मागति छोप्न उर रागद्वेषसे रहित हो जाता है, वह सभस्त अवलोऽमें छहन, भेन, हन और हनन-न्याओं से रहित हो जाता है। १३ सातवें सूचठा अवता और सातवां सूत्र । १४ भिथ्यादृष्टि व भूतहास और भविष्यकाल सम्मन्धी अवस्थामों को नहीं मानते हैं। उन्हें यह नहीं ज्ञात होता ठि घसा भूतहास सा था और भविष्यलालसा होगा ?, छोछ २ भिथ्यादृष्टि तो मेसा हते हैं ठिसा उस व जामतीतजास था वैसा ही भविष्यात होगा। १५ आठवें सूत्रमा अवतरश और माठवां सूत्र। १६ तत्त्वज्ञानी व अतीतठालि और भविष्यत्छालिष्ठ पार्थो डा चिन्तन नहीं डरते, वे तो वर्तभानहाल डे पर ही सावधानता से दृष्टि रजते हैं। इसलिये मुनि विशुद्धायारी या अतीतानागत छालझे संघ से रहित हो र, निरतियार संयभष्ठी आराधना र पूर्वोपार्थित सहल उर्मोठा क्षपारे। १७ नवम सूत्र छा अवता और नवम सूत्र । १८ सरति और आनन्छी असारता हा विचार उर, उनछे विषय में वियलित न होता हुआ ध्यान भार्ग में वियर उरे, तथा सभी प्रष्ठार हास्यों जा परित्याग र अलीनगुप्त होते हुने संयभानुष्ठान में तत्पर रहे। १८ दृशभ सूत्रठा अवता और शभ सूत्र । २० पुष अपना भित्र अपने ही है । माहरमें भित्र जोना व्यर्थ है। २१ ग्यारहवें सूत्रछा अवतररा और ग्यारहवां सूत्र । २२ पुष हर्मो दूर उरनेठी छरछावाला है वह धर्मो छोटूर रनेवाला है और को धर्मो छोटूर उरनेवाला है वह धर्मो डे टूर उरने डी छरछावाला है। ૨૨૮ ૨૨૯ ૨૨૯ ૨૩૧ ૨૩૧ ર૩ર ૨૩૨ શ્રી આચારાંગ સૂત્ર ૨ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૨૩૩ ૨૩૪ २३४ ર૩પ २३ मारहवें सूचना अवतररारा और यारहवां सूत्र। २४ अपनी आत्माठो माह्य पार्थो से निवृत र, उसे ज्ञानहनियारित्र से युघ्त र पुषःजसे भुन्त हो जाता है। २५ तेरहवां सूत्र। २६ सत्यष्ठो-मर्थात्-गु३ डी साक्षिता से गृहीत श्रुतथारित्र धर्भ सम्मन्धी ग्रहाशी और मासेवनी शिक्षा हो, अथवा मागभन्छो विस्मृत न उरते हुमे तहनुसार मायरा रो। सत्यका अनुसरा उरनेवाला भेधावी संसार समुद्रछा । पारगाभी होता है और ज्ञानाघियुज्त होने से श्रुतयारित्र धर्मठो ग्रहया र वह मुनि भोक्षपर्शी होता है। २७ यौहवें सूचहा अवतरा और यौवां सूत्र।। २८ रागद्वेष हा वशवत्ती व क्षारामगुर वनडे परिवहन, भानन और पूY नछे लिये प्राशातिपात आहि असो में प्रवृति उरते हैं। इस प्रकार वे परिवन्टन, भानन और पूनछे विषय में प्रभाहशील होते हैं, प्रभाही हो पन्भ Yरा भरपहाजाव में अपने छोऽओ हेते हैं, अथवा -छस भ्रष्ठार वे उन परिवन्ध्नाठिों में आनन्द मानते हैं; परंतु वे परिवन्टनाहि उनछे हितळे लिये नहीं होते। २८ पन्द्रहवें सूचठा अवतरा और पन्द्रहवां सूत्र । उ० ज्ञानयास्त्रियुज्त मुनि दुःअभायासे स्पृष्ट होर भी व्याकुल नहीं होता । हे शिष्य ! तुभ पूर्वोत अर्थ अथवा वक्ष्यभारा अर्थ हो सय्छी तरह सभो । रागद्वेषरहित भुनि लोडालो प्रधव से मुड़त हो पाता है। शसभाप्ति। ૨૩૫ ૨૩૬ ૨૩૬ ॥ति तृतीयोटेशः ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ १७ Page #25 -------------------------------------------------------------------------- ________________ || AA UZAÏEN: || १ तृतीय हैश के साथ यतुर्थ शडा सम्जन्ध प्रतिपान और प्रथम सूत्र । २ शुभाध्यवसाय पूर्व संयम आराधनमें तत्पर मुनि ोध, भान भाया और लोलो टूर डरनेवाला होता है; यह जात तीर्थरोंने ही है। तीर्थपुरों हे उपदेशा अनुसर डरनेवाला साधु साहान प्रा-अष्टादृश पापस्थानों प्रा, अथवा प्रषायों डा वमन डरनेवाला और स्वङ्गत भ ST नाश डरनेवाला होता है । - 3 द्वितीय सूत्रा अवतरा और द्वितीय सूत्र । ४ भेजेड हो भनता है वह सजो भनता है, भे सजो भनता है वह जे भनता है । 4 तृतीय सूत्रा अवतरा और तृतीय सूत्र । ६ प्रभाही सजसे भय रहता है और अप्रभाहीको डिसीसे ली नहीं ! ७ यतुर्थ सूत्रा अवतरा और यतुर्थ सूत्र । ८ भेडा उपशम डरता है वह जहुता उपशम डरता हैं, जहुता उपशम डरता है वह जेडडा उपशम डरता है । ← पांचवें सूत्रा अवतरा और पांयवां सूत्र । भे १० धीर मुनि - षड्भवनिप्राय सोऽडे हुःजारा भो भनडर, त्राहि तथा हिरएयसुवर्णाहिडी ममता छोडडर यारियो ग्रहा उरते हैं और परसे पर भते हैं, जेसे मुनि अपने भुवन डी जलिलाषा नहीं रजते हैं । ११ छठे सूत्रा अवतरा और छठा सूत्र । १२ जेा विवेयन डरते हुये दूसरोंडा ली विवेयन डरता है, दूसरोंडा विवेयन उरते हुये जेा ली विवेयन डरता है । १३ सातवें सूत्रा अवतरा और सातवां सूत्र । १४ भोक्षालिताष३प श्रद्धावासा, नैनागमडे अनुसार जायरा डरता हुआ, भेघावी अप्रमत्त संयमी क्षपको प्राप्त डरता है । १५ आठवें सूत्रा अवतरा और आठवां सूत्र । १६ षड्भुवनिप्रायडे स्व३पडो भिनोत प्रारसे भनडर, भिससे षड्भवनिप्राय सोझो डिसी प्रकारका लय न हो શ્રી આચારાંગ સૂત્ર : ૨ २३७ २३७ ૨૩૯ २३८ २४० २४० २४१ ૨૪૧ २४२ २४३ २४५ २४५ ૨૪૬ ૨૪૬ ૨૪૬ ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ उस प्रारसे संयभाराधन डरे । १७ नवभ सूत्रा अवतरा और नवम सूत्र । १८ शस्त्र परसे पर है और सशस्त्र परसे पर नहीं है । १८ दृशभ सूत्रडा अवतरा और हशम सूत्र । २० लावशस्त्र परसे पर होता है, अर्थात् - भेोधर्शी होता है वह प्रभशः तिर्यग्वर्शी=निगोहलवसम्जन्धी हुः जोंडो हेजनेवाला होता है । २१ ग्यारहवें सूत्रा अवतरा और ग्यारहवां सूत्र । २२ पूर्वोस्त मेघावी भुनिझे याहिये डि डोधसे लेकर मोह त लावशस्त्रों का परित्याग डर धाि इलभूत गर्लहु: जाहिसे लेडर निगोहुःजपर्यन्त सभी हुः जोंडो टूर डरे - यह जात लगवान् तीर्थरने ही है । २३ जारहवें सूत्रा अवतरा और जारहवां सूत्र । २४ धाहिजे हूर डरनेवाला अपने पूर्वोपातिर्भोडा क्षपा रनेवाला होता है । २५ तेरहवें सूत्रा अवतरा और तेरहवां सूत्र । २६ पश्यो, अर्थात् - डेवली उपाधि, अर्थात्-द्रव्योपाधि लावोपाधि, अथवा-र्भनित नराहिलव होता है ड्या ?; पश्यो उपाधि नहीं है । उशसभाप्ति । ॥ इति तृतीयाध्ययनम् ॥ * ॥ अथ यतुर्थाध्ययनम् ॥ ॥ अथ प्रथमोहेशः ॥ १ तृतीय अध्ययनडे साथ यतुर्थ अध्ययना सम्जन्धप्रतिपाघ्न । શ્રી આચારાંગ સૂત્ર : ૨ २ प्रसङ्गतः सभ्यत्वा नि३पाए । 3 सभ्यत्व शहडी सिद्धि, सम्यङत्त्वा लक्षा, सभ्यत्त्व लक्षराडे विषय में वाहियों डी विप्रतिपत्तिा निरसन । ४ सभ्यत्वा द्वैविध्य और घ्शविधत्वा सविस्तर विवरा । ૨૪૬ २४७ २४७ २४८ २४८ २४८ २४८ ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૧ પર ૫૨ ૨૫૩ २५८ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ 4 सभ्यत्त्वडी स्थिति । ( सभ्यत्त्व प्राहुर्भावडी व्यवस्था । ७ सम्यङत्त्वा जन्तरSI । ८ सभ्यत्त्वा इल । ← सभ्यत्वप्राप्रिता द्रुभ । १० सभ्यत्वमोहनीया स्व३प । ११ मिश्रमोहनीय | १२ मिथ्यात्वभोहनीय | १३ प्रथम सूत्रठा अवतरा और प्रथम सूत्र । १४ सली तीर्थरोंद्वारा प्रतिपाहन सभ्यत्वा नि३पएा । १५ द्वितीय सूत्रा अवतरा और द्वितीय सूत्र । १६ यह सर्वप्रायातिपातविरमगाहिय धर्म-शुद्ध, नित्य और शास्वत है । स धर्मो लगवान् ने षड्भुवनिप्राय३प लोङको हुःज - हावानलडे अन्दर सते हुने हेजर प्र३पित डिया है । लगवान् ने स धर्मा प्र३पा उत्थित अनुत्थित जाहि सजोंडे लिये प्रिया है । १७ तृतीय सूत्रा अवतरा और तृतीय सूत्र । १८ लगवाना वथन सत्य ही है, लगवान् ने वस्तुप्रा स्व३प भिस प्रकार प्रतिपाघ्न डिया है वह वस्तु वैसी ही है-इस प्रकार श्रद्धानतक्षा सभ्यत्वा प्रतिपाहन ठेवल आर्हतागभ में ही उहा गया है; अन्यत्र नहीं ! १८ यतुर्थ सूत्रा अवतरा और यतुर्थ सूत्र । २० उस सभ्यत्वको प्राप्त डर, धर्मो उपदेश-जाहि उपायद्वारा भन र सभ्यत्त्वको प्रशम-संवेगाद्विारा प्रप्राशित डरे, सभ्यङत्त्वा परित्याग न डरे । २१ प्रश्र्चम सूत्रा अवतरा और प्रश्र्चम सूत्र । २२ जेहिए और पार सौडिए ष्टि-अनिष्ट शहाहि विषयों में वैराग्य रजे । २३ छठा सूत्र । २४ सोष न डरे । २५ सातवें सूत्रा अवतरा और सातवां सूत्र । २६ सोलोषणा नहीं है उसको सावध-व्यापारमें प्रवृति हांसे हो ! अथवा - भिसो यह सभ्यत्वपरिएराति नहीं है सो सावधानुष्ठानसे रहित डरनेवाली विवेऽयुत परिएराति प्रहांसे हो ! શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૪ ૨૬૪ ૨૬૫ ૨૬૫ २७७ ૨૮૨ २८३ २८३ २८४ २८७ २८८ २८८ २८० २८० ૨૮૧ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૨૯૩ ૨૮૩ ૨૯૩ ૨૯૩ २० Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ર૯૪ ૨૯૪ २७ आठवें सूत्रछा सवतरा और आठवां सूत्र। २८ घस सभ्यत्त्वछो से मैंने उहा है उसे तीर्थंटरोंने हेजा है, गाधरोंने सुना है, लघुर्भा भव्यछवोंने भाना है; ज्ञानावरशीय डे क्षयोपशमसे भव्यभवोंने मना है। २८ नवभ सूयमा सवतररा और नवम सूत्र।। उ० पिनवयनमें श्रद्धा३य सभ्यत्त्व समावसे मातापिता आहिले साथ सांसारिसंसन्ध रजता हुआ, भृत्युद्धारा उनसे वियुज्त होता हुमा, या शाहि विषयोंमें आसहित उता हुआ भनुष्य सेठेन्द्रियाछि भवों में भटता रहता है। ३१ शभ सूठा अवतरा और शभ सूत्र । उ२ हिन-रात भोक्षप्राप्तिछे लिये उधोगयुत और सर्वहा उतरोतर प्रवर्द्धभान हेयोपाध्यविवेधरिशाभसे युज्त होते हमे तुभ प्रभत्तों छो-असंयतोंछो आर्हत धर्भसे अहिभूत सभओ; और पश्यविध प्रभाटोंसे रहित हो भोक्षप्राप्तिके लिये अविछिन्न प्रयत्न उरो, अथवा-अष्टविध शत्रुओंछो छातने लिये पराभ रो । देशसभाप्ति। ૨૯૪ ર૯પ ૨૯૫ ॥छति प्रथभोटेशः॥ ॥अथ द्वितीयोटेशः॥ १ प्रथम शिळे साथ द्वितीय वैशष्ठा संबन्ध-प्रतिघाहन; प्रथम सूचठा अवता और प्रथम सूत्र । ર૯૬ २ मास्त्रव-र्भसन्धछे धारा हैं वे परिस्त्रव - निर्थरा उडारा होते हैं, और से परित्रव - उर्भनिराधाराश है वे भास्त्रव - र्भसन्ध द्वारा हो जाते हैं। अनास्त्रव -निर्थ राहार व्रतविशेष हैं वे अपरिस्त्रव - धर्भमन्धडे जारा हो जाते हैं, ले सपरिस्त्रव - अन्धधारा है वे सनास्त्रव - उर्भनिराहार व्रतविशेष हो जाते हैं। ૨૯૭ 3 द्वितीय सूत्र। उ०० શ્રી આચારાંગ સૂત્ર : ૨ २१ Page #29 -------------------------------------------------------------------------- ________________ ४ भेास्त्रव हैं वे परिस्त्रव हैं भे परिस्त्रव हैं वे सास्त्रव हैं, भेजनास्त्रव हैं वे अपरिस्त्रव हैं भे अपरिस्त्रव हैं वे अनास्त्रव हैं - न पोंडो भनता हुआ जेसा जैन मुनि हैं भे षड्भवनिप्रायो जँधते हुये और मुफ्त होते हु भिनागभानुसार भन डर, तथा सभी तीर्थंडररो द्वारा भिन्न - लिन्न३प से प्रतिजोधित जन्धद्वारा और निर्भराजारा डोभनपुर धर्मायरा प्रवृत न हो ! 4 तृतीय सूत्रा अवता और तृतीय सूत्र । प्रवयनज्ञान से युक्त मुनि, हेयोपाहेयो तथा यथोपरिष्ट धर्म हो भननेवाले संसारियों ने लिये उपदेश देते हैं । ज्ञानीा उपदेश सुनडर, आर्त्त अथवा प्रभत्त ली प्रजुद्ध होते है । मैंने छ उहा है और मैं ने कुछ एहता हूँ वह सत्य ही हैं। मैंने यह सज लगवान् से सुनर ही उहा है । मोक्षालिताषी इसमें सभ्यत्त्व-श्रद्धान रजना याहिये । ७ यतुर्थ सूत्रा अवतरा और यतुर्थ सूत्र । ८ संसारी भव मृत्युसे नहीं जय सते । वे धर्मसे जहिर्भूत होने जरा रिछाडे अधीन रहते हैं, अति-असंयमी होते हैं, डाल-मृत्युसे गृहीत होते हैं, अथवा - आगामी वर्षमें या उसके जा के वर्षो में धर्मायरा डरनेडे संडल्य डरते रहते हैं, और धान्याहि संग्रह डरने में ही लगे रहते हैं; जेसे संसारी भुव अनन्तवार येडेन्द्रियाहि लवों में न्म लेते रहते हैं । ← प्रश्र्चम सूत्रा अवतरा और प्रश्र्चभ सूत्र । १० सिलोङमें तिने भुवोंडो वारंवार उत्पन्न होने के द्वारा उन से परियय हो भता है, नराहि स्थानों में उत्पन्न हुने वे भव नराहि सम्जन्धी हुःजों का अनुभव डरते हैं । ११ छठे सूत्रा अवतरा और छठा सूत्र । १२ डूरर्म प्ररनेवाला व जहुतडा तड नरमें रहता है और डूर नहीं डरनेवाला व ली ली नर में नहीं भता है । १३ सातवाँ सूत्रठा अवतरा और सातवाँ सूत्र । १४ यतुर्दृशपूर्वधारी और डेवलज्ञानीडे प्रथनमें थोडासा ली अन्तर नहीं होता ! १५ अष्टभ सूत्रडा अवतरा और अष्टभ सूत्र । શ્રી આચારાંગ સૂત્ર : ૨ ३०० ३०१ ३०१ 303 303 उ०प 304 उ०प उ०प ३०६ ३०६ ३०७ २२ Page #30 -------------------------------------------------------------------------- ________________ १६ छस भनुषयलोऽमें छितने श्रभाग घ्रामा-सभी प्राशी, सभी भूत, सभी भाव और सभी सत्त्व हनन नेयोग्य है, हनन उरने डे लिये आज्ञा हेनेयोग्य है, हनन हरनेडे लिये ग्रहारने योग्य हैं और विषशस्त्राद्विारा भारने योग्य है; इसमें छोछ घोष नहीं हैं छस अठार हते हैं। यह सम सनार्थवयन ही है। उ०७ १७ नवभ सूत्रछा अवतररा और नवम सूत्र । उ०८ १८ सभी प्राशी, सभी भूत-आधि हनन हरने योग्य है, छत्यादि छोछ श्रभरा-भ्रामा उहते हैं, उनका यह ज्थन अनार्यवयन है उस प्रहार आर्योठा ज्थन है। १८ शभ सूत्रछा अवतरा और शभ सूत्र । उ०८ २० सभी प्राणी, सभी भूत आहि हनन हरनेयोग्य नहीं है छत्याज्थिन आर्योटा है उस प्रकार स्वद्धिान्तप्रतिपाहन। उ०८ २१ ग्यारहवें सूत्रमा अवतरश और ग्यारहवां सूत्र। उ१० २२ :म से अपने लिये अप्रिय है उसी प्रहार वह सभी प्रासी, भूत-आहि लिये भी अप्रिय है। अतः डिसीठो म नहीं हेना याहिये । देशसभाप्ति । उ०८ ३१० ॥ति द्वितीयोटेशः॥ ॥अथ तृतीयोटेशः॥ ૩૧ ૨ ૩૧૨ ૩૧૩ १ द्वितीय शठे साथ तृतीय शठा सम्मन्धप्रतिपाहन, प्रथम सूचना अवतरराश और प्रथभ सूत्र। २ धर्भसे वहिर्भूत लोगोंडी अपेक्षा इरो, मेसे लोगोंडी उपेक्षा उरनेवाला मनुष्य ही विद्धान है। 3 द्वितीय सूत्रछा अवतरा और द्वितीय सूत्र । ४ विद्धान भनुष्य भनोवाटायडे सावधव्यापार३५ एडे त्यागी होते हैं, अष्टविध उभो त्यागी होते हैं, उनछे शरीर शोभा संस्कार आहिसे रहित होते हैं, सतमेव वे सरल होते हैं मेवं आरम्भनित हों अभिज्ञ होते हैं। विद्धानछे छस स्व३पठो सभ्यत्त्वहर्शी-डेवलीने उहा है। ५ तृतीय सूत्र हा अवतरश और तृतीय सूत्र । उ१३ ૩૧પ શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ૩૧૬ ૩૧૭ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ६ सभ्यत्त्वही भुनि-सर्वज्ञ, यथावस्थित अर्थछो प्रतियोधित रनेवाले तथा अष्टविध होठो दूर रनेमें दुशल होते हुसे सभी प्रठारसे होठो जनरज्ञ और प्रत्याज्यान३प हो प्रहारठी परिज्ञाप्छो जाते हैं। ७ यतुर्थ सूचछा सवतररा और यतुर्थ सूत्र। ८ छस भनुष्यलोऽमें माहत मागभा श्रवाया, भनन और सभाराधन रनेवाला, हेयोपाध्यछे विवेऽमें निपुरा, रागद्वेषरहित भनुष्य मात्भाछो स्वंटन-धन-शरीराहिसे भिन्न सभमर शरीर में आस्था न रजे । ८ पश्चभ सूत्र। १० तपस्या-आहिलेद्वारा शरीरा शोषरा रे, शरीरछो जना है। ११ छठे सूत्रछा अवतरा और छठा सूत्र। १२ से अग्नि ठाष्ठोंठो भस्म र डालती है उसी प्रहार मात्मा के शुभ परिशाभ सम्यग्दर्शनाहिमें सावधान और शम्घाटि विषयों में रागरहित भनुष्य ज्ञानावरशीयादि अष्टविध होठो भस्म कर डालता है। १३ सातवें सूया अवतररा और सातवां सूत्र । १४ भुनि छस भनुष्यलोज्छो परिभित आयुवाला नहर प्रशभ गुठी वृद्धि र शोधाहिउषायोंडा त्याग डरे । १५ माठवां सूत्र। १६ हे मुनि ! जोधाविश त्रि -त्रियोगसे प्रागातिधात नेसे से प्राशियोंठोस होता है, या छोधाहिसे प्रवलित भनवाले अवठो से भानसिहज होता है उसको सभो, और जोधनित भविपासे भविषयासमें ओम होता है उसे भी सभओ । मेसे लोधी व्यन्ति भविष्यकालमें नरनिगोहाहिलवसंन्धी दुःोंठो लोगते हैं। मागभडे लयसे हांपते हुने छवोंठो तुभ घ्याष्टिसे हेमो। १७ नवभ सूत्रमा अवतरश और नवम सूत्र । १८ को भगवान तीर्थरडे उपदेशों श्रद्धायुज्त है, और उनडे उपदेश छो धारा उरने जारा लोधाछिपाय३घ म?ि प्रशान्त हो जानेसे शीतीभूत हो गये हैं, सतमेव ने पाठोठे विषयमें निघानरहित हैं, वे ही मोक्षसुजडे भागी हे गये हैं। ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩ર૩ ૩૨૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ २४ Page #32 -------------------------------------------------------------------------- ________________ १८ दृशभ सूत्रा अवतरा और हशम सूत्र । २० हे शिष्य ! भिसलिये प्रोधाहि षायोंसे युक्त भव अनन्त हुः पाता है, इसलिये तुम आर्हतागम परिशीलन- नित सम्यग्ज्ञान से युक्त अतिविद्वान् होडर प्रोधाहि षायभनित सन्तापसे अपनेो जयाजो । उहैशसभाप्ति । ॥ इति तृतीयोहेशः ॥ * || 2727 21geIf EŞT: I १ तृतीय शडे साथ यतुर्थ उशा सम्जन्धप्रतिपाहन, प्रथम सूत्रडा अवतरा और प्रथम सूत्र । २ भातापिता जाहि सभ्जन्धो या असंयमझे छोडर और संयम प्राप्तडर, शरीरडो प्रथम प्रव्रभ्याडा में साधारएा तपसे, जाहमें प्रनष्ट तपसे, और अन्तमें पण्डित भए द्वारा शरीरत्यागडी च्छासे युक्त हो मासार्द्धमास क्षपाहि तथोंसे पीडित-श पुरे । 3 द्वितीय सूत्रा अवतरा और द्वितीय सूत्र । ४ उपशभट्ठा साश्रया र प्रर्भविहार में समर्थ, संयमाराधन में जेहरहित, भुवनपर्यन्त संयमाराधन में तत्थर और समिति जेवं सम्यग्ज्ञानाहि गुणों से युक्त हो डर मुनि सर्वा संयभराधनमें प्रयत्नयुक्त रहे । 4 तृतीय सूत्रा अवतरा और तृतीय सूत्र । ६ मोक्षगाभी वीरोंडा यह संयम३य मार्ग प्रठिनतापूर्व सेवनीय है । ७ यतुर्थ सूत्रा अवतरा और यतुर्थ सूत्र । ८ सन्तप्रान्त साहाराहिसे और अनशनाहिसे अपने शरीर मांस शोशितो सुजाओ । इस स्वशरीरशोषऽ भोक्षार्थी पुष तीर्थरोंने प्रर्भविहार डरने में समर्थ औौर श्रद्धेयवयन हा है । और भे ब्रह्मयर्य महाव्रतमें तत्पर होडर प्रर्भोपा क्षपा डरता है वह ली श्रद्धेयवयन है । ← प्रश्र्चम सूत्रा अवतरा और प्रश्र्चम सूत्र । १० साधु विषयोंसे अपनी इन्द्रियोंको हटा घर भी भयर्य में શ્રી આચારાંગ સૂત્ર : ૨ उ२५ ३२५ ૩૨૬ ૩૨૬ ३२७ ३२७ ३२७ ३२७ ३२७ ३२७ ३२८ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ स्थित हो डर ली और श्रद्धेयवयन हो डर भी यहि शाहि विषय लोगों में खासत होता है तो वह जाल अपने प्रर्भजन्धको डाटने में समर्थ नहीं होता ! वह जात भातापिता जाहि सम्जन्धोया असंयम सम्जन्धो नहीं छोड़ पाता ! आत्महितो नहीं भननेवाला उस जालझे भगवान् तीर्थंऽरडे उपदेश३प प्रवयना अथवा सभ्यत्त्व साल नहीं होता ! ११ छठे सूत्रा अवतरा और छठा सूत्र । १२ सो पूर्वा में सभ्यस्तव नहीं मिला है और भविष्यत्प्रासमें ली भिसे सभ्यत्त्व नहीं मिलनेवाला है उसे वर्त्तमान में सभ्यस्तव हांसे मिले ? १३ सातवें सूत्रा अवतरा और सातवां सूत्र । १४ भे लोगविलाससे रहित होता है वही भवाभवाहि पार्थो प्रा सम्यग्ज्ञाता तत्त्वज्ञ आरम्भसे उपरत होता है। यह आरम्भसे उपरभा होना ही सभ्यत्त्व है । स आरम्लोपरभा से भुव घोर हुः जन5 प्रर्भजन्धो, वध और हुस्सह शारीरि5 परितापको नहीं पाता है । अथवा भिस जारम्भसे भुव घोर हु: जन प्रर्भजन्ध और वध तथा हुस्सह शारीरि5 मानसिङ पीरताथ हो पाता है । १५ आठवें सूत्रा अवतरा आठवां सूत्र । १६ हिरएयर४त भातापिता जाहिडा सम्जन्ध३य अथवा प्राशातिपात३प जाह्य आास्त्रवो और विषयाभिलाष३प आन्तर स्त्रोतो रोड पर सिलोङमें मनुष्योंडे जीय मोक्षालिताषी हो सावधव्यापारडा परित्याग उरे । अथवा सिलो में मनुष्योंडे जीय जाह्य स्त्रोतो छिन्न र निष्ठुर्भहर्शी हो भवे । १७ नवभ सूत्रा अवतरा और नवम सूत्र । १८ ज्ञानावरणीयाहि प्रर्म अवश्यमेव स्व-स्वइन होते हैं-जेसा भनडर आर्हतागभभनित सम्यग्ज्ञानवान् मुनि जन्धारएा सावध व्यापारो छोड़ता है । १८ दृशभ सूत्रऽा अवतरएा और दृशभ सूत्र । २० हे शिष्य ! भे प्रो प्रर्भविहार डरनेमें उत्साहयुक्त, समितियुक्त, स्वहितमें उद्योगयुक्त अथवा सम्यग्ज्ञाना हियुत, सर्वा संयमाराधनमें सावधान, हेयो पाहेयडे શ્રી આચારાંગ સૂત્ર : ૨ ३२८ 330 330 ૩૩૧ ૩૩૧ 333 333 ३३४ ३३४ ૩૩૫ २५ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩પ उपर सर्वहा Eष्टि रजनेवाले, अव्यायाध आनन्टस्व३५ भोक्ष अभिलाषी और उषायों से निवृत होते हुसे यथावस्थित तोडी-धर्भलोअथवा विषयलोठी उपेक्षा रते हमे थे, वे याहे पूर्व-आहिटिसी भी हिशाभे रहे हमे हों; सत्य भार्ग मेंही स्थित थे। २१ ग्यारहवें सूत्रछा सवतरश और ग्यारहवां सूत्र। २२ वीर-सभित-आदि विशेषाशोंसे युज़्त उन महापु३षोंडे ज्ञानछा वर्शन हभ मागे उरेंगे । ज्या नछो उपाधि है? पश्यन्छो उपाधि नहीं होती है। देश सभाति । २३ यतुर्थ शष्ठी टीठाडा उपसंहार । ૩૩૬ ૩૩૬ 33७ ॥छति यतुर्थोटेशः॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાધ્યયન કે સાથ દ્વિતીય અધ્યયનકા સમ્બન્ધકથન, દ્વિતિય અધ્યયન કે હોં ઉદેશોં કે વિષયોં કા સંક્ષિપ્ત વર્ણના શ્રી આચારાંગ સૂત્રનું બીજું અધ્યયન પહેલું અધ્યયન પુરૂં થયું, હવે બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. અધ્યચનને સંબંધ એ પ્રકારે સમજવો જોઈએ કે પ્રથમ અધ્યયનમાં “પૃથિવ્યાદિ ષકાયના જીના આરંભથી રહિત મુનિ હોય છે. આ વાત જે કહેવામાં આવી છે તે છ કાયના આરંભની નિવૃત્તિ, જ્યાં સુધી શબ્દાદિ વિષયોથી વિજય પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી થઈ શકતી નથી. આ અભિપ્રાયથી આ “લેકવિજય” નામના બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. તેમાં છ ઉદ્દેશ છે. પ્રથમ ઉદેશમાં ગણધર ભગવાન તે વાતનું વર્ણન કરે છે કે સંયમી મુનીએ માતા પિતા આદિ જે પિતાના ઈષ્ટજન છે તેમાં આસક્તિમમત્વભાવ નહિ રાખ જોઈએ ૧. બીજા ઉદ્દેશમાં તેણે સંયમમાં અરતિપરિણામને દૂર કરી દઢતા ધારણ કરવી જોઈએ, કઈ વખત પણ અદઢતા આવી ન જાય તેને ખ્યાલ રાખવો જોઈએ ૨. ત્રીજા ઉદ્દેશકમાં– મુનિને માન ન કરવું જોઈએ, તેમજ ધનાદિક પરપદાર્થોમાં સદા અસારતાની ભાવના રાખવી જોઈએ ૩. ચેથા ઉદ્દેશકમાં–વિષયભેગેથી સર્વથા (મન-વચન-કાયાથી) વિરતિભાવ રાખવું જોઈએ છે. પાંચમાં ઉદ્દેશકમાં સર્વસાવદ્યકર્મોના અનુષ્ઠાનથી રહિત તે સંચમીએ પિતાના સંયમયાત્રાના નિર્વાહ માટે પિતાના આરંભકાર્યમાં પ્રવૃત્ત ગૃહસ્થ લેકેના સહારાથી વિહાર કરે જોઈએ છે. છ ઉદ્દેશકમાંલેકેના સહારે વિહાર કરનાર તે સંચમીને પિતાના પરિચિત અને અપરિચિત માતા-પિતા સાસુ-સસરા આદિથી મળવાની ઉત્કંઠા પણ ન રાખવી જોઈએ ૬. - ભાવાર્થ –આ બીજા અધ્યયનને પ્રારંભ કરીને સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર કહે છે કે પ્રથમ અધ્યયનમાં એ વાત કહેવામાં આવે છે કે મુનિએ પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાચિક અને વનસ્પતિકાયિક જીવનું યથાર્થ સ્વરૂપ જાણુને તેના આરંભને સદા પરિત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી તે પૃથિવીકાયાદિક એકેન્દ્રિય જીના આરંભથી રહિત નહિ થશે ત્યાં સુધી તે યથાર્થ સંયમી બની શકતું નથી. માટે તેના આરંભને ત્યાગ કરે તેનું આવશ્યક કર્તવ્ય છે. આ કર્તવ્ય તેનું ત્યારે નિર્દોષ રૂપથી મનાશે જ્યારે તે ઈન્દ્રિયજયી થશે. અન્યથા ઈન્દ્રિયોના શબ્દાદિક વિષયમાં લુબ્ધ થવાથી તે આ ગુણથી શુન્ય જ ગણાશે. આ વિષયને વિશેષ ખુલાસો કરવા આ અધ્યયનને છ ઉદ્દેશમાં વિભક્ત કરેલ છે. (૧) પ્રથમ ઉદ્દેશમાં એ સ્પષ્ટ કર્યું છે કે સંયમી મુનિએ પિતાના માતા-પિતાદિક સ્વજનેમાં આસક્તિભાવ રાખવું ન જોઈએ. (૨) બીજા ઉદેશમાં–લીધેલાં સંયમમાં કદિ પણ અરૂચિભાવ ન કરે પણ સંયમભાવમાં દઢતા આવતી રહે એ પ્રયત્ન હોવો જોઈએ. (૩) ત્રીજા ઉદેશમાં–મુનિએ “હું માટે તપસ્વી છું. સાધુ છું, વિદ્વાન છું, મેટા કુળને છું” ઈત્યાદિ મોટાપણનો અહંકાર ન કરવા જોઈએ, તથા સાંસારિક સમસ્ત પદાર્થોનું તથા ધનાદિકના યથાર્થ સ્વરૂપનું ચિન્તવન કરતા રહેવું જોઈએ, આ અભ્યાસથી તેના હૃદયમાં તેની અસારતાનું પૂર્ણ રૂપથી ભાન થતું રહેશે જેથી તેનું મન તે તરફ કદી પણ લુપ થશે નહિ. (૪) ચોથા ઉદેશમાં-વિષયભેગોને વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવાથી તેના હૃદયમાં તેના પ્રતિ સદા મન-વચન અને કાયાથી વિરતિપરિણામ જ જાગતે રહેશે. (૫) પાંચમાં ઉદ્દેશમાં-સમસ્ત પ્રકારના સાવદ્ય કાર્યોથી દૂર રહેનાર તે સંયમીએ પિતાના સ્વીકૃત સંયમયાત્રા-નિર્વાહ માટે જે પિતાના નિમિત્તે બનાવેલાં આહારપાણી આદિમાં પ્રવૃત્ત છે તેની નેશ્રામાં વિહાર કરવો જોઈએ. (૬) છ ઉદ્દેશમાં લેકની નેશ્રયે વિહાર કરવા છતાં મનમાં પિતાના પરિચિત અને અપરિચિત પરિજનથી મળવાને ઉત્સુકતા રાખે નહિ. આ બધી વાતને આ જ ઉદ્દેશમાં– વિશેષ રૂપથી ખુલાસા કરવામાં આવશે. દ્વિતીય અધ્યયન કે પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા એમાં સર્વપ્રથમ-પ્રથમ ઉદ્દેશને પ્રારંભ કરવાને માટે સૂત્રકાર-જીના લેદજ્ઞાનથી સમન્વિત સકળ ઉપાધિથી રહિત, ઉત્તમોત્તમગુણવિશિષ્ટ, પંચ મહાવ્રતારાધક, છ કાયના જીની રક્ષા કરવામાં દત્તાવધાન સંયમી મુનિને પોતાના આપ્તજન-માતાપિતાદિકમાં મમતાભાવ નહિ રાખવો જોઈએ. તેનું વિવેચન કરે છે --“જે ગુખે રે મૂઠાને ' ત્યાર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ શબ્દાથ–જે મુનિ છે કાયના જીના સ્વરૂપને ભલી ભાંતી જાણીને કૃતકાતિ અનુદિત અને મન, વચન કાયાથી તેના આરંભને ત્યાગ કરે છે તે પિતાના કર્તવ્ય માર્ગને જ્ઞાતા કહેવાય છે, અને તે ગુણસ્થાન તેમજ મૂળ સ્થાનના જ્ઞાનપૂર્વક કષાયાદિરૂપ લેકપર વિજય પ્રાપ્ત કરનાર થાય છે. અથવા – પિતાની બુદ્ધિથી અગર બીજા કેઈન કથનથી અથવા તીર્થંકરના ઉપદેશથી અથવા આચાર્યને સમીપે સાંભળીને એ જાણી લે છે કે જે ગુણ છે તે મૂળસ્થાન છે, જે મૂળ છે તે ગુણસ્થાન છે. માટે તે ગુણાર્થી અપરિમિત દુખથી રાગ શબ્દાદિ કામગુણ હી મૂલસ્થાન અર્થાત્ મોહનીયાદિ કે આશ્રય હૈં, ઉન શબ્દાદિ –કામગુણોં સે યુક્ત પ્રાણી પરિતાપયુક્ત બના રહતા હૈ, ઔર ઉસકી ઉસ પરિસ્થિતિમેં જો ભાવના રહતી હૈ ઉસકા વર્ણના શ્રેષરૂપપ્રમત્તદશાસંપન્ન થાય છે. આ પ્રકારે તે ગુણાથી વારંવાર વિષયમાં આસક્ત થઈને માને છે કે–આ મારી માતા છે. આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારી વહુ છે, આ મારો મિત્ર છે, આ મારા માતામહ આદિ છે. આ મારા સંબંધીજનેના સંબંધીજન છે, આ મારા પરિચિત બંધુ છે, આ મારા સુંદર ઉપકરણ છે, આ માટે વિનિમય-એક વસ્તુને વેચીને તેની કિંમતથી ખરીદેલી વસ્તુ–છે, આ મારે ખાવાનો પદાર્થ છે, આ મારો પહેરવાના કપડા છે. આ પ્રકારે આ જીવ આવા પૂર્વોક્ત પદાર્થોમાં જ પ્રમાદી બનેલ છે. અને તેના માટે જ રાતદિન, શારીરિક, માનસિક અને વાચનિક અનેક કષ્ટોને ઉઠાવતો કાળ અકાળના વિચારથી રહિત થઈને મનમાન્યું કાર્ય કરવા લાગે છે, કારણ કે તે સંયોગને અભિલાષી છે. તેથી બધા પ્રકારથી ધનને અભિલાષી બની રહે છે. આ અનચિત માર્ગથી પણ ધનને સંગ્રહ કરવામાં જરા પણ સંકોચ કરતે નથી. ભરૂપી મહાસર્ષથી ગ્રસિત હોઈને કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી રહિત થઈને કઈ પણ રીતે જે ધનને સંગ્રહ કરે છે તેનું નામ શત્રુ છે. આ જીવ પ્રમાદી બનીને આ પ્રકારથી ધનને સંગ્રહ કરવામાં રચે પચ્ચે રહે છે, આ શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ રીતે પોતાના હિત અને અહિતના જરા પણ વિચાર ન કરતાં સહેસા કકારી થઈ જાય છે. તેવી જ રીતે તે શબ્દાદિ વિષયામાં આસક્ત ચિત્ત કરીને તેના રક્ષણને માટે રક્ષણના સાધનાના સંગ્રહ કરવામાં પોતાના હિતાહિતના વિચાર કર્યાં વગર વ્યાકુળ રાતદિવસ છકાયના જીવાનું ઉપમન ( ધાત ) કરવામાં જ વારંવાર પ્રવૃત્તિ કરે છે. ટીકા :—આ અધ્યયનના અનન્તર અને પરસ્પર સૂત્રેાથી સબંધ છે. તેમાં અનન્તર સૂત્રેાના સંબંધ આ પ્રકાર છે:~~ જે મુનિ છકાયના જીવાનુ સ્વરૂપ સારી રીતે જાણીને કૃત કારિત અને અનુમતિ તેમજ મન, વચન, કાયાથી તેના આરંભના ત્યાગ કરે છે, તે પોતાના કર્તવ્યને નિર્દોષ રીતિથી પાળે છે, અને તે પોતાના તપસ્યમમાં પૂર્ણ રૂપથી નિષ્ણાત અને છે. એવા તે સંયમીજન ગુણુસ્થાન અને મૂળસ્થાનના જાણકાર કષાયાક્રિકરૂપ લોકપર વિજય પ્રાપ્ત કરવાવાળા હોય છે. પરસ્પર સૂત્રામાં આ અધ્યયનનો સંબંધ આ પ્રકાર છે-તે સંયમીજન પોતાની બુદ્ધિથી અગર ખીજાના કથનથી અથવા તીર્થંકર પ્રભુના ઉપદેશથી અથવા ખીજા કેાઈ આચાર્યની પાસેથી સાંભળી એવું જાણે છે કે જે ગુણુ છે તે મૂળસ્થાન છે' ઈત્યાદિ, ચાર ગતિ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં ગમન અને આગમનરૂપથી આત્મા જે દ્વારા ભ્રમણ કરે છે તેનુ નામ ગુણ છે. આ ગુણ–શબ્દને વાચ્યા ( મુખ્ય અર્થ ) શબ્દાદિક વિષય થાય છે. તે પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના સ્વતંત્ર ગુણ છે. 6 જે મુનિ છ કાયના જીવાના સ્વરૂપને પોતાની જાતે, અગર ખીજાના ઉપદેશથી જાણીને છ કાયના આરંભથી વિરત થાય છે, તે મુનિ પોતાના અંગીકૃત સંચમનુ નિર્દોષ રીતિથી પાલન કરનાર હોવાથી કુશળ માનવામાં આવે છે. જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયાના વિષયે જે મનેાજ્ઞ કે અમનેજ્ઞ હોય તેમાં રાગ દ્વેષ રાખે ત્યાં સુધી છ કાયના આરંભથી નિવૃત્તિ થતી નથી. તેથી તે નિશ્ચિત છે કે-છકાયના આરંભના ત્યાગ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં રાગ દ્વેષના ત્યાગ કરવાથી જ થાય છે. તેના વિષયામાં મગ્ન રહેનાર તેના આરંભના ત્યાગ કરી શકતા નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ '' न यारंभी विणा वहा न चारम्भो विना वधात् " "" આ વાકચ અનુસાર હિંસા વિના આરંભ થતા નથી. જ્યાં હિંસા છે ત્યાં સર્વ પ્રકારથી સયમનું આરાધન નથી, માટે નિર્દોષ સંયમ પાળવામાં છકાય જીવાના આરંભ કરવાના ત્યાગ અવશ્ય ર કરવા પડે છે. ગુણ શબ્દના અર્થ—શબ્દાદિક વિષય છે, કારણ કે તેના સેવનથી આ આત્મા ચતુતિરૂપ સંસારમાં ભટકતા ફરે છે. જાવું-આવવું એ તા એક ભારી ગમનાગમનનું ચક્કર આ જીવના પાછળ પડ્યુ છે. કોઈ વખત નરકમાં જઈ રાવે છે તે ચારેક માનવપર્યાયની પ્રાપ્તિથી વિષયભાગામાં પેાતાના જન્મને નિષ્ફળ કરે છે. કારેક સ્વર્ગમાં જઈ ત્યાંની દિવ્યઋદ્ધિ આદિ જોઈ ને ગર્વિષ્ઠ થાય છે. કચારેક પશુપર્યાયમાં જઈ રાવે છે. " આ વાત—“ થો ગુણ: આ શબ્દોથી સૂત્રકારે પ્રકટ કરી છે. મૂળસ્થાન શબ્દના અર્થ પ્રકટ કરવાને ટીકાકાર કહે છે કે-મૂળસ્થાન શબ્દના વ્યુત્પત્તિના ભેદથી અનેક અર્થ થાય છે, જેમ- મૂરું સંતારતમ્ય સ્થાનમાશ્રયઃ જાળમ્” અર્થાત્ મૂળ નામ સંસારનું છે સ્થાન નામ કારણનુ છે. સંસારનું જે કારણ છે તેનુ નામ મૂળસ્થાન છે. તે શબ્દાદિક વિષય અથવા કષાય છે, અથવા મૂળમાહનીયનુ જે સ્થાન-આશ્રય છે તેનું નામ મૂળસ્થાન છે, અથવા સંસારનુ મૂળ સ્વરૂપ હોવાથી મૂળના જેવું છે, તે મૂળ છે. જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના પૌલિક કર્મોનું નામ મૂળ છે, અને તેના જે આધાર છે તેનુ નામ મૂળસ્થાન છે. અથવા મૂળ નામ, મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નારકગતિરૂપ સંસારના કારણભૂત કષાયો પણ છે, તેના આધારનુ નામ મૂળસ્થાન છે, તે શબ્દાદિક વિષય છે કારણ કે મનેાજ્ઞ અને અમનાર શખ્વાદિક વિષયોની પ્રાપ્તિ થવાથી કષાયેાના ઉદ્દય થાય છે, અને તેથી જીવને સંસારની પ્રાપ્તિ થાય છે. "" પ્રધાન કારણને પણ મૂળસ્થાન કહે છે. સંસારનું પ્રધાન કારણ શખ્વાદિક વિષય અથવા કષાય છે, "" ગુણ અને મૂળસ્થાન, એની પરસ્પરમાં અપેક્ષા છે, આ વાતને પ્રગટ કરવાને માટે “ચો મુળ લ મૂળસ્થાન ચમૂળસ્થાન સદ્ ગુણઃ આ વાકય ભગવાને કહ્યું છે-જે પ્રકારે પક્ષીથી ઇંડુ પેદા થાય છે અને ઇંડાથી પક્ષી પેદા થાય છે તે પ્રકાર મૂળસ્થાનથી ગુણ અને ગુણથી મૂળસ્થાન થાય છે. તેના પરસ્પર કાર્યકારણ ભાવ અનાદિ કાળના છે. પાંચ ઇન્દ્રિયાના વિષયેાથી જીવને કષાયભાવ અને કષાયભાવથી પાંચ ઈન્દ્રિયાના વિષય ગ્રહણ થાય છે. “લે મુળે છે મૂઠ્ઠાળે’ આ વાકયમાં “ ને ”ની છાયા ચઃ ” માનીને “ મુળે”ને સપ્તમી વિભક્તિનુ એકવચન માનીને આ પ્રકારે પણ અથ થાય છે કે જે ગુણમાં સ્થિત છે તે મૂળસ્થાનમાં સ્થિત છે. અર્થાત્ જે આત્મા શખ્વાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયમાં રાચેલા છે તે આત્મા સંસારનું મૂળ કારણુ કષાયાદિ સ્થાનમાં રાચેલ છે. આ પ્રકારે આવી પદ્ધતિથી ગુણુ અને મૂળસ્થાનને પરસ્પરમાં સૂત્રકારે કાર્ય કારણુ 6. k ', શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રકટ કર્યો છે. “તિ” શબ્દદેત્વર્થમાં છે. તેને અભિપ્રાય એ છે–સંસારના સમસ્ત પ્રાણી ગુણાથી છે, કારણ કે તે અનાદિકાળથી મોહના આવેશથી યુક્ત છે માટે ગુણાથી આત્મા કષાયાદિ મૂળસ્થાનમાં સ્થિત જ છે, શબ્દાદિક પાંચ ઈન્દ્રિએને વિષય જેનું પ્રયોજન છે તે, અથવા શબ્દાદિક વિષયમાં જેને અનુરાગ છે તે ગુણાથી છે. સાંસારિક સમસ્ત પ્રાણ શબ્દાદિક વિષયના પ્રાથી થાય છે, તેના અભાવમાં તેની પ્રાપ્તિ માટે વારંવાર ચેષ્ટા કરતાં જ રહે છે. મળવાથી ફરી તેને નાશ ન થાય તેને પ્રયત્ન કરતા રહે છે. કદાચ પ્રાપ્ત થયેલાઓને નાશ થાય તે તેના અભાવમાં તે અત્યંત શેકાકુળ બને છે, અને માનસિક વાચિક અને કાયિક કષ્ટને ભેગવે છે. સત્ય છે, પ્રમત્ત રાગદ્વેષાવિષ્ટ આત્મા વિષયમાં રાગની અધિકતાથી જ પ્રવૃત્તિ કરે છે, તથા ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત નહિ થવાથી અથવા પ્રતિકૂળ વસ્તુ મળવાથી તે વિષયમાં દ્વેષ કરે છે. આ પ્રકારે તે આવા વિષયમાં આસક્તિપરિણામથી પ્રવૃત્તિ કરે છે. સંસારી જીના રાગ અને દ્વેષના વિષયભૂત પદાર્થોને સૂત્રકાર સ્પષ્ટ કરે છે અને કહે છે—“માતા જે” ઈત્યાદિ. આ મારી માતા છે, આ મારા પિતા છે. આ પ્રકારે જીવને જે રોગ થાય છે તેનું પ્રધાન કારણ મેહ છે. આ મેહ આ સંસારમાં અનાદિ કાળથી જીવની સાથે લાગે છે. તથા બીજું કારણ બાલ્યાવસ્થામાં તેણે તેનું પાલન કર્યું છે. રાગાવિષ્ટ આ જીવ હમેશાં એ જ વિચારતે રહે છે કે મારા માતા પિતા મારા જીવતાં કેઈ વખત પણ ભૂખ તરસથી દુઃખી ન થાય. આવા ખ્યાલથી તે કૃષિ, વાણિજ્ય, આદિ અનેક આરંભ કરે છે જેનાથી હિંસાદિજન્ય અનેક પાપનો સંચય કરે છે. દુરૂલ્લંઘ સમદ્રને ઓળંગીને એક દ્વીપથી બીજા દ્વીપમાં જઈ વ્યાપાર ધંધા નિમિત્તે બ્રમણ કરે છે. પૈસા કમાવા માટે અનેક અકાય પણ કરે છે. જુવો! રાગનું સામ્રાજ્ય કેવું આશ્ચર્યકારી છે? આ મારી બહેન છે, એ પ્રકારના રાગનું કારણ એક માતા-પિતાથી ઉત્પન્ન થવું તે. સ્ત્રીમાં રાગનું કારણ, જીવનભર તે પોતાના અનુકૂળ પ્રવૃત્તિ કરે છે. પુત્રમાં રાગનું કારણ તે રાતદિવસ સેવાદિ કાર્યમાં તલ્લીનતા રાખે છે. પુત્રીમાં પણ રાગનું કારણ પિતાથી પેદા થઈ છે માટે. સંપૂર્ણ ઘરને ભાર સંભાળવામાં તથા પુત્રાદિકેની ઉત્પત્તિ દ્વારા પૌત્રાદિસુખને અનુભવ કરાવવાથી પુત્રવધુમાં રાગ પેદા થાય છે. પત્રકલત્રાદિમાં મહામૂઢ બનીને આ જીવ વિચારે છે કે-મારે પુત્ર ક્યારે થશે, જ્યારે મારી ગેદીમાં તે બેસીને મને સુશોભિત કરશે, કેવી રીતે તે વિદ્યાધ્યયન તેમજ ધનાદિક પ્રાપ્ત કરશે. મારી સ્ત્રી જ્યારે તેણે સુખચેન ભગવતી મને આનંદિત કરશે. ત્યારે મારી પુત્રી દેહિતને જન્મ આપશે, તેણુના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્વશુરગૃહમાં ધનની અધિકારિણું થશે કે નહિ? આ પ્રકાર તે મમત્વરૂપી મહાગ્રહ -પિશાચાદિ દ્વારા યુક્ત બનીને રાતદિન તેની જ ચિંતામાં પિતાના ભીતરની અંદર જ જળ રહે છે. ઠીક છે, રાગથી અંધ બનેલ પ્રાણી અસુંદર પણ પરપદાર્થોને સુંદર માને તથા ઉપાદેય-સુંદર પદાર્થોને હેય – અસુંદર માને, આમાં કેઈ અચરજની વાત નથી. સંસારમાં સમ્યજ્ઞાનાદિક આ જીવને ઉપાદેય ધર્મ છે. તેને રાગરૂપી ગ્રહથી અશોભનીક માને છે. તથા જે સ્ત્રી, પુત્ર, ભગિની, ઘર, ક્ષેત્ર આદિ અશોભનીય પરપદાર્થ હોય છે, તેને મેહરૂપી પ્રબળ મદિરાના નશાથી આકુળત બુદ્ધિ થઈ રમણીય–ઉપાદેય માને છે તથા “સવિ-સ્વર-સંગથ-વસુતા છે” સખા–મિત્ર, સ્વજન–માતામહાદિ, સંગ્રન્થ-સ્વજનના સંબંધીજન, સંતૃતવારંવાર દેખવાથી, મળમેળાપથી જેની સાથે પરિચય થયો છે તે, અથવા પૂર્વમાં પરિચિત પિતા, કાકા વિગેરે, પાછળથી પરિચિત સસરા સાળા વિગેરે. આ મિત્ર, સ્વજન, સંગ્રન્થ, સંસ્તુત મારા છે. તેને માટે પણ તે “તેઓ સદા સુખી રહે” આ પ્રકારને વિચાર કરીને રાગથી ગ્રસ્ત થાય છે. પિતાના સંબંધીજનના તથા સંબંધીના સંબંધી તેના સુખની કલ્પના કરવી સંયમીજનને માટે રાગરૂપ હોવાથી બંધનું જ કારણ શાસ્ત્રકારે પ્રકટ કર્યું છે. આ પ્રકારને રાગ મેહની પર્યાય હોવાથી સંયમીજનને માટે સ્વાનુભૂતિમાં બાધક થાય છે માટે તેમાં નિવૃત્તિ જ સર્વશ્રેષ્ઠ છે. વિવિક્તાપકરણ–ઈત્યાદિ-મનહર અથવા પ્રચુર ઉપકરણરૂપ ઘર, બગીચા હસ્તી, અશ્વ, રથ, આસન, પલંગ વિગેરે વસ્તુઓને વિવિક્ત ઉપકરણ કહે છે. પરિવર્તન શબ્દનો અર્થ વિનિમય છે. તેજીના સમયમાં હસ્તિ વિગેરે પદાર્થોનું વેચવું અને મદિના સમયમાં તે પૈસાથી હસ્તિ આદિ પદાર્થોનું ખરીદવું તે વિનિમય છે. કેઈઠેકાણે “વિચિત્ર” આવું પાઠાન્તર પણ છે જેને અર્થ એ થાય છે કે ઘરમાં શોભાને માટે કારીગરો દ્વારા આંખ અને મનને લેભાવવાવાળી અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરવો. પ્રમત્તદશા સમ્પન્ન પ્રાણી એ ગર્વ કરે છે કે–મેં આ ઘરમાં એક હાથીની જગ્યા અનેક હાથિઓને સંગ્રહ કર્યો છે, તથા પહેલાં આ ઘરમાં શોભા માટે કેઈ સુંદર વસ્તુ ન હતી પણ મેં જ હમણાં આ તમામ નેત્ર તથા મનને લેભાવવાળી વસ્તુઓ ભેગી કરી છે. મેદકાદિક ભક્ષ્ય પદાર્થ ભેજન છે. આચ્છાદન નામ વસ્ત્રનું છે. એકેન્દ્રિયથી નિષ્પન્ન સૂતરાઉ આદિક, વિકેન્દ્રિયોથી પેદા થયેલાં રેશમી વિગેરે, તથા પંચેન્દ્રિયથી બનાવેલાં મારાં રત્નકંબલાદિક પદાર્થોને નાશ ન થઈ જાય, આવા પ્રકારના વિચારેથી તે મોહી જીવ સદા સંતપ્ત રહે છે. પ્રતિકૂળ ભજનના મળવાથી પહેલાં સુંદર ખાધેલાં ભજનની યાદ કરીને વ્યાકુળચિત્ત થાય છે. અને વિચારે છે કેમેં પહેલાં આવું ભજન કેઈ વખત ખાધું નથી. સુંદર મોદકાદિક ભક્ષ્ય પદાર્થો જ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ખાધેલાં છે. આ બધા પ્રકારની વિચારધારાનું મુખ્ય કારણ પદાર્થોમાં તેની અતિશય શ્રદ્ધતા જ છે. કારણ કે આથી તેને જે જે વિષયમાં રાગ થાય છે તેથી તે ઈષ્ટ પ્રતીત થાય છે. અનિષ્ટ પ્રાપ્ત થવાથી અથવા ઈચ્છિત પદાર્થ ન મળવાથી તેના આત્મામાં તેથી દ્વેષની ભાવના જાગ્રત થાય છે. આ પ્રકાર આવા રાગાદિકના કારણભૂત માતા-પિતા સ્ત્રી આદિક પદાર્થોમાં ગૃદ્ધ બનીને જ્યાં સુધી આ જીવલેક જીવે છે ત્યાં સુધી પ્રમત્તદશાયુક્ત રહે છે. “આ પદાર્થ મારે છે, હું તેને છું.” આવા પ્રકારની કલ્પનાથી રાત દિવસ રાગાદિક ભાવથી લિપ્ત બનીને અજ્ઞાનથી આચ્છાદિત જ્ઞાનવાળા હોઈ તેવા પદાર્થોમાં આસક્ત હોય છે. મમકાર એ જીને. એક પ્રબળ શત્રુ છે. બકરાની માફક “મમ” આ પ્રકારના શબ્દ બેલતાં બોલતાં આ જીવ અંતમાં કસાઈ તુલ્ય ભયંકર કાળદ્વારા ગ્રસિત બને છે. મમકારને પ્રબળ શત્રની ઉપમા તે માટે આપી છે કે જેમ પોતાના બલિષ્ઠ શત્રુ સમક્ષ જીવ વિવેકશૂન્ય બની બાવળ (ગાંડે) બને છે, ઠીક તે પ્રકાર આ મમકારની સમક્ષ પણ જીવ પિતાના હિતાહિતના ભાનથી રહિત થઈ ઉન્મત્ત જેવું બને છે. તે વખતે તેને એ પણ ધ્યાન નથી હોતું કે મારું સ્વરૂપ શું છે અને આ પરપદાર્થોનું સ્વરૂપ શું છે? કસાઈને બકરે જેમ “મેં-” કરતે કસાઈદ્વારા અંતમાં મેતને તાબે થાય છે તે પ્રકારે “મેં-મેંકરવાવાળા આ જીવ પણ અંતમાં એક દિવસ આ દુષ્ટ ભયંકર કાળદ્વારા કરે છે. કહ્યું પણ છે – अशनं मे वसनं मे, जाया मे बन्धुवर्गो मे । ફતિ “-”— M, ઢઘુ / I पुत्रा मे भ्राता मे, स्वजना मे गृहकलत्रवर्गों मे । ત્તિ --”-૩, શુક્રવ નૃત્ય હૃતિ ૨ पुत्रकलत्रपरिग्रहममत्वदोषैर्नरो व्रजति नाशम् । कृभिक इव कोशकारः, परिग्रहाद् दुःखमाप्नोति ॥ ३ ॥ इति ॥ આને અર્થ ઉપર આવેલ છે, પાંચ ઈન્દ્રિયેના શબ્દાદિક વિષયમાં ગુંથાયેલે પુરૂષ માતા-પિતા આદિને સુખી કરવાના હેતુથી ધન કમાવામાં જ હમેશા દુઃખને અનુભવ કરે છે. અને રાત દિવસ વ્યાકુળ બની તેને સંગ્રહની ચિંતામાં અહીં-તહીં ઘૂમ્યા કરે છે, અને શારીરિક માનસિક અને કાયિક અનેક કષ્ટોને સામને કરે છે. સ કં =” આ ઠેકાણે “” શબ્દથી પક્ષ, માસ, ઋતુ, વર્ષ આદિનું ગ્રહણ થાય છે. વિચારતે રહે છે કે ક્યારે એ વખત મળે જ્યારે હું બહાર જાઉં અને કયવિક્રયની વસ્તુઓને ખરીદી વેચી તેનાથી ખૂબ લાભ ઉઠાવું. એવી ક્યાં જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ સસ્તી મળતી હોય તથા એવી કયાં જગ્યા છે જ્યાં આ વસ્તુઓ અધિક ખપત હોવાથી તેજીથી વેચાઈ જાય. આ વખતે કઈ ચીજ ખરીદવાથી ફાયદો થશે, તથા કઈ વસ્તુને સંગ્રહ કરવાથી ભવિષ્યમાં અધિક લાભ થશે, ઈત્યાદિ વાતની તેના હૃદયમાં સદા ઉથલપાથલ મચી રહે છે. એટલે સુધી કે સુવા વખતે તથા સુતા સુતાં તેને આ વિષયનાં સ્વપ્નાં આવે છે અને કઈ વખતે તે આવા વિચારોથી બબડવા પણ લાગે છે. તેને નિદ્રા પણ ઠીક શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ આવતી નથી. બિચારા રાતદિન આવા જ વિચારોમાં મગ્ન બની સંતપ્ત થાય છે. કાળ અકાળના તે જરા પણ વિચાર કરતા નથી. તેને જેવા અવસર તેવા જ અનવસર, તેને માટે અવસર અને અનવસરમાં કાઈ ભે નથી, તે તેા પેાતાની ચ્છિાનુસાર અનગળ પ્રવૃત્તિ કરે છે. અથવા જેમ ભૂતાદ્યાવિષ્ટ (ભૂતના વળગાડવાળાં ) ભલા-મૂરાનેા વિચાર નથી કરી શકતા તે તેા મનમાન્યા કામ કરે છે, તે પ્રકારે માતા-પિતા આદિ સાંસારિક પદાર્થોમાં જ આસક્ત મનવાળાં પ્રાણી અન્ય આત્મહિતકારી કાર્યોથી ઉપેક્ષિત વૃત્તિવાળાં અની કાળ-અકાળની જ્ઞાનકળાથી હંમેશાં વિકળ જ બને છે. અવસર નહિ હોવાથી જેમ કાર્ય નથી કરતા તેમ અવસરમાં પણ કાર્ય નથી કરતા પણ જ્યાં ઇચ્છા થઈ કે સમય—અસમય જોયાં વિના કામ કરવા લાગે છે, જેમ અરિમન નામના રાજા સમયના જાણુકાર નહિ હોવાથી જ્યારે સિંહાદ્વિ હિંસક પ્રાણી પ્રજાનો નાશ કરી રહ્યાં હતાં ત્યારે પ્રજાની રક્ષા કરી નહિ પણ જ્યારે પ્રજાની બરબાદી થઈ ગઈ ત્યારે જો કે અવસર નહિ હોવા છતાં પ્રજાની રક્ષા માટે કેટ મનાવ્યો. તા જે પ્રકારે તે રાજા કાળાકાળસમુત્થાયી હોવાથી વિવેકી મનાતા નથી તે પ્રકારે જે પ્રાણી કાળાકાળસમુત્થાયી છે તે પણ સમય અસમયના જ્ઞાતા નથી, જે કાના ઉચિત કાળમાં કાર્ય કરવાના સ્વભાવવાળા હોય છે તે નિરંતર અવસર અનુસાર જ સાવધાન થઇ તે સમયમાં સમસ્ત ક્રિયા કરે છે. રાગવાળા પ્રાણી કાળાકાળસમુત્થાયી કેમ બને છે ? તેને માટે સૂત્રકાર કહે છે-“ સંયોગથી ” ઇત્યાદિ તે સયાગાથી છે. સચાગ જ જેનું પ્રચાજન છે તે સંચાગાથી છે. શબ્દાદિક વિષયામાં તેમ જ માતાપિતાદિકની સાથે જે સમ'ધ છે તેનું નામ સંચાગ છે, અથવા હસ્તિ, અશ્વ, રથ, સ્ત્રી, મિત્ર, દ્વિપદ, ચતુષ્પદાદિ રૂપ પરિગ્રહની સાથે સંબંધ પણ સંચાગ છે. એવા પ્રયાજનવાળા પ્રાણી સયાગાથી કહેવાય છે. તે સયાગાથી છે માટે કાળાકાળસમુત્થાયી છે. કાળાકાળસમુસ્થાયી હોવામાં સ ંચાગાથીત્વ હેતુ છે, સંચાગમાં વ્યગ્રતા જ કાળાકાળની અવ્યવસ્થાનુ કારણ થાય છે. “ અાહોની ” બધા પ્રકારે અર્થના અભિલાષી થાય છે. તે અર્થીલાભી છે. કુષ્ય અને અકુષ્યના ભેદ્યથી ધન એ પ્રકારનું બતાવ્યું છે. રત્નાદિક મુખ્ય છે, સુવર્ણ–રજતરૂપ દ્રવ્ય અનુષ્ય છે. ‘ અર્થી-આ—લાભી’ આ પ્રકારે આ વાકચમાં પન્નુચ્છેદ કરવાથી એવા અર્થ નિષ્પન્ન થાય છે કે જે આ સર્વ પ્રકારથી અ –કુખ્ય અને અકુષ્યરૂપ દ્રવ્યના લાભી-અભિલાષી-છે તે અ લાભી છે. આ ઠેકાણે પણ કાળાકાળસમુત્થાયી ' આ વિશેષણની ચેાજના કરવી જોઈ એ તેથી એ ફિલેતા થાય છે કે ધનાભિલાષી છે માટે કાળકાળસમુત્થાયી છે, કાળ અને અકાળના ?? 6 શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ નિયમને જ્ઞાતા નથી, જે ધનને અભિલાષી છે તે સમયની પ્રતીક્ષા કરતા નથી, ધન ઉપાર્જન કરવાને અવસર નહિ હેવા છતાં “ધન કમાવાને સુંદર અવસર છે” એમ માની કઈ પણ પ્રકારે ધનની અભિલાષા કર્યા કરે છે. જે દ્રવ્યને લુખ્યક હોય છે તે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવામાં આસક્ત બની વર્ષાકાળમાં મૂસળધાર પાણી વરસતે હોય છતાં રાત્રિ સમય તે ભૂમિમાં કે જ્યાં જળ સ્થળ સમમાર્ગ અને વિષમમાર્ગની કાંઈ પણ ખબર પડતી નથી અને જ્યાં એક ડગલું પણ ભરવું મુશ્કેલ થઈ પડે છે તેવી ભૂમિમાં પણ વ્યાપાર કરવા ગાડા આદિ કોઈ સાધન દ્વારા એક ગામથી બીજા ગામમાં અને નૌકાથી અપાર સમુદ્રને પણ પાર કરી એક દ્વીપથી બીજા દ્વિીપમાં આવે જાય છે, પ્રાણુને પણ જોખમમાં મૂકીને ધનાભિલાષી ધન કમાવા દુર્ગમ પ્રદેશોમાં જઈ ધનનું ઉપાર્જન કરે છે તેમાં ફક્ત ધનને લેભ જ કારણ છે. દ્રવ્યલેલુપી પિતાના પ્રાણના ભોગે પણ અહીં-તહીં દ્રવ્ય કમાવાના ખ્યાલથી રખડતે ફરે છે, તથા કમાયેલા દ્રવ્યનું રક્ષણ કરવા રાત્રિના સમયમાં ચૌરાદિકના ભયથી સુખથી નિદ્રા પણ લેતા નથી. મમ્મણ શેઠ માફક દુઃખને જ અનુભવ કરે છે. કહ્યું છે કે -- " उत्खनति खनति निदधाति, रात्रौ न स्वपिति दिवापि च लशङ्कः। लिम्पति स्थगयति सततं, लाञ्छित-प्रतिलाञ्छितं करोति ॥१॥ भुक्ष्व न तावनिर्व्यापारो जिमितुं नापि चाद्य मझ्यामि । नापि च वत्स्यामि गृहे, कर्तव्यमिदं बह्वद्य ॥ २ ॥ जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु ।। મોદયનિત જ સંwત્તી, રામ કુવાવાઃ” ૩ | અર્થ –ધનલભી પુરૂષ જમીનમાં દાટેલું પિતાનું ધન કેઈ વખત બહાર કાઢે છે, કઈ વખત જમીનમાં દાટે છે, ક્યારેક પિટી આદિમાં રાખે છે, વળી રાત્રે ચેર આદિના ભયથી સુતે નથી અને દિવસે પણ શંકા કરે છે કે-“મારું ધન કોઈ ચોરી ન જાય” વળી ધનને દાટીને ઉપરથી લીંપે છે. તથા તે લીંપેલી જમા ઉપર તે ધનની પિછાણ માટે નિશાની પણ કરે છે ૧ છે તે પુરું ખાતે પણ નથી તેમજ સારું ખાવાને પ્રવૃત્ત થતું નથી. અને બોલે છે કે હું આજે સ્નાન કરવાનું નથી તેમજ ઘેર પણ રહેવાને નથી, કારણકે આજે મારે ઘણું કામ છે (૨) આ ધન, ઉપાર્જનકાળમાં દુઃખ ઉત્પન્ન કરવાવાળું છે અને તેને નાશ થવાથી વધારે દુઃખનું કારણ થાય છે. વધી જતાં ઉપર તે મેહકષાયને વધારે કરે છે તે હવે કહો ! ધન સુખનું કારણ કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકતું નથી. અર્થ અનર્થનું જ મૂળ છે પણ સુખનું નહિ ૩ છે. અર્થલેભી વળી અગ્ય કાર્યમાં પણ પ્રવૃત્તિ કરે છે તે પ્રકટ કરે છે– આલુમ્પઃ “-ક્ષમત્તાત્ સુપુતિ-તિ બાહુપ-જુદા નાપાલા” જે જબરાઈથી બીજાનું ધન લુંટે–તેને આલુમ્પ કહે છે. લુંટ તે એવી મચાવે છે કે જાણે લેભરૂપી મહાસર્પથી ડસાયેલ હોય, અને તે વખતે કર્તવ્યા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યનું કાંઈ પણ ભાન નહિ રાખતાં ફક્ત એક જ લક્ષ્ય રાખે છે કે કઈ પણ પ્રકારે દ્રવ્ય એકત્રિત કરી લઉં. આવા ખ્યાલથી તે ભયંકરમાં ભયંકર ભવિષ્યત્કાલીન કટુક વિપાકની પરવાહ પણ ન કરતાં લોકનિંદિત-નિર્લો છમ, બીજાનું ગળું દબાવવું, બીજાનું ઘર બાળવું, આદિ દૂર કર્મ કરે છે “સંસારમાં સાર વસ્તુ એક દ્રવ્ય જ છે” એવું માનીને નિરંતર તેની પ્રાપ્તિ માટે મહાધીન થઈ ફરતે રહે છે. દ્રવ્યપ્રાપ્તિ માટે તે “સહસાકારઃ” હિતાહિતના વિવેકથી વિકળ થઈ અયોગ્ય કર્મ કરવા તત્પર થાય છે. જેમ મૃગાદિ પશુ ક્ષેત્રમાં વિસ્તીર્ણ જાળને દેખીને પણ તેની પરવાહ નહિ કરતાં ધાન્યાદિક ખાવાના લેભથી પિતાના મૃત્યુની પણ ઉપેક્ષા કરી જાળમાં ફસે છે અને તેની અંદર ફસીને તેમાં જ મરે છે. તે પ્રકારે લેભથી આકુલિતમતિને બનીને ધનના લાભ માટે તત્પર થયેલ જીવ પણ પિતાના અને બીજાના પ્રાણોને ધાત કરવામાં કૂર કને કરે છે; દ્રવ્યના લાભ માટે પ્રયત્નશીલ બની તે પ્રાણી જેમ ધન કમાવાના ઉપાયે તરફ જ દેખે છે તે પ્રમાણે કો તરફ દેખતે નથી અર્થાત્ પ્રાણી પિતાના નિજ જનની પણ ઈજજત કરતું નથી, ઉલ્ટે તેને પણ લુંટવાની ફિકર કરે છે, કારણકે તે “ વિનવિરતઃ ” અનેક પ્રકારથી ધન ઉપાર્જન કરવામાં આસક્તચિત્તવાળે થાય છે. આ પ્રકારે તે “ગર રાત્રે પુનઃ પુનઃ ” માતા, પિતા, ભાઈ બહિન, સ્ત્રી, પુત્ર, પુત્રી, વહ, મિત્ર, કાકા, સસરા અને હસ્તિ આદિ પદાર્થોમાં અથવા શબ્દાદિકવિષયમાં વિનિવિષ્ટ ચિત્ત-તલ્લીન બનીને ષજીવનિકાયના ઉપમર્દનરૂપ શસ્ત્રમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે. આ સૂત્રને ફલિતાર્થ એ થાય છે કે રાગાદિકેમાં તલ્લીનચિત્તવાળા સંગાથ, અર્થાલેલી, આમ્પ સહસાકારી પ્રાણી તેવા પદાર્થોમાં તત્પર બનીને ષડૂજીવનિકાયના આરંભમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે. ૧ | દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો કદાચ મનુષ્ય દીર્ધાયુ હેત અથવા અજર અમર હોત તે માતાપિતાદિકમાં તેનું મમત્વ કરવું યુક્તિયુક્ત હતું પણ એવું તે છે નહિ, કારણકે નિરંતર તેના માથા ઉપર મત ભમે છે, અને ઘડ૫ણથી સમયાનુસાર તે જીર્ણ કાય પણ થાય છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ અને જરાની વશમાં પડેલે તેના હૃદયમાં હમેશાં આકુળ-વ્યાકુળ પરિણામની પરિણતિ જાગ્રત રહે છે તેમાં જ રાતદિવસ મગ્ન થએ તે પિતે પિતાના કર્તવ્યા–કર્તવ્યના બધથી જ વિકળ રહે છે ત્યારે તે પિતાના સગા સંબંધી માતા પિતાદિકના અભિવંગ-સંબંધ હોવા છતાં પણ પિતાની તરફથી તેમને માટે છેડે પણ પ્રયાસ કરી શકતું નથી–જ્યારે પ્રયાસ કરી શકતું નથી ત્યારે તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પૂર્વોકત વાતને જ સૂત્રકાર પ્રકટ કરે છે-“અ ર હજું બારશં”ાફ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ શબ્દાદિકામગુણમોહિત પ્રણી વૃદ્ધાવસ્થામેં મૂઢતાકો પ્રાપ્ત કરતા હૈ – ઇસકા વર્ણના આ સંસારમાં કેટલાક મનુષ્યની આયુ ઓછી છે. પૂર્ણ આયુને ભેગવતે છતાં પણ જ્યારે તે પ્રાણી વૃદ્ધાવસ્થાસંપન્ન થાય છે ત્યારે તેની શ્રોત્ર ઈન્દ્રિય પિતાને વિષય ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. ચક્ષુઈન્દ્રિય, પ દેખવામાં ક્ષીણુશક્તિવાળી થાય છે. પ્રાણુઈન્દ્રિય સુગંધ દુર્ગધને બેધ કરવામાં વિમુખ થઈ જાય છે. રસના–ઇન્દ્રિય પાંચ પ્રકારના રસાસ્વાદન રૂપ પિતાના કાર્યથી શિથિલ બની જાય છે અને સ્પર્શન-ઈન્દ્રિય પણ આઠ પ્રકારના સ્પર્શ બતાવવામાં અક્ષમ થાય છે. આ પ્રકારે પ્રત્યેક ઈન્દ્રિય જ્યારે આ અવસ્થામાં પોત-પોતાના કાર્યથી વિમુખ થાય છે ત્યારે આ પ્રાણુ આ અવસ્થામાં કર્તવ્યાકર્તવ્યના જ્ઞાનથી શૂન્ય થાય છે. ટકાથ–સૂત્રમાં “સર્જરઆ ઠેકાણે જે “” શબ્દ છે તેનાથી દીર્ઘ આયુનું ગ્રહણ થાય છે “સુ” શબ્દ અવધારણ-નિશ્ચય–અર્થમાં આવ્યા છે. પૂર્વકૃત કમ ભેગવવાને જે જીવને પ્રાપ્ત થાય છે તે આયુ છે, અથવા જે દ્વારા જીવ એક ગતિથી બીજી ગતિમાં જાય છે તે આયુ છે, અથવા પિતાના દ્વારા કરેલા કર્માનુસાર પ્રાપ્ત નરકાદિ ગતિમાં રહેવાવાળા જીવને જે પિતાની સ્થિતિ સુધી બીજી ગતિમાં ન જવાદે તે આયુ છે, અથવા અંજલિમાં રહેલાં પાણીની માફક જે પ્રતિક્ષણ ઘટતું જાય છે તે આયુ છે. આવી તમામ વ્યુત્પત્તિ દ્વારા એ નિષ્કર્ષ નિકળે છે કે જે કર્મ પુદગલપુંજ આ જીવને પ્રાપ્ત થએલા ભવમાં રોકી રાખે તે આયુ છે, કારણકે સુખ-દુઃખના આધારભૂત અને દેહમાં રહેનાર જીવને આયુ જ તે તે ગતિમાં પિતાના ઉદયપર્યત રોકી રાખે છે, આયુકર્મ જીવને ચારે ગતિમાં દુઃખ અને વૈષયિક સુખ નથી આપતું પણ જે જીવ જે ગતિની આયુને બાંધીને તે પર્યાયને ભેગા કરે છે. સુખ દુઃખના આધારભૂત તે જીવને તે ગતિમાં વિવક્ષિત પર્યાયમાં રોકી રાખે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે તેલ વગરને દેવે થોડા જ સમયમાં બુઝાઈ જાય છે તે પ્રકારે આયુકર્મ પણ તત્તર્ભાવસંબંધી કર્મપુદ્ગલેના અભાવથી થોડા જ કાળમાં સમાપ્ત થાય છે. જેમાં પાણીનું મેજું, અને ચન્દ્રમાને પાણીમાં પડતે પ્રતિબિમ્બ, અથવા વિજળી લાખ પ્રયત્ન કરવા છતાં પણ સ્થિર કરાતી નથી તેવી રીતે તત્તર્ભાવસંબંધી આયુની સમાપ્તિ થવાથી તે એક પણ ક્ષણ રેકી અગર વધારી શકાતું નથી. આ અભિપ્રાય ચિત્તમાં ધારણ કરી સૂત્રકારે “ટૂ માનવાનામ્ ગણપન્ ગાયુ એમ કહ્યું છે. હવે આ વાતને સ્પષ્ટ કરે છે – આ જગ્યાએ કેટલાક મનુષ્યની જે આયુ અલ્પ કહેવામાં આવી છે તેથી એમ સમજવાનું છે કે જે મનુષ્ય રાતદિન સાવદ્ય કાર્યોના અનુષ્ઠાનમાં જ રચેલે રહે છે, સંયમભાવથી રહિત છે તેવા મનુષ્યના દીર્ઘકાલિક આયુકમ પણ આવા અનુષ્ઠાનથી ટુંકા જેવા થઈ જાય છે, તથા સંયમી જીના ટુંકા પણ આયુકમ નિરવદ્ય અનુષ્ઠાનથી દીર્ઘ જેવા થાય છે. દીર્ઘકાલિક જન્મ-મરણના વિનાશથી જ આયુની સફળતા છે. " अल्पं च खलु आयुष्कम् इह एकेषां मानवानाम्" અહીં “ઘsi માનવાના આશુ પં મવતિ” આ પ્રકારે અન્વય લગાડે જોઈએ. આયુની અલ્પતા ક્ષુલ્લક–બધાથી નાના-ભવની અપેક્ષાથી પ્રકટ કરેલ છે કારણકે મનુષ્ય અને તિર્યંચેના આયુકર્મની સ્થિતિ શાસ્ત્રમાં બે પ્રકારે વર્ણિત છે. (૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિ અતમુહર્તની છે અને ઉત્કૃષ્ટ ઉત્તરેતર એક સમયાદિની વૃદ્ધિથી લગાવી ત્રણ પત્યની છે, આ યુગલિયાની અપેક્ષાથી છે. ભેગભૂમિમાં જીવને સંયમની પ્રાપ્તિ થવાને અવસર નથી, માટે ત્રણ પલ્યની પરિમિત દીર્ઘ આયુ પણ અલ્પ જેવી છે. અર્થાત્ તેથી જીવને નિજ કઈ પણ પરમાર્થ સધાતે નથી, કેવળ ભેગાદિકના ઉપભેગથી જ તે નિષ્ફળ થાય છે. સંયમારાધનથી જ કાળની એક ક્ષણ સુધીની સફળતા મનાય છે, તે પ્રકાર અન્તર્મહત્ત્વથી લગાવી દેશોનપૂર્વ કેટિ–દેશ ઉન એક કરોડ પૂર્વ-પરિમિત આયુ પ્રાપ્ત થવાથી પણ તેમાં સંયમકાળને અભાવ હોવાથી તે પણ અલ્પજ છે, અથવા અન્તમૂહર્તાકાળ પરિ મિત આયુને છેડીને શેષ સમસ્ત આયુ અપવર્તનશીલ હોવાથી અને ક્ષણક્ષણમાં આયુને ક્ષય હોવાથી રિપથોમપરિમિત ત્રણ પલ્યોપમ આયુ પણ અલ્પજ છે. દીર્ધકાલિક આયુકર્મના પરમાણુઓને ખેંચીને થોડી સ્થિતિવાળા આયુકર્મના પરમાણુઓમાં સ્થાપિત કરવાનું નામ આપવર્તન છે. સેપક્રમ અને નિરૂપક્રમના ભેદથી આયુ બે પ્રકારની છે. ભગવતી સૂત્રમાં ભગવાને આ વાત કહી છે?— "जीवा गं भंते ! किं सोवकमाउया निरुवकमाउया ?, गोयमा! जीवा सोवकमाउया विणिरुवकमाउया वि" કૃતિ (મ. સા. ૨૦ ૩, ૨૦). શ્રી આચારાંગ સૂત્ર : ૨ ४० Page #48 -------------------------------------------------------------------------- ________________ હે ભદન્ત ! જીવ સેપકેમ આયુવાળા હોય છે કે નિરૂપકમ આયુવાળાં? હે ગૌતમ! જીવ અને પ્રકારની આયુવાળા થાય છે. સેપકમ આયુવાળાં પણ થાય છે અને નિરૂપકમ આયુવાળાં પણ થાય છે. જીવને જેટલે પિતાના ભવની આયુને બંધ થયે છે તેટલાને ઉદયાનુસાર ભેગા થયા વગર કેઈ નિમિત્તથી પહેલાં જ ક્ષય હોવાનું નામ સોપકમ આયુ છે, તેનાથી વિપરીત નિરૂપકમ આયુ છે. જે વખતે જીવ પિતાની આયુના તૃતીય ભાગમાં અથવા તૃતીય ભાગના પણ તૃતીય ભાગમાં ઓછામાં ઓછા એક અગર બે આકર્ષોથી વધારેમાં વધારે સાત અગર આઠ આકર્ષોથી અથવા અન્ત સમયના અહૂર્ત પ્રમાણુ કાળમાં પિતાના આત્માના પ્રદેશની નાડિની અંદર રહેલાં આયુકર્મની વર્ગણના પુદ્ગલસ્કન્ધને પ્રયત્નવિશેષથી આયુપણે પરિણમે છે, તે સમય નિરૂપકમ આયને બંધ કરે છે. તેનાથી વિપરીત સેપકમ આયુ બાંધે છે. આ પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલેનું ગ્રહણ કરવું આકર્ષ છે. આ જીવ કેવી રીતે એક આકર્ષથી અથવા બે આકર્ષોથી તેમજ ત્રણ અથવા સાત આઠ આકર્ષોથી આયુ બાંધે છે? જે વખતે જીવ આયુ બાંધવાના તીવ્ર અધ્યવસાયથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે, તે વખતે એક આકર્ષથી જ તેને બંધ કરે છે, મંદ અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર અધ્યવસાયથી ત્રણ આકર્ષોથી, મન્દતમ અધ્યવસાયથી પાંચ, છ, સાત અને વધારેમાં વધારે આઠ આકર્ષોથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે. આવી રીતે ગતિ-સ્થિતિ–અવગાહના–પ્રદેશ–અનુભાવ–નામનિધત્ત આયુઓને પણ એ જીવ બંધ કરે છે. આયુબંધની સાથે અન્ય જાતિ ગતિ આનુપૂર્વી આદિને નિયમથી જે બંધ થાય છે તેનું નામ નિધત્ત છે. કહ્યું છે કે – "जीवा णं भंते ! जाइनामनिधत्ताउयं कतिहिं आरिसेहिं पकरति ? गोयमा ! जहन्नेणं दोहि वा तिहिं वा उक्कोसेणं अट्ठहिं।" इति। આ સૂત્રને અર્થ પૂર્વોક્ત રૂપથી જ છે. સોપકમ આયુ તે છે જેના ઉપકમના કારણભૂત દંડ, ચાબુક, શસ્ત્ર, રજજુ, અગ્નિ, જળ, વિષ, સર્પ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, તૃષા, વ્યાધિ, મૂત્રપુરીષ,-લઘુનીત-બડીનીત ને નિષેધ, અતિભેજન, અજીર્ણ ભેજન, દેરી આદિ બાંધીને ઘસડવું, શ્વાસને નિધિ અને યંત્ર આદિથી પડવું, આદીથી અકાબમાં જ અંત થાય. કહ્યું છે – “સંહ-વાર-સરગ-, સf a vai રિહં વહ્યાા सी-उण्हं अरइ भयं, खुहा पिवासा य वाही य ॥१॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ મુત્ત-પુરીલ-નિìકે, શિળનળે ય મોયળે વધુલો । ॥ २ ॥ धंसण घोलण पीलण आउस्स उवक्कमा एए અથ પહેલાં આવેલ છે. માટે સમરહિત જીવાની દીર્ઘકાલિક આયુ પણ અલ્પ જેવી જ છે, તેમા પણ હજારો વિઘ્ના આવે છે. વિચારીએ તે! આ પાંચમાં કાળમાં વધારેમાં વધારે સો વર્ષની આયુ છે. આ સો વર્ષની આયુના હિસાબ કરીએ તો માલુમ પડશે કે અડધી આયુ તો સુવામાં જ જાય છે ખાડીની જો અડધી આયુ છે તેમાં ખાલઅવસ્થા અને વૃદ્ધાવસ્થાના સમાવેશ છે. આ અવસ્થામાં જીવ કોઈ પણ પ્રકારે ધર્માદિક શુભ કાર્યોનું આચરણ કરી શકતા નથી. અનેક પ્રકારના રાગ-શેક અને વિયેાગાજિન્ય દુઃખ તેના અવશિષ્ટ જીવનને સદા ત્રસ્ત કરતા રહે છે. યૌવન અવસ્થામાં સ્ત્રીના પ્રેમ તેને આરામ લેવા દેતા નથી, આ ઉપર છંદ છેઃ " बालपनमें ज्ञान न लह्यो, तरुण समय तरुणीरत रह्यो । अर्धमृतकसम बूढापनो, कैसे रूप लखे अपनो ॥ १ ॥ આવી હાલત છે આ જીવની. હવે કહો તેને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ? આટલી ઘેાડી આયુ હોવા છતાં તે અનેક પ્રકારની શિર પર ઘૂમવાવાળી આપત્તિ વિપત્તિઓના પણ જરા ખ્યાલ ન કરતાં રાત-દ્વિન પર પદ્યાર્થીને અપનાવવામાં જ મચ્યા રહે છે, અને પોતાના કર્તવ્યના જરા પણ ખ્યાલ કરતા નથી. અંતમાં આયુની સમાપ્તિ થવાથી મૃત્યુશય્યા પર વિલાપ કરે છે. આ જીવને કોઈ પણ રક્ષક થશે નહિ. આ બધા કુટુંબીજનો માટે પોતાના લાહીનું પાણી કરતા હતા તેનાથી જુદા થઈ જશે અને તેને ફાગણ માસની હોળી માફક ચિંતામાં સળગાવી દેશે. આ પ્રકારે આયુની અલ્પતાને દેખીને પણ ચેતતા નથી, એજ એક, જીવની મૂર્ખતા છે. જેનાથી જુદું થવાનું છે તેવાઓના માટે રાત-દ્ઘિન પરિશ્રમ ઉઠાવે છે. આ તેની અજ્ઞાનતા ઉપર જ્ઞાનીને મોટું આશ્ચર્ય થાય છે. અહી સુધીગળું રતુ આરું મેનેત્તિ મળવાળું ” આ વાકયનો અર્થ થયા છે, દંડ કશા આદિ રૂપ ઉપક્રમના અભાવથી કદાચ આયુની પૂર્ણતા પણુ જીવની પુરી થઈ તે આ જીવ વૃદ્ધાવસ્થામાં મરાન્તિક કષ્ટોને ભોગવે છે આ વાત આગળના વાકચોથી સ્પષ્ટ છે. 66 જ્યારે તે વૃદ્ધાવસ્થાસ પન્ન થાય છે ત્યારે તેનું શ્રોત્રેન્દ્રિયજ્ઞાન બિલકુલ અલ્પ થઈ જાય છે અર્થાત્ જે પ્રકારે તેની શ્રોત્રેન્દ્રિય તરૂણાવસ્થામાં કામ દેતી હતી તે પ્રકારે વૃદ્ધાવસ્થામાં દેતી નથી. આ સમયે દરેક ઇંન્દ્રિય શિથિલ થઈ જાય છે ત્યારે એક જ ચીજ તેની તરૂણા રહે છે, તે ફક્ત તૃષ્ણા. “સુષ્મા એ તળાવને । ’ शृणोति भाषावर्गणा परिणतपुद्गलान् इति श्रोत्रम् । ભાષાવણાના રૂપમાં પિરણત પુદ્ગલાને જે સુણે છે ( સાંભળે છે) તેનુ નામ શ્રોત છે. તે શ્રોત્ર દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે છે. જેના આકાર કદપુષ્પ સમાન છે, તે દ્રવ્ય શ્રોત્ર છે, જે દ્વારા ભાષાવણાના રૂપમાં ♦ 39 શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ પરિણત પુદ્ગલ સ્કવેને ગ્રહણ કરે છે. તે ભાવોત્ર છે. તેના પણ બે ભેદ છે—(૧) લબ્ધિ, અને (૨) ઉપયોગ. ભાષાના રૂપમાં પરિણત પુદગલસ્કોના જાણવારૂપ ક્ષે પશમ છે તેનું નામ લબ્ધિ છે, અર્થાત્ શબ્દોની શક્તિનું જાણવું તેનું નામ લબ્ધિ, અને તે શબ્દને જાણવારૂપ આત્માને જે વ્યાપારયત્નવિશેષ છે તેનું નામ ઉપગ. પરિજ્ઞાન શબ્દને અર્થ, સર્વ પ્રકારથી અથવા સર્વ તરફથી ઘટ પટ આદિ શબ્દને વિષય કરવાવાળું જ્ઞાન. વૃદ્ધાવસ્થામાં શ્રોત્રજન્ય જ્ઞાન ક્ષીણપ્રાય થાય છે. કેઈ કહે છે કાંઈ અને વૃદ્ધ માણસ સાંભળે છે બીજું, તેથી આ અવસ્થામાં આ પ્રકારની હાલત આત્મામાં મૂઢતાને ઉત્પન્ન કરે છે. gવારા આત્મનો ખૂદતાં કનથત” આ ઉત્તરપદને સંબંધ પ્રત્યેકની સાથે લગાડે જોઈએ, અર્થાત્ “ રિહીમા છત્રપરિક્ષા મિक्रान्तं वयः समीक्ष्य मूढभावं जनयति, परिहीयमानैः चक्षुनिः अभिकान्तं वयः समीक्ष्य मूढभावं जनयति" इत्यादि, ૬ પ્રાણુ વૃદ્ધાવસ્થામાં બહેરે થાય છે, કારણકે તે વખતે તેની શ્રોસેન્દ્રિય શિથિલ થાય છે, જે પિતાના વિષયને સ્પષ્ટ રૂપથી નથી જાણતી, અર્થાત્ આ વખતે દરેક ઈન્દ્રિય શબ્દાદિક વિષયને ગ્રહણ કરવામાં શક્તિહીન થાય છે અને તેને ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. આ કારણે બહેરે માણસ ધડાને વસ્ત્ર શબ્દના રૂપમાં સાંભળે છે અને હળવેથી બેલવા આવે તે સાંભળતું નથી. જેમ વૃદ્ધાવસ્થાના કારણે સઘળી ઇન્દ્રિયે શિથિલ બને છે તે પ્રકારે ગાદિક કારણોથી પણ તેમાં શિથિલતા આવે છે તે પોતાની મેળે જાણવું જોઈએ, અને તેને સંબંધ પણ દરેક ઈન્દ્રિયની પરિહીનતા સાથે જોડે જઈએ, અર્થાત્ જેમ શ્રોત્રેન્દ્રિયમાં સ્વવિષય ગ્રહણ કરવા રૂપ વ્યાપાર પ્રતિ પરિહીનતાનું કારણ રેગાદિકથી ઉત્પન્ન થતી શિથિલતા છે તેમ પ્રત્યેક ઇન્દ્રિયને પિતપતાનાં વિષયને ગ્રહણ કરવા રૂપ વ્યાપ્યારની પરિહીનતામાં રેગાદિક કારણ છે. ચક્ષુ ઈન્દ્રિયને આકાર મસૂરની દાળ જેવો છે. તેને વિષય શુકલ, નીલ આદિ વધ્યું છે. આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી ચક્ષુ ઇન્દ્રિય જ્યારે શુકલ–નીલાદિ રૂપ પિતાના. વિષયને ગ્રહણના જ્ઞાનથી રિક્ત થાય છે, પ્રાણઈન્દ્રિય જેને આકાર અતિમુક્તક પુષ્પ સમાન છે. તે જ્યારે આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી પિતાને ગન્ધ પ્રહણ કરવાને જ્ઞાનથી શૂન્ય થાય છે, રસના-ઈન્દ્રિય જેને આકાર તાવેથા જે અને જે મધુર, તિક્ત આદિ રસને વિષય કરે છે તે પણ આવી અવસ્થામાં અથવા રોગાદિ કારણથી પિતાના વિષયને ગ્રહણ કરવાના જ્ઞાનમાં અસમર્થ થાય છે, સ્પર્શન-ઈન્દ્રિય જેને આકાર નિયત નથી પરંતુ અનેક પ્રકારના આકારને ધારણ કરે છે અને જેના વિષય આઠ પ્રકારના શીત–ઉણ આદિ સ્પર્શ છે તે પણ આ અવસ્થામાં અથવા રેગાદિક કારણેથી શિથિલ થાય છે ત્યારે આત્મામાં મૂઢતા ઉત્પન્ન થાય છે તે અનુભવસિદ્ધ વાત છે. મૂઢતા ઉત્પન્ન રવાનું કારણ એ છે કે આવી હાલતમાં દરેક બધી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયા પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાના બોધથી વિકલ થાય છે. ઇન્દ્રિયાના જે આકારો બતાવ્યા છે તે શાસ્ત્રકારોએ આ પ્રકારે બતાવ્યા છે: [" पुष्कं फलंबुयारं, धन्नमसूराइमुत्तचंदो य । ઢોર્ફ છુપ-નાળાકિય નો વિદ્યાર્ફનર્॥” ઇન્દ્રિય શબ્દનો અર્થ એ છે કે- ઇન્દ્ર' નામ જીવનુ છે, તેનું જે ચિહ્ન છે તે ઇન્દ્રિય છે, અર્થાત્ જે દ્વારા જીવની પિછાણુ થાય તેનુ નામ ઇન્દ્રિય છે. તે પાંચ પ્રકારની છે. તેમાં દરેક ઇન્દ્રિયના એ-એ ભેદ છે. (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય. પુદ્ગલ દ્રબ્યાની જે ઇન્દ્રિયાકાર રચના છે તેનુ નામ વ્યેન્દ્રિય છે. તે દ્રવ્યેન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણના ભેથી એ પ્રકારે છે. દ્રબ્સેન્દ્રિયની રચના નિર્માણ-નામકર્યું અને અંગેપાંગ--નામકમ દ્વારા થાય છે. આ નિવૃત્તીન્દ્રિય, ખાદ્યનિવૃત્તિ અને આભ્યંતર નિવૃત્તિ, આ પ્રકારથી બે ભેદ રૂપ છે. ઉત્સેધાગુ લના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અત્યન્ત નિર્મળ આત્મપ્રદેશાની ચક્ષુરાદિ ઇન્દ્રિયાના પ્રતિનિયત આકારથી અવસ્થિત જે વૃત્તિ છે તેનું નામ આભ્યન્તર નિવૃત્તિ છે, તેની ઉપમા તલવારની ધાર જેમ છે. તે આત્મપ્રદેશોમાં પુગલિવપાકી નિર્માણુ નામક દ્વારા જે કશખ્ખુલી આદિ રૂપે તે તે ઇન્દ્રિયાના આકારોની રચના કરી છે તેનું નામ બાહ્યનિવૃત્તિ છે. જેમ સુથાર રથાદિક વસ્તુના પ્રતિનિયત આકારોને અનાવે છે તે પ્રકારે આ નિર્માણ નામક જે પુગલિવપાકી પ્રકૃતિ છે, તે ઇન્દ્રિયાકાર રૂપ પરિણત આત્મપ્રદેશોમાં પુદ્ગલ દ્રબ્યાની પ્રતિનિયત ઇન્દ્રિયાકાર રૂપ રચના કરે છે. તેની ઉપમા તલવારથી આપી છે. બાહ્ય નિવૃત્તિના પ્રતિનિયત કાઈ આકાર નથી. તે અનેક પ્રકારના છે. જેમ આંખામાં પેટિકાદિ રૂપરચના, તે ચક્ષુઇન્દ્રિયની બાહ્ય નિવૃતિ છે, પરંતુ આમ સČત્ર છે, તેમ નિયમિત નહિ, કોઈની આંખ મેટી હોય છે, કાર્ટની નાની. આભ્યન્તર નિવૃત્તિ સમસ્ત ઇન્દ્રિયાની એક સરખી છે. નિવૃત્તિ ઇન્દ્રિયના જે ખાદ્ય અને આભ્યન્તર ભેદ છે તે સ્પર્શન ઇન્દ્રિયને છોડીને શેષ ચાર ઇન્દ્રિયાના છે તેમ સમજવાનુ છે. દ્રવ્યેન્દ્રિયના બીજે ભેઢ ઉપકરણ છે, એના અર્થ · નિવૃત્તિને જે ઉપકાર કરે' એ છે. આ તલવારસ્થાનીય બાહ્ય નિવૃત્તિના તથા તેની ધારાસ્થાનીય સ્વચ્છતરપુદ્ગલસમૂહરૂપ આભ્યન્તર નિવૃત્તિની એક વિશેષ શક્તિ છે જે અનુપઘાત અને અનુગ્રહથી નિવૃત્તિ ઇન્દ્રિયની ઉપકારિકા માની છે.. આ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પણ આભ્યન્તર અને બાહ્ય નિવૃત્તિનું ઉપકારક હાવાથી એ પ્રકારનું છે. (૧) આભ્યન્તર ઉપકરણ, અને બાહ્ય ઉપકરણ, આભ્ય તર નિવૃત્તિને જે ઉપકાર કરે તે આભ્યન્તર ઉપકરણ છે અને માદ્યનિવૃત્તિના, જે ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ છે. નિવૃત્તિ રૂપ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ પુદ્ગલપરિણામાત્મક છે તો પણ તેને જે ઇન્દ્રિય શબ્દથી વ્યવહાર કરેલ છે. તેનું કારણ એ છે કે તે આત્માને પદાર્થજ્ઞાનમાં સહાયક છે, કારણકે દ્રવ્ય ઈન્દ્રિય વિના આત્માને પદાર્થ જ્ઞાન થતું નથી, એજ કારણ છે કે વિગ્રહગતિમાં ભાવેન્દ્રિય થવાથી પણ દ્રવ્યેન્દ્રિય ના અભાવમાં જીવને બાહ્ય પદાર્થજ્ઞાન થતું નથી. દ્રવ્યન્દ્રિય યદ્યપિ. આત્માને પદાર્થજ્ઞાન કરાવવામાં સહાયક છે, તે પણ તે ભાવેન્દ્રિયના સહગ વિના પદાર્થોધમાં આત્માને સહાયક થઈ શકતું નથી. આત્મપરિણતિરૂપ ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારે છે. તે તે ઈન્દ્રિયેના આવરણ કરનાર કર્મોના જે પશમ છે તેનું નામ લબ્ધિ છે. ઈન્દ્રિયના પિત–પિતાના વિષયને જાણવા રૂપ જે વ્યાપાર છે તેનું નામ ઉપયોગ છે. આત્મામાં લબ્ધિ-જાણવાની યોગ્યતા–હેવા છતાં તેને નિવૃત્તિ, ઉપકરણ, અને ઉપયોગની અપેક્ષા રહે છે, લબ્ધિના હેવા છતાં પણ તેના વિના આત્માને પદાર્થ બંધ થતું નથી, એ પ્રકારે નિવૃત્તિ થવા છતાં પણ તેને ઉપકરણ અને ઉપયોગની અપેક્ષા રહે છે, અને ઉપકરણના સદ્ભાવમાં ઉપગની રહે છે. શ્રોત્ર ઈન્દ્રિય બાર એજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. ચક્ષુઇન્દ્રિય કાંઈક અધિક એકવીસ લાખ જનથી રૂપ જાણે છે. બાકીની ત્રણ ઇંદ્રિયે નવા જનથી આવેલા પિત–પિતાનાં વિષયને ગ્રહણ કરી શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષા ઇન્દ્રિયને વિષય બતાવ્યો છે. જઘન્યની અપેક્ષા ચક્ષુઈન્દ્રિય અંગુળના સંખ્યામાં ભાગમાં સ્થિત રૂપને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઈન્દ્રિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દેશમાં રહેલાં પિત–પિતાનાં વિષયને જાણે છે. સ્પર્શન, રસન, વ્રણ અને શ્રોત્ર, આ ચાર ઈન્દ્રિય પત–પિતાનાં પૌલિક વિષયને સ્પર્શ કરી જાણે છે માટે એ પ્રાપ્યકારી છે. ચક્ષુઈન્દ્રિય પિતાના વિષયને સ્પર્શ કર્યા વિના જાણી લે છે માટે તે અપ્રાપ્યકારી છે, અર્થાત્ આ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પાતાની સાથે પોતાના વિષયના સંયોગ થયા વિના દૂરથી જ પોતાના રૂપ વિષયના પ્રકાશક છે. શંકા-ઇન્દ્રિયાનેજ પોત-પોતાના વિષયરૂપ જ્ઞેયના નિર્ણય કરનાર માનવી જોઇએ એથી અતિરિક્ત આત્માને માનવાની શું આવશ્યકતા છે ? ઉત્તર—આમ કહેવું વ્યાજખી નથી. કારણકે જયારે ઇન્દ્રિયા નષ્ટ થાય છે ત્યારે તેના દ્વારા પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ થાય છે. કદાચ ઇન્દ્રિયાનેજ પદાર્થની જ્ઞાતા માનવામાં આવે તો પછી જે તેના વિનાશ પછી અનુભૂત પદાર્થની સ્મૃતિ થાય છે તે થવી જોઇએ નહિ. માટે અન્યથાનુપપત્તિ ( જેના નહિ હાવાથી નથી થતું ) રૂપ અનુમાનથી ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. શંકા-કદાચ ઇન્દ્રિયાથી ભિન્ન આત્માના અસ્તિત્વની સ્વીકૃતિ માનવામાં આવે તો પછી “ ચક્ષુષના રસ્તે, શ્રોત્રેળ થયને ' ઈત્યાદિ જે વ્યવહાર થાય છે તે થવા જોઇએ નહિ. * 39 ઉત્તર—શંકા ઠીક છે, પરંતુ વિચારવાથી આપમેળેજ તે શકાનું સમાધાન થાય છે કારણકે ઇન્દ્રિયા આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ સાધકો છે. આ કારણે ત્યાં “ ચક્ષુષા દચત્તે, શ્રોત્રેન જીતે ” ઇત્યાદ્ઘિકરણત્વ રૂપ કારકપણે ત્રીજી વિભક્તિના પ્રયોગ થાય છે, માટે જ્યારે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ ઉપકારક છે તેથી જ મે' આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દ શબ્દ સાંભળ્યેા અને આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દતર શબ્દ સાંભળ્યેા ઇત્યાદિ પ્રયોગ ઠીક બેસે છે. શંકા-આત્માના વિજ્ઞાન રૂપ કાર્યની ઉત્પત્તિમાં અત્યન્ત સાધિકા હેાવાથી સ્પ નાદિકાને કદાચ આપ ઇન્દ્રિય રૂપે સ્વીકાર કરો છો તો પછી વાક્ પાણિ, પાદ, પાયુ ( ગુઢ્ઢા ) અને જનનેન્દ્રિય આ સઘળાંને ઇન્દ્રિય રૂપે આપે સ્વીકારવાં જોઈ એ કારણ કે આ બધા આત્માને પોત-પોતાનાં અનુરૂપ કાથી પ્રકૃષ્ટ સાધક થાય છે માટે સાંખ્ય સિદ્ધાંતમાં તેને ઇન્દ્રિય રૂપે સ્વીકાર્યો છે તેા પછી આપે ઇન્દ્રિય રૂપે આ ઠેકાણે કેમ સ્વીકાર ન કર્યો ? શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪ ૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આમ કહેવું ઠીક નથી. અહીં તે આત્માને જે વિજ્ઞાનની ઉત્પત્તિમાં અત્યન્ત ઉપકારક છે તે ઈન્દ્રિયે છે અને તે સ્પર્શનઆદિ છે. વાફ (વાણી) પાણિ (હાથ), વિગેરે સાંખ્યાદિ સિદ્ધાંતની માનેલી ઈન્દ્રિયે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં શ્રોત્ર આદિની માફક પ્રકૃષ્ટ ઉપકારક નથી માટે તે વાકુ આદિમાં ઈન્દ્રિયત્વને વ્યપદેશ જ સિદ્ધ થતું નથી. સામાન્ય રીતિથી જે આ વાત માની લેવા આવે કે જે કરણ થાય છે તે ઇન્દ્રિયે હોય છે માટે કરણ થવાથી વાફ, પાણિ વિગેરેમાં પણ ઇન્દ્રિયને સ્વીકાર કરે જોઈએ તે પછી આ પ્રકારે આત્માને માટે પિત–પિતાના વ્યાપારમાં સામાન્ય પે કરણ થવાવાળો ઉદરાદિક–પેટ વિગેરેનું પણ ઇન્દ્રિયપણું માનવું પડે ત્યારે ઇંદ્રિયોની જે સાંખ્ય સિદ્ધાન્તકારોએ અગીયાર સંખ્યા નક્કી કરેલ છે તે સિદ્ધ થતી નથી, તેથી પણ અધિક ઇન્દ્રિયે આવી રીતે સિદ્ધ થાય છે. શંકા–શ્રોત્ર ઇન્દ્રિયથી જ રૂપાદિક અન્યઇન્દ્રિયના વિષયની પ્રત્યક્ષ કેમ થતાં નથી? ઉત્તર–આમ કહેવું ઠીક નથી. કારણકે પ્રત્યેક ઇન્દ્રિયને પિત–પોતાને વિષય નિયત છે તેથી તે બીજા વિષયની ગ્રાહક બનતી નથી. શાસ્ત્રકાર પણ એમ કહે છે કે ઈન્દ્રિયે ભિન્ન ભિન્ન વિષયવાળી છે માટે તેઓ પિત–પિતાના વિષય સિવાય અન્ય ઈન્દ્રિયેના વિષયની બેધક થતી નથી. શંકા–માને, આ વાત સ્વીકારવામાં આવે તે પછી રસના ઈન્દ્રિયથી રસના જ્ઞાનનાં સમયમાં શીત, ઉષ્ણ, કર્કશ, કઠણાદિક સ્પર્શનું જે જ્ઞાન થાય છે કેમ થાય છે ? ઉત્તર–સ્પર્શન ઈન્દ્રિય સર્વવ્યાપક છે, માટે રસના ઈન્દ્રિયના પ્રદેશમાં પણ તેની સત્તા હેવાથી રસપ્રતીતિના સમયમાં પણ સ્પર્શના જ્ઞાનની સુલભતા થાય છે. શંકા–જે પ્રકારે શ્રોત્રાદિકમાં ઈન્દ્રિયના વ્યપદેશ થાય છે તેમ મનમાં પણ ઈન્દ્રિયત્વને વ્યપદેશ કેમ થતું નથી ? ઉત્તર–પ્રોત્રાદિક ઈન્દ્રિયે પિત પોતાના વિષયે ગ્રહણ કરવામાં જે પ્રકારે સ્વતંત્ર છે તે પ્રકારે મન નથી. કારણકે તે તે ઈન્દ્રિયેનું ઉપકારક માત્ર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ४७ Page #55 -------------------------------------------------------------------------- ________________ છે, તે ઇન્દ્રિયાથી જાણ્યા વગર પટ્ટાના સ્વતંત્ર રૂપે નિર્ણાયક થતુ નથી, કારણકે જુદી જુદી ઇન્દ્રિયાથી નિીત પદાર્થમાં જ તેની પ્રવૃત્તિ છે. માટે તેમાં સ્વતંત્ર રૂપે ઇન્દ્રિયપણું નથી. એક સમયમાં એક ઇન્દ્રિયથી એક જ ઉપયોગ થાય છે. એક સમયમાં એ ઉપયોગ થતા નથી. શકા—કદાચ એક સમયમાં એ ઉપયોગ થતા નથી તેા પછી જે વખતે પાપડ ખાવામાં આવે છે તે સમયે જે પંચેન્દ્રિયજન્ય તેનુ જ્ઞાન છે તે ન હોવું જોઈ એ ? દેખા, ખાતી વખતે પાપડના ચર--ચર અવાજ થાય છે અને તે શબ્દ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ છે તે વખતે ચક્ષુઇન્દ્રિય તેના રૂપની બેધક થાય છે, પ્રાણઇન્દ્રિય તેના ધની, રસના ઇન્દ્રિય તેના રસની, અને સ્પર્શીન ઇન્દ્રિય તેના કર્કશ કઠણ આદિ સ્પર્શની એધક થાય છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી એક જ સમયમાં તે તે વિષયના ભિન્ન ભિન્ન એધ થાય છે. તા શા માટે થાય છે? ઉત્તર:---આ પાંચ ઇન્દ્રિયેાથી થવાવાળાં જ્ઞાનમાં પણ સમયના ભેદ હાવાથી જાણી શકાતા નથી. જેમ કમલના સેંકડો પત્તા · એક સાથે જ વિધાઈ ગયા ' એવા મેધ થાય છે, પરંતુ તેઓ એકી સાથ વિંધાએલ નથી, એકી સાથે વિંધાવાના તેમાં ખાલી ભ્રમજ છે. ક્રમ ક્રમથીજ તે વિંધાય છે, પરંતુ તેના વિંધાવાના સમય અતિ સૂક્ષ્મ હેાવાથી તેમાં ક્રમિકતાના એધ થતા નથી. ઉપયાગના ક્રમ આ પ્રકારે છે. આત્મા મનથી સંબંધિત છે, મન ઈન્દ્રિયોથી ઇન્દ્રિયા પદાર્થાથો સબંધિત થઈ પોત–પેાતાના વિષયની ગ્રાહક થાય છે માટે મનની અંતઃકરણ ' એ સંજ્ઞા સાર્થક છે, કારણકે તે અન્તરંગ કરણ છે અને ઇન્દ્રિયો મહિરગ કરણ છે. પ્રત્યેક ઇન્દ્રિયની સાથ તેના ક્રમ-ક્રમથી જ ગમન રૂપ સબંધ છે માટે તે સર્વાનુગામી છે. આટલે સુધી ઈન્દ્રિયસ ખંધી વિચાર કર્યાં, હવે પ્રકૃત અર્થનું પ્રતિપાદન કરે છે. અતિ સૂક્ષ્મ વિંધવાથી તે વૃદ્ધાવસ્થામાં અથવા કાઈ રાગાદિક કારણે જ્યારે પ્રાણી સમસ્ત ઈન્દ્રિયાને પોતપોતાના વિષયાને ગ્રહણ કરવામાં શક્તિવિકલ દેખે છે ત્યારે તે કવ્યમૂ અને છે. આ વાતનું વર્ણન કરે છે. “ મિન્નતં = લલ્લુ થયું ' ઇત્યાદિ 1 પ્રાણિયાની કાલમૃત જે માલ્ય-યૌવનારૂિપ અવસ્થા છે તેનુ નામ વય છે. તેનું અભિકાન–અભિ=જરા અને મૃત્યુના સંમુખ ક્રાન્ત=પ્રાપ્ત દેખીને પ્રાણી એકદા–વૃદ્ધાવસ્થા અથવા રોગોદયમાં કબ્યા-કર્ત્તવ્યના વિવેકની શૂન્યતાને પ્રાપ્ત થાય છે. પ્રાણીઓની ત્રણ પ્રકારની અવસ્થા છે. એક ખાલ્યાવસ્થા, બીજી ચૌવનાવસ્થા અને ત્રીજી વૃદ્ધાવસ્થા, તેમાં ખાલ્ય અને તરૂણ અવસ્થાને વ્યતીત દેખીને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થાને સકળ ઇન્દ્રિયની શક્તિથી રિક્ત અને મૃત્યુકાળ નજીક આવેલી દેખીને આ કાળમાં પ્રાણી મૂઢ ભાવને પ્રાપ્ત થાય છે. “મારું કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે એ વાતને તે સમયે તે વિચાર જ વિસરાય જાય છે, તે વખતે શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શન, આ બધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયના જ્ઞાનથી કમે ક્રમે અથવા એકી સાથે, અથવા થોડા થોડા અંશમાં રિક્ત થાય છે. પછી તેને કર્તવ્ય અને અકર્તવ્યનું ભાન કેવી રીતે રહે, કારણ કે કર્તવ્ય અકર્તવ્યનું ભાન ઈન્દ્રિયો દ્વારા જ ગ્રહણ કરેલાં વિષયોમાં માનસિક વિચારધારાથી થાય છે, જ્યારે આ ઈન્દ્રિયે પોતપોતાના વિષયના બેધથી વિકલ બને છે ત્યારે તેના વિષયમાં જે માનસિક વિચારધારા બંધાતી હતી તે કેવી રીતે બંધાઈ શકે? માટે તે વખતે તે આ પ્રકારના બોધથી રહિત થઈને એક પ્રકારને ઉન્મત્ત અને કર્તવ્યમૂઢ થાય છે. અથવા આર્ષવાક્ય હોવાથી લોufuTોર્દેિદિયમાદિ” ઈત્યાદિ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા વાક્યોમાં પ્રથમ વિભક્તિના સ્થાનમાં ત્રીજી વિભક્તિને પ્રયોગ કરેલ છે, માટે પ્રથમ વિભક્તિને આશ્રય લઈ તેને અર્થ આ પ્રકાર થશે–નષ્ટ થનારા તે શ્રોત્રાદિક-પરિજ્ઞાન તે વખત-વૃદ્ધાવસ્થા અગર રોગોદયમાં જીવને કર્તવ્યમૂઢ બનાવે છે, કારણ કે વૃદ્ધ તે વખતે નિરંતર ચિન્તાથી બળતું રહે છે. તેની પ્રત્યેક ઈન્દ્રિયની શક્તિ નષ્ટ થાય છે, તે સુધા તૃષાથી પીડિત રહે છે. તેના તૃષ્ણાની વૃદ્ધિ થતી જ રહે છે. આવી હાલતમાં તેને આત્મકલ્યાણની વાત જ સારી લાગતી નથી માટે તે કલ્યાણ માર્ગથી ઘણે દૂર રહે છે. અર્થાત્ તે આત્મકલ્યાણ કરી શકતું નથી. ૨ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ४८ Page #57 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થા મેં ઉસ મનુષ્ય કી જો દશા હોતી હૈ–ઉસકા વર્ણન । વૃદ્ધાવસ્થામાં આ જીવની કેવી દશા થઈ જાય છે તેના માટે કહે છે:“ નૈતૢિ વા ધિ ” ઈત્યાદિ. לי મૂલા :-જેની સાથે તે રહે છે તે આત્મીયજન પણ વૃદ્ધાવસ્થામાં અથવા રોગાદિક સમયમાં તેના તિરસ્કાર કરવા લાગી જાય છે. તે પણ તે આત્મીયજનાની તેવી હાલતમાં નિંદા કરવા લાગી જાય છે. માટે હે આત્મન્ ! તે પરિ ચિત બંધુ તારી રક્ષા કરવા માટે, તને શરણ દેવામાં સમર્થ નથી, અને તું પણ પોતાના પિર ચિત બંધુઓની રક્ષા કરવામાં તેમજ શરણુ દેવામાં સમર્થ નથી. તે અવસ્થામાં તે વૃદ્ધ હાસ્યને યોગ્ય હોતો નથી, તેમજ કીડાને લાયક પણ રહેતા નથી, અને રિતમાં પણ સમર્થ થતા નથી, તેમ જ વિભૂષાને લાયક પણ રહેતા નથી. (6 ચાં લાધે સંવતિ ’” આ ઠેકાણે જે વા શબ્દ છે તે અર્થાન્તરનુ' સૂચક છે તેથી એ વાત પ્રગટ થાય છે કે-એ જેની સાથે નહિ રહેતા તે કદાચ તેના તિરસ્કાર અગર તેની નિંદા કરે તે કોઈ અચરજની વાત નથી, પરંતુ આશ્ચર્ય તે એ વાતનુ છે કે ચિરપાલિત જે પુત્ર ભાઈ અને સ્ત્રી સાથે તે ઘણા અનુરાગથી રહે છે અને જેને તેણે પોતાની જુવાન અવસ્થાને સમયે સર્વ પ્રકારથી ધનાહિક કમાઈ ને આદરથી રક્ષણ કર્યું છે. એવા તે આત્મીય જન પણ પોતાના આવા ઉપકારી માણસના આ વૃદ્ધાવસ્થામાં અથવા રોગા-ક્રાન્ત થવાથી તેને તિરસ્કાર કરવા લાગી જાય છે. તે તેના પ્રતિ એવા પ્રકારથી વ્યવહાર કરે છે કે જાણે પોતાના શત્રુની સાથે વ્યવહાર કરતા હોય. નાકર-ચાકર પણ તેની કોઇ વાત સાંભળતા નથી, અથવા સાંભળે તે તેની વાતના કેાઈ મહત્વ સમજતા નથી. ઘરવાળા આ સમયમાં એ કહે છે કે-એની આ અવસ્થાએ બુદ્ધિ મારી ગઈ છે. “સાઠ વર્ષે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.” આ વાત સત્ય છે, જેને ખેલવાના પણ ઢંગ નથી, રાત-દિવસ ખડ–ખડ કર્યા કરે છે. દરેકથી જેમ-તેમ ખરાખ ખરાબ શબ્દો મેલી નાંખે છે. શું કરવું એને માત પણ આવતી નથી. એને હજાર વાર કહ્યું કે ઝાઝું ખાલા નિહ, ચુપ રહ્યા કરો, પરંતુ એ માનતા જ નથી, રાત-દિન આ ઠેકાણે અડ્ડો લગાવી બેસી જ રહે છે, એનાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ એટલું પણ નથી બનતું કે અહીંયાથી ઉઠી બીજી જગ્યાએ જઈ બેસે. જ્યારે દેખો ત્યારે ખાટ પર જ પડી રહે છે. આમ તે એને કોઈ મતલબ જ નથી, કારણ કે કમાઈ કમાઈને તે અમે લાવીએ છીએ. આવા પ્રકારના અનેક કઠોર વચનથી અથવા અંગુઠે બતાવી બતાવીને તેને અનાદર કરતા જ રહે છે અને તેને ધિકાર્યા જ કરે છે. આ અવસ્થામાં બીજાની શું વાત કહેવી – અર્થાત્ બીજી વ્યક્તિ અને પોતાનાં સગા સંબંધી લેક આ વૃદ્ધની સેવા ચાકરી આદર સત્કાર ન કરે તે કઈ અચરજની વાત નહિ. પરંતુ તે પોતે પોતાના શરીર સંબંધી કાર્ય કરવામાં પણ અસમર્થ બને છે. તે ઉઠવા ચાહે છે તે પણ ઉઠી શકતું નથી, સાંભળવાની દેખવાની સુંઘવાની અને ચાખવાની તથા સ્પર્શની ઈચ્છા કરે છે તો પણ પોતાની તે તે પદાર્થોથી વિષય કરવાવાળી ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ હોવાથી ન તો શબ્દને સાંભળી શકતો, ન તે રૂપને દેખી શકતો, નથી ગંધને પારખી શકતો, નથી રસને ચાખી શકતા અને કઠેર તેમજ કર્કશ સ્પશને પીછાણી શકતો નથી. એવી અનેક પ્રકારની દુર્દશાને ભેગવતાં તે વૃદ્ધ સદા ચિત્તમાં સંતપ્ત રહ્યા કરે છે, તથા શરીરના નવ દ્વારોથી સદા નીકળતાં કાનને મેલ તથા ખુંખાર આદિ અપવિત્ર વસ્તુઓને દેખીને નિત્ય ગ્લાનિ ભેગવ્યાં કરે છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. એ તો એ જ વિચારે છે કે મારી મૃત્યુ ક્યારે આવે જેથી આ દુઃખથી છુટકારો મળી જાય, પરંતુ તેના આ વિચારથી કાંઈ બની શકતું નથી. એ તો બિચારો ખાટલા ઉપર પડ્યો પડ્યો કફ-ખાંસી શ્વાસ આદિ રોગોથી દુઃખી થતો રહે છે. કફ આદિ મળીને તે બાહેર ફેંકવાની ઈચ્છા કરે છે તે પણ શારીરિક અશક્તિથી તે તેના કપડા ઉપર જ પડી જાય છે. બાહર મલ ત્યાગની ભાવના હોવા છતાં પણ ઉઠવાની અશક્તિથી ખાટલા ઉપર જ ઝાડે પિશાબ થઈ જાય છે તે તેમાં જ લથ–પથ પડ્યો રહે છે, અને દુઃખી પણ થાય છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં તેને પોતાને પણ પોતાનું શરીર રૂચિકર પ્રતીત થતું નથી. કહ્યું છે– "शिरः श्वेतं दन्तावलिरपि गता स्नायुनिचय; प्रयातः शैथिल्यं पललमपि नैरस्यवलितम् । स्वयं स्वं संनिन्दन लगुडशरणो मन्दकरणो, ___ मनोभावाभिज्ञा किमु जरसि कान्ता न हसति ? ॥ १ ॥ शरीरं सङ्कोचं व्रजति चरणो मन्दगतिको, मुखं लालापन्नं नयनमपि नालोकितुमलम् । न वाक्यं मन्यन्ते परिजनगणाः स्त्री न भजते, जरायां हा! कष्टं तनुजनुरपि द्वेष्टि जनकम्' ॥२॥ इति । અર્થ ખુલે છે. વૃદ્ધાવસ્થામાં તેના સમસ્ત પોતાના જન જેનાથી ઘણું કરવા લાગી જાય છે. આ વિષયમાં એક કથા આપવામાં આવી છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહ નામના પ્રસિદ્ધ નગરમાં દેવદાસ નામનો એક શેઠ રહેતો હતો. જે અનેક ગુણોથી અલંકૃત હતો. જેનું શરીર સંસારમાં સારી બુદ્ધિને ઉત્પન્ન કરવાવાળા સુંદર સૌન્દર્યથી સુશોભિત હતું, જેના ઘરે સુંદર કીંમતી વસ્ત્રોની કમીના ન હતી. જેનું ઘર હંમેશા હાથી-ઘડા અને રથેથી ભરેલું રહેતું હતું. સંપત્તિ જેની દાસી હતી. એક વખત તેણે યૌવન અવસ્થામાં શુભ કર્મના ઉદયથી વ્યાપારથી દસ કરોડ સુવર્ણમુદ્રા કમાયે. તે સ્ત્રી પુત્રાદિક પરિજને માટે ચંદ્રમાની માફક આનંદ ઉત્પન્ન કરતો હતો. તેને ચાર પુત્રો હતા. તેણે એક વખત પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની ધનસંપત્તિ પોતાના સમસ્ત પત્રોમાં વહેંચી આપી, અને તેમના તરફથી બિલકુલ નિશ્ચિત થઈ ગયું. તે પુત્ર પણ પોતપોતાની સ્ત્રીઓને “તમે અમારા પિતાની સારી રીતે સેવા કરજે” એવો આદેશ આપીને પોતપોતાના કામે લાગી ગયા. થોડા સમય પછી મોટા પુત્રની સ્ત્રી પોતાના સસરાની સેવા કરવામાં આળસ કરવા લાગી. પુત્ર જે વખત ઘેર આવે અને પિતાને કુશલ સમાચાર તથા સેવા કરવાની વાત પૂછે ત્યારે તે વૃદ્ધ કહેતો કે ભાઈ શું કહું ? આ વહુ તો મારી જરા પણ ખાતર બરદાસ કરતી નથી, આવી વાત સાંભળીને જ્યારે તેને પતિ તેણીથી નારાજ થાય છે ત્યારે તેણી પોતાના પતિને કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી તો પછી તમારા પિતાજીની સેવા બીજી વસ્તુથી કેમ કરાવતાં નથી? આવા પ્રકારના તેણીના કહેવા પરથી જ્યારે તેણે પિતાની સેવા માટે બીજી વસ્તુને નિયુક્ત કરી તો તે પણ પહેલી વહુની માફક તેની સેવામાં મન્દ મન્દ આદરવાલી થવા લાગી. ત્યારે તેનો પતિ પણ જ્યારે તેને ભલું બુરું કહેતો તો તે પણ તેની સેવા કરવાથી વિમુખ બની જતી. આ પ્રકારે બીજી વસ્તુઓ તથા પુત્ર, પૌત્રી અને નોકર ચાકર પણ તેની સેવા કરવામાં કમે-કમે વિમુખ બની ગયાં. જ્યારે આ પોતાની હાલત તે વૃદ્ધ દેખી તો તેના ચિત્તમાં ઘણું જ સંતાપ પેદા થયે અને તે અત્યંત ખેદખિન્ન બની ગાંડાની માફક બની અનેક પ્રકારના કષ્ટનો અનુભવ કરવા લાગ્યો. બધા ઘરવાળાએ તેને છોડી દીધો. તે બીલકુલ કમજોર થઈ ગયે. એક ડગલું પણ ચાલવાની તેનામાં શક્તિ ન રહી. તે પોતાના ખાટલાની પાસે જ ઝાડા પિશાબને ત્યાગ કરવા લાગ્યું. તેના વસ્ત્રો પણ મેલા રહેવા લાગ્યા. તેના દાંતે પહેલાથી જ પડી ગયા હતા. ઘરવાળામાંથી કોઈને પણ તેના પ્રતિ જરા જેટલે પણ પ્રેમ ના રહ્યો. ભેજન પણ તેને અનાદરપૂર્વક આપવામાં આવતું હતું. આ પોતાની હાલતને દેખીને તે વિચાર કરવા લાગે કે-“હાય! મેં યૌવન અવસ્થામાં ધન કમાવામાં જ પોતાને સમય વ્યતીત કર્યો. કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ ચિત્તને લગાવ્યું. કલ્યાણમાની તરફ સદા ઉદાસી રહ્યો, તેનું થોડું પણ આરાધન ન કર્યું. હવે આવી અવસ્થામાં હું શું કરી શકું? આટલું આટલું કરવા છતાં પણ આ લેકો મારા તરફ પણ જતા નથી. જેનું મેં પહેલાં સારી રીતે લાલન-પાલન અને જેની સાથે મારો ઘનિષ્ટ પ્રેમ રહ્યો છે, સંસારમાં જેને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મીય કહે છે તે જ મારી ઉપેક્ષા કરી રહ્યા છે. તો હવે એ કેણ છે જે આત્મસાધનાથી રહિત મારા જેવા અભાગીની તરફ ધ્યાન આપે ? આ બધા લેકે મને દેખીને હસે છે. હાય ! હવે શું કરું” ઈત્યાદિ રૂપથી તે વિલાપ કરવા લાગે અને પશ્ચાત્તાપની અગ્નિમાં જલીને “હું જલદી કેમ મરતો નથી?” આ પ્રકારે વારંવાર વિચારવા લાગે અને દુઃખી થવા લાગે. જ્યારે જ્યારે તે આ અવસ્થામાં ખેતી, વ્યાપાર, હાથી, ઘેડા અને રથ આદિ વિષયમાં પોતાના પુત્રેથી પૂછતો તો તેઓ કહેતા કે-“અરે! બડબડ શું કર્યા કરો છો ? ચુપચાપ કેમ બેસતા નથી? તમારે તેનાથી શું મતલબ છે? ખાલી કાગડા સમાન અમારે નહિ સાંભળવા જેવી વાણીને સંભળાવે છે. “શું થઈ રહ્યું છે? શું નથી થઈ રહ્યું ?” એ બધું જાણવાની તમારે શું જરૂર છે? આ પ્રકારનું જાણવાથી પણ તમારે કયે સ્વાર્થ સિદ્ધ થવાનો છે? તમે તો ચુપ જ રહ્યા કરો અને જે કાંઈ પણ ખાવા પીવાનું મળે છે તેમાં સંતોષ રાખે” ઈત્યાદિ અનેક પ્રકારનાં કઠોર વચનેથી વારંવાર તેઓ તેને તિરસ્કાર કરીને તે વૃદ્ધ શેઠને દુખી કરતા હતા. વૃદ્ધાવસ્થામાં એક તો મનુષ્યને સ્વભાવતઃ પહેલાની અપેક્ષા અધિક વાચાલતા આવે છે માટે પોતાના સગા સંબંધીઓ દ્વારા જે કાંઈ પણ અનાદરસૂચક વ્યવહાર તેની સાથે થાય છે, તે જ્યાં સુધી પોતાના પાડોશીઓને તે ન કહે ત્યાં સુધી તેને શાંતિ થતી નથી. હવે આ વાતને સૂત્રકાર સૂચિત કરે છે– " सोऽपि तान् निजकान् पश्चात् परिवदति " તે વૃદ્ધ તે પિતાના પુત્ર કલત્ર અને નેકર આદિ પોતાના આત્મીયજનની આ પ્રકારે નિંદા કરવા લાગે છે કે-જેનું પાલન પોષણ કરવામાં મેં જરા પણ કસર નહિ રાખી, જેની સેવામાં રાત દિવસ એક જ મા, એવું સમજીને કે સ્ત્રી પુત્રાદિકોનું પાલન પોષણ કરવું એ સર્વોત્તમ કાર્ય છે. મેં ધન ઉપાર્જન કરવામાં કોઈ કસર રાખી નહિ. સંસારભરના સર્વ અનર્થ ર્યો, અને આકુળ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ વ્યાકુળ ચિત્ત રાખી અસાવધાનીપૂર્વક પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી, અને હજુ સુધી પણ મેં જેના કારણે કલ્યાણ માર્ગથી દૂર રહ્યો તે આજ મારા ખાવામાં -પીવામાં પહેરવામાં સગવડ કરી આપવા જરા પણ મન લગાડતા નથી, તે કેટલા દુઃખની વાત છે? અરે ! અધિક શું કહેવું, તે લેકેને તો હવે મારું બેલવું પણ ઝેર જેવું લાગે છે. આ પ્રકારના વચનેથી તે વૃદ્ધ તે આત્મીય જનની નિંદા કરે છે અને તેને ધિક્કારે છે તેને માટે સૂત્રકાર કહે છે કે – નારું તે તા ગાતાર વા શor a” તિ હે આત્મન્ ! જે પરપદાર્થોનું તે પોતાની રક્ષા માટે પાલન પોષણ કર્યું છે તે કઈ તારી આ વૃદ્ધાવસ્થાજન્ય દુર્બલતાથી અથવા આ સમયમાં થનાર અનેક કષ્ટરૂપ આપત્તિઓથી તારો ઉદ્ધાર કરી શકતા નથી, અને તને શરણ દેવામાં પણ સમર્થ નથી. આ વાક્યમાં જે “જા” શબ્દ આવ્યો છે તે આ વાતને સૂચક છે કે કદાચ પૂર્વ પુણ્યના ઉદયથી કોઈ આવા આત્મીય જન મન્યાં હોય. જે માતા-પિતાની વૃદ્ધાસ્થામાં ભક્તિ કરતા હોય, તેમની દરેક પ્રકારની સેવા ચાકરી કરવામાં કેઈપણ પ્રકારની કસર રાખતા ન હોય, તેને જરા પણ તિરસ્કાર કરતા નથી તો પણ આ વૃદ્ધાવસ્થામાં થનાર જે કષ્ટ છે ભલે તે શારીરિક હોય કે માનસિક હોય, અગર વાચિક હોય, તેનાથી તેઓ તેમને ઉદ્ધાર કરી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં કદાચ તે વૃદ્ધ ચાહે કે-“મારા સેવક પુત્ર કલત્રાદિકો, જે રાત દિવસ મારી સેવા કરવામાં જ લાગ્યા રહે છે અને જે બિચારા દુખેથી પીડિત થઈ રહ્યાં છે, હું તેમને કષ્ટથી નિર્મુક્ત કરી દઉં” તો તેને આ પ્રકારને પણ વિચાર વ્યર્થ જ છે. આ વાતને પ્રગટ કરવા સૂત્રકાર કહે છે— “મપિ તેષાં નારું ગાય વા રથ યા” તિ ભાઈ ! વૃદ્ધાવસ્થામાં તારે આ પ્રકારની ચિંતા કરવી ઠીક નથી, કારણ કે તું પોતે અશક્ત છે ત્યારે તું આવી દુર્દશામાં ફસેલાં પોતાનાં પુત્ર કલત્રાદિકને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધારક કેવી રીતે બની શકે છે, અને કેવી રીતે તેને આશ્રય આપી શકાય. તમે પોતે આ સમયે રક્ષા કરાવવા યોગ્ય અને આશ્રય લેવા ગ્ય છે. આ સૂત્રમાં પણ જે “ઘ' શબ્દ આવ્યું છે તેનાથી એ બોધ થાય છે કે તારા પુત્ર કલત્રાદિક કદાચ દુઃખમગ્ન છે અને તારી સેવામાં પણ તત્પર છે તો પણ તું તેમને રક્ષક બની શકતો નથી. કારણ કે જ્યારે તું સ્વયં પોતાના શારીરિક કાર્ય કરવામાં અસમર્થ છે તો પછી કેવી રીતે મહાકષ્ટસાધ્ય તેનું ભરણ પોષણ આદિ કાર્ય કરવા વિચાર પણ કરી શકે. વૃદ્ધ પોતાની અવસ્થામાં સ્વયં હસીને પાત્ર છે, તે બીજાની હાંસી કેવી રીતે કરી શકે ? તેનું વર્ણન કરે છે –“દાતા” જે સ્વયં હાંસી મજાકને પાત્ર છે તે બીજાઓની હાંસી કેવી રીતે કરી શકે, માટે કઈ કદાચ નિંદિત આચારવાળા છે તે તેઓ તેની હાંસી કરવાને ગ્ય જ નથી. “ શીલા રત” આ સૂત્રમાં એ પ્રગટ કરેલ છે કે વૃદ્ધાવસ્થામાં પુરૂષ ક્રિીડા કરવાને અસમર્થ બની જાય છે તથા તે વિષયસેવન માટે પણ એગ્ય રહેતો નથી. આ ઠેકાણે કીડાને અર્થ અક્ષાદિકો–પાસાઓથી ખેલવું, ઠેકવું, કૂદવું, દોડવું તથા વ્યાયામ કરે, ઈત્યાદિ છે. આ કીડા વૃદ્ધ કેવી રીતે કરી શકે, કારણ કે તે વૃદ્ધાવસ્થામાં બિલકુલ અશક્ત થઈ જાય છે. રતિને અર્થ છે આલિંગનાદિક તેના પણ ઉપલેક્તા તે બની શકતું નથી, કારણ કે વૃદ્ધાવસ્થામાં પ્રત્યેક ઈન્દ્રિયો શિથિલ બને છે. અર્થાત્ શોભા માટે પણ ધારણ કરેલાં અલંકાર પણ તેને શેભા આપી શકતાં નથી. કડા, કુંડલ, કેયૂર-ભુજબંધ આદિ અલંકાર તેની શોભામાં વૃદ્ધિ કરતા નથી પણ તેના માટે હાસ્યનું કારણ બને છે. કહ્યું છે કે – ચતુર્થ સૂત્રકા અતરણ ઔર ચતુર્થ સૂત્રો " न भूषणं भाति न हास्यमस्य, न विभ्रमो नैव जना अधीनाः। प्रवर्तते तत्र यदा तु वृद्धो, विडम्बना याति परां तदा सः" ॥१॥ इति । આ પ્રકારે તેને ભૂષણ શેભા દેતા નથી. તેની હાંસી પણ તેની સુંદરતા વધારી શકતી નથી. તે વિલાસ પણ કરી શકતો નથી. તેની પાસે રહેતા માણસે પણ તેના કહેવામાં રહેતા નથી. અગર તે ઉપર કહેલી વાતોમાં પ્રવૃત્તિ કરે તો તે આ વૃદ્ધાવસ્થામાં વિડંબના પામીને પોતાના પુત્ર સ્ત્રી આદિથી તિરસ્કાર જ પામે છે. તથા ઘડપણથી જર્જરિત શરીર બનેલું હોઈ તેના માટે ક્રિડા, રતિ, વિભૂષાદિક કઈ પણ શોભા માટે ગ્ય નથી. અપ્રશસ્ત મૂલસ્થાનોનું વર્ણન થઈ ચુકયુંહવે પ્રશસ્ત મૂલસ્થાનું વર્ણન કરે છે અથવા તે પુત્ર કલત્રાદિક મારી રક્ષા માટે અગર મને શરણ પ્રદાન કરવા માટે સમર્થ બની શકતા નથી, એ વિચાર કરી ધીર વીર પુરૂષનું શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય છે કે તે એક ક્ષણ પણ પ્રમાદ ન કરે. આ વાતની પુષ્ટિ કરવા સૂત્રકાર કહે છે કે— વ દિશ” રૂારિ, યૌવન અવસ્થામાં પુત્ર-મિત્રાદિકમાં આસક્ત બનીને આ પ્રાણી સાવદ્ય વ્યાપારમાં લવલીન રહે છે અને જ્યારે વૃદ્ધાવસ્થા. આવે છે ત્યારે તે એ બધા કાર્યોને કરવામાં અશક્ત બની જાય છે, એવો વિચાર કરી સંયમ પાલન કરવા માટે ઉઘુક્ત થઈને સંયમ મુનિ સંયમનું પાલન કરવાને આ અવસરને સારી રીતે વિચાર કરી એક ક્ષણને પણ પ્રમાદ ન કરે, કારણ કે આયુષ્ય અને યૌવન બનને વીતી જાય છે. - સૂત્રમાં “ વ” આ શબ્દ પૂર્વોક્ત કથનની પુષ્ટિ કરે છે. અર્થાત જ્યારે આ વાત પ્રમાણભૂત બની ચૂકી છે કે યૌવન અવસ્થામાં પુત્ર મિત્ર કલત્રાદિકોમાં આસક્ત બનેલ પ્રાણુ સાવદ્ય વ્યાપાર કરવામાં લવલીન થાય છે. પરંતુ તે પ્રાણું જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે આ બધા કાર્યો કરવામાં પોતાને સર્વથા અસ મનુષ્ય કી વૃદ્ધાવસ્થામેં જો દુર્દશા હોતી હૈ ઉસે વિચાર કરી સંયમપાલન મેં મુહૂર્તમાત્ર ભી પ્રમાદ ન કરે . મર્થ માને છે. જ્યારે આવી હાલત છે તો તે આ પ્રકારની પરિસ્થિતિને દૂર કરવા માટે સર્વોત્તમ પ્રયત્ન કરે કે સંયમમાં પોતાને લગાવી દે, કારણ કે સંયમનું અનુષ્ઠાન કરવું તે જ આ રોગને ઉપાય છે. તેનું પાલન–સેવન કર્યા વગર આ ભવભવને રેગ મટતું નથી. સંયમારાધન, મનુષ્યગતિ સિવાય અન્ય કઈ ગતિમાં થઈ શકતું નથી. તેથી સૂત્રકાર પ્રગટ કરે છે કે આ સંયમરૂપી ઓષધિનું પાન તે કરી શકે છે જે ધીરે છે અને પરીષહ ઉપસર્ગ આવવા છતાં પણ જે પિતાના કર્તવ્યથી દૂર થતાં નથી. તેનું નામ સિદ્ધાંતની પરિભાષામાં ધીર છે. આ વાતની પુષ્ટિ—“અવિધા ” આ પદથી તથા “પ ” આ પદથી સૂત્રકારે કરેલ છે. અહાવિહાર શબ્દને અર્થ સંયમ છે, કારણ કે તેમાં વિચરણ કરવાવાળાં પ્રાણ દેહમાં મમત્વબુદ્ધિ રાખવાવાળાઓને માટે આશ્ચર્ય પેદા કરવાવાળા હોય છે. તેની અનેક પ્રકારની તપશ્ચર્યા અને કાયક્લેશાદિક બાહ્ય તપને દેખીને સંસારી બહિરાત્મા જીવ આશ્ચર્યચક્તિ થાય છે. તે વિચારે છે–ધન્ય છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ તે સંયમીજનને, આ પ્રકારની તપશ્ચર્યાને, જેથી શરીરમાં પણ મમતા રહેતી નથી. માટે આ પ્રકારનું સંચમારાધન “પુના જન પુન િમા પુનનિ જનનીકરો રથ ” આ મહારોગનું જરૂર મહા ઔષધ છે, તેની પ્રાપ્તિ માટે હે પ્રાણી, તું એક ક્ષણ પણ ઢીલ ન કર. એ વાતનો વિચાર પણ ન કર કે–“હમણું તે ખાવા પીવાના દિવસે છે–એશઆરામ ભેગવવાને સમય છે, જ્યારે વળી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમારાધન કરી લઈશ.” કારણ કે કેણ કહી શકે છે કે વૃદ્ધાવસ્થા આવશે. વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ કદાચ તું આ પર્યાયથી પર્યાયા ન્તરિત થઈ ગયે તે પછી તારી આ કલ્પના નકામી જ રહી જવાની. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે પ્રત્યેક ઈન્દ્રિય શિથિલ થાય છે, શરીર પણ અસક્ત બને છે, કરવાની ભાવના હોવા છતાં પણ કાંઈ પણ કરી શકતું નથી તે પછી આ સંયમનું આરાધન કેવી રીતે બની શકે. કદાચ પહેલાથી સંચમારાધનની શક્તિ આત્મામાં આવી ગઈ હતી તે વૃદ્ધાવસ્થામાં સંચમારાધન પૂર્વ સંસ્કારને વશથી થઈ પણ જાય પરંતુ આ પ્રકારની ગ્યતા તો તને હજુ સુધી પ્રાપ્ત જ નથી થઈ. આ ગ્યતા જ્યારે પ્રત્યેક ઈન્દ્રિય બળવાન હતી, શરીર પણ સશક્ત હતું, દ્રવ્ય-ત્ર-કાળ-ભાવ રૂપ સામગ્રી અનુકૂળ હતી, તે અવસ્થામાં આવી શકત. પરંતુ તે અવસ્થા તો તે પુત્ર મિત્ર કલત્રાદિકોમાં આસક્તિને વશવર્તી બની ગુમાવી અને સાવઘાનુષ્ઠાન કરવાથી પિતાની આત્મપરિણતિને કલુષિત કરી, ત્યારે ભલા કહો તો ખરા; સહસા આ કાર્ય તારાથી હવે કેવી રીતે બની શકશે?, આ ઉપર સૂત્રકાર કહે છે કે – હે ભવ્ય પ્રાણી ! તું “મુકુત્તમવિ નો માથg” એક ક્ષણને પણ પ્રમાદ ન કર અને મન વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદનાથી અર્થાત્ નવ કેટિથી આ સંયમનું આરાધન કર, કનક કામિની આદિ પદાર્થ જેને તું ભ્રમવશ હજુ સુધી પોતાના માનતું આવ્યું છે અને જેને મેળવવામાં અને પાલન પોષણ કરવામાં તે પોતાના હિત અહિતને પણ વિવેક લુસ કરી નાખેલ છે. ભલા ! તેના સ્વરૂપને વિચાર કર અને દેખ કે તેના સંયેગથી તારા આત્મામાં ક્યાં સુધી શાંતિ જાગ્રત થાય છે. કદાચ તે વાસ્તવિક શાંતિ પ્રદાન કરવામાં અસમર્થ છે તો તું તેને નવકેટિથી પરિત્યાગ કરી દે. આ પરિત્યાગથી તારા આત્મામાં અપૂર્વ સંસ્કાર જાગ્રત થશે તે આ તારી દીનદશાને અંત કરી દેશે આ પદાર્થોને ભેગ અથવા સંગ્રહ ખુજલીને ખણવા બરાબર છે. જે પ્રકારે ખુજલીને ખણવાવાળા વ્યક્તિ, તે વખતે ખણવાથી આનંદ આવે તેમ માને છે. અને કહ્યું પણ છે – શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ "जो नहीं मजा देखा हलवा पुरी खानेमें, सो मजा देखा एक खाजके खजुवानेमें" જ્યારે તે ખણવારૂપ કાર્યને બંધ કરવામાં આવે અને પછી તેની જે જલનરૂપ વેદના થાય છે તે તેજ જાણે છે. તે પ્રકારે આ વિષયેનું સેવન પણ છે. તે વિચાર કરી મન વચન આદિ રૂપ નવ કેટિથી તેને ત્યાગ કરી દે. આ વાતની પુષ્ટિ “અદી વિદ્યાપ” આ પદમાં લાગેલાં “અહએ પદ કરે છે. એ તે નિશ્ચિત છે કે આત્મામાં પૂર્વસંસ્કાર જેટલું કાર્ય કરે છે તેટલું વર્તન માન સંસ્કાર નહિ. બચ્ચું જ્યારે માતાના પેટથી ઉત્પન્ન થાય છે તો તેની સ્તન્યપાન-પ્રવૃત્તિમાં પૂર્વ સંસ્કાર જ સર્વ પ્રથમ કામ કરે છે. અમે એ પણ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે કુંભાર પોતાના ઘટરૂપ કાર્યને નિષ્પન્ન કરવા માટે ચાકમાં જબર્દસ્ત ભ્રમી પેદા કરે છે, આ જબરજસ્ત ભ્રમી ફક્ત વર્તમાનમાં જ તેને તેમાં ઉત્પન્ન કરેલ નથી પણ એકની પછી એક જે તે તેમાં ભ્રમી કર્યા કરે છે–વારંવાર લાકડીથી ઘુમાવ્યા કરે છે તેથી જ તે ઉત્પન્ન થયેલ છે, આ ભ્રમરૂપ સંસ્કાર દ્વારા તેણે ઘટરૂપ પોતાના કાર્યને નિષ્પન્ન કર્યું છે, તે પ્રકારે આત્મા પણ પૂર્વ પૂર્વ પરપદાર્થોના ભેગવવા આદિરૂપ વાસના-સંસ્કારથી સાંસારિક પરપદાર્થોને ભેગવવા તથા અપનાવવાની તરફ જ મુકે છે. આ સંસ્કારોને સર્વથા પ્રક્ષણ કરવાની શક્તિ કદાચ કઈ જગ્યાએ હોય તો તે ફક્ત સંયમમાં જ છે. આ સંયમનું આરાધન નવકેટિથી હાવું જોઈએ, ઉપર ઉપરના દેખાવ પુરતું ન હોવું જોઈએ. “અeો વિદાસ” આ પદમાં જે “અહીએ શબ્દ છે તે આશ્ચર્ય વાચક છે, પૂર્વોક્ત પ્રકારથી એક તો આ પદની સાર્થકતા પ્રગટ કરી છે. બીજું આ પ્રકારથી પણ આ પદની સાર્થકતા ટીકાકાર પ્રગટ કરીને કહે છે કે એ પણ એક આશ્ચર્યની વાત છે કે જ્યારે આ આત્મા સાંસારિક વાસનાઓથી વાસિત હતો તે વખતે કેઈને પોતાને મિત્ર, કેઈને પોતાને શત્રુ માનીને રાત દિવસ રાગ અને દ્વેષથી પુરેપુરે પગથી માથા સુધી ફસાએલે હતો, અર્થાત્ જકડાએલો હતો. ઈષ્ટ અનિષ્ટ પદાર્થોની કલ્પનાથી રાતદિવસ આ રૌદ્ર ગ્રાન કરવામાં મસ્ત રહેતો હતો. પરંતુ જ્યાં સંયમની લગામ તેના હાથમાં આવે છે ત્યાં તે એવા પ્રકારની કલ્પનાથી સર્વથા રહિત થાય છે. કારણ કે પદાર્થોમાં ઈષ્ટની કલ્પના ઈન્દ્રિચેના અનુકૂળ પદાર્થોમાં જ થાય છે. પ્રતિકૂળ પદાર્થોમાં અનિષ્ટની કલ્પના. પરંતુ જ્યારે સંયમની દોરી તેને પ્રાપ્ત થાય છે ત્યારે અનુકૂળ અને પ્રતિકૂળ બધું એક શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ જ થઈ જાય છે—એક જ જેવું માલૂમ પડે છે. લગામ જ તો ઘેાડાને બેસનારના અધીનમાં કરે છે. ઇન્દ્રિયા રૂપી ઘેાડા પણ આ સંયમરૂપ લગામથી આત્માને આધીન થઈ રહે છે. ત્યારે “ સોનિટાપસત્તાઘુ તદ્દા માળાવમાળો ” અર્થાત્ તે નિંદા અને પ્રશંસાને તથા માન અને અપમાનને સમાન સમજે છે એ કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે આ અનુભવસિદ્ધ વિષય છે. શું સંચમીએના સમક્ષ પરસ્પર વિરોધી જીવ મૈત્રીભાવ ધારણ કરીને બેઠેલાં નથી સાંભળ્યાં ?, સયમ તે અંજન છે કે જેનાથી આંતરચક્ષુએની એ કલ્પના કે “આ મિત્ર છે, આ શત્રુ છે” બિલકુલ નષ્ટ થઇ જાય છે. તે સંયમી જીવ હજી સુધી બાહ્ય જગતમાં વિચરણ કરે છે તો પણ તે બાહ્ય જગતમાં તે જલમાં કમલની માફક અલિપ્ત જ રહે છે, માટે શત્રુ, મિત્ર, ઈષ્ટ, અનિષ્ટ, એ બધી કલ્પનાઓ મમત્વજન્ય બુદ્ધિને વિકાર માનીને તે તેનાથી એકદમ દૂર થઈ જાય છે. આ અભિપ્રાયને લઇને ટીકાકારે “ચઢ્ઢા સાળિ નેપુ મૈત્રીમવેન ” એ પદ્મથી તેના ખુલાસો કરેલ છે. સમતાભાવ સયમના સ`પ્રથમ ગુણ છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ થાય છે તે પ્રકારે સંયમરૂપી સૂર્યના ઉદયથી આત્માથી વિષમતાની કલ્પનારૂપ અંધકારનો નાશ થાય છે. આ પ્રકારથી પણ “ અદ્દો વિદાત્તવ ” આ સૂત્રમાં ‘ગો' પદ્મની સાકતા ટીકાકાર પ્રગટ કરે છે- સમુન્તયંત જસમયમાત્રસંત્ત્વવિ અનન્તર્મેનિઽવેન ” ૪૮ મીનીટના સમયને એક મુહૂર્ત કહે છે. આ મુહૂર્તના ભીતરના સમયને અન્તર્મુહૂર્ત કહે છે. તે અસખ્યાત સમયેાના એક કાળ છે, સમય, વ્યવહાર કાળા બધાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ હિસ્સા છે. કાલ એ પ્રકારના છે. ૧ નિશ્ચયકાલ, ૨ વ્યવહારકાલ, સમય, ઘડી, ઘંટા, પલ, મુહૂર્ત, વર્ષ આદિ અધા વ્યવહારકાલ છે, વર્તવું જેનુ લક્ષણ છે તે નિશ્ચયકાળ છે, કારણ કે શાસ્ત્રમાં ૮ વદળા લો જાહો' કહેલ છે. 6 સાવાથી કદાચ અષ્ટ સમય માત્ર પણ સંયમનું આરાધન કરી લેવામાં આવે તો તે અનંત કર્મોની નિરાનું કારણ માનેલ છે. અમે દેખીએ છીએ અગ્નિની થાડી પણ ચિનગારી જ્યારે રૂના ઢગલા ઉપર પડી જાય છે તે બધુ રૂ બાળી નાખે છે, તે પ્રકારે અષ્ટ સમય માત્ર પણ સંયમનું સેવન જીવાના અનન્ત કર્મોના નિર્જરાનું કારણ મને છે તેમાં કઈ અચરજની વાત છે? શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની જીવ કરડે ભાથી પણ જેટલા કર્મોની નિર્જરા નથી કરી શકતો તેટલા કર્મોની નિર્જરા ત્રણ ગુણિના ધારક સંયમી મહાત્મા ઉસમાત્રમાં કરી લે છે, આ બધે મહિમા સંયમને જ છે. માટે સંયમભાવ અચરજકારી છે, માટે મનુષ્યજન્મને સફળ બનાવવા માટે એ આવશ્યક કર્તવ્ય છે કે સંય. મનું આરાધન કરવામાં આવે. એ દઢ વિશ્વાસ રાખ જોઈએ કે–સંયમપ્રાપ્તિની ગ્યતા મનુષ્યજન્મમાં જ છે. તેમાં પણ કદાચ અનાર્ય ક્ષેત્રમાં જન્મ થયે ત્યાં અનાર્યોની સંગતિ મળી તો જે પ્રકારે કડવી તુંબડીના સંગથી દૂધની હાલત થાય છે ઠીક તે જ હાલત આ આત્માની પણ થાય છે, રાતદિવસ દુર્વિ. ચારેનું તેની સંગતિમાં પડવાથી તાંતો લાગ્યો રહે છે, ધર્મકર્મનું આ અવસ્થામાં ભાન નહિ રહેતું હોવાથી બેહેશીને નશા રહ્યા કરે છે. મારું શુભ કર્તવ્ય શું છે? હેય શું છે? ઉપાદેય શું છે ? ભક્ષ્ય શું છે? અભક્ષ્ય શું છે ? ઈત્યાદિ સમસ્ત વાતોને વિચાર તેનાથી દૂર રહે છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ રહે છે ત્યારે આ ઠેકાણે સંયમ જેવી શુદ્ધ પ્રવૃત્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? બલકે નહિ જ. કદાચ આર્ય ક્ષેત્રમાં જન્મ થયે તે પણ દુષ્કલમાં જન્મ થયે તો ત્યાં પણ તેની પ્રાપ્તિ થઈ શકતી નથી, કારણ કે તે જગ્યાએ એટલી ગ્યતા જ નથી કે જેનાથી સંયમભાવને ધારણ કરવાની ભાવના જાગ્રત થાય. હિંસા, જુઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહ જેવા પાંચ આશ્રોનું જ વિશેષતર ત્યાં સંગ્રહ થયા કરે છે તેથી તે મનુષ્યજન્મ મળે ના મળ્યા બરાબર જ થઈ જાય છે. મનુષ્યપર્યાય પણ મળી આર્યક્ષેત્ર મળ્યું. ઉત્તમ કુળમાં જન્મ પણ મળ્યું. પરંતુ મૂળમાં જ કમીના બની તો તે જન્મથી જ કે લાભ મળી શકે? માટે તે જન્મ ત્યારે સફળ બની શકે છે જ્યારે તેનાથી ધિની પ્રાપ્તિ થાય. કદાચ બધિની પ્રાપ્તિ જ ન થઈ તો સર્વવિરતિ ક્યાંથી થશે. સર્વવિરતિ-સાધુનું ચારિત્ર જ શ્રેયની પ્રાપ્તિનું પ્રધાન કારણ કહેવામાં આવ્યું છે, માટે આ તમામ વાતોની પ્રાપ્તિની ઉત્તરેત્તર દુર્લભતા જાણીને ધીર પુરૂષને જોઈએ કે પિતાના જન્મને સફળ કરવા સંયમારાધન પ્રતિ મુહૂર્ત માત્ર પણ પ્રમાદ ન કરે. આ વાતને ટીકાકારે શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ " अनन्तकालदुर्लभमानुषजन्माऽऽर्यक्षेत्रशोभनकुलोत्पत्तिबोधिलाभसर्वविरतिप्राप्तिरूपावसरोऽनादौ संसारे जीवेन लब्धः, इत्यनुभूय धीरो मुहूर्तमपि नो प्रमादयेत्' આ પંક્તિઓથી ખુલાસો કરેલ છે, અર્થાત્ દુર્લભ મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉંચકુળમાં જન્મ, બેધિને લાભ, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિરૂપ અવસર જીવે અનંતકાળથી પ્રાપ્ત કરેલ છે. એ વિચાર કરી ધીર વીર સંયમી જન મુહૂર્ત માત્ર પણ સંયમારાધન કરવામાં પ્રમાદશીલ ન બને. મનુષ્યજન્મનું મળવું ઘણું જ દુર્લભ છે, તેની દુર્લભતા શાસ્ત્રકારોએ ૧૦ દષ્ટાન્તોથી શાસ્ત્રમાં પ્રગટ કરી છે. પ્રથમ તો મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તેમાં પણ આર્યક્ષેત્રમાં જન્મ મળ એ મહાદુર્લભ છે, આર્યક્ષેત્રમાં પણ ઉંચ કુળમાં જન્મ થે એ પણ દુર્લભ છે, તેમાં પણ બેધિને લાભ થે ઘણું જ કઠિનતર છે. તેમાં પણ સર્વવિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવું તે દુર્લભતમ છે. માટે આ અનાદિ સંસારમાં કદાચ આ પૂર્ણ સાધન સામગ્રીની પ્રાપ્તિ તારે હાથે આવી છે તો તે પ્રાણી! તું સંયમભાવથી એક મુહૂર્ત પણ પ્રમાદી બનીશ નહિ. ધીર વીર થઈ તેમાં કેટલાએ ઉપસર્ગ આવે અને ગમે તેટલા પરિષહના ઢગલા તારા માર્ગમાં આડા આવે તો પણ સંયમનું આરાધન કર. જેથી પ્રાપ્ત થયેલે આ અવસર તારા હાથથી ચાલ્યા ન જાય. પરીષહ અને ઉપસર્ગ આવવા છતાં જે સંયમમાર્ગથી વિચલિત ન થાય તેનું નામ જ ધીર છે. સાચે ધીર વીર તે છે જે આ પવિત્ર સંચમનું આરાધન કરી પોતાના જન્મને સફળ બનાવે છે. આ ઠેકાણે જે “એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે. એવું કહ્યું છે તે સ્થ જીના ઉપયોગની અપેક્ષા કથન સમજવું જોઈએ. કારણ કે છગ્રસ્થાને ઉપવેગ એક મુહુર્ત સુધી જ સ્થિર રહે છે પછી ઉપગાર થઈ જાય છે. શાસ્ત્રીય સિદ્ધાત તો આ વાતનું પ્રતિપ્રાદન કરે છે કે એક સમય પણ પ્રમાદ ન કરે. “સમયે જોગમ!મા માથg”હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદી ન બન. આના માટે સૂત્રકાર આ વાતને વિચાર કરી સંબોધન કરી કહે છે કે-હે. પ્રાણી! કેઈ વિશિષ્ટ પૂર્વ પુર્યોદયથી જ તને આ દુર્લભતમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ છે તો તેને સફળ બનાવવા માટે તું સંસારની અસારતાને વિચાર કર, જેથી તારું મન સાંસારિક પદાર્થોમાં લુબ્ધ ન બને. સંસારની અસારતાને વિચાર જ તો સાંસારિક પદાર્થોમાં તુચ્છતાની ભાવના જાગ્રત કરે છે, જે પદાર્થો માટે તે રાત દિવસ એક કરી નાખે છે, જ્યારે તે પદાર્થોનું સ્વરૂપ વિચાર કરે છે તે નિયમતઃ તેના ચિત્તમાં તેનાથી વિરક્તિભાવ જાગ્રત થાય છે. દષ્ટિને ભેટ તે જ વિરક્તિભાવ છે. જે પદાર્થોના પરિણમનમાં તે પિતાનું પરિણમન માનતો હતો તથા પ્રાપ્તિ ન થવાથી આકુલિત બન હતું, તે પદાર્થોમાં અસારતા અગર તુચ્છતાની ભાવના જાગ્રત થવાથી તેનાથી તેની દષ્ટિ બદલી જાય છે, અને “ભેગોના નિમિત્તથી આત્મામાં કમને બંધ થાય છે એવું સમજીને તેનાથી ઉદાસીનવૃત્તિ ધારણ કરી લે છે, ત્યારે જે પ્રકારે એક ઘાસના તણખલા માટે સાધારણ મનુષ્યને પણ રાગ થતો નથી તેમ પ થતો નથી, ઠીક તે પ્રકારની પ્રવૃત્તિ, પર પદાર્થોમાં દષ્ટિભેદ થવાથી તેની થઈ જાય છે. ત્યારે તે પ્રત્યેક પદાર્થના પરિણમનમાં જ્ઞાતા-દ્રષ્ટ-સ્વરૂપ જ રહે છે, આલિત અગર મેહી બનતું નથી. આ પરિસ્થિતિ આ સંયમભાવમાં દઢ રૂપથી સ્થિર રાખે છે, માટે તે એક ક્ષણ પણ પ્રમાદી બનતું નથી. આ વાતને ખુલાસો—“ગતિ વયો વૌવનં ૪” આ વાક્યથી સૂત્રકારે કરેલ છે. પ્રમાદી નહિ બનવામાં આ હેતુરૂપથી કથન કરેલ છે કૌમાર યૌવનાદિ અવસ્થાઓનું નામ વય છે. સૂત્રકાર કહે છે કે–દેખે હે ભવ્ય જીવ ! પરપદાર્થોમાં રાગી કેવી અગર મહી થતાં કૌમારચીવનાદિ અનેક પૂર્વભવેની અવસ્થાએ વ્યતીત થયેલ છે. પરંતુ તે પિતાને કાંઈ પણ સુધાર કર્યો નહિ, માટે આ વર્તમાન સમય જે તને મળેલ છે તેને સફળ કરવાની કેશિશ કરે. આ ભવની પણ એ બાલ યૌવનાદિ અવસ્થાએ વ્યતીત થઈ જવાની છે–સ્થિર રહેવાવાળી નથી, માટે હવે તે તેનાથી પિતાનું કલ્યાણ કરી લે. માનીલ્યો કે બાલ અવસ્થામાં અલ્પજ્ઞાન હોવાથી આત્મા કલ્યાણ માર્ગમાં અગ્રેસર ન બની શકે તો પણ યૌવન અવસ્થામાં તે બની શકે છે, પરંતુ તું તો તેને પણ વ્યર્થ ઈ બેસે છે, કારણ કે બધી અવસ્થા એમાં યૌવન અવસ્થાની જ મુખ્યતા છે. આ અવસ્થામાં જ પ્રાણુ કાંઈક પણ કરી શકે છે. ધર્મ, અર્થ અને કામાદિ સાધન બધું આ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, એ ખ્યાલથી “વ” તેમાં તેને સમાવેશ હોવા છતાં પણ “ચૌવન” આ પદનું પૃથક્ રૂપથી ગ્રહણ કરેલ છે. માટે તે યૌવન અવસ્થા વ્યર્થ વ્યતીત ન થાય એ પ્રકારથી સંયમી પુરૂષે તે અવસ્થા અપ્રમાદદશા સમન્વિત બની સફળ બનાવી લેવી જોઈએ, કારણ કે આ અવસ્થા સદા સ્થાયી નથી, સંધ્યાના રાગ અને મેઘછાયા ની માફક સ્વલ્પકાળમાં જ દેખતાં–દેખતાં નષ્ટ થવાવાળી છે, માટે તેની સફળતા કરવામાં જ બુદ્ધિમાની છે. એ સૂ૦૪ . શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર જે વ્યક્તિ, સંયમનું પાલન કરવું તે હિતાવહ છે' તેમ સમજતો નથી તે પુત્રકલત્રાદિ પદાર્થોમાં આસક્તચિત્ત થઈ આ અસાર સંસારમાં જ ભ્રમણ કરતો રહે છે, કલ્યાણ માર્ગનું આરાધન નહિ કરવાના કારણે અસંયમ જીવનમાં તે પિતાને સમય વ્યતીત કરે છે. અને સંયમ જીવન ધારણ કરવાની વાત કહેવા ઉપર તે દુરભિનિવેશવશવતી હોઈ તેના તરફ જરા પણ ધ્યાન આપતો નથી. તથા એવું કાર્ય કરતો રહે છે કે જે કરવામાં અનેક ત્રસ જીવેને ઘાત થાય છે તે વાતને સૂત્રકાર પ્રગટ કરે છે– પ્રમાદી પુરૂષોને કાર્ય કા વર્ણના “કવિ દુદ છે” ઈત્યાદિ. આ જીવનમાં જે પ્રમાદી બનેલ છે તે “આ કાર્ય મારા પૂર્વજોએ કરેલ નથી એ હું કરીશ એવું સમજીને ત્રસ સ્થાવર જીને ઘાતક થાય છે, તેનું છેદન કરવાવાળે થાય છે, તેનું ભેદન કરવાવાળે થાય છે, તેનું લુપ્પન કરવાવાળો થાય છે, વિલુપ્પક થાય છે, અયદ્રાવક થાય છે, ઉત્રાસક થાય છે. જીવન તેનું જ સફળ છે જે આ અ૫ જીવનમાં પણ સંયમ દ્વારા પિતાનું આત્મહિત કરી લે છે. ધન્ય છે તે મહાત્માઓને જે વિપુલ વિભૂતિના ભક્તા બનીને પણ તેને જીર્ણતૃણની સમાન છેડી દે છે, અને આત્મકલ્યાણના માર્ગમાં અગ્રેસર થાય છે. ચકવતિએ અગર તીર્થંકરની પાસે કઈ વસ્તુની ખોટ હતી, જેને વિભવ અતુલ્ય હતો. છ ખંડની વિભૂતિના જે ભક્તા હતા. દેવતા અને ઇંદ્ર જેની સેવામાં સદા ઉપસ્થિત રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ જેણે સાંસા શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ રિક કષ્ટને અનુભવ કરેલ નથી. તે પણ આ સંયમ જીવનની પ્રાપ્તિ માટે તેને તૃણવત્ ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગમાં અગ્રગામી થયા. એ જાણેલી હકીકત છે. બધા ભરત ચક્રવર્તી જેવા નથી. જ્યાં આરંભ અને પરિગ્રહને નિવાસ છે કે ત્યાં શાંતિમય જીવન નહિ. નિરાકુલતામય આત્મપરિણતિ નહિ. યત્નાચારપૂર્વક પ્રવૃત્તિ નહિ. ઈન્દ્રિયસંયમ અથવા પ્રાણિસંયમ જેવી સુંદર વસ્તુનું જ્યાં દર્શન નથી. રાત-દિવસ આધિ-વ્યાધિ અને ઉપાધિના ભારથી દબાએ આ પ્રાણુ આત્મિક શાંતિના સાચા નિર્મળ સ્રોતથી દૂર જ રહ્યા કરે છે. ફક્ત જુઠી કલ્પનાથી જ પિતાને સુખી અને શાંતિને ઉપલેક્તા માનતો રહે છે. જ્યાં જેટલો અધિક આરંભ થશે ત્યાં તેટલું જ અધિક જેનું ઉપમર્દન થશે. આરંભ પરિગ્રહના સદૂભાવમાં યતનાપૂર્વક પ્રવૃત્તિ જ બની શકતી નથી, અયતનાપૂર્વક પ્રવૃત્તિનું નામ જ પ્રમત્તદશા છે. આ પ્રમત્તદશાની નિવૃત્તિ -સર્વવિરતિરૂપ સંયમના અનુષ્ઠાન વિના બની શકતી નથી, કારણ કે સંયમના અનુઠાનમાં ત્રસ અને સ્થાવર જીના ઉપમર્દનને ત્યાગ નવ કેટિથી થઇ જાય છે. આ સંયમારાધન માટે એમ કહેવામાં નથી આવતું કે હમણુ સમય નથી પણ સમય આવશે ત્યારે સંચમનું આરાધન કરી લેશું. એ તો એક બહાનું માત્ર છે. જે સમયનું બહાનું લઈ સંયમારાધનથી વિમુખ થઈ જાય છે તે તેના આત્માની કમજોરી છે. જ્યાં સુધી એ કમજોરી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી અસંયમ જીવનથી છુટકારે પણ મળી શકતો નથી. સંયમારાધનસમુખ હેવા માટે આત્મકમજોરી જાણવાની અને જાણીને તેને દૂર કરવાની સખ્ત આવશ્યકતા છે અમે જાણીએ છીએ કે અમારા ઘરમાં સાપ ઘુસેલે છે પરંતુ જ્યાં સુધી અમે તેને નહિ બહાર નિકાલીએ ત્યાં સુધી અમારૂં જાણપણું નકામું છે. જીવન અલ્પ છે. સ્ત્રી પુત્રાદિકોની પ્રાપ્તિ આ જીવને અનંતવાર થયેલ છે. સંગ અને વિયેગ, એ બે સંસારના પર્દાપર નાટક થતાં જ રહે છે. અમારી સાથે જે જમ્યા હતાં તે ચાલી ગયાં, અમે પણ ક્યારેક ચાલ્યા જઈશું, પરંતુ સર્વવિરતિ-સંયમારાધનને અવસર આ જીવને હાથ નહિ આવ્યું. કદાચ આ હોત તો જે અમારા ભાભવના સંસારમાં ચક્કર લાગી રહ્યા છે તે કયારના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ६४ Page #72 -------------------------------------------------------------------------- ________________ પણ બંધ થઈ જાત. માટે જ્યારે જીવન ક્ષણભંગુર છે તે તે દ્વારા સંયમની જેટલી પણ આરાધના થઈ શકે તેટલી શુદ્ધ મન-વચન-કાયાથી કરી લેવી જોઈએ. તેમાં જ બુદ્ધિમાની છે. શુદ્ધ આરાધિત છેડે પણ સંયમ અનંત કર્મોની નિર્જરાનું કારણ મનાય છે. જે પ્રકારે સંતસ લેઢાને ગળે ચારે બાજુથી પાણીને ખેંચે છે, તે પ્રકારે અસંયમ જીવન પણ વિષય કષા દ્વારા ચારે તરફથી કામણ વર્ગણાઓને ખેંચીને તેને કર્મરૂપ પરિણમન કરી તેનાથી લિપ્ત થઈ જાય છે. અસંયમી કામણ વર્ગણાઓને ખેંચી તેને કમરૂપ શા માટે પરિણુમાવે છે? તેને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે-“નીરવ કુદરે જમત્તા સદંતા' ઈત્યાદિ. નિરંતર આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, અંજળીમાં રાખેલા પાણી માફક ક્ષણ ક્ષણમાં આયુકર્મની સ્થિતિ ઘટી રહી છે તે પણ પ્રાણી અસંયમ જીવનવાળા જ બની રહે છે. વિષય અને કષાયમાં જ લવલીન થઈ રહે છે. રાતદિન વિકથા અને કષાય અને પાંચ ઈન્દ્રિયેના વિષય સેવન કરવામાં જ મચ્યા રહે છે. પ્રમાદી વ્યક્તિ સકષાય ગવાલા થાય છે. સકષાય ગવાલા હોવાથી જ તેની પ્રવૃત્તિ ષડજીવનિકાયનું ઉપમર્દન કરવામાં જ બની રહે છે. તેને આ વાતને જરા પણ વિચાર આવતું નથી કે– મારી આ પ્રવૃત્તિથી ત્રસ અને સ્થાવર જીવને ઘાત થઈ રહ્યો છે. અનેક અનર્થ કારી પાપમય કિયાઓને કરતાં જરા પણ થડકતો નથી. માટે તે પ્રમાદી વ્યક્તિ શબ્દાદિ વિષયોમાં ગૃદ્ધ બનીને આ ત્રણ સ્થાવર જીવેને ઘાત કરવાવાળે અને છે, જ્યાં અયતનાપૂર્વક પ્રવૃત્તિ છે ત્યાં પ્રમત્ત યોગ હેવાથી હિંસા થયા કરે છે, માટે પ્રમાદી વ્યક્તિ “દંતા' કહેવાય છે. જે રાતદિવસ પિતાની પ્રવૃત્તિને કુત્સિત કરવાવાળી ક્રિયાઓના સેવનમાં લગાડતે રહે છે. તે એક પ્રકારે એક તરફથી એ વિવેકશૂન્ય થઈ જાય છે કે તેને તે કામથી જરા પણ ઘણા અગર સંકોચ થત નથી. દયા જેવી વસ્તુ તેના હદયમાં દેખવામાં આવતી નથી. જે પ્રકારે ઠક ઠક શબ્દ થવા છતાં પણ કંસારાની જગ્યા પાસેનું કબુતર નિર્ભય બની પિતાના સ્થાન પર જ બેસી જ રહે છે. અર્થાત તે જગ્યા ઉપર બેસવામાં તેને જરા પણ સંકોચ થતું નથી, તે પ્રકારે જે વારંવાર હિંસા, જુઠ, આદિ પાંચ આશ્રનું સેવન કરવામાં તત્પર રહે છે તે એટલા દયારહિત અને તે કાર્ય કરવામાં વિવે. કશુન્ય બની જાય છે કે તેવા કામે કરવામાં તે જરા પણ લાજ મર્યાદા રાખતે નથી, અગર તેવા કામ કર્યા વિના તેને ચેન પડતું નથી. કદાચ તે બહારમાં તેવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે પણ માનસિક પ્રવૃત્તિ તેની સુતાં ઉઠતાં બેસતાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ તે તરફ જ સચેત બની રહે છે. શાસ્ત્રકારોએ હિંસાના મુખ્ય બે ભેદ કહ્યા છે. ૧ દ્રવ્યહિંસા, અને ૨ ભાવહિંસા. પ્રાણીઓના પિતાપિતાના એગ્ય પ્રાણને વિયાગ કરવું તે દ્રવ્યહિંસા, તથા ભાવ–અંતઃકરણની કલુષિત વૃત્તિ કરવી તે ભાવહિંસા છે. પર્યાવસ્થામાં એકેન્દ્રિય જીવેને ૪ પ્રાણ હોય છે, બેઈન્દ્રિય જીને ૬, તેન્દ્રિય જીને ૭, ચેરેન્દ્રિય જીવોને ૮, અસંજ્ઞી પંચેન્દ્રિય જીને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને ૧૦. એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે, સૂમ એકેન્દ્રિય જીવ જે આ લેકમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેને કઈ પણ નિમિત્તથી ઘાત થતું નથી. બાદર એકેન્દ્રિય જેને ઘાત થાય છે, માટે પ્રમાદી વ્યક્તિ પિતાની પ્રવૃત્તિથી પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીને તથા બેઈન્દ્રિય આદિ ત્રસ જીવેને ઘાતક માનેલ છે. રાગાદિક ભાવેને ઉદ્રક પ્રત્યેક અવસ્થામાં રહે છે. તેના વિના કઈ પણ પ્રાણી જીને ઘાત કરવામાં પ્રવૃત્ત નથી થતું. માટે તેની ઉઢેકતા જ ભાવહિંસા છે. અને રાગાદિકોની ઉત્પત્તિ સ્વયં ભાવહિંસા છે માટે પ્રમાદી વ્યક્તિ બહારમાં હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્ત ન હોય તે પણ તે પ્રમત્ત હેવાથી હિંસક માનવામાં આવે છે. માટે પ્રમાદીને શાસ્ત્રકારોએ હિંસક કહ્યો છે, પ્રમાદી જે પ્રકારે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લેલુપી બનીને ત્રસ સ્થાવને ઘાત કરે છે તે પ્રકારે તે તેનું છેદન ભેદન પણ કરે છે, પછી તે લુમ્પયિતા–કેઈની ગાઠ કાપવી, ખિસ્સ કાતરવું, આદિ કાર્ય કરે છે. વિલુપ્પયિતા–ગ્રામઘાતાદિ કાર્ય કરે છે. અપઢાવયિતા -વિષ શસ્ત્રાદિકોના પ્રગથી કેઈને મારે છે. ઉત્રાસયિતા-કંકર પત્થર ફેંકીને કેઈને ડરાવે છે, અનેક અનર્થોને કરવાવાળી, હણવું, છેદવું, ભેદવું, આદિ કિયાઓનું જે આ ઠેકાણે પ્રદર્શન કર્યું છે, તેને અભિપ્રાય ફક્ત એટલે જ છે કે જે સંસારમાં જ ફસેલા છે તે કાલાકાલના જ્ઞાનથી રહિત બની પર છે વિષે અનેક અનર્થોને પેદા કરવાવાળી અનેક પ્રકારની ઘાતાદિક ક્રિયાઓને નિર. તર કરતા રહે છે. શંકા–અનર્થકારી ક્રિયાઓને આ પ્રાણી કેમ કરે છે? ઉત્તર–“અહિં રાધ્યિાતિ મળ્યમાનઃ” ' અર્થાત “જે પહેલાનાં અન્ય પૂર્વજોએ કાર્ય નથી કર્યું તે બધું હું કરીશ.' આવા અભિપ્રાયને વશવતી બનીને તે પ્રાણી તેવા અનર્થોત્પાદક ક્રિયાઓને કર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ વામાં પ્રવૃત્ત થાય છે. તે સંસારમાં ફસેલા છે. સ્ત્રી-પુત્રાદિકોમાં ગૃદ્ધ બનેલા છે. તેના નિર્વાહ માટે સર્વ પ્રથમ દ્રવ્યની તેને જરૂરત પડે છે, પરંતુ નિર્વાહલાયક સાધનને કરતાં છતાં પણ મનમાન્યું દ્રવ્ય તેને પ્રાપ્ત થતું નથી માટે તેની પ્રાપ્તિ માટે તે ન્યાય અન્યાય માર્ગનો પણ વિચાર ન કરીને યેન કેન પ્રકારેણ દ્રવ્યના સંગ્રહ માટે હણવાદિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. - અથવા–“રમાં થિમિ” એને એ પણ અર્થ થાય છે કે–જે મકાન વિગેરે અથવા બગીચા વિગેરે અમારા પૂર્વજોએ નહિ બનાવ્યા તે હું બનાવીશ” એ વિચાર કરીને જ્યારે તે તેની તૈયારી કરાવવામાં પ્રયત્નશીલ થાય છે તે વખતે જે સ્થાન પર તેને બગીચા વિગેરેની તૈયારી કરાવવાની છે તે સ્થાનની તે સફાઈ કરાવવમાં પ્રવૃત્ત થાય છે. કદાચ તેવા સ્થાન પર કઈ ઝાડી વિગેરે આડુ ખડું હોય તે તેને તે કપાવી નાંખે છે, અથવા જે શકય હોય છે તેને પોતે કાપે છે. આ પ્રકાર આ પ્રમાદી વ્યક્તિ સ્ત્રી પુત્રાદિકમાં દ્ધ બની અકૃત કરવામાં લાગી જાય છે માટે આ સ્થિતિમાં તે ષડૂજીવનિકાયને ઘાતક થાય છે કે સૂપ છે છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સુત્રા / માતા પિતા યા પુત્ર કોઈ ભી ઈહલોક-સમ્બન્ધી ઔર પરલોકસમ્બન્ધી દુઃખોં સે બચાને મેં સમર્થ નહીં હૈ . આવી રીતે હણવાના પ્રકારવાળા અનુચિત વ્યાપાર કરવામાં પ્રયત્નશીલ તે પ્રાણી ધન કમાવાની ઈચ્છાથી બીજા અન્ય દ્વીપમાં પણ જાય છે, પરંતુ કદાચ ત્યાં પણ સમગ્ર કાર્યનું સાધનભૂત પ્રભૂત ધન અર્થાત્ યથેચ્છ ધનને લાભ જ્યારે ત્યાં પણ મળતું નથી તે તે ઘણો ખિન્ન થઈ જાય છે, અને આ પરિસ્થિતિમાં તે શું કરે છે તે પ્રકટ કરવામાં આવે છે જેfઉં વ સંવરફ” ઈત્યાદિ અર્થ ખુલે છે. વિશેષાર્થ –જે માતાપિતા આદિની સાથે તે રહે છે તે તેની બાલ્ય અવસ્થામાં સર્વ પ્રથમ સેવા ચાકરી કરે છે તેની સહાયતા કરે છે, તેનું પાલણ– પિષણ કરે છે, તે પણ જ્યારે યુવાવસ્થા આદિથી સમૃદ્ધ થઈ જાય છે ત્યારે તે પિતાના માતાપિતા આદિની વૃદ્ધાવસ્થામાં ધન આદિથી સહાયતા, સેવા, અને તેમનું પાલન-પોષણ કરે છે. આ પ્રકારે પારસ્પરિક પિષ્ય–પષક ભાવ હોવા છતાં પણ તે તેમની રક્ષા માટે કે શરણ દેવામાં સમર્થ થતું નથી, તેમજ તેઓ પણ તેની રક્ષા અને શરણ દેવામાં અસમર્થ બને છે. સંસારની એ રીતિ છે કે પ્રત્યેક પ્રાણી પિતપોતાના કુટુંબીઓની સ્ત્રીપુત્રાદિકોની મેહાધીન થઈ દરેક પ્રકારથી સેવા, સુશ્રષા, સંરક્ષણ પાલન પિષણ ર્યા કરે છે. આવી વૃત્તિ ફક્ત મનુષ્યમાં જ છે તેમ નહિ પણ પશુપક્ષીઓમાં પણ છે તેમ દેખવામાં આવે છે. તેઓ પણ ઈટ સંગમાં હર્ષ પામે છે અને તેના વિયોગમાં દુઃખી થાય છે. જેમ ચકલીઓ માળામાં રહે છે અને બચ્ચાં બચ્ચી દે છે, અને જ્યારે બહારથી ખાવાનું લઈ આવે છે ત્યારે તેના નાના નાનાં બચ્ચાં તેને દેખતાં જ ચં–ન્ચ કરી બહાર નીકળે છે અને તેની આસપાસ કુદવા માંડે છે અને તેની ત5 પોતપોતાની ચાંચ ખેલીને બેસી જાય છે. તે પોતાની ચાંચથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ તેની ચાંચમાં કાંઇક ખાવાનુ ધરે છે તે તેઓ ખાઈ જાય છે. અને ઘણા ખુશ થાય છે. જ્યારે પશુ પક્ષિઓની આ પરિસ્થિતિ છે તો પછી મનુષ્ય તો સમજદાર વ્યક્તિ માનવામાં આવે છે તેને પેાતાના ઇષ્ટ ખંધુ જનોને, પુત્રાદિકોને પાળવામાં વૃત્તિ બધાથી વધારે હોઇ શકે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી, પરંતુ આલાક પરલોક સબંધી દુ:ખાના ઉદય થવાથી નથી તું તેમને ત્રાણુ અને શરણુ દેવામાં સમર્થ થતા, અને નથી તે તને ત્રાણુ અને શરણુ દેવામાં સમર્થ થતાં ૫ સ્॰ ૬ ॥ સક્ષમ સૂત્રકા અવતરણ ઔર સક્ષમ સૂત્ર । / અસંયત પુરૂષ ઉપભોગકે લિયે ધનસંગ્રહ કરતા હૈ ઔર ઉપભોગ કે સમય ઉસે કાસસ્વાસાદિ રોગ હો જાતે હૈં, ઉસ સમય ઉસકે માતા પિતા ઔર પુત્ર કોઇ ભી રક્ષક નહીં હોતે હૈં । જે પ્રકારે સ્વજન વિગેરે આ જીવના રક્ષક નથી અની શકતા તે પ્રકારે કષ્ટસંપાદિત સુરક્ષિત ધન પણ તેનું રક્ષક બનતુ નથી. આ વાતને સૂત્રકાર કહે છે~~ • કવાથસેલેબ ચા ” ઈત્યાદિ—આ સંસારમાં કેટલાક અસયત સંસારી જીવ પોતાના ઉપભોગ માટે નાના પ્રકારની સાવદ્ય ક્રિયાઓદ્વારા અનથ કારી ધનનું ઉપાર્જન કરી ખાવાપીવાથી અવશિષ્ટ ધનના સંચય કરે છે, અને તેના ઉપભાગ કરી તે સમય ઈચ્છાનુકૂળ આહાર વિહાર કરે છે, પરંતુ જ્યારે અશાતાના ઉદય આવે છે ત્યારે તેના શરીરમાં કાસ શ્વાસ આદિ અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં તેના નેત્ર અને નાસિકાથી પાણી નીકળવા લાગે છે. કુષ્ઠ આદિ રોગના કારણે હાથ પગ ગળવા લાગે છે, તે વખત તેના પેાતાના કુટુંબી-પુત્રકલત્રાદિક પણ • અમને પણ રાગ ન લાગી જાય આ ભયથી તેને છોડી દે છે. અથવા કોઇ વખત તે પણ કોઇ કારણવશ તેઓને છેડી દે છે. કદાચ પરસ્પર કોઈ કોઈ ને ન પણ છોડે તો પણ ઐહિક અને પારત્રિક દુ:ખોથી કાઈ કાઈની રક્ષા કરી શકતા નથી. ॥ સૂ॰ ૭ ॥ જ્યાં સુધી વૃદ્ધાવસ્થા વિગેરે નથી આવી ત્યાં સુધી શ્રુતચારિત્રરૂપ ધર્મ સેવન કરવામાં પ્રયત્ન કરતા રહેવા જોઈએ, આ વાતને સૂત્રકાર પ્રદર્શિત કરે છેઃ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૬ ૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રો g arળા' ઈત્યાદિ–હે મેધાવી!હે સર્વવિરતિસંપન્ન! હે પરમાર્થના જાણકાર મુનિ ! કઈ પણ સ્વજનાદિક એક બીજાને ત્રાણ અને શરણ માટે સમર્થ બનતા નથી. આ પ્રકારે પૂર્વોક્ત રીતિથી પ્રત્યેક પ્રાણીના સુખ દુઃખને જાણીને અર્થાત “પિતાના કરેલા પાપ પુન્યના ફળ અવશ્ય ભોગવવા પડે છે એવું સમજીને તથા અવસ્થાને પણ અનલિકાન્ત દેખીને, તથા જ્યાં સુધી રેગાદિકને ઉદય થયો નથી. બધી ઈન્દ્રિયો પોતપોતાની શક્તિમાં સમર્થ છે, અને સ્વજનાદિએ છોડેલ નથી, અર્થાત્ જ્યાં સુધી સ્વજનાદિ આદર કરે છે ત્યાં સુધી આત્માનું શ્રેય સાધી લેવું જોઈએ. એવી અવસ્થાને અર્થાત્ પરિવાદદોષયુક્ત વૃદ્ધાવસ્થા, પોષણદેષવાળી બાલ્યાવસ્થા અને પરિહારદેષવાળી રેગાવસ્થાને સેચીને તું સંચમારાધનને અવસરને ભલિભાતિ જાણ. વૃદ્ધાવસ્થામેં કોઈ રક્ષક નહીં હોતા ઔર બાલ્યાવસ્થા ભી પરાધીન હોને કે કારણ દુઃખમય હી હૈ-એસા વિચાર કર યુવાવસ્થા કો હી સંયમપાલન કા | યોગ્ય અવસર સમઝના ચાહિયે . ભલે સુખી હોય યા દુઃખી પ્રત્યેક મનુષ્યને પોતાના કૃત–કરેલા શુભાશુભ કર્મના ફળને ભેગવવું પડે છે. એ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે ફળ આપ્યા વિના કર્મ કઈ વખત નાશ થતાં નથી. આત્માને પૌગલિક વર્ગણા પરતંત્ર કરે છે તેનું નામ જ કર્મ છે. આ લોકમાં કાજળની શીશી માફક સર્વત્ર કામણ વર્ગણાઓ ભરેલી છે. એ પીગલિક છે. આત્માના ક્રોધાદિ કષાયોના નિમિત્તથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગ બંધરૂપ ફળ દેવાની શક્તિ આવે છે. કર્મબંધની શાસ્ત્રકારોએ ૪ પ્રકારની અવસ્થાઓ બતાવેલી છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ અનુભાગબંધ, અને ૪ પ્રદેશબંધ. જ્ઞાનાવરણીયાદિક અષ્ટવિધ કર્મોમાં આત્માના તે તે ગુણની ઘાત કરવાની જે શક્તિ છે તેનું નામ પ્રકૃતિબંધ છે. પ્રકૃતિ નામ સ્વભાવનું છે. જેમ લીંબડાને સ્વભાવ કહે હોય છે તે પ્રકાર જ્ઞાનાવણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરવાનું હોય છે. દર્શનાવરણીય કર્મને સ્વભાવ આત્માના દર્શનગુણને ઘાત કરવાને છે. વેદનીય કમને સ્વભાવ આત્માને સુખ અને દુઃખ આપવાનું છે. મેહનીય કર્મને સ્વભાવ આત્માના સ્વભાવને પરપદાર્થોમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ મૃદ્ધ બનાવવાનું છે. આયુકમને સ્વભાવ નિયત સમય સુધી જીવને તે તે પર્યાયમાં રેકી રાખવાનું છે. નામકર્મને સ્વભાવ ચિત્રકારની માફક શરીરાદિકોને અનેક રૂપમાં પરિણમાવવાને છે. શેત્રને સ્વભાવ ઉંચ નીચ કુળમાં પેદા કરાવવાને અને અન્તરાય કમને સ્વભાવ આત્માના વીર્યને ઘાત કરવાનું છે. પ્રદેશબંધ તે જ છે, જેની મારફત દૂધ અને પાણી માફક આત્મા અને કર્મને અનન્તાનન્ત પ્રદેશોને એકીભાવ જે સંબંધ થઈ જાય છે. એ બન્ને પ્રકારના બંધ મન વચન કાયાના યોગોથી થાય છે. સ્થિતિબંધ-કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાને કહે છે, ફળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. એ સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયથી થાય છે. કર્મોને આત્મા સાથે બંધ થાય છે, તેને એ મતલબ નથી કે આત્મા કર્મ બની જાય છે, અથવા કર્મ આત્મારૂપ બની જાય છે. પ્રત્યેક દ્રવ્યમાં એક અગુરુલઘુ નામની શક્તિ રહ્યા કરે છે, જેની મારફત એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ બની શકતું નથી. આ શકિતના સદૂભાવથી પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં સદા કાયમ બની રહે છે. દરેક દ્રવ્યમાં આ છ ગુણે કે જેને સામાન્ય ગુણ કહે છે તે સદા નિવાસ કરી રહેલા છે. ૧ તિત્વ –આ ગુણના નિમિત્તથી દ્રવ્યને કઈ વખત નાશ નથી થતું. ૨ ચતુર–આ ગુણના નિમિત્તથી દ્રવ્ય ક્ષણ-ક્ષણમાં કોઈને કોઈ કામ કર્યા જ કરે છે. ૩ ટૂથબ્લ્યુ-આ ગુણના નિમિત્તથી દ્રવ્યમાં એક અને ભિન્ન પ્રકારની અવસ્થાઓ બદલ્યાં કરે છે. ૪ મગુઇયુ-એના નિમિત્તથી દ્રવ્ય સદા પિતાની મર્યાદામાં જ રહે છે, કોઈ પણ તેને ગુણ બીજા ગુણરૂપ બની શકતું નથી, અને બીજો ગુણ પણ તેમાં બહારથી આવી મળી શકતું નથી. પ પ્રદેશવરવ–આ ગુણના નિમિત્તથી દ્રવ્યને કેઈ ને કઈ આકાર અવશ્ય થાય છે. ૬ મૈયા–આ ગુણના નિમિત્તથી દ્રવ્ય કેઈ ને કોઈ જ્ઞાન વિષય થઈ રહે છે. આત્મા અને પુદગલમાં એક એવી ભાવિક શક્તિ છે કે જેનાથી એ બને અનાદિ કાળથી અન્ય સંયુક્ત હવાને કારણે સ્વભાવથી અન્યથા હેવારૂપ વિભાવ અવસ્થામાં પડેલ છે, તેની આ વિભાવ અવસ્થા અનાદિ કાળની છે. આજ નવી પેદા થયેલ નથી. એનાથી જીવમાં પુદ્ગલના નિમિત્તથી વિભાવ-અન્યથા ભાવરૂપ પરિણમન અને વિભાવદશાસંપન્ન જીવના નિમિત્તથી પુદ્ગલમાં વિભાવ-(કર્મ)–રૂપ પરિમન થયા કરે છે. તેનું આ પરિણમન અનાદિ કાળનું છે. આજનું નહિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ७० Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–કદાચ આત્મા પહેલાં શુદ્ધ હવે તેમ માની લેવામાં આવે તે શું હરત છે? ઉત્તર—ઘણી ભારી હાનિ છે. આ પ્રકારની માન્યતામાં કર્મના સંબંધના પહેલા આત્માને શુદ્ધ માનવું પડશે. અને પછી તેને કમને સંબંધ માનવાથી સિદ્ધાત્માઓને પણ કર્મને સંબંધ માનવો પડશે. એવું તે છે નહિ. શુદ્ધમાં અશુદ્ધતા આવી શકતી નથી. સિદ્ધ અવસ્થા શુદ્ધ અવસ્થા છે. અશુદ્ધથી શુદ્ધ છે. માટે બંધથી જ મેક્ષ કહેવાય છે. પ્રશ્ન-કર્મના ફળ દેવાની બીજી કોઈ વિશેષ વિધિ છે? ઉત્તર–હા. છે. જ્યારે કર્મ બંધાય છે ત્યારે તેને પાકવા માટે થોડો વખત જોઈએ, બાંધેલા કર્મ તે વખત ઉદયમાં આવવા લાગતા નથી તેને હિસાબ તે ખેતરમાં પડેલા બી માફક છે. જે પ્રકારે ખેતરમાં વાવેલા બી થોડા વખત પછી પાકે છે તે પ્રકારે બાંધેલા કર્મને પાકવામાં પણ થોડો વખત લાગે છે. તે સમયનું નામ અબાધાકાલ છે. આ અબાધાકાલ એ હિસાબ છે કે એક કડાકોડી સાગરની સ્થિતિવાળા કર્મમાં તેની અબાધા ૧૦૦ વર્ષની પડે છે ૭૦ કડાછેડી સાગરની સ્થિતિવાલા મોહકર્મમાં ૭૦૦૦ વર્ષને અબાધાકાળ પડે છે આ હિસાબથી કરેડ સાગરની સ્થિતિવાળા કમને અબાધાકાળ અન્તમુહૂર્ત માત્ર જ પડે છે. આથી તે વાત જણાય છે કે જેટલે થેડી સ્થિતિને કર્મ બંધાશે તેટલે જલ્દી ફળ દેવાને તૈયાર થઈ જશે. અને એ જ કારણથી આ ભવમાં બાંધેલા કર્મ જીવને આ ભવમાં ઉદય આવે છે. પ્રશ્ન–બાંધેલા કમનું તેવું જ ફળ મળે છે અગર તેમાં કોઈ પરિવર્તન પણ થાય છે ?. ઉત્તર–જેના પરિણામોના નિમિત્તથી ફલેપભેગમાં પરિવર્તન પણ થઈ જાય છે, આ પરિવર્તનને–ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, અને ઉદીરણ કહે છે. બાંધેલા કર્મોની સ્થિતિ અગર તેના અનુભાગમાં જીના ભાવોના નિમિત્તથી જે વૃદ્ધિ થાય છે તેને ઉત્કર્ષણ કહે છે. પહેલાં બાંધેલા કર્મોની સ્થિતિ અને અનુભાગમાં જેના ભાવેના નિમિત્તથી જે ઘટતી થાય તેને અપકર્ષણ કહે છે. જીના ભાવેના નિમિત્તથી પાપને પુણ્યમાં, અને પુણ્યને પાપમાં જે પરિવર્તન થાય છે, તેનું નામ સંક્રમણ છે. કેઈ કર્મને કઈ નિમિત્તના કારણથી પોતાની ઠીક સ્થિતિના પહેલાં ઉદયમાં લાવીને જે ખપાવી નાંખે છે તેનું નામ ઉદીરણ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ આ કર્મોની ઉત્તર પ્રકૃતિએ કેટલી છે? અને તેનુ શું સ્વરૂપ છે? તથા દેશઘાતિ અને સ ઘાતિ પુણ્યરૂપ અને પાપરૂપ પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ છે? તથા દેશઘાતિ પ્રકૃતિમાં સર્વાતિસ્પર્ધીક કેટલાં છે. ? ઇત્યાદિ સમસ્ત વાતોનો વિચાર શાસ્ત્રામાં સારી રીતે કરવામાં આવેલ છે. આ પ્રકાર કર્મોને સક્ષેપમાં સ્વરૂપ સમજીને એવું પ્રગટ કરેલ છે કે આ કર્મના નિમિત્તથી આત્મા આ સ'સારમાં ભટકતા અને અનેક દુઃખાને સહન કરતા રહે છે. કર્મ આત્માને સંસારમાં ભમાવે છે. આત્મા પણ સ્વયં તેના નિમિત્ત બનીને સ'સારમાં ભમતા રહે છે. કર્મોથી દુ:ખી થવાવાળા જીવ સંસારી છે. તે સદા આ સસારમાં એજ કારણથી ભ્રમણ કર્યા કરે છે. તેના આ પરિભ્રમણને દેખીને જ્ઞાની જન તેને સખાધન કરીને કહે છે કેઃ~~ " आघातं मरणेन जन्म जरया विद्युश्चलं यौवन, सन्तोषो धर्नालप्सया शमसुखं भोगाशया देहिनाम् । लोकर्मत्सरिभिर्गुणा वनभुवो व्यालेनेपा दुर्जनैरस्थैर्येण विभूतिरप्यपहता ग्रस्तं न किं केन वा १" ॥१॥ હે સંસારી જીવા ! કહેા દુનીયામાં એવી કઈ વસ્તુ છે કે જે નિર્ભીય છે. દેખા મૃત્યુના જન્મને, ઘડપણના વિજળી સમાન ચંચળ યુવાવસ્થાને, ધનની તૃષ્ણાના સતાષને, ભાગની આશાનેા માનસિક શાંતિને, મત્સરભાવવાળા દુજ નાના ગુણ્ણાને, સ અને હિંસકાના જંગલી જનાવરોને, દુષ્ટોના રાજાને, અને અસ્થિરતાના ઐશ્વ ને મહાભય છે. એકને એકના ભય લાગેલા છે. એકથી એક ગ્રસિત છે, પછી તેમાં શાંતિની ભાવના રાખવી કુવાના કિનારા ઉપર બેસીને નિર્ભયતાની સાથે ઉંઘ લેવા ખરાખર છે. માટે તો જ્ઞાની પદે પદે સ`એધિત કરી કરીને કહેતાં રહે છે કે અરે ભવ્ય ! " तस्वं चिन्तयः सततं चित्ते, परिहर चिन्तां नश्वरवित्ते સદા તું સારાસારના વિચાર કરતા રહે, કારણ કે નાશ થનારા ધનાદિકની ચિન્તાથી વ્યર્થ પોતાની જાતને વ્યાકુલ બનાવીશ નહિ. શું તને ખખર નથી કે જેવી રીતે માંસ ઉપર ગીધ અવારનવાર ઘૂમ્યા કરે છે તે પ્રકારે તને ખાવા માટે કાલ તારા શિર ઉપર ઘૂમી રહ્યો છે. લેાકેાને મરતાં તું નિત્ય જીવે છે. પ્રત્યેક દિવસ વૃદ્ધોને અસહ્ય કષ્ટની યાતનાઓથી પીડિત ભાળે છે, અને સંસારીજીવાને પણ તરેહ તરેહના ભચેાથી ઘેરાએલાં અને નાના પ્રકારના સ’કટાને સહન કરતાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ 2 ७२ Page #80 -------------------------------------------------------------------------- ________________ તે સ્વયં પિતાની આખેથી દેખે છે, છતાં તે વિષયના લેભથી મમતાના કાંટામાં ફસી પિતાને નાશ કરી રહ્યો છે. માછલી અને વાંદરાની માફક તું બંધનમાં ફસેલે પણ ત્યાંથી બહાર નીકળવા ચાહતે નથી. શું તને ખબર નથી કે તારી પણ એક દિવસ આ દશા થવાની છે. માટે એજ અવસર કલ્યાણ કરવાનો છે. કહ્યું પણ છે – “ यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता वावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , प्रोद्दीप्ते भवने च कृपखननं प्रत्युद्यमः कीदृशः?" ॥१॥ હે ભવ્ય ! જ્યાં સુધી આ તારૂં સરીર સારી હાલતમાં છે, તેમાં કઈ પણ રેગે નિવાસ નથી કર્યો, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઈન્દ્રિયની શક્તિ બની રહી છે, જ્યાં સુધી આયુના દિવસે બાકી છે, ત્યાં સુધી તું આત્મકલ્યાણ કરવાની ચેષ્ટા સારી રીતે કરતે રહે. ઘર બળવા લાગે ત્યારે કુ દવાને શું અર્થ ? મે ૧ આ પૂર્વોક્ત વાતને ધ્યાનમાં રાખીને સૂત્રકાર કહે છે –“પર્વ કાળિg” ઈત્યાદિ. “હે પંડિત !” આ શબ્દના અર્થનું ટીકાકાર-હે મેધાવી!, હે સર્વવિરતિસંપન્ના, હે પરમાર્થજ્ઞ !, આ ત્રણ પદોથી વિવેચન કરે છે–સાર અને અસાર તત્ત્વનું વિવેચન કરવાવાળી બુદ્ધિનું નામ મેધા-પ્રજ્ઞા છે. તેના બળ ઉપર હે પ્રાણી “ઉપાદેય શું વસ્તુ છે. હેય શું છે ” આ વાતને વિચાર કરી શકે છે. આવી પવિત્ર વિચારધારાથી તેના આત્મામાં ભેદવિજ્ઞાન જાગ્રત થાય છે, તેથી તે આ સારી રીતે જાણી લે છે કે-“go દૃ સ્થિ ને વોર્ડ” “હું એકલે છું. મારું આ સંસારમાં કોઈ નથી. આ પર પદાર્થોનો કેવલ મારા આત્માની સાથે સંયોગ સંબંધ છે. તાદમ્ય સંબંધવાળા જ્ઞાનાદિગુણ મારી આત્માની સાથે સદા રહેવાવાળા છે. આ સગી પદાર્થોનું નિયમથી વિયોગ થશે, જેને તાદામ્ય સંબંધ છે તેઓ તે આ આત્માથી ત્રિકાળમાં પણ દૂર થઈ શકતા નથી. જે પિતાને નિજગુણ છે તે અમને ઉપાદેય છે, બાકી હેય છે” આવા પ્રકારની વિશુદ્ધ ભાવનાથી તેના આત્મામાં તે પદાર્થોથી વૈરાગ્યવૃત્તિ ઉત્પન્ન થાય છે. તે વિરાગ્ય વૃત્તિથી આત્મામાં કેઈ અપૂર્વ વિદ્યાસ પેદા થાય છે. તેની મારફતે આત્માથી અનંતાનુબંધી ચેકડીને અને દર્શન મેહનીયની પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ, અગર ઉપશમ થાય છે. આવી પરિસ્થિતિમાં તેને ઉપશમ, ક્ષયેશમ, અને ક્ષાયિક સમકિત પેદા થાય છે. હજુ આત્મામાં ચારિત્રમેહનીય કર્મની સત્તા મેજુદ છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ તેનાથી તેને દેશિવરતિ અને સર્વવિરતિ પણ પ્રાપ્ત થયેલ નથી. પરંતુ સમમિકતની પ્રાપ્તિ થયા બાદ જ્યારે તે આગળ વધવાના પ્રયાસ કરે છે ત્યારે તેને દેશિવરત થાય છે, અથવા સર્વવિરતિ. દેશવિરતિથી મુક્તિ નહિ માટે જ્યારે એ પોતાના પુરૂષાની દિશાને આગળ વધારે છે, ત્યારે સર્વવિરતિના લાભથી તે પોતાને પવિત્ર કરે છે, અને વાસ્તવિક તપ સંયમના આરાધક બની જાય છે, એટલે પરમાર્થજ્ઞ-પરમ=ઉત્કૃષ્ટ જે અર્થ =આત્માનું સ્વરૂપ તેના =જ્ઞાતા થાય છે. દેશવિરતિમાં આત્મા પ્રાણાતિ પાતાદિક પાંચ આશ્રવોના એક દેશથી ત્યાગી થાય છે અને સવવતિમાં તેના સર્વ પ્રકારથી ત્યાગ થઇ જાય છે. ત્યાં સમસ્ત જીવા ઉપર સમતાભાવ રહે છે. આત્માનું નિજ સ્વરૂપ જે જ્ઞાતા-દ્રષ્ટાપન છે તે આ તપ સંયમની અવસ્થામાં પ્રગટ થઈ જાય છે. ' '' સૂત્રમાં “ સુŘ પત્તેય સાયં” જે પદ્ય છે તે આ વાતની પુષ્ટિ કરે છેતે દુ:ખ અને સુખ પાપ અને પુણ્યથી થાય છે, માટે “ સંસારના સમસ્ત પ્રાણી ઓને રાગાદિક વૈદ્યના આદિના સમયે પોતાનાથી કરેલા કર્મના વિપાક અવશ્ય ભાગવવા પડે છે.” એવુ સમજીને હે ભવ્ય ! જ્યાં સુધી પોતાના શરીરમાં રોગાદિકનો ઉદય નથી થતો, અને જ્યાં સુધી સચેષ્ટતા અનેલ છે, અને જ્યાં સુધી સ્વજન સંબંધી પોતાનાથી વિરક્ત નથી થતાં ત્યાં સુધી આત્મકલ્યાણુ કરવામાં અગ્રેસર બની જા, અને આ સયમારાધન રૂપ પવિત્ર કાર્યને ન છોડ, કારણ કે हाथ पांव में जब तक बल है, आखोमें है तेजप्रकाश, श्रवणशक्ति है, बुद्धि उपस्थित, रोगादिकका हुआ न त्रास । धर्म आवरण कर ले प्राणी, धरकर मनमें उत्तम साज, की जाने कल रहा न कल तो क्यों जाने देते हो आज ॥ १ ॥ " " अनभिक्रान्तं च वयः सम्प्रेक्ष्य 39 ' સમય સમય આયુ ઘટે છે, ક્ષણે ક્ષણે કાયા ક્ષીણ થાય છે. જેમ માટીનું ઢેકું પાણી લાગતાં જ ગળી જાય છે તેમ દેખતાં દેખતાંમાં આ શરીર ગળી જાય છે, માટે તું પોતાના આત્મકલ્યાણ તરફ પ્રવૃત્તિ કર. કારણ કે વયના વ્યતીત થવાથી પરિવાદ, પાષણ અને પરિહાર આદિક દોષ ઉત્પન્ન થાય છે, તેથી તેવી હાલતમાં સંયમનુ પાલન થવું અશકય છે, માટે સૂત્રકાર કહે છે કેજ્યાં સુધી સચમ ધારણ કરવાની યોગ્ય અવસ્થા વ્યતીત થઈ નથી ત્યાં સુધી ધર્માચરણુરૂપ અવસરને હાથથી જવા દ્યો નહિ. અર્થાત્ આજ અવસ્થા છે જેમાં ધર્માચરણ પ્રાણી કરી શકે છે. સૂત્રમાં ‘=' શબ્દ અર્થાન્તરના ખેાધક છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ७४ Page #82 -------------------------------------------------------------------------- ________________ તેથી એ પ્રતીત થાય છે કે–પૂર્વોક્ત પરિવાદાદિ ત્રણ દોષોમાંથી કોઈ એક પણ દોષથી જે અસ્પષ્ટ–રહિત છે અને અવસ્થા પણ ધર્માચરણ કરવાની જેની વીતી ગઈ છે. પરંતુ કદાચ તે દઢ સંહનનવાલા છે તે પણ પ્રવજ્યા-ભાગવતી દીક્ષાને યોગ્ય છે. જેમ ભગવાનના માતાપિતાએ દેવાનંદા અને ઋષમદત પિતાની વૃદ્ધાવસ્થામાં દીક્ષા ધારણ કરી હતી. અથવા–-“અરમિત્રકાન્ત = @ વચઃ ક્ષ જ્ઞાનદિ વિતા " આ વાક્ય, સંયમમાં કષ્ટ પામતાં શિષ્યજનમાં જે નિરૂત્સાહિત બનેલ છે. તેને ઉત્સાહ વધારવા માટે કહેવામાં આવેલ છે. તેને ઉત્સાહ વધારીને તેઓ કહે છે કે-હે પંડિત ! આ વખતે તમે પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અવસ્થાવાળા છો, તથા પરિવાદાદિક દોષત્રય વગર પણ છે. જેથી તમે જ્યાં સુધી આ અવસ્થામાં છો ત્યાં સુધી સંયમ ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ રહે, આ અભિપ્રાયથી સૂત્રકારે પંડિત આ સંબંધનથી તેને સંબોધિત કરેલ છે, કારણ કે શિષ્યજન સ્વયં આ પ્રકારની પિતાની અવસ્થાને સમજી શકે છે માટે આ સંબંધન તેને માટે સંગત બેસે છે, -- અથવા શિષ્ય માટે સૂત્રકાર ફરીવાર કહે છે કે-હે અનલિકાન્તયૌવન શિષ્ય! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ના ભેદથી ક્ષણ ( અવસર) ચાર પ્રકાર છે. (૧) સર્વવિરતિરૂપ અવસ્થા જીવને જે ક્ષણે પ્રાપ્ત થાય છે તેનું નામ દ્રવ્ય ક્ષણ છે કારણ કે-આ જીવ અવ્યવહાર રાશિથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યાં પૃથિવીકાયિક આદિ એકેન્દ્રિય જીવેમાં જન્મ ગ્રહણ કરે છે, પછી તે કર્મસ્થિતિને જોગવતાં ક્રમથી બેઈન્દ્રિય માં ઉત્પન્ન થાય છે, આ પ્રકાર સ્થાવર અને ત્રણ પર્યાયની પ્રાપ્તિ દ્રવ્યક્ષણ છે. તેમાં પણ બેઈન્દ્રિયાદિક પર્યાયો સિવાય પંચેન્દ્રિય પર્યાયની પ્રાપ્તિ, તેમાં પણ સંજ્ઞીપણાની પ્રાપ્તિ, તેમાં પણ મનુખ્યપર્યાયની પ્રાપ્તિ, ત્યાં પણ વિશિષ્ટ જાતિ–ઉંચ કુળ-માં જન્મ, દીર્ધાયુ મેળવવું, નિરોગ શરીર પ્રાપ્ત થવું, તેમાં પણ ચારિત્રની પ્રાપ્તિ થવી, ઈત્યાદિએ બધું દ્રવ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૨ 9૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ છે. આ બધી વાતો તને પ્રાપ્ત થયેલ છે, કારણ કે દેવગતિ અને નરકગતિમાં તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વસામાયિક અને તત્ત્વાવબેધરૂપ શ્રતસામાયિકની ઉપલબ્ધિ જીવને પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં કઈ કઈ જીવને દેશવિરતિને લાભ થાય છે. સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ તો આ જીવને મનુષ્ય જન્મમાં જ થાય છે માટે આ ઠેકાણે તેજ દ્રવ્ય ક્ષણ છે. સામાયિક ચાર પ્રકારનું છે. ૧ સમ્યક્ત્વ, ૨ શ્રત, ૩ દેશવિરતિ અને ૪ સર્વવિરતિ. અહીં દ્રવ્યક્ષણને વિચાર કર્યો છે. સર્વવિરતિરૂપ ચારિત્રની ઉત્પત્તિ અથવા પ્રાપ્તિની મુખ્યતાથી મનુષ્યપર્યાયને જ પ્રધાનતયા દ્રવ્યક્ષણ કર્યું છે, કારણ કે સર્વ વિરતિરૂપ ચારિત્ર સિવાય આત્મા બીજી કઈ અવસ્થાથી કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરતા નથી. એક્ષપ્રાપ્ત કરે તે તેની સ્વાભાવિક અવસ્થા છે. જેમ તુંબડી ઉપર માટીને લેપ લગાડવાથી તે પાણીની નીચે બેસી જાય છે, ઠીક તે પ્રકારે આ જીવ પણ કર્મમલથી લિપ્ત હોવાના કારણે સંસારરૂપ સમુદ્રની અંદર બેસી જાય છે. જેમ જેમ જે તે તુંબડી ઉપરનો માટીને લેપ પાણીથી ગળીને હઠી જાય છે તેમ તેમ તે તુંબડી પાણી ઉપર આવે જાય છે. બિલકુલ નિલેપ થવાથી તે પાણી ઉપર તરવા લાગે છે. તે પ્રકારે જેમ જેમ કર્મમલને લેપ આ જીવાત્માથી છુટી જાય છે તેમ તેમ તે પણ પિતાની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરતે રહે છે. એક દિવસ એ પણ આવે છે કે તે કર્મમલના લેપથી સર્વથા નિલેષ થઈ જાય છે. સર્વથા નિલેપ થવું તે તેની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ છે. આ કર્મોનો નાશ કરવાની દશા, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિથી જ જીવને પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિક પર્યાયોમાં તેની પ્રાપ્તિ જીવને થતી નથી, કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનના વિકાસ સિવાય થતી નથી. જ્ઞાનને વિકાસ મનુષ્ય પર્યાય સિવાય અન્યત્ર નથી થતે, માટે પ્રધાનતયા તેને જ દ્રવ્યક્ષણ કહેલ છે. જ્ઞાનના વિકાસને અભિપ્રાય પાંચ આશ્ચની નિવૃત્તિથી છે. જ્ઞાનથી પાંચ આશ્રવોની સર્વથા નિવૃત્તિ થાય તે જ્ઞાનને વિકાસ છે. હજુ દેવપર્યાયમાં ભવપ્રત્યયય અવધિ હોય છે તથાપિ તે જગ્યાએ જે સર્વવિરતિરૂપ ચારિત્રની યોગ્યતા નથી તેનું ખાસ કારણ એ છે કે તે જ્ઞાનથી ત્યાં પાંચ આ ની નિવૃત્તિ થતી નથી. એ પ્રકારે નરકમાં પણ પાંચ આશ્રની નિવૃત્તિના અભાવથી દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ જે ક્ષેત્રમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ ક્ષેત્રક્ષણ છે. અધોલેકગ્રામસંવલિત અર્થાત્ સલિલાવતીવિજયયુક્ત તિર્યશ્લોકમાં, ત્યાં પણ સમયક્ષેત્રમાં જ, ત્યાં પણ પંદર કર્મભૂમિમાં જ, ત્યાં પણ ભરતક્ષેત્રની અપેક્ષાથી સાઢાપચીસ (૨પા) દેશમાં આ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે ક્ષેત્રરૂપ અવસર પણ દુર્લભ છે. કારણ કે અન્ય ક્ષેત્રોમાં સમ્યકત્વસામાયિક અને કૃતસામાયિક, આ બન્નેની ઉપલબ્ધિ, તથા કેઈ કેઈ ને દેશવિરતિરૂપ ચારિત્રની ઉપલબ્ધિની સંભાવના છે, પરંતુ તે જગ્યાએ જીવને સર્વવિરતિને લાભ થતું નથી. ઉર્ધ્વલોક, અધેલક અને તિર્યાશ્લોક, આ પ્રકારે ક્ષેત્ર ત્રણ પ્રકારના છે. તેમાં ઉદ્ગલોકમાં દેશવિરતિ અને સર્વવિરતિરૂપ સામાયિક ધારણ કરવાનો અવસર જ નથી. સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક, આ બેની જીવને ત્યાં પ્રાપ્તિ થઈ શકે છે. અલેકમાં પણ અલેકઝામ (સલિલાવતીવિજય)ને છેડીને ઉર્ધ્વલોકની માફક જ સમજવું જોઈએ, અર્થાત્ અલેકમાં-એલેકઝામ-સલિલાવતી વિજયમાં ચારે સામાયિકને પ્રાપ્ત કરી લેવાનો અવસર છે, પરંતુ બીજી જગ્યાએ સમ્યક્ત્વ અને શ્રત એ બે સામાયિકોને પ્રાપ્ત કરવાનો અવસર છે, તિર્યશ્લોકમાં મનુષ્યક્ષેત્રથી બહાર સર્વવિરતિરૂપ સામાયિકના અતિરિક્ત બાકીના ત્રણ સામાયિકોની ઉપલબ્ધિને અવસર છવને પ્રાપ્ત થાય છે, પરંતુ ચારે પ્રકારની સામાયિકની પ્રાપ્તિ તે જીવને મનુષ્યક્ષેત્ર-અઢીદ્વીપમાં જ થાય છે. જે કાળમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ કાલક્ષણ છે. કાલ બે પ્રકારે છે–ઉત્સપિકાલ અને અવસર્પિણીકાલ, આમાં ઉત્સપિકાલ છ પ્રકારે, અને અવસર્પિણુંકાલ પણ છ પ્રકારે છે, ઉત્સર્પિણીના ૬ ભેદ–૧ દુષમદુષમા, ૨ દુષમા, ૩ દુષમસુષમા, ૪ સુષમદુષમા, ૫ સુષમા, ૬ સુષમસુષમા, એ છે. આ પ્રકારે અવસર્પિણીના પણ (૧) સુષમસુષમા, (૨) સુષમા (૩) સુષમદુષમા, (૪) દુષમસુષમા, ૫ દુષમા, ૬ દુષમદુષમા, આ છે ભેદ છે. જે કાળમાં જીવેને જ્ઞાનાદિ શુભ ભાવેની વૃદ્ધિ તથા આયુષ્ય અવગાહના આદિની અને વર્ણ બંધ રસ સ્પર્શના પર્યાયની વૃદ્ધિ થાય છે તે ઉત્સર્પિણી છે, અને જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવોને હાસ તથા આયુષ્ય અવગાહના આદિને અને વર્ણ બંધ રસ સ્પર્શની પર્યાને હાસ થાય છે તે અવસર્પિણ છે. તેમાં અવસર્પિણીના સુષમદુષમા–ત્રીજા કાળમાં દુષમસુષમા–ચોથા કાળમાં અને દુષમા-પંચમ કાળમાં, તથા ઉત્સર્પિણીના દુષમસુષમા-ત્રીજા કાળમાં અને સુષમદુષમા નામક ચેથા કાળમાં સર્વવિરતિરૂપ સામાયિકની પ્રાપ્તિ જીવને થાય છે. આ કથન નવીન ધર્મપ્રાપ્તિની અપેક્ષાથી કહ્યું છે. પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાથી સંહરણાવસ્થામાં લેકત્રયમાં સમસ્ત કાળમાં સર્વવિરતિરૂપસામાયિકની ઉપલબ્ધિ જીવને થાય છે. ભાવક્ષણ બે પ્રકારના છે. ૧ કર્મભાવક્ષણ અને ૨ ને કર્મભાવક્ષણ. ચારિત્ર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ७७ Page #85 -------------------------------------------------------------------------- ________________ મેહનીય કમને-ક્ષય, ક્ષયે પશમ અને ઉશમ-રૂપ અવસ્થાઓમાં કઈ પણ અવસ્થારૂપ થવું, તે કર્મભાવક્ષણ છે, તેમાં ઉપશમશ્રેણીમાં ચારિત્રમેહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને ઉપશમ થવાથી અન્તર્મુહૂર્ત પરિમિત જે ઉપશમચારિત્ર થાય છે તે ઉપશમચારિત્રને ક્ષણ છે. ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી અન્તર્મુહૂર્ત પરિમિત જે છસ્થ અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે તસ્વરૂપ ક્ષાયિકચારિત્રનું ક્ષણ છે, ક્ષયે પશમચારિત્ર ક્ષણનું ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી થાય છે, તેને કાળ ઉત્કૃષ્ટ દેશઉન એક કરેડ પૂર્વને છે. કર્મભાવક્ષણને મતલબ છે ચારિત્રને આવારક (રેકવાવાળા) ચારિત્રમેહનીય કર્મને ક્ષય, ક્ષપશમ અને ઉપશમની પ્રાપ્તિનો અવસર, તેમાં ચારિત્રમોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિઓનું ઉપશમ જે ચારિત્રથી પ્રાપ્ત થાય છે તેનું નામ ઉપશમચારિત્ર છે. આ ઉપશમશ્રેણિમાં થાય છે. તેને કાળ અન્તર્મુહૂર્ત છે. અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિના સર્વથા ક્ષયથી જીવને જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તેનું નામ ક્ષાયિકચારિત્ર છે. ઉપશમશ્રેણિમાં ઉપશમચારિત્ર અને ક્ષપક શ્રેણિમાં ક્ષાયિકચારિત્ર થાય છે. ઉપશમએણિના સ્થાન ૮-૯-૧૦ અને ૧૧માં ગુણસ્થાન છે. ક્ષપકશ્રેણિનું સ્થાન ૮–૯–૧૦ અને ૧૨મું ગુણસ્થાન છે. ૧૨ મા ગુણસ્થાન સુધી જીવને છદ્મસ્થાવસ્થા રહે છે. યથાખ્યાતચારિત્ર ૧૧ –૧૨–૧૩ અને ૧૪ માં ગુણસ્થાનમાં થાય છે. છદ્મસ્થાવસ્થાના ચારિત્રનું છદ્મસ્થ ચારિત્ર અને સંપૂર્ણ મેહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર હોવું તેને યથાખ્યાતચારિત્ર કહે છે. અનંતાનુબંધી આદિ ૧૨ કષાયને ઉદયભાવી ક્ષય તથા તેના નિષેકેને સદવસ્થારૂપ ઉપશમ. અને સંજ્વલન તથા નેકષાયનું યથાસંભવ ઉદય હોવા પર જે ચારિત્ર થાય છે તેને ક્ષાયોપશમિકચારિત્ર કહે છે. તેનું બીજું નામ સરાગસંયમ પણ છે. ને કર્મભાવક્ષણ–આળસ, મેહ, અવર્ણવાદાદિકને અભાવ થવાપર જે સમ્યક્ત્વાદિરૂપ સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે તે નેકમભાવક્ષણ છે, કારણ કે આળસ અને મેહાદિકથી ઉપહત થયેલ પ્રાણી સંસારનો નિર્મૂળ ઉછેદન કરવામાં સમર્થ મનુષ્યભવને પ્રાપ્ત કરીને પણ બોધિ આદિને પ્રાપ્ત કરી શક્તા નથી. કર્મભાવક્ષણને કઈ કઈ આચાર્ય રિક્તક્ષણ પણ કહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર । આ પ્રકરણને સક્ષિસ કરતાં ટીકાકાર કહે છેઃ- ત્રસપયો/વિશેષ્ટ માનવ ભવસ્વરૂપ (૧) દ્રવ્યક્ષણ છે, આર્યક્ષેત્રરૂપ (૨) ક્ષેત્રક્ષણ, ધર્માનુષ્ઠાનનો સમય (૩) કાલક્ષણ અને ક્ષાપશાહિરૂપ (૪) ભાવક્ષણ છે, માટે હે પરમાન ! મેધાવી! આ પ્રકારના ચતુર્વિધ ક્ષણને ધર્માચરણ કરવા માટે અત્યંત દુર્લભ માનીને સચમપાલન કરવામાં લગાવા. નહિ તા સમય નીકળી જવા પછી અંતમાં પશ્ચાત્તાપ સિવાય કાંઈ પણ હાથ આવશે નહિ, માટે આ પ્રાપ્ત થયેલ ચતુર્વિધ ક્ષણને સંયમારાધનથી સફલિત કરી સૂ૦ ૮ ૫ વાર્છક્ય ઔર રોગોં સે જબ તક શ્રોત્રાદિ ઇન્દ્રિયોં કે પરિજ્ઞાન નષ્ટ નહીં હુએ હૈં, તભી તક ચારિત્રાનુષ્ઠાનમેં પ્રવૃત હો જાના ચાહિયે । આ પ્રકાર અત્યંત કઠિનતાથી પ્રાપ્ત કરવાયાગ્ય આ ક્ષણને મેળવીને જ્યાં સુધી શ્રોત્રાદિક પ્રત્યેક ઇન્દ્રિયની પોતપોતાનાં વિષયને જાણવાની શક્તિ કમજોર થતી નથી ત્યાં સુધી આત્મકલ્યાણ માટે પ્રયાસ કરતા રહેવા જોઇએ, એ વાત સૂત્રકાર કહે છે:--- 6 ' નાય સોયપળિાળા ' ઇત્યાદિ. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અગર કોઇ રોગથી તારૂં કર્ણ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી વિકલ નથી થયું, નેત્ર-ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના વિષય ગ્રહણ કરવાનાં સામર્થ્યથી રહિત નથી થયુ, ઘ્રાણુ-ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના જ્ઞેયને જાણવાની શક્તિથી ક્ષીણુ નથી થયું, જિજ્ઞા−ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી પોતાના પદાર્થને ગ્રહણ કરવાના સામર્થ્યથી રહિત નથી થયું, સ્પર્શન-ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી કર્કશ કઢારાદિ પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી હીન શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ નથી થયું ત્યાં સુધી અર્થાત્ ઇન્દ્રિયેના જ્ઞાનની વિદ્યમાનતામાં જ હે ભવ્ય પ્રાણી! તું પિતાનું કલ્યાણ અર્થાત્ જ્ઞાનદર્શન ચરિત્ર આરાધનરૂપ નિજ પ્રજનને સિદ્ધ કરી લે. એ નિશ્ચિત છે વૃદ્ધાવસ્થા આવવાથી અગર કઈ ભયંકર રોગ થવાથી ઈન્દ્રિયેની શક્તિઓ અગર સ્વયં ઈન્દ્રિયે જ ક્ષીણ થાય છે. જે વખતે શીતલા નીકળે છે તે વખતે કઈ વ્યક્તિઓની આંખો ફૂટી જાય છે, કાન પણ બહેરા થઈ જાય છે, લકવાની બીમારીમાં સ્પર્શન ઈન્દ્રિય શૂન્ય બની જાય છે, વચન –વાણી પણ ઠીક નીકળતી નથી, ચાલતી વખતે પગ ક્યાંય રાખે છે અને પગ પડે છે ક્યાંય. કહ્યું પણ છે – " गात्रं संकुचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलि-, ईष्टिर्नश्यति बर्धते बधिरता वनं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते, ઢા ! થઈ પુષ0 કીવર પુત્રોથમા” iા. " दृष्टि घटी पलटी तनकी छवि बंक भई गति लंक नई है, रूष रही परनी घरनी अति रंक भयो परयंक लई है। कांपत नार (नाड) बहै मुख लार महामति संगति छार गई है, अंग उपंग पुराने परे तिसना उर और नवीन भई है" ॥१॥ " व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो, लोकस्तथाप्यहितमाचरतीति चित्रम्" ॥१॥ આ વૃદ્ધાવસ્થા અર્ધમૃતક જેવી છે, આ અવસ્થામાં બુદ્ધિ નષ્ટપ્રાય થાય છે, બલ પણ ઓછું થાય છે, વાંકાપણું આવે છે, દાંત પડી જાય છે, બાલ સફેદ થાય છે, આંખથી ઓછું દેખાય છે, કાનેથી શબ્દ સંભળાતો નથી, હાથ પગ ઢીલા અને ચાલવા ફરવાથી લાચાર બને છે, કફ અને શ્વાસનું જોર વધે છે, વૈરીઓની માફક સમસ્ત રોગ આ અવસ્થામાં બદલે લેવા માટે જાણે એકદમ તુટી પડે છે, તૃષ્ણાની પ્રબળતા આ અવસ્થામાં થાય છે, પ્રત્યેક ઈન્દ્રિય વિષય ગ્રહણ કરવાની શક્તિથી શૂન્ય થાય છે. જેવી રીતે કબુતર પર બાજ ઝડપ મારવાની તક શેધે છે, અથવા બિલાડી ઉંદર પકડવાની તાક લગાવી બેસે છે, તેવી રીતે મેત પણ આ અવસ્થામાં પ્રાણપંખેરૂને પકડવા તૈયાર રહે છે. જે પ્રકારે વાદળેની અંદર સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય છે તે પ્રકારે આ અવસ્થામાં જુવાનીનું બળ છુપાઈ જાય છે. મોરની ધ્વનિ સાંભળવાથી જેમ ચંદનવૃક્ષોમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ લટકેલા સાપના બંધન ઢીલા પડે છે તેમ ખાંસીના ખુલ્લ–ખુલ્લ શબ્દથી આ અવસ્થામાં હાડકાઓની સંધિયે શિથિલ બની જાય છે. આ વૃદ્ધાવસ્થા એક ભયંકર વ્યાધિની માફક સામે આવીને નિર્ભય રૂપથી પડી થઈ જાય છે, તે વખતે શત્રુઓની માફક રેગ પણ પ્રહાર કરવામાં ચુકતા નથી, કુટેલા ઘડામાંથી પાણીની માફક આયુ નિકળવા માંડે છે, તે પણ આશ્ચર્યની વાત છે કે પ્રાણી પિતાના આત્મકલ્યાણની તરફ ધ્યાન દેતા નથી. માટે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અગર કે રેગથી તારી શારીરિક શક્તિ ક્ષીણ નથી થઈ, અને પ્રત્યેક ઇન્દ્રિય જ્યાં સુધી સશક્ત બનેલી છે ત્યાં સુધી સૂત્રકાર કહે છે કે- આત્માર્થ મનુવાચે ” આત્મા માટે હિતકારી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિથી પિતાને ભાવિત કરે. અહીં આત્મા માટે હિતકારી સમ્યકૂચારિત્રનું પ્રધાનતયા ગ્રહણ થાય છે, કારણ કે યથાખ્યાતચારિત્ર વિના કેવળજ્ઞાન તથા કેવળદર્શન નથી થતું. ચૌદમાં ગુણસ્થાનમાં યથાખ્યાતચારિત્રની પૂર્ણતા થતાં જ આ આત્મા “ ફુડ ” આ પાંચ હસ્વ અક્ષરનું ઉચ્ચારણ કાલ તક ત્યાં રહીને મુક્તિમાં બિરાજે છે. આ અપેક્ષાથી ચારિત્રની આ ઠેકાણે પ્રધાનતા કહી છે. સમ્યગ્દર્શનની પૂર્ણતા ચોથા ગુણસ્થાનમાં, સમ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાનમાં, અને ચારિત્રની પૂર્ણતા ચૌદમા ગુણસ્થાનમાં શાસ્ત્રકારોએ બતાવી છે. આ પૂર્વોક્ત અર્થને સુધર્માસ્વામી જખ્ખસ્વામીથી કહે છે કે-હે જમ્મ! મેં જેવી રીતે ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવું જ તમને કહું છું. આ સૂટ ૯ છે || બીજા અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત . ૨-૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશ કે સાથ દ્વિતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદન । આચારાંગ સૂત્રના બીજા અધ્યયનના બીજો ઉદ્દેશ પહેલાં ઉદ્દેશનું વર્ણન સમાપ્ત થયું. હવે બીજા ઉદ્દેશનું વર્ણન કરે છે. તેનુ વર્ણન કરવાના અભિપ્રાય એ છે કે મહેલા ઉદ્દેશમાં જે વાત બતાવવામાં આવી છે કે “ વિષયકષાય અને માતાપિતા આદિ જે લેાક છે તે ઉપર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ કષાયાને જીતવાથી અને માતાપિતા આદિનો સ્નેહ નિવારણથી સંચમીને મોક્ષના કારણભૂત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને લેાક ઉપર વિજય કરવાથી જ્યાં સુધી રાગાદિક અને જરાવસ્થા વિગેરે જે સંચમને ધારણ કરવામાં પ્રતિખંધક છે. તે આ શરીરને આવીને ઘેરતા નથી. તેનાં પહેલાં આત્મકલ્યાણ માટે સંચમનું આરાધન કરી લેવું જોઈ એ. પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર । સચીને કદાચિત્ માહના ઉદયથી અજ્ઞાન અને લેાભાદિ કોઇ કષાયના ઉદ્ભયથી અથવા પેાતાના કોઇ દોષના વશથી સંયમમાં જે અરતિભાવ ઉત્પન્ન થાય છે, તેને જેમ તેમ પણ દૂર કરવામાં આવે, અને જે શબ્દાદિ વિષયામાં લેલુપી અનેલાં છે અને સંયમનુ પાલન કરે છે તે સંયમનુ અલ્પ કાળ સુધી અગર અધિક સમય સુધી પાલન કરીને પણ પૂર્વોક્ત દોષથી અથવા મોહના ઉદયથી સંયમમાં એ શિથિલ બની જાય છે તેએ સંયમમાં શિથિલ બની ન જાય અર્થાત્ સંયમમાં તેની દૃઢતા બની રહે અને વિષયની તરફથી તેઓની આસક્તિ ઘટે આ વાતનુ વર્ણન આ બીજા ઉદ્દેશમાં સૂત્રકાર કરે છે:-ન્નકું’ ઇત્યાદિ. અને ચારિત્રને અંગીકાર કરવા માટે જેની ઇચ્છા જાગૃતમનેલી છે પરતુ માહના ઉદ્દયથી તેના મનમાં હજુ સુધી અરતિભાવ મેાજુદ છે અને જેએ ચારિત્રને ધારણ કરી લીધું છે પરંતુ લીધા પછી લાભાદિથી કાઈ કાઈ સમય તેને તેમાં અરતિભાવ પેદા થાય છે. તે વખતે તેણે શું કરવું જોઈએ તેનું નિરૂપણ १७ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ સંસારકી અસારતા કો જાનનેવાલા મુનિ સંયમવિષયક અરતિકો દૂર કર ક્ષણમાત્રમેં મુક્ત હો જાતા હૈ . આ બીજા ઉદ્દેશમાં સૂત્રકાર કરે છે-“ હું” ઈત્યાદિ. જેણે સંસારની અસારતા જાણી છે, અને ચારિત્રને પણ અંગીકાર કરેલ છે તે અરતિભાવને દૂર કરે તે ક્ષણ ભરમાં મુક્ત થઈ જાય. ચારિત્રને જેણે અંગીકાર કરેલ છે તેને એ ધર્મ છે કે કેટલા પણ પરિષહ અને ઉપસર્ગો ઉત્પન્ન થાય તે પણ પિતાના ચારિત્રધર્મનું નિર્દોષ રીતિથી પાલન કરે, પરંતુ જ્યાં સુધી કષાયને પૂર્ણ વિનાશ નથી થતું ત્યાં સુધી જીવથી તેવા પ્રકારની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે જે ચારિત્રનું આ ઠેકાણે વર્ણન આપવામાં આવ્યું છે તે ક્ષાપશમિક છે. ક્ષાપશમિક શાસ્ત્રિ ત્યારે જ થાય છે જ્યારે ચારિત્ર મહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓથી સર્વઘાતી પ્રકૃતિઓના થોડાં સ્પદ્ધકોના–અનન્તાનન્ત કર્મ વર્ગણાઓના સમુદાયને એક સ્પદ્ધક થાય છે. તેના ઉદયભાવી ક્ષય થાય તથા થોડા સર્વઘાતિ સ્પદ્ધકોના સદવસ્થારૂપ ઉપશમ થાય અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય થાય. આ અવસ્થાનું નામ ક્ષાપશમ છે. આ દશામાં દેશઘાતિ પ્રકૃતિને તે ઉદય રહે છે, તે ચારિત્રને બિગાડ કરતી નથી, પરંતુ જેને ઉપશમ થયેલ છે તે કદાચ નિમિત્ત બનીને ઉદયમાં આવી જાય છે તે તે અવશ્ય જ ચારિત્રમાં જીવને અરતિભાવ અગર તેનાથી ભ્રષ્ટ કરે છે. આ વાતને લક્ષમાં રાખીને સૂત્રકાર સંયમી જનને કહે છે કે – “ifપ્ત માર્વેત' સંયમધારી મેધાવી સંયમમાં અરતિને દૂર કરે. સંયમમાં ધતિ ધારણ કરવી, તેનું નામ રતિ છે. રતિને અભાવ અરતિ છે. પાંચ આચારનું પાલન કરવું સંયમ છે. આ વિષયમાં સંયમી જનને કષાના સંસર્ગથી અથવા માતા-પિતા–મિત્ર-સ્ત્રી આદિના સંસર્ગથી અરતિભાવ પેદા થઈ જાય છે ત્યારે ટીકાકાર આ વાત પર પિતાને અભિપ્રાય પ્રગટ કરતાં કહે છે કે-વાત પણ ઠીક છે. કારણ કે વિષયોમાં આસક્તિરૂ૫ રતિને સદૂભાવ થવાથી સંયમમાં અરતિભાવ ને ઉત્પન્ન થાય છે. પરંતુ મેઘાવી મુનિ સંસારની અસારતાને ભલીભાંતિ જાણે છે. તેથી તેનું કર્તવ્ય છે કે તે અરતિભાવને દૂર કરે, નહીં તે કંડરીકની માફક તેને નરકગામી થવું પડશે, અને સંયમમાં રતિ કરવાથી પુંડરીકની માફક તેને શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ સદ્દગતિને લાભ થશે. જીવને અરતિનાં કારણે દુઃખ થાય છે, પરંતુ સંયમને નિર્દોષ રીતિથી પાલન કરવાથી કઈ પણ દુઃખ થતું નથી. કદાચ કઈ પ્રકારના કર્મોદયથી તેને દુઃખ પણ આવી પડે છે તે દુઃખ તે જીવને સંયમમાં અરતિ ભાવનું કારણ થતું નથી, એ વાત નીચે લખેલા લેકથી પ્રગટ કરી છે– ક્ષિત્તિતા જા, શરણારા વા, सहजपरिभवो वा, दुष्टदुर्भाषितं वा । महति फलविशेषे, नित्यमभ्युद्यतानां, જ મનસિ ફરે, સુર્યમુત્પત્તિ ” I ? / फिरभी-" तणसंथारनिसण्णो वि मुणिनिवरो नट्टरागमयमोहो। जं पावइ मुत्तिसुहं, तं कत्तो चक्कवट्टी वि" ॥ १ ॥ એને ભાવ એ છે કે–ભૂમિ ઉપર સુવું, અન્ત પ્રાન્ત-ભિક્ષા સેવન કરવી, ભલે કઈ તિરસ્કાર કરે અને દુષ્ટ ખોટા ખોટા વચન પણ બોલે તે પણ જે સાધુપુરૂષ ઉત્તમ ફળને લાભ કરવામાં સાવધાન છે તેને આવી વાતેથી મનમાં અને શરીરમાં કઈ પણ કષ્ટ થતું નથી. “તરંથાનિઇ” ઘાસની શાચ્યા પર બેઠેલા, રાગ મદ મોહ રહિત મુનિ નિવૃત્તિ ભાવથી જે નિર્લોભતારૂપે સુખનો અનુભવ કરે છે તે સુખને અનુભવ રત્નસિંહાસન ઉપર બેઠેલે ચક્રવર્તી પણ કરી શકતું નથી. ૧ T-ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમથી ચારિત્રની જેને પ્રાપ્તિ થયેલી છે, અને પછી ચારિત્ર મોહનીયની કઈ એક પ્રકૃતિના ઉદયથી તેમાં જેને અરતિ. ભાવ થયે છે એવા અરતિભાવયુક્ત મેધાવી માટે આપને એ ઉપદેશ–“ગૃહીતચારિત્રમાં અરતિભાવને દૂર કરે” લાગુ થાય છે. પરંતુ જે મેઘાવી છે તે તે સંસારના સ્વરૂપને જાણકાર હોય છે, તેમાં અરતિપણાના સદૂભાવને તે અસંભવ જ છે, કારણ કે જે પ્રકારે છાયા અને તડકાને એક જગ્યાએ એકી સાથે રહેવું અશક્ય છે તે પ્રકારે મેઘાવિત્વને અરતિભાવને પણ એક જગ્યાએ સાથે રહેવું વિરૂદ્ધ જ છે, પછી એ બન્નેનું એક જગ્યાએ જોડાણ કહેવું કેવી રીતે સંભવ થઈ શકે, આ વાત બીજી જગ્યાએ પણ બતાવી છે કે – " तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । તમસ ગુતોષાત -નિરાત્રિત થાતુર” | ૨ | તે જ્ઞાન જ્ઞાન જ નથી કે જેના ઉદય થવાથી રાગાદિગણને સભાવ રહે, સૂર્યને ઉદય થવાથી શું અંધકાર રહી શકે છે? કદિ નહિ . ૧ જે મોહરૂપી ગ્રહથી ઉન્મત્ત થઈ રહેલ છે એવા અજ્ઞાની જીવ જ સંયમમાં અરતિ અને શબ્દાદિ વિષયમાં રતિ કરે છે. પરંતુ જે મેધાવી હોય છે તે જેમ હાથી નાના વૃક્ષથી ઘર્ષણ કરતા નથી તે પ્રકાર સંસારના તુચ્છ પદાર્થોમાં રતિ નથી કરતાં પણ તેની તેમાં અરતિ અને સંયમમાં રતિ જ રહે છે. વળી આ ઠેકાણે મેધાવીને અરતિ હેવાને સંભવ પણ કેમ હાય. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ८४ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-ચારિત્રને પ્રતિ જ્ઞાન હેતુ હોય છે. જ્ઞાનરૂપ કારણના અભાવમાં ચારિત્રરૂપ કાર્યને અભાવ રહે છે, એ બધા માને છે. આ ઠેકાણે જ્ઞાનમાં અને અરતિમાં વિરોધનું કથન નથી કર્યું. પણ રતિ અરતિને વિરોધ હોવાથી ચારિત્રમોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં જ વિરોધ છે. સંયમમાં અરતિને અને જ્ઞાનને કેઈ વિરોધ નથી માટે મેધાવી હોવા છતાં પણ સંયમમાં અરતિને સદ્ભાવ થાય છે તેથી કઈ પ્રકારને આમાં વિરોધ નથી ટીકાકારને એ અભિપ્રાય છે કે જેણે ચારિત્ર-સંયમ અંગીકાર કરેલ છે તે જ્ઞાની છે તે પણ તેને ચાસ્ત્રિમેહના ઉદયથી તેમાં અરતિભાવ ઉત્પન્ન થઈ શકે છે. કેમકે ચારિત્રના પ્રતિ જ્ઞાન હેતુ-કારણ છે, જ્યાં કારણનો અભાવ છે ત્યાં કાર્યને પણ અભાવ થાય છે. જ્યાં જ્ઞાનરૂપ કારણને સદ્ભાવ જ નથી ત્યાં તેના કાર્યરૂપ ચારિત્રને સદૂભાવ કેવી રીતે હોઈ શકે? બલ્ક નથી થતું. માટે તેને જ્ઞાન સંપન્ન થવું જ જોઈએ. તેને અરતિભાવ ઉત્પન્ન થવામાં કર્યો વિરોધ આવે છે? સાનઘરથાન સાથે નહિ રહેવા રૂપ વિધિ ત્યાં જ થાય છે જે પરસ્પરમાં વિરોધી હોય છે. જેમ ઠંડી અને ગરમી એ પરસ્પરમાં વિધી છે તેનું એકી સાથે એક જગ્યાએ રહેવું બની શકતું નથી. પ્રકૃતિમાં જ્ઞાન અને અજ્ઞાન, રતિ અને અરતિ, એ પરસ્પર વિરોધી બે ધર્મ છે તેઓનું પણ એક જગ્યાએ અવસ્થાન (રહેવું) બની શકતું નથી, લીધેલાં ચારિત્રમાં રતિ જ્ઞાનપૂર્વક જ થશે. માટે તે જ્ઞાનાવરણીયના ક્ષપશમ સાથે ચારિત્ર મેહનીયના ક્ષાપશમનું કાર્ય છે અને અરતિ જ્ઞાનાવરણીયના ક્ષપશમ સાથે ચારિત્ર મેહનીયના ઉદયનું કાર્ય છે, ઉદયમાં અને ક્ષપશમમાં ઘણો જ અંતર ઈને એક ક્ષપશમનું કાર્ય છે. એક ઉદયનું કાર્ય છે માટે એ બને–રતિ અન અરતિ પરસ્પર વિરોધી વાતે યુગપતું એકત્ર રહી શકતી નથી. ફાં -રતિ અને અરતિ એ ચારિત્રમેહનીયના ભેદસ્વરૂપ નેકષાયનું કાર્ય છે તેને ક્ષયે પશમ અને ઉદયજન્ય કેમ કહે છે? ઉત્તર–શંક ઠીક છે. ત્યાં જે રતિ અને અરતિ જે નેકષાયના ઉદયથી માનેલ છે તેનાથી એમાં ભેદ છે. આ ઠેકાણે રતિ શબ્દને વાચ્યાર્થ ચારિત્રના નિર્દોષ રૂપથી પાલન કરવાની ભાવના અને તદનુકૂલ પ્રવૃત્તિ છે, અને અરતિને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ છે કે-લીધેલા સંયમનુ પાલન કરવામાં પ્રમાદને નહિ છેડતા તે. આડી અવળી પ્રવૃત્તિ કરવી. નાકષાયના ઉડ્ડયથી જે રતિ અને અતિ થાય છે તે રાગ અને દ્વેષનુ વાચક છે માટે પૂર્વોક્ત કથન નિર્દોષ છે. જેને સચમમાં આરિત નથી તેને શું થાય છે? તે કહે છે~~~ આ : જેને સંયમમાં અરિત નથી તે ક્ષણમાં મુક્ત થાય છે. અત્યન્ત સૂક્ષ્મ કાળને ક્ષણ કહે છે ક્ષણ કાળના અધાથી નાના હિસ્સા છે માટે સૂક્ષ્મ કાળના બીજો કેાઇ અંશ નથી, સંયમમાં તે શક્તિ છે કે જીવને એક ક્ષણમાં મુક્તિ પ્રાપ્ત કરાવી આપે છે. અગ્નિ લાકડાને જે પ્રકારે ખાળે છે તે પ્રકારે સંયમ પણ કર્મરૂપી ઇંધનને ભસ્મ કરી આ જીવને એક ક્ષણમાં શુદ્ધ કરી નાંખે છે. અથવા ‘ક્ષને મુક્તઃ આ ઠેકાણે વાકચ હાવાથી ત્રીજી વિભક્તિના અર્થાંમાં સાતમી વિભક્તિ સમજવી જોઇએ, અને ‘ખેત મુ: ' આ પ્રકારે પરિવર્તન હેાવાથી એક ક્ષણથી મુક્ત થઇ છે, એ અર્થ થાય છે, તેના ભાવ એ છે કે યથાખ્યાત ચારિત્રમાં જ્યારે આ જીવની તિ–રમણ થાય છે, ત્યારે તે મ ૬૩ હૈ' આ પાંચ હૅસ્વ અક્ષરોના ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે તેટલા સમય માત્રમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ સંયમને નિર્દોષ રીતિથી પાળવાથી થાડા જ કાળમાં તે જીવ મુક્તિના લાભ કરી લે છે. સૂ॰૧ ૫ જાય * દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । જેની ચારિત્રમાં રતિ નથી તે આ ચતુતિરૂપ સસારસાગરમાં દુઃખાના અનત એજાને ઉઠાવતાં આંહીતહીં ભ્રમણ કરે છે, એ વાતને સૂત્રકાર પ્રગટ કરેછે– 9 अणाणार ઈત્યાદિ. જ્ઞાનાચારાદિકમાં પ્રવૃત્તિ કરવા રૂપ જે જિનેન્દ્ર ભગવાનના આદેશ છે તેનુ નામ આજ્ઞા છે, તેનાથી વિપરીત પ્રવૃત્તિ અનાજ્ઞા છે, k શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮ ૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞા સે બહિર્ભૂત સાધુ ભુક્તિભાગી નહીં હોતા । આ અનાજ્ઞાથી જે પૃષ્ટ છે અર્થાત્ જે પરિષદ્ધ અને ઉપસર્ગોના આવવા પર ચંચલ થઈ જાય છે. લીધેલા ચારિત્રમાં અતિભાવ રાખવાવાળાં બની જાય છે તે કંઢરીક આદિ કન્યા-કર્તવ્ય વિવેકશૂન્ય મનુષ્ય અજ્ઞાન અથવા મિથ્યાત્વ મોહનીયથી સર્વથા યુક્ત હોવાથી તે ચારિત્રથી અવશ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ૮ વિ સૂત્રમાં શબ્દ નિશ્ચય અર્થમાં પ્રયુક્ત થયા છે તેને સંબંધ નિયત્તત્તે ’ આ ક્રિયા સાથે થાય છે, જેણે સર્વસાવદ્યનિવૃત્તિરૂપ ચાસ્ત્રિ ધર્મીને પ્રાપ્ત કરી લીધો છે તેવા માણસ કદાચ માહના ઉદ્દયથી પરિષહ અને ઉપસર્ગ આવવાથી પોતાના ચારિત્રથી વિચલિત થાય છે તે તેને ચારિત્ર ભ્રષ્ટજ સમજવો જોઈ એ. અર્થાત્ તે ભ્રષ્ટચારિત્રી છે. એવી વ્યક્તિ પેાતાને સાધુના વેષથી સુસજ્જિત કરી લેાકેાની ષ્ટિમાં સાધુપણાના ઢાંગ રચે છે, જો કે તેના અંતરગમાં તે વેષથી જરા પણ પ્રેમ હોતો નથી તો પણ બાહ્યમાં તે પેાતાની પ્રવૃત્તિ આ પ્રકારથી પ્રદર્શિત કરે છે કે-જાણે તે સાચા નિન્થ છે. આ વાતનો ખુલાસો ‘ પ્રપત્રિĒા: ' આ પદ્મથી સૂત્રકારે કર્યો છે. જે મૂર્છાભાવથી ગ્રહણ કરે છે તેનુ નામ પરિગ્રહ છે આ પરિગ્રહ જેને વિદ્યમાન નથી તે અપરિગ્રહ છે. ઈંડી શાકચાર્દિક અને અવસન્ન પાસસ્થાકિ · અમે નિગ્રન્થ છીએ ’· અથવા આગળ ચાલીને નિગ્રન્થ થઈ જશું' આ અભિપ્રાયથી સાધુવેષ અને ચારિત્રને ગ્રહણ કરી તેની આડથી પાતાની વૈયિક વાસનાની તૃપ્તિ કરી લે છે. તેની આ પ્રકારે બાહ્ય પ્રવૃત્તિ દેખીને લેાક ધાર્મિક ભાવનાથી તેની દરેક પ્રકારથી સેવા કરે છે, જે વસ્તુની તેને આવશ્યકતા હાય તેની પૂર્તિ કરતા રહે છે, આ સાધુપણાના અહાનાથી જે કઈ પણ મળે છે ફક્ત તેનાથી પોતાની વૈયિક વાસનાની જ પૂર્તિ કરે છે. વાસ્તવિક સર્વસાવદ્યવિરતિરૂપ ચારિત્રનું આચરણ તેનાથી દૂર જ રહે છે. આ વાતની પુષ્ટિ ‘સમુથાય ભ્યાર્ દ્દામાન્ અમિનાદન્તે' આ પંક્તિથી સૂત્રકારે કહ્યુ' છે. સર્વીસાવદ્યવિરતિરૂપ ચારિત્રને પ્રાપ્ત કરવાને માટે બાહ્ય અને 3 શ્રી આચારાંગ સૂત્ર : ૨ ८७ Page #95 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર કારણેાની જરૂરત હાય છે. બાહ્ય કારણોથી આટલું કામ નથી બનતું જેટલું અન્તર’ગથી. ચારિત્રના અંગીકાર કરવામાં યદ્યપિ ઉપાદાન કારણ આત્મા છે પરંતુ આ બે-માહ્ય, અભ્યન્તર-કારણેાથી ઉપાદાનમાં તે શક્તિ આવી જાય છે કે જેનાથી તેને પોતાને માટે સચમમાં રતિ અને સ ંસાર શરીર અને ભાગેામાં અતિ આપમેળે આવે છે. પ્રકૃતમાં અહીંઆ ચારિત્રમેહનીયના ઉપશમાદિક અંતરગ કારણ છે, અને પાંચે ઇન્દ્રિયાના વિષયોથી સર્વથા વિરતિભાવની જાગૃતિ બાહ્ય કારણ છે, જેમ અગ્નિ અને ધૂમની (પરસ્પર અનિયતિ ) વિષમ વ્યાસિ છે તે પ્રકારે સમ્યકૂચારિત્રની સાથે અંતરંગ કારણુ ચારિત્રમાડુનીયના ઉપશમની વિષમ વ્યાપ્તિ નથી. અર્થાત્ પરસ્પર સમનિયત છે. જ્યાં ચારિત્રમાહનીયનો ઉપશમાદ્રિ છે ત્યાં નિયમથી સચારિત્ર છે. અને જ્યાં સમ્યકૂચારિત્ર છે ત્યાં નિયમથી ચારિત્રમેહનીયના ઉપશમાદિ છે. આ પ્રકારે સમ્યકૂચારિત્ર અને ચારિત્રમાહનીયના ઉપશમાદિકોની સમ વ્યાપ્તિ ( પરસ્પર નિયતિ છે ) પરંતુ અન્તરગમાં ચારિત્ર માડુનીયના ઉપશમાદિકના અભાવમાં જે બાહ્યમાં સસાવદ્ય વિરતિરૂપ ચારિત્રની સત્તા માલમ પડે છે તે કેવળ એક ઢોંગ છે. તે ઢોંગ ઉલ્ટા જીવને ક``ધનું કારણ થાય છે, એવી વ્યક્તિ ચારિત્રના ઢોંગ રચીને તેની આડમાં પોતાના વિષય કષાયાની જ પુષ્ટિ કરે છે, યષ્ટિ સૂત્રમાં ‘પરિત્રદ આ શબ્દથી કેવળ પાંચમાં મહાવ્રતનું જ ગ્રહણુ ખતાવ્યું, છે પરંતુ અવશિષ્ટ ચાર મહાવ્રતાનું પણ એમ એક પદથી ગ્રહણ થાય છે. 9 આ પ્રકારે જે વાસ્તવિક રૂપથી અપરિગ્રહી નથી પણ પરિગ્રહત્યાગના ઢોંગ રચે છે તેનાથી એ પણ સમજી લેવું જોઇએ કે જે વાસ્તવિક રૂપથી અહિંસાદિ મહાવ્રતધારી નથી પણ અહિંસા-મહાવ્રતી આદિ હોવાનો ઢોંગ કરે છે તેઓ કેવળ લાકની પ્રતારણા કરવા માટે જ પોતાની એવી પ્રવૃત્તિ કરે છે. દ્રવ્યલિંગી સાધુએની પ્રવૃત્તિ આ ઢબની હોય છે. તેના આત્મામાં સમિકત જ્યોતિના મિલકુલ જ પ્રકાશ નથી હાતા કે જેના સદ્ભાવથી મહાવ્રતામાં સભ્યકૂંપણું આવે. તેના ઉપરના મહાબત છે. જે પ્રકારે નટ અનેક વેષને ધારણ કરે છે પણ અંતરંગમાં તે તે વેષાના પરિણામેાથી સર્વથા શૂન્ય રહે છે, તે પ્રકારે એ દ્રવ્યલિંગી પણ માહ્યથી મહાવતી હોવાના કેવળ એક ઢાંગ જ કરે છે, જેનાથી તેના આત્મા બિલકુલ રંજિત થતા નથી, ભલે તેની પ્રવૃત્તિથી બાહ્યજન રજિત થાય, પરંતુ તેના આત્મા સ્વતઃ તદ્દનુકૂળ પ્રવૃત્તિથી શૂન્ય હોવાથી બિલકુલ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ પણ રજિત થતા નથી, હિંસા, જુઠ, ચારી, આદિ આશ્રવામાં જ તેની અંતરંગ લાલસા બની રહે છે જેથી તે લેાકેાને ઠગતા રહે છે. એવી પ્રવૃત્તિ તેની કેમ થાય છે તેનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે— ' અનાશયા મુનયઃ પ્રત્યુપેક્ષને ' મહાવ્રતાને ધારણ કરવાના ઢાંગ તે લેાક એ માટે કરે છે કે-તે ભગવજ્ઞાથી હિદ્ભૂત છે. ભગવાનની આજ્ઞા ગ્રહણ કરેલા મહાવ્રતાને અતરગની સાચી લાગણીથી પાળવાની છે. પાંચ આશ્રવાના નવ કેટિથી ત્યાગ કર્યા વિના તેનુ પાલન થતું નથી. જે આ પ્રકારની આજ્ઞાથી અહિભૂત છે અને “ જે અમે કહીએ છીએ તે સત્ય અને શુદ્ધ છે” આ પ્રકારની સ્વચ્છંદ પ્રવૃત્તિશાલી છે તે મુનિવેષધારી સાધુ શબ્દાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયામાં પ્રવૃત્ત રહે છે. ‘ ત્રત્ર મોઢે પુનઃ પુનઃ લજ્જા નો ઢળ્યાય નો પાય’ માહુ એ પ્રકારનો છે-એક દ્રવ્યમા અને બીજો ભાવમોહ. મદ્યાર્દિક દ્રવ્યમાહ છે, સંસાર અને અજ્ઞાન ભાવમાહ છે. કામભોગોમાં આસક્તિ તેનુ નામ મેહુ છે, તે ભાગાની આશક્તિમાં જીવની પ્રવૃત્તિ અજ્ઞાનથી થાય છે. કામાગાની પ્રવૃત્તિને ઉત્તેજના મદ્યાર્દિકના સેવનથી જીવાને મળે છે, માટે તેને દ્રવ્યમેહ કહ્યો છે, વિષયાભિલાષી મૂઢ જીવ આ મેહમાં અત્યંત અને વારંવાર પ્રવૃત્તિ કરવા છતાં પણ નથી યથેચ્છ કામભોગાદિ ભોગવી શકતા, અને નથી સંયમનુ પાલન કરી શકતા. જેમ નદીની મઝધારમાં નિમગ્ન થયેલ પ્રાણી નથી આ પાર જઇ શકતું કે નથી તે પાર જઈ શકતું. એ પ્રકારે આવા પ્રાણી, નથી આ લાકના રહેતા અગર નથી પરલેાકના રહેતા. નથી તે સાચા ગૃહસ્થી ખની શકતા, અને નહિ સાચા મુનિ, નદીની મઝધારમાં નિમગ્ન પ્રાણી જેમ મઝધારમાં જ ડુબી જાય છે તે પ્રકારે આ પ્રાણી પણ સાધુવેષ છોડીને વિષયામાં લવલીન બની વચમાં જ લટકતા રહે છે. નથી તે સાધુ છે અગર નથી તે ગૃહસ્થી. સચમ પાળવામાં જેના ચિત્તમાં દ્રઢતા છે જ નહિ, પરંતુ મુનિનો વેષ ધારણ કરી લીધા છે. હિરણ્ય-સુવર્ણ ધન-ધાન્ય, ગૃહ—ગૃહિણી પુત્ર–મિત્રાદિકનો મુનિત્રત ધારણ કરવા પહેલાં જ ત્યાગ કરેલ છે માટે ગૃહસ્થી જીવન માટે ઉપયોગી વસ્તુનો સદ્દભાવ ન હેાવાથી નથી તેનામાં ગૃહસ્થીપણું અને આ ચારિત્રને સમ્યક્ રીતિથી પાલન નહિ કરવાથી મુનિપણું પણ નથી ! સૂ॰ ૨ u શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રો જે સંયમમાં રતિ અને શબ્દાદિ વિષયમાં અરતિ કરે છે તે કેવા હોય છે? તેને ખુલાસો કરે છે. – વિમુરાદુ તે ” ઈત્યાદિ–કાર્યકારણમાં અભેદવિવેક્ષા હોવાથી પાર અનગાર કૌન કહલાતે હૈ શબ્દનો અર્થ મુક્તિ અને મુક્તિના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. આ પારને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે પારગામી કહેવાય છે. જે મુમુક્ષુ છે તે અનેક પ્રકારની સાંસારિક ભાવનાઓથી રહિત હોય છે. gિ” આ પદમાં “વિ ” અર્થ અનેક પ્રકારની ભાવના છે. “સુર” શબ્દને અર્થ દ્રવ્ય અને ભાવથી રહિત થવું “શું' શબ્દનો અર્થ નિશ્ચય છે. અર્થાત જેને મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે એવું પ્રાણી નિયમતઃ દ્રવ્યથી–ધનાદિક અને પરિવારના સંસર્ગથી, તથા ભાવથી-વિષયકષાયાદિકથી પ્રતિસમય રહિત થાય છે. લોભમેહનીયના ઉદયથી પરવસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા તેનું નામ લેભ છે. તેથી વિપરીત અલભ છે. “જુગુપ્સમાજ' શબ્દનો અર્થ જીતવાવાલા અને નિગ્રહ કરવાવાળા છે. વિમુક્ત હેવામાં તે હેતુગર્ભિત વિશેષણ છે તેથી એ નિષ્કર્ષ નીકળે છે કે તે વિમુક્ત એટલા માટે છે કે તેઓએ લોભને સંતેષથી નિગૃહીત કરેલ છે. સૂત્રમાં પહેલાં બહુવચનને પ્રયોગ કરેલ છે બાદમાં જે સર્વત્ર એક વચનનો પ્રયોગ થયેલ છે તે જાતિની અપેક્ષાથી સમજવું જોઈએ. પરવસ્તુને અપનાવવાની ઈચ્છા લેભમોહનીયના ઉદયથી થાય છે. લેભ બે પ્રકારના છે. એક બાદરલાભ, બીજે સૂક્ષ્મલાભ. બાદરભને સદ્ભાવ આગમમાં ભા ગુણસ્થાન સુધી, તથા સૂક્ષ્મ સદૂભાવ ૧૦માં ગુણસ્થાન સુધી પ્રગટ કરેલ છે, માટે જ્યાંસુધી આગળ આગ|ળના ગુણસ્થાનોની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એવા જીવને લેભને ઉદય રહેજ છે, માટે જ્યારે લોભને ઉદય છે તે તેનું કાર્ય પણ ત્યાં હોવું જોઈએ? આ શંકાનું નિરાકરણ કરતા સૂત્રકાર કહે છે કે-“મમ્ શોમેન જુગુમાન ” તે જીવ લેભકષાયને સંતોષથી જીતે છે. મુમુક્ષુ જીવ પરવસ્તુના લાભથી આકૃષ્ટ અને અલાભથી અસંતુષ્ટ થતાં નથી. લેભનું નિરાકરણ કરતા થકા ટીકાકાર કહે છે કે-જીને સંસારરૂપી ખાડામાં પડવાનું સર્વ પ્રથમ કારણ લેભ જ છે. લેભ જીને આકુલિતપરિણામી બનાવી શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ દે છે. લુખ્યક રાત દિવસ વ્યાકુળ જ બની રહે છે, “કયા વખતે ક્યારે કેવી રીતે ધનાદિકનું અર્ચન કરૂં” આવી આશાથી પ્રેરિત થઈ ઓળંગી ન શકાય તેવા પર્વતને પણ પાર કરવાની ઈચ્છા કરે છે, અપાર સમુદ્રને તરવાની પણ ભાવના રાખે છે, દુર્ગમ–પહાડી ઝાડીઓમાં પણ ભ્રમણ કરવાની ઈચ્છા રાખે છે, પિતાના ભાઈઓને પણ મારવાના મનોરથ સેવે છે, જ્યાં કેઈ જઈ શકતું નથી તેવા ભયંકર સ્થાનમાં જવાની પણ હિંમત કરે છે, ઘણું ભારે બેજા પણ ઉઠાવે છે, દુઃસહ ભૂખને પણ સહન કરી લે છે, પાપ કરવાને માટે પણ તૈયાર થઈ જાય છે, પિતાનું કુળ, શીલ, જાતિ અને ધર્યને પણ વખત મળતાં છોડવાને તૈયાર થઈ જાય છે. અધિક કેટલું કહેવું – અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત આ ભરૂપી મહારાત્રિમાં આ જીવ આત્મધનને પ્રાણાતિપાતાદિકપાપરૂપી ચોથી હમેશાં લુટાવતે રહે છે. મોહરૂપી અંધકારથી યુક્ત લેભી જીવ ચિત્તરૂપી ગહન જંગલમાં લોભરૂપી પિસાચને હમેશાં નચાવત રહે છે. જેવી રીતે પાણીમાં જીણું પાનડા અહીંતહીં ચક્કર ફર્યા કરે છે, વાયુની લહેરોમાં લઘુ તૃણ જેમ ઉડતા રહે છે, આકાશમાં શરતકાલીન મેઘમાલા અહીંથી તહીં અને તહીંથી અહીં જેમ ઘૂમ્યા કરે છે તે પ્રકારે લેભાકુલિત ચિત્તવાળા પ્રાણું પણ સંસારમાં અહી તહીં ભમ્યા કરે છે, લોભી જનના સમસ્ત ગુણ દોષરૂપમાં જ પરિણત થાય છે. જેમ કહ્યું છે– __ "लोमेन बुद्धिश्चलति, लोभो जनयते तृषाम् । તૃષાત ટુવમાનતિ, ર માનવ” છે ? લોભથી બુદ્ધિ ચલિત થાય છે. લોભ તૃષ્ણને પેદા કરે છે. તૃષ્ણાથી પીડિત પ્રાણી આ લોકમાં અને પરલોકમાં દુઃખેને પામે છે ૧ સૂત્રમાં લોભકષાયને સંતોષથી નિગ્રહ કરવાનું જે કથન કરવામાં આવ્યું છે તે એક ઉપલક્ષણ છે. તેથી ક્રોધ, માન, માયાનો પણ પિતાપિતાનાં પ્રતિપક્ષી ભાવથી નિગ્રહ કરવાનું સમજી લેવું જોઈએ. કારણ કે લોભની માફક મુમુક્ષુએને માટે ક્રોધ માન આદિ પણ હેય છે. ચાર કષાયમાં અંતિમ કષાય લોભ છે. તેના ત્યાગના ઉપદેશથી કોધાદિકનો ત્યાગ કરે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કહ્યું પણ છે "त्रिविधं नरकस्येदं, द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्" ॥ १॥ આ શ્લોકથી અન્યત્ર પણ કામ ક્રોધ અને લોભને નરકનું દ્વાર અને પિતાના નાશનું કારણ બતાવ્યું છે. શંકા–લોભને જેમ સંતોષથી જીતાય છે તેમ કંધાદિ કષાયને જીતવા કયા ક્યા ભાવની જરૂરત હોય છે? ઉત્તર—દશવૈકાલિક સૂત્રમાં આ કષાયને જીતવા માટે એ ભાવેને પ્રગટ કર્યા છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ " उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायमज्जवभावेण, लोभं संतोषओ जिणे " ॥ ઉપશમથી ક્રોધને, માવ—નમ્ર ભાવથી માનને, આવભાવથી માયાને અને સંતાષથી લોભને જીતાય છે. અસંતાષરૂપી રોગનું ઓષધ લાભપરિત્યાગ છે. કહ્યું પણ છે “ यथाऽऽहारपरित्यागो - ज्वरितस्यौषधं मतम् । t હોમઘેનું પરિયા,-વલતોષક્ષ્ય મેષજ્ઞમ્ ” ॥ ૨॥ જેમ રાગીના જ્વરને નષ્ટ કરવા માટે આહારનો પરિત્યાગ દવાનુ કામ કરે છે તે પ્રકારે અસતેષને નષ્ટ કરવા માટે લોભનો પરિહાર પણ ઉત્તમ ઔષધીનું કામ આપે છે. આ કથનથી એ સિદ્ધાન્ત ભલીભાંતિ પુષ્ટ થાય છે કે—જે લોભાદિકોને તેના પ્રતિપક્ષી સતાષાદ્રિકોના મારફત નષ્ટ કરે છે તે જ વાસ્તવમાં પારગામી છે. એવી વ્યક્તિ પ્રાપ્ત થયેલ કામભોગામાં સતી નથી, એ વાતની પુષ્ટિ ‘ જન્મ્યાન્ નામાનું નામિત્તે ' એ ઉપદેશથી સૂત્રકારે કરી છે, કારણ કે જેણે લોભાદિકનો પરિહાર કરેલ છે તેને કામભોગાર્દિક કદી પણ પરાસ્ત કરી શકતા નથી. કોઇ વ્યક્તિ લેાભાદિ કષાયાથી હીન છે, પરંતુ કાઈ કારણથી કદાચ તેણે ચારિત્ર ગ્રહણ કરેલ છે તે તે વ્યક્તિના ચિત્તમાં કદાચ ફરીથી પણ લોભનો ઉદ્દય થાય છે તેની તે પ્રકારની પ્રવૃત્તિ છોડવાયાગ્ય છે. આ દેખાવા માટે, અને જે સદા લોભરહિત થઈ સંયમને ધારણ કરે છે તે અણુગાર સાધુ છે, આ વાતનુ પ્રતિપાદન કરવા માટે આગળના સૂત્રનું અવતરણ કરીને સૂત્રકાર કહે છે કે--જે વ્યક્તિ આ પૂર્વોક્ત લોભ વિના અર્થાત્ લોભથી રહિત થઈને ચાસ્ત્રિને ગ્રહણ કરે છે તે ચાર ધાતિયા કર્મોને નષ્ટ કરી ભરતાદિ જેવા અનીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પામીને દુનિયાના ચર-અચર સમસ્ત પદાર્થોને સ્પષ્ટ રૂપથી સમસ્ત ગુણ અને સમસ્ત પર્યાયાથી યુક્ત જાણે છે અને દેખે છે. શકા—લાભના નાશથી કર્મોનો અભાવ કેવી રીતે થઇ શકે ? ઉત્તર—એમ કહેવું ન જોઇએ, કારણ કે લાભના ક્ષયથી માહનીયનો ક્ષય થાય છે. તેનો ક્ષય થવા પછી શેષ ઘાતિયા કર્મોનો ક્ષય થાય છે, ઘાતિયા કર્મોનો અભાવ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી ભવોપગ્રાહી અઘાતિઓ કમેના ક્ષય થાય છે. આ પકાર પરપરા સમધને લઈને લોભના વિનાશથી આત્મા અકમાં બને છે. આ વિશેષણની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. સર્વ પ્રથમ મોહનીય કર્મોનો ક્ષય થાય છે, સમસ્ત કર્મોમાં મેાહનીય ક સેનાપતિ છે. જેમ સેનાપતિ પરાસ્ત થવાથી સેના અશક્ત બને છે તે પ્રકારે મોહનીય કર્મીનો ક્ષય થતાં જ કર્મોની સેના પણુ ક્ષીણ થઈ જાય છે. માહનીયના ક્ષયથી જ્ઞાનાવરણીય દનાવરણીય અને અંતરાયનો ક્ષય થાય છે, તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । ‘હોદ્દો સવિાલો લોલ સમસ્ત અનર્થોની જડ છે. એ પ્રકારે પર્યાયલોચન કરીને તે સંયમી કઈ પણ સાંસારિક પર્દાની ઇચ્છા કરતા નથી. એ પ્રકારે જેની પ્રવૃત્તિ છે તે જ સાચો અણુગાર છે. અર્થાત્ તે જ તત્વયિાદ્વારા યથાખ્યાતચારિત્રસમન્વિત મુનિ કહેવામાં આવે છે. ૫ સૂ. ૩૫ જે પ્રાણિઓને કષ્ટ દેવાવાળી અને તેના પ્રાણાનો નાશ કરવાવાળી ક્રિયાએ કરે છે તે સકમાં છે, તે પાપાને દૂર કરવાની ભાવનાથી અને આશંસા—અલભ્ય વિષયાસક્તિવશ પરિતક્ષ હોકર ધન કી સ્પૃહાસે દRsસમારમ્ભ કરનેવાલા મનુષ્ય કા વર્ણન । વસ્તુના લાભની ઈચ્છાથી જે જે ક્રિયાઓ કરે છે તેને આ સૂત્રમાં પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે ' ' ૮ અજ્ઞેયો' ઇત્યાદિ. ગદ્દો જ કો' અહીંયાથી લઈ ને ‘પથ સત્યે પુનો ધુળો ' અહીં સુધીના પદોનુ વ્યાખ્યાન પ્રથમ ઉદ્દેશમાં આપવામાં આવેલ છે ત્યાંથી જાણી લેવુ જોઇએ. વિષયામાં આસક્ત ધનનો ઇચ્છુક પ્રાણી રાત દિવસ સંતચિત્ત બની જીવાના ઉપમન કરવામાં પ્રવૃત્તિ કરતા રહે છે. અને મને આત્મબળ પ્રાપ્ત થાય ’ એવા ખ્યાલથી તે પોતાના સંતાષ માટે પ્રાણિયાના પ્રાણાના ઉપઘાત કરે છે. પેાતાનું માંસ વધારવા માટે માંસ ખાય છે અને તેને માટે તે પંચેન્દ્રિયાક્રિક પ્રાણિઓની હિંસા કરે છે—જે માંસ મને પ્રાપ્ત થયુ છે, જેને હું શિકાર કરીને લાગ્યે છું તેને હું એકલે જ ખાઉં. પેાતાના સગાસબંધિમાં તથા મિત્રામાં પણ તેનું વિતરણ કરૂં, કારણ કે પરસ્પરના આવા પ્રકારના આદાન શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રદાનથી મને તેઓનું બળ પ્રાપ્ત થશે, કદાચ મારા ઉપર કોઈ આપત્તિ આવે તે તેઓ મને મદદગાર બનશે, તેમની સહાયતાથી અને સહાનુભૂતિથી હું આવેલી આપત્તિથી કઈ પણ જાતના કષ્ટ વગર સુરક્ષિત થઈ જઈશ” “દેવનું બળ મને પ્રાપ્ત થશે. તેથી તે નિવેદ્ય આદિ માટે પચન-પાચનાદિક આરંભ કરે છે. “રાજાની કૃપા મારા ઉપર બની રહે તે ભાવનાથી તે તેની જુઠી ખુશામત કરે છે, સેવા કરે છે, તેની પ્રત્યેક સારી નઠારી વાતમાં હા માં હા મિલાવે છે. ખુશામતમાં જ આમદ છે” આવી તુચ્છ કામનાથી તે દરેક પ્રકારથી પોતાને કષ્ટમાં નાખીને પણ તેની પ્રત્યેક વાતને શિરને મુગટ બનાવવામાં સંકોચ કરતે નથી. “હું જે ચેરેને મદદ કરીશ અને તેમને મદદ પહોંચાડીશ અગર તેમને સહવાસ કરીશ તે મને તેમની લુંટના દ્રવ્યમાંથી હિસ્સ-(ભાગ) મળતો રહેશે” આ ભાવનાથી તે ચોરેનું પણ બળ પ્રાપ્ત કરે છે. જેની આવવાની કે નિશ્ચિત તિથિ નથી તેનું નામ અતિથિ છે. એવા અતિથિયેની તે ફક્ત તેમના આશિર્વાદરૂપ બળ મને મળે” એ વિચારથી સેવા કરે છે. તેમના નિમિત્તે પ્રાણિઓની હિંસા પણ કરે છે. કૃપણની સેવા પણ તેનું બળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરે છે. “શાક્યાદિ શ્રમણોનો સાથે મને મળે તે માટે તે તેમને માટે પચન–પાશનાદિ કરે છે. સૂત્રમાં જે આ પ્રકારથી અનેક બળનું કથન કરેલ છે તેનો ભાવ એ છે કે–તે જેને પિતાનાં ઈષ્ટ અર્થનો સાધક સમજે છે તેનું બળ પ્રાપ્ત કરવા માટે તેની ભલી પ્રકાર પરિચર્યા કરે છે. જેનાથી પ્રાણુની હિંસા થાય છે તેનું નામ દંડ છે. તેને તે અનેક પ્રકારના કાર્યોથી સર્વતઃ આદાન-પ્રહણ કરે છે. વ્યર્થના પાપારંભ કાર્યોમાં પ્રવૃત્ત થઈને તે પ્રાણીઓના પ્રાણનું અપહરણ કરી પાપનો ભારી બોજ પોતાના માથે રાખે છે. “કદાચ હું આ કામને નહિ કરું તે મને પૂર્વોક્ત આત્મબલાદિને લાભ થશે નહિ.” આ વાતનો વિચાર કરી તેના અલાભના ભયથી પ્રાણિઓની હિંસાદિક ક્રિયાઓને-અનેક અનર્થકારી સાવધ વ્યાપારને તે કરે છે. એ આત્મબલાદિક જે આ જીવને આ લેકમાં દંડ ગ્રહણનું કારણ છે, કેવળ તેના નિમિત્ત જ અનર્થોને તે નથી કરતે પણ પારલૌકિક કાર્યો માટે પણ પરમાર્થથી અનભિજ્ઞ બનીને આ દંડનું પાત્ર બને છે. આ અભિપ્રાયને “ મોક્ષ.” આ પદથી સૂત્રકાર પ્રગટ કરે છે–નરક નિગેદાદિ ગતિઓને જીવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે તેનું નામ પાપ છે. “પાપથી મારી મુક્તિ થઈ જશે, અર્થાત્ હું પાપરહિત થઈ જઈશ” એ ધારણાથી ઓતપ્રોત થઈને તે નાનાવિધ હવનીય દ્રવ્યોથી હવન કરે છે. અનેક અનર્થવિધાયક સાવદ્ય કાર્યોને કરવાથી દંડ-પ્રાણાતિપાતાદિ–ને અધિકારી થાય છે. આવા કાર્યોથી પાપમુક્ત બનતે નથી પણ નરક નિદાદિ ગતિઓમાં તે જીવનું પતન થાય છે. સૂત્રમાં “તિ” એ શબ્દ હેતુ અર્થને બોધક છે, જેનો ભાવ એ છે કે તે એમ સમજે છે કે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯ ૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ “પાપથી મારી મુક્તિ થઈ જશે, હું નિષ્કલંક બની સ્વગૉદિ લાભ કરી લઈશ” એવું માનીને તે પારલોકિક કાર્યો કરવા માટે છ કાયને આરંભ કરે છે. આ પ્રકારના સાવદ્ય વ્યાપારથી નાનાવિધ દુર્ગતિઓને દેવાવાળા અને અનેક જન્મ જન્માક્તરામાં પણ જેનો નાશ ન થાય તેવો પાપને ભાર જ તે વહે છે. પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા “સારા ” આ પદથી આ બાત સૂત્રકાર સૂચિત કરે છે કે–તે અલભ્ય વસ્તુને પામવાની ઈચ્છાથી પણ દંડન સમારંભ કરે છે, “આ વસ્તુ મારી પાસે નથી પણ આત્મબલાદિ કાર્યો કરવાથી તે મને આજ નહિ તે કાલ, કાલ નહિ તે પરમ દિવસ મળી જશે, કદાચ અહીં નહિ મળે તે પરલોકમાં મળશે” આ ભાવથી દંડનું સમાદાન (છ કાયનો આરંભ) કરે છે. એ સૂત્ર ૪ સંયમી કો દણ્ડ સમારમ્ભ નહીં કરના ચાહિયે . ઉદેશ સમાપ્તિ ! આવા પ્રકાર કડવા વિપાકવાળા દંડના આદાનને સારી રીતે જાણીને શું કરવું જોઈએ તે કહે છે— ૪ વિજાઇ ” ઈત્યાદિ. સંયમમાં જેને પ્રેમ છે, સંસારનો સ્વભાવ જેણે ભલી પ્રકારે જાણી લીધું છે એવા મેધાવી મુનિ શસ્ત્રપરિસ્સામાં પ્રતિપાદિત અપ્રશસ્ત ગુણ અને મૂળસ્થાનસ્વરૂપ વિષયકષાયાદિકને તથા આત્મબલાદિ લાભ માટે દંડસમાદાન (આરંભ-સમારંભ) ને રૂપરિજ્ઞાથી જાણીને સ્વયં આત્મબળ પ્રાપ્ત કરવાના બેટા અભિપ્રાયથી આચરિત એ પૂર્વોક્ત કાર્યોથી પ્રા. ણાતિપાત આદિ દંડને સમારંભ કર નહિ, કારણ કે આ કાર્યોના કરનાર પ્રાણુને પાપારંભ સિવાય બીજો કોઈ પ્રશસ્ત ફળનો લાભ થતું નથી. એ વાતને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે, એટલું જ નહિ પણ બીજાથી પણ તે પૂર્વોક્ત કાર્યોથી તે દંડને સમારંભ ન કરાવે, અને આ પ્રકારથી દંડન સમારંભ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળાની અનુમોદના પણ ન કરે, અર્થાત્ કરવા, કરાવવા, અને અનુમેદવારૂપ એ દંડસમારંભનો સર્વથા ત્યાગ કરે. આ પ્રકાર શ્રીસુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે-તે રત્નત્રયરૂપ મેક્ષને માર્ગ છે, મોક્ષનું અન્વેષણ જેનાથી થાય છે તે માર્ગ શબ્દની વ્યુત્પત્યર્થ છે આ માર્ગનું નિરૂપણ આર્ય-તિર્થંકર અને ગણધરાદિકોએ બાર પ્રકારની પરિષદમ કર્યું છે. વિષયકષાયાદિક જે આત્માનું પતન કરવાવાળા છે તેનાથી જે જલદ વિરક્ત થાય છે તે આર્ય છે, અને તે તીર્થકર ગણધરાદિ દેવ છે. કારણ કે તેઓ સ્વયં તેનાથી વિરક્ત બની બીજાઓને તેનાથી વિરક્ત થવાનો ઉપદેશ આપે છે. તેઓ આત્મકલ્યાણકારી મોક્ષમાર્ગના અનુપમ પથિક હોય છે, અને બીજાઓને પણ તે માર્ગના પથિક બનવા માટે ઉપાયનું પ્રતિપાદન કરે છે. આ પાંચમા કાળમાં જે મોક્ષમાર્ગની પ્રરૂપણું મુનિ અને આચાર્યો દ્વારા થાય છે તેને મૂળસ્ત્રોત તીર્થકરાદિ જ છે. એવું સમજીને કુશળ આત્માર્થીનું કર્તવ્ય છે. કે–તે પિતાના આત્માને આ દંડસમારંભદ્વારા આવવાવાળા કર્મોથી લિપ્ત ન બનાવે, એ ઉપદેશ કરતાં સૂત્રકાર કહે છે જશાત્ર કુરા નોસ્ટિ” હે ભવ્ય જીવ! તું પૂર્વોક્ત કથનથી એ ભલી પ્રકારે જાણું ચુક્યો છે કે આ આત્મબલાદિક કાર્યોથી દંડસમાદાન થાય છે, અને તેનાથી કર્મબંધ સિવાય આત્માને કઈ લાભ થતો નથી, માટે તું એ બાતનો વિચાર કરી આત્માથી બન, અને જે પ્રકારથી તારો આત્મા કર્મોથી લિપ્ત ન બને એવા પ્રકારની પ્રવૃત્તિથી તેવા સમારંભેથી સર્વથા પિતાની રક્ષા કર. જેમ પાણીમાં રહેલાં કમળ પાણીથી લિપ્ત નથી થતાં તે પ્રકારે દંડસમાદાનથી આત્મા લિસ ન બને તેવું કર. “તિ ઘવીમિ' આનો અર્થ પહેલાં કરવામાં આવેલ છે. જે સૂ૦ ૫ છે બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત. ૨-૨. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદેશ કે સાથ તૃતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદના શ્રી આચારાંગસૂત્રના બીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ બીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું, હવે ત્રીજા ઉદ્દેશને પ્રારંભ થાય છે. બીજા ઉદેશમાં સંયમીએ સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ કરવી જોઈએ. એ વાત કહેવામાં આવી છે. આ ઉદેશમાં એનું પ્રતિપાદન કરવામાં આવશે કે ગૃહીત (ગ્રહણ કરેલાં) સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ સંયમીજનને ત્યારે જ થાય છે કે જ્યારે કષાયો દૂર કરવામાં આવે. કષાયને પરિત્યાગ, જ્યાં સુધી માનો ત્યાગ અને ધનની અસારતાનો વિચાર નહિ કરવામાં આવે ત્યાં સુધી તે બની શકતું નથી. માટે સંયમી મુનિએ “મારી ઉત્પત્તિ ઉંચ ગેત્રમાં થયેલી છે” તેવાં અભિમાનને સર્વથા ત્યાગ કરે જોઈએ. આ ઠેકાણે “ સુર નોત્રિકાર” આ અનન્તર સૂત્રની સાથે સંબંધ છે, એનો ભાવ એ છે કે-હે શિષ્ય ! તું ઉંચ ગેત્રમાં ઉત્પત્તિના અભિમાનાદિમાં જેવી રીતે ન ફસે તેવી પ્રવૃત્તિ પિતાની કર. પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા જે વાચક” ઈત્યાદિ પરંપરાસુત્ર સાથે પણ સંબંધ છે જેથી શિષ્યને સંબોધન કરતાં આચાર્ય એ વાતનો ઉપદેશ આપે છે કે પિતાના માન માટે આત્મબલ આદિ દ્વારા તારે દંડસમારંભ ન કરે જોઈએ. નીચેના સૂત્રનું અવતરણ કરવા માટે સૂત્રકાર શિષ્યને કહે છે કે-હે શિષ્ય ! ઉચ્ચ ગેત્રમાં ઉત્પત્તિથી માન, અને નીચ ગેત્રમાં જન્મ લેવાથી અપમાનને વિચાર કરી હર્ષ અને ક્રોધ કરે તને એગ્ય નથી. કારણ કે કર્મના પ્રભાવથી તે પૂર્વના અનેક ભામાં તે પ્રાપ્ત કર્યા છે એ વાત પ્રગટ કરવામાં આવે છે–વરે મરવું” ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ८७ Page #105 -------------------------------------------------------------------------- ________________ પણ્ડિત કો ઉચ્ચ કુલકી પ્રાપ્તિ સે હર્ષ નહીં કરના ચાહિયે; ઔર ન નીચ કુલકી પ્રસિસે ક્રોધ હી કરના ચાહિયે ! જીવાત્માના જન્મ મરણ જ્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી થતાં રહે છે, કેઈ વખત તે નીચ ગેત્રના ઉદયથી લેકનિંદિત કુળમાં જન્મ લે છે તો કોઈ વખત ઉંચ નેત્રના ઉદયથી લેકપૂજિત કુળમાં. આ ઉંચ નીચ ગોત્રમાં જન્મની પ્રાપ્તિ થવી તે કર્મનું કાર્ય છે. તેમાં કોઈની ઈચ્છા કામ કરતી નથી. માટે ઉંચ ગોત્રમાં જન્મ લેવાથી હર્ષિત થવું, અને નીચ ગોત્રમાં જન્મ લેવાથી દુઃખી થવું આત્માને માટે તે યોગ્ય નથી, કારણ કે પર્યામાં ઉલટ ફેર થયા જ કરે છે. સંસારી જીવ કર્મોથી યુક્ત છે, માટે જે નીચ ગોત્રમાં ઉત્પન્ન હોવાથી પિતાનું અપમાન સમજે છે તેને માટે સૂત્રકાર કહે છે કે-તું અનેકવાર લેકમાન્ય ઉગ્રકુળ ભેગકુળ આદિમાં ઉત્પન્ન થઈ ચુકેલ છે, તથા જે ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી પિતાનું માન-મોટાપણું સમજે છે તેના પ્રત્યે સૂત્રકાર કહે છે કે–ભાઈ તું પણ નીચ કુળ જે કઠીઆરા આદિને વંશ છે તેમાં અનેકવાર જન્મ લઈ ચુકેલ છે. ગોત્ર શબ્દનો અર્થ કુળ છે. ઉંચ ગેત્રમાં ઉત્પન્ન હોવાથી નથી આત્મા અધિક મોટો થઈ જતે અને નથી નીચ ગેત્રમાં ઉત્પન્ન થવાથી નીચે થઈ જતું. કારણ કે બંને નેત્રોના બળ્યાધ્યવસાય સ્થાનના કંડકો એકસરખા છે. તેઓની સંખ્યા સમાન છે. (કર્મના અંશનું નામ કંડક છે.) માટે “નો ઉત” જીવનું કર્તવ્ય છે કે–તે જાતિભેદ, કુળમદ, બળમદ અને રૂપ વિગેરેનો મદ કરવાની કદિ પણ મનથી ચેષ્ટા પણ ન કરે. આ પ્રકારે જ્યારે આ જીવ ઉંચનીચ શેત્રને અનેક વાર પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરી ચુકેલ છે, અને તેના બંધને પણ જ્યારે સમાન કર્મને અંશ છે તે એવો કયે પ્રાણી હશે જે આ પરિસ્થિતિને જાણી જોઈને પણ ગેત્રવાદી–ગેત્રાભિમાની થશે કે મારૂં જ એવું પરમ માનનીય સુંદર શેત્ર છે બીજા કેઈનું તેવું ગોત્ર નથી” આ પ્રકારે કહેવાના સ્વભાવ વાળા–સાહસ કરવાવાળા હશે, અને ઉત્કર્ષને બીજાઓના પ્રતિ પ્રગટ કરવાની ભાવનાવાળા હશે? માટે જ્યારે એ નિશ્ચિત છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ ન કે ઉંચ ગાત્રમાં અને નીચ ગાત્રમાં અનેકવાર જન્મ મરણ આ જીવે કરેલ છે તે પછી “મારા જન્મ ઉંચ કુળમાં જ હાય” આ પ્રકાર ત્યાં ઉત્પન્ન થવા માટે કાણુ અભિલાષી હશે? માટે જે હેયાપાદેયના વિવેકથી યુક્ત છે એવા પ ંડિત–ભવ્યાત્મા જીવ ઉંચ કુળમાં ઉત્પન્ન થવાથી ન તા હ કરે, અને નીચ કુળમાં જન્મ લેવાથી ન વિષાદ કરે. આ વાતના વિદ્વાને કોઈ વખત અહંકાર કરવા ન જોઈ એ કેહું ઉંચ કુળનો છું. અને તેનો પણ વિષાદ નહિ કરવા જોઇએ કે−હું નીચ કુળનો છું, કારણ કે આ સંસારનો આ પ્રવાહ અનાદિ કાળથી આ પ્રકારે ચાલી રહ્યો છે. આગળ પણ એવા જ ચાલશે. જે આજ ઉંચ કુળના છે કાલ તેજ નીચ કુળના અની જાય છે. ખીજા સ્વર્ગના દેવ જેનો ઉચ ગાત્રના ઉદય છે તે વ્યવીને એકેન્દ્રિય–પૃથિવી—પાણી–વનસ્પતિ જીવોમાં જન્મ લઈ નીચ ગાત્રના ઉયવાળા અની જાય છે, તા પછી ઉંંચ ગોત્ર અને નીચ ગોત્ર એ સદા એક જીવમાં સ્થિર રહેવાવાળો ધમ તેા છે જ નહિ, પછી આ વિષયમાં વિષાદ કરવા નિષ્કારણુ છે. અનેક જન્મામાં આ જીવને પ્રકૃષ્ટ કુલાની અને અપટ્ કુલોની અનેકવાર પ્રાપ્તિ થયેલી છે પછી હર્ષ અને શોક કરવાથી આત્માને કયા લાભ મળી શકે છે. કદાચ તે અભૂતપૂર્વ કુળ જીવને પ્રાપ્ત થયેલ હાય તે તેની પ્રાપ્તિમાં હ વિષાદ કરવા ઉચિત મનાત, પરંતુ તેવું તે છે નહિ, માટે એવા વિચાર કરી જ્ઞાનીએ આ વિષયમાં હર્ષી વિષાદ નહિ કરવા જોઈ એ. પણ સદા હમેશાં એવા ખ્યાલ રાખવા જોઈ એ કે— આ સંસારમાં અનાદિ કાળથી અનેકયાનિયામાં ભ્રમણ કરવાવાળા આ આત્માને અનેકવાર સર્વ સુખદુઃખના સ્થાનભૂત ઉંચ નીચ ગોત્રોને પ્રાપ્ત કરેલ છે, પછી તેની પ્રાપ્તિમાં તને આશ્ચર્ય શું છે. અનન્ત જન્મ જન્માન્તામાં આ જીવે અનેક પ્રકારના સુખાને પ્રાપ્ત કર્યાં છે. અને અપમાનથી, સ્થાન આદિના શ્રુત હોવાથી, વધુ બંધન અને ધનના નાશથી અનેક રોગોને તથા અનેક પ્રકારના દુ:ખાને સહન કર્યો છે. કહ્યુ પણ છે— શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ " सर्वसुखान्यपि बहुशः, प्राप्तान्यऽटता मयाऽत्र संसारे। થાનાન તથા, તે જ છે વિક્રયન્તપુ ” છે ? . તથા—મયમના ત્રાદ્રિ વાઘધનક્ષયાતા प्राप्ता रोगाश्च शोकाश्च, जात्यन्तरशतेष्वपि " ॥ २ ॥ इति અધિક શું કહેવામાં આવે. જ્યારે વર્તમાન પર્યાયમાં જ આ જીવની અનેક અવસ્થાઓ થાય છે તે નજરે દેખાય છે તે જન્મ જન્માંતરમાં તેની અનેક અવસ્થાઓ થાય, અનેક વાર ઉંચ નીચ ગેત્રમાં જન્મો થાય છે એમાં આશ્ચર્યની વાત કઈ છે. એ દઢ વિશ્વાસ કરી આત્માથીને માટે આ અવસ્થા એમાં કઈ વખત પણ હર્ષ અને શોકનું સ્થાન હોવું ન જોઈએ. સૂત્રમાં ગેત્રપદ ઉપલક્ષણ છે માટે આઠ મદોનું-(૧) જાતિમદ, (૨) કુળ મદ, (૩) બળમદ, (૪) રૂપમદ, (૫) લાભમદ, (૬) તપમદ, (૭) સૂત્રમદ, (૮) ઐશ્વર્ય મદનું ગ્રહણ થાય છે. મદ પણ અહંકાર જ છે માટે તેને પણ પરિત્યાગ કરી દેવું જોઈએ, કારણ કે જાતિ વિગેરેનું હીનપણું હોવા છતાં પણ આત્મા કાલ લબ્ધિ આદિના પ્રાપ્ત થવાથી ધર્મનો અધિકારી બની જાય છે, ધર્મ પ્રાપ્તિમાં જાતિ વિગેરે બાધક થતા નથી. દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો જેવી રીતે દેશદેશાન્તરમાં ભ્રમણ કરવાવાળા પ્રાણીને કઈ વખત કઈ સ્થાનપર સુખ, કેઈવખત કોઈ જગ્યાએ દુઃખ મળે છે. કેઈ વખત ગામમાં વસે છે કેઈ વખત વગડામાં પણ રહેવાનો પ્રસંગ આવે છે કેઈ વખત પ્રશસ્ત ભૂમિ પર તે સુઈ જાય છે કેઈ વખત કાંટાવાળી ભૂમિમાં પણ પડ્યું રહેવું પડે છે. કેઈ વખત મીઠું સ્વચ્છ પાણી પીવા મળે છે કઈ વખત ખારૂં મલિન પાણી પણ પીવા મળે છે તે પણ આ બધા વિષયોમાં તે સુખ અગર દુઃખ માનતો નથી. તેને પિતાના લક્ષ્ય સ્થાને પહોંચવા માટે આ બધું કરવું પડે છે તે પ્રકારે પ્રકૃતિમાં પણ મુક્તિને ચાહવાવાળા સંયમીમુનિ માટે ઉંચ નીચ ગોત્રની પ્રાપ્તિમાં પણ હર્ષ શેક કરે ઉચિત નથી. આ પ્રકારના વિચારથી માન આદિને જ્યારે આત્માથી અભાવ થઈ જાય છે ત્યારે કષાયને અભાવ સ્વતઃ સિદ્ધ હેવાથી સંચમીને સંયમ ભાવમાં દઢતા અને વિષયાદિકોમાં અદઢતા આવી જાય છે. માટે સમ્યજ્ઞાનાદિક સદ્દગુણની પ્રાપ્તિ હેવાથી સંયમી મુનિને મુક્તિને લાભ કાલાનરમાં અગર આ ભવમાં થાય છે. આ પૂર્વોક્ત કથનથી સંયમી મુનિએ આ વાતનો પણ સદા વિચાર રાખવે જોઈએ કે-માન અને અપમાનના કારણકલાપોની ઉપસ્થિતિ હોવાથી હર્ષ અને વિષાદ કરવું મારું કર્તવ્ય નથી. છે સૂ૦ ૧ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ કિસી ભી પ્રાણીકા અહિત નહીં કરના ચાહિયે પ્રાણિયોં કે અહિત કરનેવાલોં કી દુખસ્થા કા વર્ણના સાંસારિક પ્રાણિને સાતવેદનીયના ઉદયથી સુખ અને સુખકારક સામગ્રી, અને અસતાવેદનીયના ઉદયથી દુઃખ અને દુઃખકારક સામગ્રી પ્રાપ્ત થાય છે, એ વિચાર કરી કઈ પણ પ્રણિનું જરા પણ અહિત નહિ કરવું જોઈએ. અહિત આચરણનું જે ફળ હોય છે તે કહે છે – “અહિં ના' ઈત્યાદિ. પ્રત્યેક જીવાત્મા ભલે તે દરિદ્ધી હોય અગર ભિક્ષક હોય, ભલે ધની હોય ચાહે ગુણી હેય. ભલે કઈ પણ પ્રકારના હેય પણ “અમોને શાંતિને લાભ થાઓ, સુખ થાઓ” ભલે નાસ્તિક હોય કે આસ્તિક પણ બધાનું આ એક જ લક્ષ્ય છે. એનાથી પ્રતિકૂળ કઈ પણ કારણ મળશે નહિ. એક ભિક્ષુક જે ઘરઘરને ભિખારી બનીને પિતાના પેટને નિર્વાહ કરે છે તેનાથી પણ એ પ્રશ્ન કરવામાં આવે છે તે પણ એ જ કહેશે કે શું કરૂં મને શાતા–સુખ નથી, માટે આ પ્રકારના તેના કથનથી એ વાત સત્ય સાબિત થાય છે કે તે પણ શાતા–સુખ મેળવવાને અભિલાષી છે. કિડીને પણ કઈ અડે છે તે તે પણ ભયથી દૂર ભાગે છે. વૃક્ષની નીચે કેઈએ અગ્નિ સળગાવી હોય તે તે તેના આ તાપથી સુકાઈ જાય છે. લજવંતી એક જાતની વનસ્પતિ હોય છે જે અડકવાથી સંકુચિત થઈ જાય છે. આ બધાની આ બાહ્ય ચેષ્ટાઓથી એ માલમ થાય છે કેતેની અંદર રહેવાવાળો આત્મા પણ શાતા અર્થાત્ સુખને અભિલાષી છે. મતલબ એ છે કે ભલે કઈ પણ જાતને જીવ હોય પણ તે શાતા–સુખની અભિલાષી છે. આ ઠેકાણે એ પ્રશ્ન થાય છે કે તે શાતા–સુખ કેવી રીતે અને કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે ? ભવામિનંદી જીવ આ વાતને સહસા ઉત્તર આપશે કે–તે શાતા–સુખ સાંસારિક પદાર્થોના સેવનથી જ મળી શકે છે. પરંતુ એવું ધારવું તે ગલત છે. જે એ જ પ્રમાણે હોય તે પછી ચક્રવતી જેવા વિશાળ વૈભવના ભકતા તેને પરિત્યાગ કેમ કરત? કેઈ આર્થિંકશાસ્ત્રવેત્તા કહેશે કે ધનની પ્રાપ્તિમાં જ શાતાસુખ સમાયા છે. પરંતુ તે વિચાર પણ ઠીક નથી, કારણ કે કદાચ તે સિદ્ધાંત સ્વીકૃત કરવામાં આવે તે પછી આજ જે ભીખ માંગી પિતાને ગુજારે કરવાવાળા દરિદ્રી જીવ છે તેની પાસે જઈને તેને કહેવામાં આવે કે-“અમે તને બે લાખ રૂપિયા આપીશું તું પિતાના શરીરનું પાશેર માંસ અને કાપીને આપી દે તે તે પણ તમારી આ માંગણી પુરી કરશે નહિ. માટે શું વધારે કહેવું ? એ વાત નિશ્ચિત છે કે આવા ક્ષણિક વિનશ્વર પદાર્થોમાં સાચી સુખશાંતિ પ્રદાન કરવાની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચેાગ્યતા નથી, એ તે અમારી કલ્પના છે, જે અમે તેમાં સુખ શાન્તિ માની રાખેલ છે. જે જડ અને સ્થૂળ વસ્તુઓમાં સુખની કલ્પના કરીને સાધારણ મનુષ્ય પણ જીવતાડ પરિશ્રમ કરે છે. તેના પ્રાપ્તિ થવા છતાં પણ તેને સુખ મળતું નથી. કારણ કે તેમાં સુખ પ્રશ્નાન કરવાની શક્તિ છે જ નહિ. એટલા માટે આજ સારા સંસાર ભલે વૈભવસંપન્ન હાય અગર દરિદ્રાવસ્થાપન હેાય, દુઃખી જ છે. એ દુઃખ ત્યાં સુધી મટી શકતું નથી જ્યાં સુધી સુખનું વાસ્તવિક સ્વરૂપ હાથ ન લાગે, અગર તેના સ્થાનનું પૂર્ણ જ્ઞાન ન થાય. વાસ્તવિક સુખ શું છે? તેના એક માત્ર ઉત્તર છે–નિરાકુળતા, કારણ કે સંસારમાં જ્યારે કોઈ વખત ઇચ્છાઓના શાંત થવાથી જરાક સુખની અનુભૂતિ થાય છે ત્યારે તેથી એ વાતને અનુમાન કરવામાં આવે છે કે કાઇ એવી પણ અવસ્થા છે કે જે ઠેકાણે તેના પૂર્ણ રૂપથી વિકાશ છે, તે નિરાકુળતા સિવાય ખીજી કઈ અવસ્થા નથી. આ નિરાકુળતાનો પૂર્ણ ભાક્તા પરમાત્મા છે. તેનો અભિલાષી પ્રત્યેક સંસારી જીવ છે. આ અભિપ્રાયને હૃદયમાં રાખીને સૂત્રકાર કહે છે કે તેવુ જ્ઞાનીદ્દેિ પ્રત્યુપેશ્ય સાતમ્” હે ભવ્ય ! પ્રત્યેક જીવમાં વ્યક્ત અને અવ્યક્ત રૂપથી શાતારૂપ જે સુખ છે, તેની અભિલાષા છુપાયેલી છે, તે વાતના તું તારી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર. આ સૂત્રના અવતરણમાં જે સાતાવેદનીયજન્ય સુખના અભિલાષી પ્રત્યેક જીવને ખતાવવામાં આવ્યા છે, તે આ નિરાકુલતારૂપ સુખના પરંપરાકારણ હોવાથી પ્રકટ કર્યો છે, કારણ કે એ નિશ્ચિત સિદ્ધાંત છે–જે સાતાવેદનીય કર્મના ઉદયથી સાંસારિક વૈભવજન્ય સુખ પ્રાપ્ત થશે તે ક્ષણિક વિનશ્વર હશે, અને તેના ઉદય દુઃખોથી અન્તરિમ —છુપાયેલા હશે માટે એવા સુખથી આત્મા સાક્ષાત્ નિરાકુલતારૂપ પરિણતિનો સદા ભાક્તા બની શકતા નથી. હાં, સાંસારિક સુખની સામગ્રી કદાચ જીવાની પાસે છે, અને કદાચ તેના ચિત્તમાં હૈયેાપાદેયના વિવેક જાગ્રત છે તે તે તેના દ્વારા થાડા શેમાં સાંસારિક કાર્યથી નિરાકુળ અનીને શુભ ધાર્મિક ક્રિયાનું આરાધન ભલીભાંતિ કરી શકે છે. આ અવસ્થામાં તેના શુમ ભાવાની ક્રમશઃ જાગૃતિ થાય છે, અને તે તેને પરંપરાથી આત્મકલ્યાણકારી માર્ગોના અધિકારી બનાવી દે છે. જે ભવાભિનંદી છે અથવા જેકાઈ પ્રકારથી પોતાના સ્વાર્થ સાધવામાં જ મસ્ત છે પેાતાના સુખમાં જ બધાના સુખ સમાયેલા છે’ જે આવી દુર્ભાવનાને વાવી છે, “સાતાવેદનીયના ઉડ્ડયથી જેવા પ્રકારે ' શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ અમે સાંસારિક વૈભવના ભક્તા બન્યા છીએ તેવી જ રીતે એ દીન દુખી જીવ અસાતવેદનીયના ઉદયથી દુઃખ દરિદ્રાવસ્થાના ભક્તા બન્યા છે. પછી અમને તેના દુઃખોને દૂર કરવાની અને તેમને સુખ પહોંચાડવાની શું આવશ્યકતા છે? કારણ કે અમે કેઈને કર્મોદયને મિટાવી શકતા નથી ” ઈત્યાદિ દુર્ભાવનાઓથી જેનું અંતઃકરણ દૂષિત છે તે “પ્રત્યેક સંસારી જીવ સુખાભિલાષી છે એ વાતને સમજી શકતા નથી. તેને સમજવાને માટે સૂક્ષ્મ સજ્ઞાનરૂપી બુદ્ધિ અને સંયમ જીવનની આવ શ્યકતા છે, તેને ખુલાસો કરતાં સૂત્રકાર કહે છે કે “મg પથાળુપાક્ષી મિત ઉત્ત , જે સમિતિઓના પાલન કરવામાં સાવધાન છે, જેની ચિત્તવૃત્તિ જીની રક્ષા કરવામાં સદા સાવધાન રહે છે, જેની પ્રત્યેક કિયા યતનાપૂર્વક થાય છે, એવા સમિતિપાળક સંયમ મુનિ જ “પત એ વાતને અનુભવ કરી શકે છે. પાંચ સમિતિઓનું આરાધન કરવાને ઉદ્દેશ્ય છની એક માત્ર રક્ષા કરવાની છે. તેમાં સ્વ અને પર બનેની રક્ષા આવી જાય છે. ઈચસમિતિમાં લવલીન સાધુ નુસરપ્રમાણ દૃષ્ટિથી માર્ગને દેખીને ચાલતાં સદા આ વાતને ખ્યાલ રાખે છે કે-કેઈ નાના મોટા છવ મારા પગ નીચે આવી પ્રાણોથી વિમુક્ત ન થઈ જાય. તેમાં બીજાના પ્રાણના રક્ષણની સાથે સાથે પિતાના અહિંસારૂપ મહાવ્રતનું સંરક્ષણ સારી રીતે થાય છે (૧). ભાષા સમિતિમાં પ્રવૃત્ત સાધુ સદા હિત–મિત વચન બોલશે, બીજા જેને જે વચનથી કષ્ટ પેદા થાય તે પ્રકારના સાવદ્ય કઠોર વચન બોલતા નથી, આ સમિતિથી સત્યમહાવ્રતની રક્ષા થાય છે (૨). એષણસમિતિમાં પ્રવૃત્ત સંયમી મુનિ ફક્ત સંયમયાત્રાના નિર્વાહ માટે ભ્રમરભિક્ષા દ્વારા શુદ્ધ નિર્દોષ પ્રાસુક આહાર ગ્રહણ કરે છે (૩). આદાનનિક્ષેપણ સમિતિમાં મુનિ પિતાના સંયમના ઉપકરણની ઉભય-બંને કાળ પ્રતિલેખના કરી તેના લેવામાં અને રાખવામાં યતના કરે (૪). પ્રતિષ્ઠાપનાસમિતિમાં મુનિ જીવરહિત સ્થાનમાં મળ મૂત્રાદિક પરિઠવે (૫). આ સમિતિઓમાં પ્રવૃત્તિ કરવાવાળા સંચમી મુનિ બધા જ સુખ ચાહે છે” એ અનુભવ કરે છે. જે વર્તમાનમાં સત્તા રૂપથી રહે છે, ભવિષ્ય કાળમાં પણ જે સત્તારૂપથી રહેશે અને ભૂતકાળમાં જે સત્તા રૂપથી રહેલા છે તે ભૂત છે. સૂત્રકારે જીવ પ્રાણી આદિ શબ્દના પ્રયોગ ન કરી તેની વૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે “મૂત” એ શબ્દને સૂત્રમાં પ્રયોગ २३ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦ ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ કરેલ છે. ઉપયાગ લક્ષણવાળા જીવ ત્રણે કાળમાં પણ સત્તાથી રહિત થતા નથી, માટે પ્રાણીની ત્રૈકાલિક સત્તા પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ સૂત્રમાં સૂત શબ્દના પ્રયાગ કર્યો છે.માટે જ્યારે સંસારના દરેક પ્રાણી સુખાભિલાષી છે ત્યારે તેની સાથે અત્યાચાર–અન કરી તેને દુઃખ દેવાવાળા પ્રાણી સ્વય' પોતાની જાતને જ દુઃખિત કરવાની ચેષ્ટા કરે છે. જાતિ અને કુળાદિકના અભિમાનથી ઉન્મત્ત બનીને જે બીજાને હીન સમજે છે, અને ‘તું આંધળો છે, તું મહેરા છે, તું મુંગો છે’ ઈત્યાદિ પ્રકારનાં કર્કશ શબ્દો દ્વારા જે ખીજાના તિરસ્કાર કરે છે તે પોતાની કષાય પરિણતિથી આત્માને મિલન કરે છે. તદુપાર્જીત કર્માંના કટુક વિપાકને અવશ્ય ભાગવે છે. આ વાતનો દિગ્દર્શન કરાવતાં સૂત્રકાર કહે છે કે અન્ધત્વ મૃત્યુ ” ઇત્યાદિ, દેખવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનુ નામ અંધત્વ છે. તે અંધાપણું દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકાર છે. એકેન્દ્રિય જીવ, એન્દ્રિય જીવ અને ત્રણ ઈન્દ્રિય જીવામાં એ પ્રકારથી અધતા છે. પોગલિક દ્રવ્ય–ઇન્દ્રિયરૂપ ચક્ષુ-ઈન્દ્રિયની વિકલતા દ્રવ્યઅંધતા છે. અને ભાવ-ઈન્દ્રિયની વિકલતા ભાવઅંધતા છે. ચાર ઇંદ્રિયવાળા અને મિથ્યાર્દષ્ટિ પચેન્દ્રિય જીવ ભાવાન્ધ છે, કારણ કે ખાદ્યમાં દ્રવ્યેન્દ્રિય રૂપ ચક્ષુરિન્દ્રિય થવાથી પણ તે પદાનું યથાર્થ સ્વરૂપાવલોકનથી રહિત હોય છે. અન્ને પ્રકારથી અધતા થવી તે પ્રાણી માટે નિયમથી દુ:ખાત્પાદક થાય છે. આ પ્રકાર મહેરાપણું, મુંગાપણુ, આંધલાપણું આદિ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી એ પ્રકારે હાય છે. તેમાં પેાતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી શ્રવણેન્દ્રિયની વિકલતાનું નામ બધિરતા છે. સાંભળવાની શક્તિથી રહિત થવું તેદ્રવ્ય-બહેરાપશુ, અને જીનેન્દ્રવચન સાંભળવામાં અપ્રેમ અને અનાદર ભાવ હોવા, અગર તેમના વચન સાંભળવાની વિકલતા થવી તે ભાવ-બધિરતા છે, વચન ખેલવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ મૂકત્વ છે. પ્રાકૃતસંસ્કૃતાદિરૂપ પોતપાતાની માતૃભાષામાં ખેલવાની હીનતાનુ નામ દ્રવ્યમૂકતા, અને મિથ્યાત્વાદિકના અભિનિવેશનાવશથી પાતાના દાષાને છુપાવા માટે જિનવચનાનુ` પ્રતિપાદન નહિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ કરવું તેનું નામ ભાવમૂકત્વ છે. એક આંખનું તેવું તે દ્રવ્યથી કાણત્વ છે, અને નિશ્ચય અને વ્યવહાર નયમાંથી અથવા જ્ઞાન અને ચારિત્રમાંથી કઈ એકનું એકા તરૂપે પક્ષ ગ્રહણ કરે તે ભાવથી કાણત્વ છે. હાથ-પગ આદિ અંગ ઉપાંગેની વક્રતા દ્રવ્યકુટત્વ અને પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવામાં અનાદર અગર છલકપટ કરવું એ ભાવકુત્વ છે. સામાન્ય રીતે શરીરનું વાંકાપણું અને શરીરમાં કેઢ વિગેરેનું નિકળવું તે દ્રવ્યથી કુમ્ભત્વ છે. કુટિલક્રિયાપણાનું નામ ભાવથી કુમ્ભત્વ છે. પૃષ્ઠભાગ વિગેરેનું વક થવું તે દ્રવ્યથી વડભત્વ છે. બીજાના ગુપ્ત કાર્યો અને અનેક રહસ્યોનું પ્રકાશન કરવું તે ભાવથી વડભત્વ છે. શરીરમાં કાળાશ થવી તે દ્રવ્યથી શ્યામતા-મલિનતા, અને હીન આચરણી થવું તે ભાવથી સ્યામતા છે. શરીરમાં સફેદ કેઢ નીકળવે તે દ્રવ્યથી શબલતા અને શબલ દોષવિશિષ્ટતા ભાવથી શબલતા છે. સૂત્રમાં અન્યત્વાદિ પદ ઉપલક્ષણરૂપ છે. તેથી લંગડાપણું આદિનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. આ બધી વાતને દેખાડવાને અભિપ્રાય એ છે કેપ્રાણી કેઈ પણ મદના આવેશમાં આવીને બીજાઓના પ્રતિ એવા કષાયવિશિષ્ટ બની અપશબ્દને અગર બીજાના મર્મસ્થળને ભેદવાવાળા કઠેર શબ્દોને પ્રવેગ ન કરે, કારણ કે આ પ્રકારે વચનેથી એક તે બેલવાવાળાને ભાવહિંસાને દેષ લાગે છે, અને બીજાના ચિત્તમાં શેક આદિના ઉત્પાદક થવાથી દ્રવ્યહિંસાને પણ દોષ લાગે છે. આ હિંસાથી અનેક અશુભ કર્મોને બંધ થાય છે. આત્મપ્રશંસા અને પારકાની નિંદા કરવી અને પોતાના દુર્ગુણને સદ્દગુણનું રૂપ આપીને ગર્વોન્મત્ત બની તેને પ્રકાશિત કરવું, અને બીજાના સદ્દગુણોમાં પણ દૂષણ લગાડવું અગર તેને દુર્ગુણ રૂપમાં પ્રગટ કરવું તેનાથી નીચ ગોત્રને બંધ થાય છે, તેનાથી જીવ અનેક કુનિઓમાં જન્મ ધારણ કરી હીનાચરણ આદિ થાય છે. કેઈ ધર્માત્માના જ્ઞાન અને દર્શન વિષયમાં થતી પ્રશંસાને સહન નહિ કરવી, કઈ કારણથી પિતાના જ્ઞાનને છુપાવવું, માત્સર્ય ભાવ રાખે, કેઈના જ્ઞાન અને દર્શનમાં વિક્ત કરવું, તેનાથી જીવ જ્ઞાનાવરણ, અને દર્શનાવરણ કર્મને બંધ કરે છે. તેનું ફળ જીવોને જ્ઞાન અને દર્શન ગુણના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ આઘાતરૂપ થાય છે. બીજાના અને પોતાના વિષયમાં દુઃખ શોકાદિ કરવા– કરાવવાથી અસાતવેદનીય કર્મના બંધ થાય છે. જેનાથી જીવને કેાઈ વખત પણ સાતા મળતી નથી. સંસારના સમસ્ત પ્રાણી અને વ્રતી–અણુવ્રતી કે મહાવ્રતી જીવાની સેવા કરવી, પાતાના અને પારકાના ઉપકાર માટે યાગ્ય વસ્તુનું દાન દેવું, સરાગસયમનું પાલન કરવુ, ક્રોધાદિ કષાયેાની શાંતિ થવી, અને લેાભના ત્યાગ કરવો આદિ કાર્યોથી જીવને સાતાવેદનીય કર્માંના બંધ થાય છે, તેનાથી જીવાને સદા સુખકારી વસ્તુઓના સમાગમરૂપ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે, કેવળીના અવવાદ, શ્રુતના અવર્ણવાદ, અને સંઘ આદિને અવર્ણવાદ કરવા, એનાથી દર્શનમેાહનીય કના બંધ થાય છે. જેનાથી સકિત ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી. કષાયના ઉદ્ભયથી પરિણામેામાં તીવ્રતા રહેવી, તેનાથી ચારિત્રમાહનીયના બંધ થાય છે. જેનુ ફળ જીવ કેાઇ વખત પણ ચારિત્રધર્મને અગીકાર કરી શકતા નથી. ચાગામાં કુટિલતા હાવી, અને શાસ્ત્રપ્રતિપાદિત માથી અન્યથા પ્રવૃત્તિ કરવી તેનાથી અશુભ નામકર્મના બંધ થાય છે, તેનાથી જીવ એક ઇન્દ્રિય આદિ અનેક કાનિયામાં જન્મ ધારણ કરે છે. કોઈ વખત ચક્ષુવિકલ થાય છે, વખતે મુંગા થાય છે, વળી કુબ્જ અને બહેરા પણ થાય છે. સૂત્રમાં જે અધત્વ, અધિરત્વ, સૂકત્વ, કાણુત્વ આદિ અનેક શારીરિક દોષ પ્રગટ કરેલાં છે તે બધા આ અશુભનામકર્માંના ઉપાર્જનથી જીવને પ્રાપ્ત થાય છે. જેમ ચિત્રકાર કેઇ ચિત્રમાં હાથ આડા બતાવે છે, એક આંખ ખતાવે છે, કોઈ છેટુ કાઇ માટું પાતાની ઈચ્છાનુસાર જેને જેમ મનાવવા માગે તેમ મનાવે છે. તે પ્રકારે આ નામક પણ આ જીવને કોઇ વખત આંધળા, બહેરી આદિ મનાવે છે. યાગાની વક્રતા ન થવી અને વિસંવાદ – અન્યથા પ્રવૃત્તિ—ના અભાવ થવા એથી શુભનામકર્મનું ઉપાર્જન થાય છે. જેનું ફળ પ્રત્યેક અંગની પૂર્ણતા અને સૌષ્ઠવ – સુંદરતા આદિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ ચેાનિયામાં જન્મ અને મુક્તિપ્રાપ્તિલાયક વરૂષભનારાચ સહનનાદિ શુભ સંહનનેાની અને સમચતુરાદિ શુભ સંસ્થાનાની પ્રાપ્તિ જીવને આના ઉદયથી થાય છે. તીર્થંકર જેવી પ્રકૃતિ તે શુભનામકર્મીનો ભેદ છે. હજુ પ્રતિસમય આયુક`ને છેડી સાત શેષ કના બંધ થયા કરે છે, તથાપિ પૂર્વોક્ત આ ભાવાદ્વારા જે જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના બંધ થવા પ્રકટ કરેલ છે તે સ્થિતિમધ અને અનુભાગમધની અપેક્ષા સમજવી જોઇએ, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦ ૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તે વખત પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બધા કર્મોના થયા કરે છે પણ સ્થિતિ અને અનુભાગબંધ જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના અધિક થશે. અંધ થવું, બહેરા થવું, કાણું થવું ઈત્યાદિ. તથા ઇન્દ્રિયાદિકોની પૂર્ણતા હોવાથી પણ શારીરિક શાંતિના લાભથી વંચિત રહેવું, દુખત્પાદક સામગ્રીની પ્રાપ્તિ થવી, ઈષ્ટનિષ્ટ સંગવિયેગજન્ય કષ્ટોને સહન કરવા કેઈ પણ સાંસારિક પ્રાણ ચાહતો નથી, પરંતુ કર્મોદ્વારા પરતંત્ર થયેલ દરેક સાંસારિક જીવને તિપિતાના ગ અને કષાય દ્વારા ઉપાર્જિત કરેલા કર્મોના ફળ અવશ્ય અવશ્ય જોગવવા પડે છે, તેમાં જીવની ઈચ્છા કામ કરતી નથી. કર્માધીન બની તે પ્રાણ પ્રાયઃ સાવદ્ય ક્રિયાઓ કરવામાં જ દત્તાવધાન રહ્યા કરે છે, જેના કારણે રાત દિન દુખીના દુઃખી જ રહ્યા કરે છે. પ્રશ્ન-કર્મોના ફળને ભેગવતાં છતાં પણ આગળ માટે કર્મોને બંધ ન થાય એ કેઈ ઉપાય છે? ઉત્તર–છે. પ્રશ્ન–શું છે ? ઉત્તર–સમતાભાવ. કર્મોના ફળને અનુભવ ન કરવાવાળા પ્રાણી કદાચ તેના ફળને ભગવતી વખત હર્ષ વિષાદ આદિ અને આ રૌદ્રરૂપ પરિણામેથી યુક્ત બનતા નથી અને પિતાના ઉપાર્જિત કર્મોના ફળ ભેગવ્યા વિના છુટકે નથી માટે તેનું ફળ અવશ્ય ભેગવવું જ પડશે ભલે કોઈ પણ પરિસ્થિતિમાં જીવ કેમ ન હોય, જેવી રીતે પિતાના ઉપાર્જિત પુણ્યનું ફળ ભેગવતી વખતે વિષાદ પરિણતિ આત્મામાં થતી નથી તે પ્રકારે પોતાના ઉપાજિત પાપ કર્મના ફળને ભેગવતાં પણ મને વિષાદ પરિણતિ થવી ન જોઈએ. ઈત્યાદિ શુભાધ્યવસાયથી પ્રેરિત થઈ સમતાભાવથી શુભાશુભ કર્મના ફળને જે પ્રાણી ભેગવે છે તેને માટે નવીન કર્મોન બંધ થતો નથી. નવીન કર્મોના બંધ કરાવવાવાળી કષાયપરિણતિ જ છે, હર્ષ અને વિષાદ એ કષાયપરિણતિરૂપ જ છે. સમતાભાવ આ કષાયપરિણતિથી રહિત અવસ્થા છે. પ્રશ્ન–આ સમતાભાવની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય છે? ઉત્તર–સમકિતની પ્રાપ્તિથી. સમકિતશાળી જીવ ઘરમાં–સંસારમાં રહેવા છતાં પણ પિતાની વૃત્તિ કમલપત્ર અથવા તસલેહપાદન્યાસ (તપેલા લેઢા ઉપર પગ રાખવા) સમાન રાખે છે માટે તે સમભાવી છે. શ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા આ સૂત્રને સારાંશ એ છે કે “જે મનુષ્ય પોતાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી જાત્યાદિમાવેશમાં આવીને બીજા પ્રતિ “તું આંધળે છે” ઈત્યાદિ કઠેર ભાષાને પ્રયોગ કરે છે, મનથી પણ તેનું અપ્રિય કરવાનો વિચાર કરે છે તે બીજા જન્મમાં સ્વયં જ નીચ શેત્રાદિક અથવા અન્યત્વાદિક ફળને ભક્તા બને છે, માટે એવો વિચાર કરી આત્માથી જન કેઈ વખત પણ મન વચન અને કાયાથી કેઈનું પણ અપ્રિય-અનિષ્ટ નહિ કરે. એ સૂત્ર ૨ . ઉચ્ચકુલાભિમાની મનુષ્ય પ્રણિયોં કા અહિત કરકે જન્માન્તર મેં કોઈ અધતા આદિ ફલ પાકર સકલજનનિશ્વિત હોતા હુઆ, ઔર કોઈ ખેતઘર-ધનધાન્ય સ્ત્રી આદિ પરિગ્રહમેં આસક્ત હો તપ આદિકી નિન્દા કરતા | હુઆ વિપરીત બુદ્ધિવાલા હો જાતા હૈ . ઉંચ કુળમાં જન્મ લેવાના ગર્વથી સંયમી મુનિ અધમ કુળમાં ઉત્પન્ન થઈને દીન અબ્ધત્વાદિક ફળને જોક્તા બની કર્તવ્ય અને અકર્તવ્યના ભાનથી વિકલ થઈને તેમજ કર્મના ફળને નહિ જાણીને તે જ ઉંચ ગોત્રાદિકમાં વિપર્યાસવિપરીત ભાવને પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન કરે છે “ યુના” ઈત્યાદિ. સૂત્રકારે આ સૂત્રના પહેલાં આ વાત સારી રીતે ખુલાસો કરીને પ્રગટ કરી છે. કે “જે સંયમી મુનિ ઉંચ ગોત્રમાં જન્મ લેવાના અભિમાનથી ઉન્મત્ત બની બીજાઓને તિરસ્કાર કરે છે અથવા મનથી પણ તેનું અહિત કરવા વિચારે છે તે આ કર્મના કટુક ફળને જન્માન્તરમાં અગર આ ભવમાં ભક્તા બને છે. આ વાતને ફરીથી દઢ કરવાના અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે-તે સંયમી મુનિ જે ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલ છે, અને પિતાના અહંકારજન્ય અત્યાદિક ફળ વિશેષને જોક્તા થયેલ છે, તથા “જે અબ્ધત્વાદિક ફળ મને મળ્યું છે તે મારા જ દ્વારા ઉપાજિત કર્મનું કટુક ફળ છે” એ બધથી જે અનભિજ્ઞ છે, તથા જે હતોપહત બનેલ છે, અર્થાત્ અલ્પત્વાદિક અને નાના રોગોથી જેનું શરીર ક્ષત શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ જી શી થઈ રહ્યું છે, તથા સકલજન જેની નિંદા કરે છે, અને ઉંચ ગોત્ર:દિકમાં જન્મ પ્રાપ્ત કરવાના ગર્વથી જે કર્તવ્યચ્યુત થઈ રહેલ છે, “ મારૂં શુ કવ્ય છે” એ વાતને પણ પાતે સમજતા નથી, આડી અવળી પ્રવૃત્તિ કરવાથી લાકેના અનેક અપવાદોને જે પાત્ર બનેલ છે, તથા જે પ્રકાર ઈંડાથી ઢોલ પીટવામાં આવે છે તે પ્રકાર જગતના જીવોના અનાદરકારી વચનરૂપી દડોની ચેટથી જે આહત-તાડિત છે, અને વાસ્તવિક પોતાના શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનાથી વાંચિત છે, જે પ્રકારે સમુદ્રની તરલ તરંગો સમુદ્રથી ઉઠે છે અને સમુદ્રમાં જ વિલીન થાય છે તે પ્રકાર જે આ સંસારરૂપી અથાગ સાગરમાં ભાર વાર જન્મ મરણના ગોથા ખાતા રહે છે. અહિતકારી પદાર્થાને હિતકારી અને અને અનિત્ય પદાર્થોને નિત્ય માનીને જે તેને અપનાવવામાં લાગેલ છે. એવા પ્રાણી વિપરીત કલ્પનાવાળા જ માનેલ છે, અને તે પોતાની આવી કલ્પનાના જોરે જ રાતદિવસ દુ:ખી થાય છે જે સયમી ક્ષેત્ર-ધાન્યાદિકનું ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ-મહેલ, મકાન, આઢિ બાહ્ય પદાર્થોમાં મમત્વશાળી બનેલાં તે વાસ્તવિક સંચમી નથી, કારણ કે જીવામાં ખાદ્ય પદાર્થોથી મમત્વ દૂર થયા વિના સંયમભાવ જ ઉત્પન્ન થતા નથી. જે પ્રકારે ઉંટ ઉપર ઉંધ લેવાવાળી વ્યક્તિના પ્રાયઃ અધઃપતન થાય છે તે પ્રકારે જે સંયમના ઢાંગ રચીને બાહ્ય પદાર્થોમાં જ સૂશ્ચિંત થાય છે તેનુ પણ અધઃપતન તેનાથી અવશ્ય થાય છે. સંયમ શબ્દના અર્થ તા એ છે કે ઇન્દ્રિયા અને ચિત્તની વૃત્તિ જે બાહ્ય પદાર્થોમાં આસક્ત ખની છે તેના નિરોધ થઇ જવા. પરંતુ જેની મમતા બાહ્ય પરવસ્તુઓમાં જાગ્રત છે, કેવી રીતે માનવામાં આવે કે તેના સત્ય સંયમભાવ છે, માટે એવા પ્રાણી સંયમભાવથી જીવન ગમે તે સ્થિતિમાં રહે તેને તે પ્રિય લાગે છે, કારણ કે શરૂઆતથી તેના અભ્યાસ તેવો થયેલ છે, અર્થાત્ સંયમ જીવન વ્યતીત કરવા માટે ચિત્તવૃત્તિ અને ઇન્દ્રિયે ઉપર વિજય પ્રાપ્ત કરવાની મેાટી જરૂરત હોય છે, આ પ્રકારનો ઉપદેશ તેને મળેલ નથી, કારણ કે તેનું જીવન તો બકરાની માફક “મેં મેં ” કરતાં કરતાં પદાર્થોમાં આસક્તિસંપન્ન હોય છે. અચિત્ત પ્રરિગ્રહરૂપ જાતજાતના રંગબેરગી કપડાના, પદ્મરાગાદિક મણિએના, કટક, કેયૂર, કુંડલ આદિના, સુવર્ણ આદિ ધાતુએના, અને સ્ત્રી આદિ સચિત્ત પરિગ્રહના અપનાવવામાં અને તેના રક્ષણાદિ કરવામાં જ તેની જીવનયાત્રા સમાપ્ત થઇ જાય છે, અર્થાત્ સચિત્ત અને અચિત્ત પરિ ગ્રહેના સંગ્રહ અને રક્ષણ કરવામાં જ એવા ગૃદ્ધ બની રહે છે, અને સંયમ જીવનને દોષ દેતાં દેતાં કહે છે કે “આ સંસારમાં અનશનાર્દિક તપ, ઇન્દ્રિય અને મનને વશ કરવારૂપ ક્રમ, અહિંસાત્રતાદિરૂપ નિયમ કોઈપણ કાÖકારી નથી, કારણ કે તેનું આચરણ કરવાવાળા વ્યક્તિઓને કાયકલેશ સિવાય બીજા કોઇ પ્રકારનું ફળ મળતું નથી. એવા ભલે ! સંસારમાં કેણુ સમજદાર હશે જે પ્રત્યક્ષ અનુભૂત સુખાદિકોને છેડીને અષ્ટ સુખાર્દિકોની કામનાથી પ્રેરિત બનીને તેના પરિત્યાગ કરશે? ** શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ એ તે એક આ પ્રકારની કલ્પના છે કે-જે પ્રકારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ઝરતાં અમૃતને છોડીને કોઈના ભરમાવવાથી “પર્વતમાં અમૃત ઝરે છે” તેવા ખ્યાલથી તેની ચાહનામાં તેને છેડીને ત્યાં દેડી જાય છે. જે અમારી ઈન્દ્રિયને ગોચર છે તે વાસ્તવિક છે. તેના સિવાય સ્વર્ગ નરકાદિ કંઈ પણ નથી, પ્રત્યક્ષ ઇન્દ્રિયેના સુખ સિવાય પરોક્ષ સ્વર્ગાદિક સુખ છે તે ફક્ત એક શ્રદ્ધાની વસ્તુ છેવાસ્તવિક કંઈ પણ નથી. અને તપશ્ચર્યાનું ફળ આ ભવમાં નહિ મળે તે નહિ પરભવમાં તે મળશે જ.” આવા પ્રકારની કલ્પના પણ ગ્રહગૃહીત પુરૂષના પ્રલાપ જેવી જ છે. જેમ ભૂતાદિકના આવેશથી યુક્ત પ્રાણીનો પ્રલાપ નિરર્થક બને છે તે પ્રકારે “આ ભવમાં તપસંયમરૂપ કષ્ટને ભેગવી પ્રાણું પરલેક સંબંધી સુખ સમૃદ્ધિન પ્રાપ્ત કરે છે” એમ કહેવું પણ નિરર્થક છે. આવી વિપરીત માન્યતા તેવા અજ્ઞાની પુરૂષની છે જે પરિગ્રહના કટક ફળથી અનભિજ્ઞ છે. રાત દિન પરિગ્રહના વધારવામાં દત્તાવધાન પ્રાણીની દ્રષ્ટિમાં સંયમ જીવન જેવા સુંદર સિદ્ધાંતને કોઈ મહત્વ ન હોય તે તેમાં આશ્ચર્ય થાય તેવી કઈ વાત નથી, કારણ કે કહેવત છે–જે નૃત્ય કરવામાં સિદ્ધહસ્ત નથી તે આંગણુને વાકું કહે છે. પરિગ્રહાદિના બેજથી પ્રાણીની તમામ શક્તિઓ આડી અવળી વિખરાઈ જાય છે માટે તે વિખરાયેલી શક્તિઓ “સંયમિત જીવન જે વિખરાઈ ગયેલી શકિતઓને કેન્દ્રિત કરવાવાળું છે આ પ્રકારે તે કેવી રીતે મહત્વ દઈ શકે. પરંતુ તે અવશ્ય માનવું પડશે કે જે પ્રકાર સૂર્યની કિરણો જ્યારે કઈ વિશેષ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તે તેનાથી સહેજે અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેવા પ્રકારે અસંયમ અવસ્થામાં જે આત્મિક શક્તિઓ આડી અવળી વિષય કષાયમાં ફસીને અસ્તવ્યસ્ત થઈ રહી હતી, જ્યારે તે સંયમિત જીવનથી કેન્દ્રિત કરવામાં આવે છે તો તેનાથી પણ એક એવો પ્રવાહ નીકળે છે જે પ્રાણીના જીવનમાં અપૂર્વ પરિવર્તન કરે છે. લગામ જેવી રીતે સ્વચ્છેદ ઘોડાને, અંકુશ મદેન્મત્ત ગજરાજને વશમાં કરે છે તે પ્રકારે સંયમ પણ જીવનને યોગ્ય માર્ગ ઉપર પહોંચાડે છે. તે એક જ માર્ગ છે જે અસંયમ જીવનથી પ્રાણીની રક્ષા કરે છે, માટે આવા સુંદર અને હિતાવહ માર્ગને સાચા ભાવોથી જે આરાધના કરતા નથી તે પ્રાણી કેવી રીતે તેનાથી ઉત્પન્ન થતાં લાભને મેળવી શકે? શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે છે કે-સંયમ જીવનને પૂર્ણ રૂપથી વ્યતીત કરવા માટે તથા તેના રક્ષણ માટે કષા પર વિજય પ્રાપ્ત કરવાની સર્વ પ્રથમ જરૂરત છે. પરિગ્રહને અપનાવ તે લાભકષાયના ઉદયમાં જ થાય છે. અસંયમી જીવ અસંયમ અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે, તથા એ ચાહે છે કે “ મેં જે આ પરિગ્રહાદિક સંગ્રહ કર્યો છે તેને ભેગવવાને માટે હું વધારેમાં વધારે જીવું ” અસંયમી જીવ પરપદાર્થોને ઉપયોગ કરવામાં જ અધિક આસકિતસંપન્ન હોય છે. તેને જેટલી પરપદાર્થો ભોગવવાની તીવ્ર અભિલાષા રહે છે તેનાથી તેમાં ભાગની આત્મકલ્યાણમય સંયમ જીવનની તરફ તેની રૂચી થતી નથી. જન્માન્તરથી મિથ્યાત્વનો સંસર્ગ ચાલ્યો આવે છે. જૈન કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તેના આ મિથ્યાત્વને નાશ થતો નથી. એવા જીવ અનાદિમિથ્યાદષ્ટિ કહેવાય છે. જે વર્તમાન ભવમાં કુગુરૂ કુદેવ અને કુધર્મની સંગતિમાં પડીને પિતાનામાં અતત્ત્વચિને સ્થાન આપે છે તે મિથ્યાત્વષ્ટિ જીવ છે. તે જીવ ઈષ્ટ પદાર્થોને અનિષ્ટકારી તથા અનિષ્ટ પદાર્થોને ઈષ્ટકારી માને છે. તે એવું વિચારતા નથી કે– ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા “વારા રિમવા , વધુનો વધ વિષ વિષય થે કનચ નોહો, જે gિવન્તપુ સુદવાર” | ? / આ જે સ્ત્રી આદિક પદાર્થ છે તે મારે તિરસ્કાર કરવાવાળા છે. બંધુજન એક બંધન છે. વિષયાદિક વિષ છે. એ કે આ પ્રાણીને મેહ છે જે પોતાના શત્રુઓને પણ મિત્ર સમજે છે. આ પ્રકારે આ પ્રાણી વિપરીત બુદ્ધિવાલે બનીને અનેક ભવમાં પરિભ્રમણ કરી હેયે પાદેયના વિવેકથી રહિત થઈને સંયમરૂપ પિતાના આત્માને ઘાત કરતા રહે છે. આત્માને સ્વભાવ સંયમસ્વરૂપ છે તેનું પાલન નહિ કરવું અથવા આત્માને સંયમી નહિ બનાવ તે આત્માની ઘાત કરવા બરાબર છે. એ સૂત્ર ૩ જે સાચા ચારિત્રથી યુક્ત છે તે આવા અસંયમિજીવનને પસંદ કરતા નથી. આ વાત આ સૂત્રમાં પ્રદર્શિત કરે છે-“guૌવ નવવતિ' ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ સંયમિયોં કે કર્તવ્ય કા નિરૂપણ ધ્રુવ શબ્દનો અર્થ ચારિત્ર છે, કારણ કે “યુવતિ ત્રાતિ આમનઃ પૃથભવતિ જાવો શેન તત્ યુવ” કર્મસમૂહ જે દ્વારા આત્માથી પૃથક થાય છે તે ધ્રુવ છે, તે ચારિત્રસ્વરૂપ આત્માને નિજધર્મ છે. ભાવાર્થ–ચારિત્ર આરાધન દ્વારા આત્મા જેમ જેમ અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ ભેગોને નિગ્રહ કરતા રહે છે તેમ તેમ આ આત્મામાં અપૂર્વ અપૂર્વ ઉજજવલતાની જાગ્રતિ થાય છે. આ ઉજવલતાની જાતિમાં આત્મા સંવર અને નિજ રાદ્વારા સમસ્ત કર્મોને નાશ કરે છે, અને સમસ્ત કર્મ આત્માથી પૃથક થઈ જાય છે. તપ શ્રત અને વ્રતના પાલન કરવાવાળા આત્મા જ ધ્યાનરૂપ રથ પર આરૂઢ થઈ સંવર અને નિજાના સુંદર મેદાનમાં આવીને પિતાના અંતિમ મેક્ષ પુરૂષાર્થને પ્રાપ્ત કરી લે છે. સુવર્ણને અગ્નિમાં જેમ જેમ વધારે તપાવવામાં આવે તેમ તેમ તે વધારે નિર્મળ બને છે. તે પ્રકારે કર્મોના અનાદિ સંબંધથી આવૃત આ આત્મા પણ મલિનદશાસંપન્ન છે, તેની આ મલિનતાને દૂર કરવામાં ચારિત્રની આરાધના અગ્નિનું કામ આપે છે. કર્મોને સંબંધ આત્માની સાથે આજને નથી પણ અનાદિ કાળને છે, એ વાત ઘણે વખત લખાઈ ચુકી છે. આ કર્મ પુદ્ગલ અચેતન હેવાથી તે આત્માની પાસે નથી જતાં પણ અનાદિ કાળથી બદ્ધરૂપ આ આત્માને ગરૂપ પરિણામમાં એવી આકર્ષક શક્તિ છે કે જેના દ્વારા તે કર્મરૂપ પુગલ ખેંચાઈ જાય છે. અર્થાત્ આત્મા જ્યારે કષા દ્વારા અત્યન્ત સંતપ્ત થાય છે ત્યારે પેગ દ્વારા કર્મ પુદ્ગલેને–તપેલું લેતું જેવી રીતે પાણને ચારે બાજુથી ખેંચે છે, ઠીક તે પ્રમાણે ખેંચે છે. અને તે ખવાયેલાં ભેજનનું આ રૂધિરાદિ રૂપની માફક પિતાની મેળે જ ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. કર્મ પુદ્ગલ નવીન નવીન તૈયાર થતાં નથી. કારણ કે “સતો વિનારા ગત રાત્તિર્ન ” અને વિનાશ અને અસની ઉત્પત્તિ થતી નથી. આત્મા કષાયોથી જ્યારે સંતપ્ત થાય છે ત્યારે મન, વચન અને કાયા રૂપ દ્વારા જે કાણુ વર્ગણાઓને ખેંચે છે તેની કર્મસંજ્ઞા થઈ જાય છે. પ્રશ્ન—આપે હમણુ તે એ કહ્યું કે આત્મા કર્મોની સાથે અનાદિ કાળથી બંધી રહ્યો છે, અને હવે આપ કહો છો કે જે કાશ્મણ વર્ગણાઓને ખેંચે છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧ ૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેની કર્મસંજ્ઞા થાય છે તેથી તે આત્મા અને કર્મને સંબંધ સાદિ સિદ્ધ થાય છે. ઉત્તર–અભિપ્રાયને સમજ્યા વિના જ પ્રશ્ન કર્યો છે. કહેવાને તાત્પર્ય એ છે કે–આ જીવાત્મા અનાદિથી જ કર્મબંધસહિત છે. તેની સાથે કેઈ નિયમિત સમયથી કર્મબંધ થયેલ નથી. એવું ન હતું કે જીવ અલગ-જુદે હતું અને કર્મ પણ જુદા હતાં, પાછળથી એ બન્નેને સંગ થયે હોય, પણ જેવી રીતે મેરૂગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનંત જુગલપરમાણુ અનાદિથી જ બંધરૂપ થઈ રહેલ છે, અને તેમાં પુરાણું પુદ્ગલપરમાણુ ભિન્ન થતાં રહે છે અને નવા આવીને મળે છે. આ પ્રકાર આ સંસારમાં એક જીવદ્રવ્ય અને અનંત કર્મરૂપ પુદ્ગલપરમાણુઓના પરસ્પરમાં અનાદિ કાળથી સંબંધ છે, તેમાંથી કેઈ કર્મ પરમાણુ ભિન્ન થતાં રહે છે અને કોઈ પુદ્ગલપરમાણુ મળતાં રહે છે. આ પ્રકાર આ કર્મ પરમાણુઓમાં પરસ્પર મળવું, છુટા થવું વિગેરે થતું જ રહે છે. પ્રશ્ન–પુદ્ગલપરમાણુ તે રાગાદિકના નિમિત્તને લઈને કર્મરૂપ થયા કરે છે, પછી તે અનાદિથી કર્મરૂપ અવસ્થાવાળા કેવી રીતે માનવામાં આવે. કારણ કે કામણવર્ગણા જેનાથી કર્મપર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વયં પુદ્ગલદ્રવ્ય છે? ઉત્તર–નિમિત્તની સંભાવના તે નવીન કાર્યની ઉત્પત્તિમાં જ કાર્યકારી માનવામાં આવે છે, અનાદિ અવસ્થામાં નિમિત્તની કલ્પના કરવી તે તેની અનાદિતા ઉપર બટ્ટો લગાડવા બરાબર છે. જે ઠેકાણે નિમિત્ત છે ત્યાં અનાદિતા નહીં. અને જ્યાં અનાદિતા છે ત્યાં નિમિત્ત નહિ. નિમિત્તને સંબંધ સાદિ. તાની સાથે થયા કરે છે. જેમ નવીન પુદ્ગલપરમાણુના બે ગુણ અધિક બંધ સ્નિગ્ધ અને રૂક્ષ દ્વારા થાય છે. આ ઠેકાણે નવીન યુગલ પરમાણુઓના બંધના સંબંધમાં સ્નિગ્ધ અને રૂક્ષરૂપ નિમિત્તની કલ્પના કરવી પડે છે, પરંતુ મેગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનાદિ પુદ્ગલ પરમાણુના બંધના સંબંધમાં નિમિત્તની ક૯૫ના કરવી તે કઈ મહત્વ રાખતું નથી. ઠીક તે પ્રકાર નવીન યુગલપરમાણુઓનું કર્મરૂપ હોવું રાગાદિક નિમિત્તાધીન છે, પરંતુ જે પુદ્ગલપરમાશુઓની અનાદિ કાળથી જ કર્મ રૂપ અવસ્થા થઈ રહેલ છે, તેમાં નિમિત્તની કલ્પના કરવી કેઈપણ પ્રયજનની પુષ્ટિ નથી કરતી. શાસ્ત્રમાં આ વાતનું સમધાન આમ લખેલ છે– " नैवम्, अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वे नोपादानात् " કઈ વાદી પ્રશ્ન કરે છે કે-જ્યારે રાગાદિક ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧ ૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યકર્મનું કારણ રાગાદિક ભાવકર્મ છે તે આવી પરિસ્થિતિમાં ઇતરેતરાશ્રય દેષ આવીને ઉપસ્થિત થાય છે. આ દેષમાં કેઈની પણ સ્વતંત્ર સત્તાની સિદ્ધિ થતી નથી. ત્યારે આચાર્ય કહે છે–એવું ન કહો, કારણ કે અનાદિથી દ્રવ્યકર્મને સંબંધ સ્વયંસિદ્ધ છે. અને એ જ કારણથી જીવમાં રાગાદિક ભાવેની ઉત્પત્તિ થાય છે. અનુભવથી પણ એ વાત પ્રતિતીકેટિમાં આવે છે, કે-કદાચ રાગાદિક ભાવ જીવને વિના કેઈ નિમિત્તે સ્વીકાર કરવામાં આવે. તો તે જીવના નિજ ભાવ થઈ જવાથી વિભાવ ભાવ કેવી રીતે માની શકાશે? આવી પરિસ્થિતિમાં જીવને નિજભાવ રાગાદિક પણ માનવો પડશે, પરંતુ એવી માન્યતા શાસ્ત્રથી બહિર્ભત છે. પ્રશ્નકર્મ અને આત્માને આપ અનાદિ સંબંધ કહે છે પરંતુ એ વાત ઠીક બેસતી નથી, કારણ કે બનેને જે સંબંધ છે તે સંગસંબંધ જ છે. તાદામ્યસંબંધ નહિ, પહેલાં દૂધ અને પાણીની માફક બને સ્વતંત્ર હોય અને પછી પરસ્પર મળે ત્યારે સંબંધ માનવો તે ઠીક લાગે છે. ઉત્તર–જેવી રીતે પાણી અને દૂધ, સુવર્ણ અને કિટ્રિક, ચોખા અને ફતરી, તલ અને તેલને સંબધ અનાદિનો માનવામાં આવે છે, તે પ્રકારે તેને પણ સંબંધ અનાદિ કાળને છે. નવીન તેને સંબંધ થયું નથી. તેને પરસ્પરમાં સંગસંબંધ જ છે એવું જે કહેવામાં આવે છે તે આગામી કાળમાં તેની ભિન્નતાને દેખીને જ કહેવામાં આવે છે. અનાદિથી તેઓ મળેલ છે છતાં તે જુદા જુદા થઈ જાય છે, તેથી અનુમાન થાય છે કે પહેલાંથી જ જુદા છે. પરસ્પર સંગસંબંધવિશિષ્ટ હોવા છતાં પણ એ બને પદાર્થ સ્વસ્વરૂપાપેક્ષા ભિન્ન જ રહેલ છે. જે જુદા નહિ હોત તે પછી મુક્તિ તેના પૃથક થવાથી જે જીવાત્માને પ્રાપ્ત થાય છે તે કેવી રીતે થઈ શકે, માટે જીવ અને કર્મને સંબંધ અનાદિ છે સાદિ નહિ. પ્રશ્ન–કમ જ્યારે પુદ્ગલપિંડરૂપ છે, ત્યારે તે ઘટપટાદિકની માફક ઈન્દ્રિયગમ્ય કેમ નથી થતાં. ઉત્તર–સ્કૂલ–સ્કૂલ ૧, સ્કૂલ ૨, સ્કૂલ-સૂમ ૩, સૂક્ષ્મ-સ્કૂલ ૪, સૂક્ષ્મ ૫, અને સૂક્ષ્મ-સૂક્ષ્મ ૬, આ પ્રકારે સિદ્ધાંતકાએ પુદ્ગલેને છ વિભાગોમાં વિભક્ત કરેલ છે. તેમાં કાગળ, લાકડી, કલમ, ખડીઓ આદિ સ્થૂલ–સ્થલ પુદ્ગલ છે, તેમાં કઠેર વસ્તુઓને સમાવેશ છે, સ્થૂલ–સ્કૂલ વસ્તુઓ અંદરોઅંદર છિન્નભિન્ન થવાથી પિતાની મેળે ફરી મળી શકતી નથી ૧, સ્કૂલ-વહેવાવાળી ચીજો, જેમ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ પાણી, દૂધ, ઘી વિગેરે ૨, શ્ર્લ-સૂક્ષ્મ-જે દેખવામાં માટી હોય છે પરતુ હાથેથી પકડી શકાતી નથી, જેમ પ્રકાશ, ધૂપ, છાયા આદિ ૩, સૂક્ષ્મ-સ્થૂલ-જે દેખવામાં ન આવે એવી સૂક્ષ્મ હાય પણ ભારી કામ કરી શકે, જેમ હવા, શબ્દ ઇત્યાદિ ૪, સૂક્ષ્મ-જે પુદ્ગલપિડ એટલા સૂક્ષ્મ છે કે તે કોઈપણ ઈન્દ્રિયથી ગ્રહણ થઈ ન શકે, જેમ કાર્યણવણાએ ૫, સૂક્ષ્મ-સૂક્ષ્મ-બે પરમાણુઓના સ્કંધ અને એક પરમાણુ, આ છ ભેદમાં કર્મ પુદ્ગલપિડ સૂક્ષ્મ છે, માટે તે ઇન્દ્રિયગમ્ય થઇ શકતા નથી. પ્રશ્ન—-કર્મની સત્તા ત્યારે કેવી રીતે જાણી શકાય ? ઉત્તર——તેના કાય થી. પ્રશ્ન-તે કર્માનુ કાર્ય શું છે ? ઉત્તર-આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરવા, કેવળજ્ઞાનના જ્ઞાનાવરણુ, અનન્તદનના દર્શનાવરણ, અવ્યાબાધના વેદનીય, ક્ષાયિક સમ્યક્ત્વના માહનીય, અવગાહ તત્ત્વના આયુ, સૂક્ષ્મત્વ ગુણના નામ, અનુરૂલગુણના ગોત્ર અને અનત વીના અન્તરાય ઘાત કરે છે. તેથી એક જીવ સુખી છે અને એક જીવ દુઃખી છે, એક વિદ્વાન છે એક મૂખ છે, એક સખલ છે એક કમજોર છે, એક રાત દિવસ સુખચેનમાં મસ્ત બન્યા રહે છે, એક ઘરઘરના ભિખારી બનેલ છે. આ બધા કેના કાર્યાં છે? કહેવું પડશે કે કર્મના, આ જ્ઞાનાવરણાદિ કર્મ રૂપ પર્યાય કાણુ વણાઓની થયેલી છે. કામણવા તે પુદ્ગલદ્રવ્ય છે જે જીવના દિક ભાવાના નિમિત્તવશ જ્ઞાનાવરણાદિપર્યાયરૂપ પરિણત થાય છે. જે પ્રકારે મૃત્તિામાં નિમિત્તાધાન ઘટપર્યાય થાય છે તે પ્રકારની પર્યાય તે કાણુ વણાઓમાં અનાદિ કાલીન છે, નવીન છે નહિ. અને આ જીવાત્મા પણુ તે ક પર્યંચાથી અનાદિ કાળથી જ પરતંત્ર થઇ રહેલ છે. તેની આ પરતંત્રતારૂપ બંધદશાના કોઈ નિશ્ચિત સમય નથી, માટે અનાદિ કાળથી આ કર્મોની જાળમાં સેલ છે એવુ' કહેવામાં આવે છે. અનાહિતા અને અનંતતા એવ' સાદિતાના સબંધ છે ફક્ત અનંતતાના જ નહિ. રાણા ચારિત્રારાધન કરવાથી આત્માનાકોના નાશ થાય છે. તેને અભિપ્રાય એ છે કે આત્માના કર્મ પર્યાયાના નાશ થાય છે, કારણ કે કદ્રવ્યને કોઇ વખત નાશ થતા નથી, ક`પર્યાયાના જ નાશ થાય છે. કાણુ દ્રવ્યમાં પહેલાં કષાચાર્દિકના નિમિત્તથી કરૂપ પર્યાયા બની હતી, તે નિમિત્ત દૂર થવાથી તે દ્રવ્ય અકરૂપ પર્યાયથી સ્થિત થાય છે, કાણુવારૂપ દ્રવ્ય સામાન્ય છે. તેમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણાદિરૂપ ક પ્રકાર નથી. જ્યારે તે કર્મરૂપ બને છે ત્યારે તેમાં જ્ઞાનાવરણાદિ પ્રકાર થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકારની સ્થિતિ જ્યારે પૂર્ણ થાય છે, અથવા તષ સંયમ દ્વારા જ્યારે તેના વિનાશ કરવામાં આવે છે ત્યારે તે આત્માથી પૃથક્ થાય છે. તેના ભાવ એ છે કે તે કાણુ દ્રવ્ય તે તે પર્યાાથી રહિત થઈ ને પોતાના મૂલ સ્વભાવમાં ત્યાં સ્થિત રહે છે. દ્રવ્યના કોઇ વખત પણ વિનાશ થતા નથી. સુવર્ણ અથવા મણિથી જે પ્રકારે તેના મલની નિવૃત્તિ થાય છે તે પ્રકારે આત્માથી પણુક પર્યાયની નિવૃત્તિ થાય છે. એવું મનવાથી જીવની આત્યન્તિક શુદ્ધિ થાય છે. સકલ ક`પર્યાયના વિનાશ થવાથી મૂલ દ્રવ્યના વિનાશ થતા નથી. જે પ્રકારે ઘટપર્યાયના વિનાશ થવાથી કૃતિકા અઘટપર્યાયથી સ્થિત રહે છે તે પ્રકારે સકલ પર્યાયના વિનાશ થવાથી ક દ્રવ્ય અક પર્યાયથી આક્રાન્ત થાય છે. દ્રવ્ય અનન્ત પર્યાયવાલા છે. જે પ્રકારે કામણુ દ્રવ્યની પર્યાય કર્યાં છે તે પ્રકારે અક પર્યાય પણ તેની એક પર્યાય છે. વિક્ષિત જીવની અપેક્ષાથી જ તેમાં કર્મ અને અકર્મપર્યાય રહે છે. સંસારી જીવામાં આ વાના કરૂપ પર્યાયથી પરિણમન છે, અને શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા અક પર્યાયરૂપથી. જેવી રીતે સુવણૅ થી તેના ટ્ટિકાદિરૂપ મેલના સબંધ પુટપાકાઢિદ્વારા દૂર થતો દેખવામાં આવે છે તેવી રીતે આત્મામાં અનાદિ કાળથી સંબંધિત આ કર્માના વિયાગ પણ તપસયમરૂપ સાધનદ્વારા દૂર થાય છે. આ મેલના પૃથક્ થવાથી શુદ્ધ સુવર્ણની માફક આ આત્મા પણ શુદ્ધ બની પોતાના અસલ સ્વરૂપને મેળવે છે. સચમી નેિ માટે ઉપદેશ આપે છે—‘મૂળશૈવ ' ઈત્યાદિ કર્માને આત્માથી પૃથભૂત કરવાવાળા ચારિત્રની જે આરાધના કરે છે તે ધ્રુવચારી કહેવાય છે. અને ધ્રુવ નામ મોક્ષનું છે. કા અને કારણમાં અભેદ સબંધ હોવાથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન તપ જ્ઞાન અને ક્રિયા આદિ પણ ધ્રુવ છે, તેનું પણ પાલન કરવાવાળા સ્વભાવી ધ્રુવચારી છે, જે મુનિ ધ્રુવચારી છે તે અસયમ જીવનની અથવા પૂમાં ભોગવેલા વિષયાદિક ભાગોની કદી પણ ઇચ્છા કરતા નથી. સ પરિજ્ઞાથી સ'સારનું સ્વરૂપ અથવા તે વાતને જાણીને પણ અસંયમ જીવન વ્યતીત કરવાથી જીવને આ સંસારમાં વારવાર જન્મ અને મરણના ચક્કરમાં પડવું પડે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ માટે તપ-સંયમ અને નિયમનું પાલન સર્વ શ્રેયસ્કર છે. તેનું પાલન કેઈ વખત પણ વિફળ થતું નથી. આ પ્રકારથી જેનું મન તેના પાળવામાં મક્કમ અને અકંપ છે, મનની લગનથી જે તપ સંયમ આદિના પાલન કરવામાં દત્તાવધાન છે, તથા જેના હદયમાં જિનેન્દ્રવચને પ્રતિ દઢ આસ્થા છે, જે સારી રીતે જાણે છે કે ભગવાન વિતરાગ પ્રભુને બનાવેલે આ માર્ગ છે, કેઈ છદ્મસ્થને નથી. સંયમની આરાધનાથી કર્મોની નિર્જરા થાય છે, માટે મારે તેનું પરિપાલન સમ્યફ રીતિથી જ કરવું જોઈએ, અન્યથા અનંત સંસારનો પથિક બનવું પડશે, જે મારે પિતાના ગ્રહીત માર્ગથી શ્યત કરવા માટે પરીષહ અને ઉપસર્ગ પણ આડા આવે તો મને તેની પણ કઈ પરવાહ નથી. હું અકંપ બની તેને પણ સામનો કરવા તૈયાર છું, તેવા પ્રકારે અશકિતમાન અને દઢપ્રતિજ્ઞ બનીને પિતાના ગૃહીત માર્ગની સંયમી આરાધના કરે. સૂત્રમાં “ મળે ” આ શબ્દની ટીકાકારે એક તે “રામના " છાયા કરી છે જેનો અર્થ “નિશંકિતમાન થઈ, તપ સંયમનું પાલન કરે” તેમ થાય છે. જેના દ્વારા જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેનું નામ સંકમણ છે. તે સમ્યગ્દર્શનાદિક રત્નત્રય છે. તેના દ્વારા જ જીવ મુક્તિને લાભ કરે છે માટે સાવધાન મન રાખીને તેનું પરિપાલન કરવામાં સંયમીમુનીએ તત્પર રહેવું જોઈએ, એ સૂત્રકારનું આદેશવચન છે. “આવતી કે તેની આગલની શાલ જ્યારે સમય આવશે ત્યારે ધર્મ કરીશ, હમણું સમય નથી આવા પ્રકારનું ધર્માચરણ માટે બહાનું કરવું જોઈએ નહિ. એવું બહાનું આત્મહિતાર્થી માટે ઉચિત નથી. પહેલાં કહેવામાં આવેલ છે કે નત્તિ કાઢસ્થાનાયામઃ” એ કોઈ પણ સમય નથી જેમાં મૃત્યુને આવવાની સંભાવના ન હોય, માટે એવું સમજીને કે “કાળ પછવાડે જ લાગે છે, ક્યારે અહીંથી જવું પડશે” ધર્માચરણ માટે પ્રમાદી ન બને. એટલે પણ વખત મળે તેટલે વખત ધર્મની આરાધના કરતા જ રહે. સંયમી મુનિ પોતાના ગૃહીત અહિંસાદિ વ્રતમાં સાવધાન બનીને એક ક્ષણ એક લવ એક મુહૂર્ત પણ પ્રતિબન્ધવિહારી ન બને, અર્થાત્ અપ્રતિબન્ધવિહારી બનીને વિચરે સૂત્ર ૪ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો સંયમ જીવનનું સ્વરૂપ પ્રકટ કર્યું, હવે અસંયમ જીવનનું સ્વરૂપે પ્રગટ કરે છે-- વે પર જિયાયા' ઈત્યાદિ. સમસ્ત સંસારી જીવને જીવન પ્રિય છે, કઈ પણ જીવ એ નથી જેને પિતાના જીવનથી મમતા ન હોય. વિષ્ટાને કીડા પણ વધારેમાં વધારે જીવવાની ઈચ્છા રાખે છે. જે જીવ જે પર્યાયમાં વર્તમાન છે તેને તે જ પર્યાય પ્રિય છે. વિણાના કીડાની મમતાને જુઓ–તે કદાચ તે સ્થાનથી અલગ કરવામાં આવે તે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ અસંયમિયોં કે જીવન સ્વરૂપના વર્ણના પણ તે ત્યાંથી અલગ થઈને પણ ત્યાં જ ફરીથી પ્રવિષ્ટ થાય છે, તે પિતાના સ્થાનને જરા પણ છોડવા ચાહતે નથી. તેનું કારણ ફક્ત એક એ જ છે કે તેની તે અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું ઈષ્ટ છે વિશાળ વૈભવના ભક્તાને જે પ્રકારે જીવવાની ઈચ્છા રહ્યા કરે છે તથા જે પ્રકારે તેને પિતાનું જીવન બધાથી અધિક પ્રિય છે, તે પ્રકારે સમસ્ત સંસારી જીની તે જ હાલત છે, ભલે તે સંજ્ઞી હોય કે અસંજ્ઞી. કેઈ પણ પ્રાણી એ નહિ મળે જેને પિતાના જીવનમાં અધિકથી અધિક મમતા ન હોય. એક ભિખારીને એટલે પિતાનો જીવ વહાલે છે તેટલે જીવનને મેહ ચક્રવર્તીને પણ હોય છે. કેઈ પિતાનું અનિષ્ટ ચાહતું નથી. આ વાતની પુષ્ટિ કરતાં ટીકાકાર કહે છે કે – “यो जीवो यत्रोच्चनीचयोनौ जन्म गृहाति तत्रैव रमते जीवितुमिच्छति च विषकृमिચોથેર” જે જીવ જે ઉંચ નીચ નિમાં જન્મ ધારણ કરે છે તેની તે જ નિ પ્રિય બની જાય છે, ત્યાં જ તે આનંદ માને છે, જેમ વિષના કીડાને વિષમાં જ મજા આવે છે, વાત પણ સત્ય છે. કહ્યું પણ છે. __“ अमेज्झमज्झे कीडस्स, सुरिंदस्स सुरालए । समाणा जीवियाकंखा, तेसिं मधुभयं समं " ॥१॥ વિષ્ટાના કીડાની અને સ્વર્ગના અપાર વૈભવના ભક્તા ઈન્દ્રની બન્નેની જીવવાની ઈચ્છા અને મરણનું ભય અને સમાન છે, કોઈ ચાહતું નથી કે હું કાલકાલના ગાલન ગ્રાસ બનું, કારણ કે ત્રણ લેકના અધિપતિ બનવાની અપેક્ષા પિતાનું જીવન અધિક પ્રિય છે. લેકમાં અમૃતનું પાન કરવું તેને બધાથી અધિક સુખકારી માનવામાં આવે છે, પરંતુ લેક તેનાથી પણ અધિક સુખ પિતાને સુખી હોવામાં માને છે. પિતાને સુખી બનાવવા માટે લેક દરેક પ્રકારનાં સાધનોને અજમાવવામાં કસર કરતાં નથી. કેઈથી એ પ્રશ્ન કરવામાં આવે કે તમે તમારા જીવનમાં શું ચાહો છે, તે ત્યાંથી તરત જ એ ઉત્તર મળશે કે–અમે અમારા જીવનમાં શાંતિ અને સુખને ચાહિએ છીએ. “સુણપ્રતિષ્ઠા ” પ્રત્યેક પ્રાણી દુઃખને ચાહતું નથી, પ્રત્યેક પ્રાણ દુઃખને પ્રતિકૂળ માને છે, ઝેરનું પાન કરી લેશે પણ દુઃખ २७ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ભેગવવું ચાહતા નથી. “યવધાયના સંસારમાં જીને મરણ અપ્રિય લાગે છે. જેને પિતાનું જીવન બધા પ્રકારે પ્રિય છે, ભલે કઈ પણ કેઈ ઉપાયથી પિતાના જીવનનું સંરક્ષણ કરવામાં જ ભાવનાશીલ રહે છે. તે સમય ન્યાય અન્યાય ધર્મ અધર્મ આદિની તેને જરા પણ ચિંતા થતી નથી, તેનું પણ કારણ એ છે કે તે “કવિતુમા” છે, વર્ષની આયુષ્યવાળાને પણ અન્તિમ ક્ષણ સુધી જીવનની ઈચ્છા બની રહે છે, ભલે તવંગર હોય અગર નિર્ધન હોય, રાજા હોય કે રંક હોય, વિદ્વાન હોય, કે મૂર્ખ હોય, દીર્ધાયુષ્ક હોય કે અલ્પાયુષ્ક હોય કોઈ પણ કેમ ન હોય પણ કઈ એ નથી ચાહતા કે મારું મન થાય, અર્થાત્ હું મરી જાઉં, બધા જ અધિકથી અધિક જીવવાના અભિલાષી રહ્યા કરે છે. ઘેડુંક શારીરિક કષ્ટ આવવાથી “કદાચ હું મરી ન જાઉં” એવાં ખ્યાલથી અનેક પ્રકારના મણિ મન્ચ યન્ત્ર અને ઓષધિ વિગેરેના ઉપચારમાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં લાગી જાય છે. આ પૂર્વોક્ત કથન અસંયમી જીની અપેક્ષાથી જ કરેલ સમજવાનું છે, કારણ કે તેને જ પિતાનો પ્રાણ વિગેરે પ્રિય હોય છે, તે જ પિતાના જીવનયાત્રાના નિર્વાહ માટે યા તદ્દા પ્રવૃત્તિ કરે છે, દુઃખોથી ગભરાય છે, અને સદા સાંસારિક સુખના અભિલાષી રહે છે. સંયમી જીવેમાં આ બધી પ્રવૃત્તિઓ ઘટિત થતી નથી. જો કે તેને પણ પિતાને પ્રાણ પ્રિય હોય છે પરંતુ જ્યારે સંયમમાં કેઈ ઘેર પરિષહ ઉપસર્ગ આવીને ઉપસ્થિત થાય છે ત્યારે તે પિતાના સંયમની રક્ષા માટે પિતાના પ્રાણની પણ પરવાહ કરતા નથી. અસંયમી જીવેને પિતાનું અસંયમ જીવન પ્રિય હોય છે, કારણ કે તે ગુરૂકમ છે. લઘુકર્મી સંયમી જીને એવું જીવન પ્રિય નથી હોતું, તેની વિચારધારા સદા આત્મકલ્યાણકારી માર્ગની તરફ જ લાગેલ રહે છે. અસંયમજીવી રાતદિન પરિગ્રહ-દાસીદાસ, નોકરચાકર, હાથીડા, ગાયભેંસ, હિરણ્યસુવર્ણ આદિને વધારવામાં અધિકમાં અધિક મગ્ન રહે છે. તે ચેતન, અચેતન તથા મિશ્રરૂપ પરિગ્રહની જેટલી પણ માત્રા પ્રાપ્ત કરે છે–ચાહે ભલે થોડી હોય કે વધારે હોય તેમાં તે પિતાની આવશ્યક્તાની પૂતિ ન સમજીને તેના વધારવામાં જ મગ્ન બની રહે છે. પરિગ્રહમાં અલ્પતા અને બહતા આ ઠેકાણે બે પ્રકારે પ્રગટ કરેલ છે. એક કાળની અપેક્ષાથી અને બીજી મૂલ્ય અને પ્રમાણની અપેક્ષાથી. થોડા સમય સુધી અથવા અધિક સમય સુધી પરિગ્રહનું જેને ભોગ અને ઉપભોગ કરવાના કામમાં જે આવવું તે કાળની અપેક્ષાથી પરિગ્રહમાં અલ્પતા અને બહુતા છે, અને જેનું મૂલ્ય ઓછું અધિકું હોય, અથવા પ્રમાણથી જેમાં વધઘટ પણું હોય એ મૂલ્ય અગર પ્રમાણની અપેક્ષાથી તેમાં અલ્પતા અને બહુતા છે, કારણ કે અલ્પત્વ, બહુત્વ, એ બને સાપેક્ષ છે. ચાર નોકર ચાકર અને ચાર ચતુષ્પદાદિકોની અપેક્ષા બે નોકર ચાકરે અને બે ચતુષ્પદાદિકોમાં પ્રમાણની અપેક્ષાથી, તેના અધિક સમય સુધી રહેવાની અપેક્ષાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ થોડા સમયના રહેવાવાળામાં કાળની અપેક્ષાથી, તથા તેના અધિક મૂલ્યની અપેક્ષા થડા મૂલ્યવાળામાં મૂલ્યની અપેક્ષાથી અલ્પત્વ છે. એનાથી વિપરીત બહત્વ સમજી લેવું જોઈએ. અસંયમી જીવ ચાહે પરિગ્રહની માત્રા તેની પાસે ભલે દેડીક હોય અગર વધારે હોય તે પણ તેનાથી સંતોષ થતું નથી. તે પિતાના પરિગ્રહને કય વિકય આદિ ઉપાય દ્વારા વધારવાની ચેષ્ટામાં જ રહે છે. ચતુષ્પદાદિ જે વખતે ઠીક ઠીક રસ્તા ઉપર નથી ચાલતાં અગર કેઈનું નુકસાન કરે છે ત્યારે તે તેને મારે છે, ખાવા પીવાનું પણ ઠીક ઠીક સમય ઉપર દેતા નથી, તેના પ્રતિ અશિષ્ટ શબ્દોને પ્રયોગ કરે છે, અને રસ્સી આદિથી બાંધીને પણ તેને છુટો અગર એક સ્થાન પર રાખે છે, તેની ગમ શબ્દની બાધાનું પણ ધ્યાન નથી રાખતા, એ આટલે બેજ ખેંચી શકશે કે નહિ તેની પણ તેને ચિંતા થતી નથી. તે ભવિ. ધ્યકાળમાં ઉપભેગ કરવાના ખ્યાલથી દ્રવ્યની સદા રક્ષા કરે છે, અને તેમાં તે એટલે આસક્તિશાળી બને છે કે મનથી પણ તે તેને છોડવા ચાહતે નથી. સાચી વાત છે – જે આરંભ અને પરિગ્રહ પુષ્ટ કરવામાં જ આસક્તચિત્ત છે તે કેવલિપ્રણીત ધર્મથી સદા વિમુખ રહે છે. આરંભ અને પરિગ્રહના સદૂભાવમાં જીવોની પ્રવૃત્તિ સર્વથા સાવધ રહે છે. છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્ર વીતરાગપ્રણીત ધર્મમાં સર્વથા સાવદ્ય પ્રવૃત્તિ કરવાનો નિષેધ છે. એ વાતને ત્યારે જ સમજી શકાય છે કે જ્યારે વીતરાગપ્રણીત ધર્મને સાંભળવા જાણવા અને તેનું મનન કરવામાં અવસર મળે. પરંતુ જ્યારે તે સિદ્ધાંતને સાંભળતું જ નથી ત્યારે તે સિદ્ધાંતને જાણ પણ કેવી રીતે શકે, માટે જે ઠેકાણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ છે, જેને પિતાના કર્તવ્યનું પણ ભાન નથી અને જે જાણું જોઈને પણ ખાડામાં પડે છે તે કેવલિપ્રણીત ધર્મના સિદ્ધાંતને હજુ સુધી સમજ્યા જ નથી. જે સિદ્ધાંતને સમજ્યા વિના સમકિત જેવી સુંદર વસ્તુ કોઈ વખત પણ તેના હાથમાં આવી શકતી નથી. તેના અભાવમાં સમ્યજ્ઞાનને અભાવ, અને તેના અભાવથી મિથ્યાત્વની વૃદ્ધિ, તેની વૃદ્ધિથી સંસારમાં પરિભ્રમણ એવા જીને અનિવાર્ય છે. અતઃ જે આત્મહિતની કામના કરવાવાળા છે, તેને એ ધર્મ છે કે તે પરિગ્રહમાં વૃદ્ધ ન બને. ત્યારે જ સંસાર સાગરથી તેનો આત્મદ્વાર થાય છે કે સૂઇ ૫૫ જે અસંયમજીવી છે અને પરિગ્રહમાં જ આસક્તપરિણતિવાળા બનેલ છે તે અનેક અનર્થોના ઉત્પાદક દ્રવ્યને સંગ્રહ કરવામાં જ તલ્લીન રહે છે. તે જે કે પિતાના કમાએલાં દ્રવ્યની દરેક પ્રકારે રક્ષા કરે છે, તે પણ તેનું દ્રવ્ય અનેક પ્રકારથી નષ્ટ થઈ જ જાય છે, આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે-“તો ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ અસંયમીકા અન્યાયોપાર્જિત ધન ન હો જાતા હૈ, ઔર કુટુમ્બ કી ચિન્તા સે વ્યાકુલ વહ અસંયમી કાર્યકાર્ય કો નહીં જાનતા હુઆ વિપરીતબુદ્ધિયુક્ત હો જાતા હૈ । લાભાન્તરાય કર્મના ક્ષયાપશમથી જ જીવાને દ્રવ્યાદિક લાભ થાય છે, તે શાસ્ત્રસંમત સિદ્ધાંત છે. તેના અભાવમાં અનેક પ્રકારના કરેલા પ્રયત્ન પણ દ્રવ્ય લાભ કરાવવામાં કારણ નથી થતાં. આ લાભાન્તરાય કર્મના ઉયમાં સંગૃહીત દ્રવ્ય પણ નષ્ટ થાય છે, તેની સ્થિતિ રહેવી પણ તે કને ક્ષયાપશમાધીન છે, જ્યારે તેના ઉત્ક્રય રહે છે ત્યારે અનેક પ્રકારના દ્રવ્યનાશ હોવાના ઉપાયા પણ જીવાને સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે સમય બુદ્ધિમાં પણ કાઈ એવી વિપરીતતા આવી જાય છે. જેનાથી દ્રવ્યના વ્યય હોવાના ઉપાયા પણ સારા અને ઉપાદેય પ્રતીત થવા લાગે છે. સંસારમાં કાણુ એ ચાહે છે કે મારૂ' આ દ્રવ્યાક્રિક નષ્ટ વિનષ્ટ થાય, પરન્તુ ચારે ખાજુથી વિચારતાં પણતેની રક્ષાના ઉપાયા કરવા છતાં પણ જે જીવ રાજાથી રક થાય છે તે આ વાતનું પ્રબલ પ્રમાણ છે. આ કર્મના ક્ષયાપશમ થવાથી જે પ્રકારે જીવાને દ્રવ્ય આવવાના અનેક ઉપાય અને દ્વાર પ્રાપ્ત થાય છે તે પ્રકારે તેના ઉદ્દયમાં તેના વિનાશના અનેક દ્વાર પણ તેને મળી રહે છે, એ વાત સૂત્રકાર આ સૂત્રમાં પ્રગટ કરે છે. તે અર્થાંસ ગ્રહુશીલ વ્યક્તિની પાસે લાભાન્તરાય કર્મના ક્ષાપશમ થવાથી ર અનેક પ્રકારના ભાગ અને ઉપભોગથી બાકી બચવાને કારણે ધનાદિનો સંગ્રહ થાય છે. “ ધનથી ધન પ્રાપ્ત થાય છે” આ લેાકેાક્તિને અનુસાર તેના સગૃહીત દ્રવ્યથી પછી અનેક ઉપાયા દ્વારા તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થવા લાગે છે, ભાગ અને ઉપભોગની આવશ્યક્તાએ પણ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વધતી જાય છે. અને તેની પૂર્તિ કરવામાં પણ દ્રવ્યાદિકનો વ્યય થવા લાગે છે. ભાગવિલાસની સામગ્રી મેળવવામાં તથા મેાજમજા કરવામાં લાભાનુસાર દ્રવ્યનો વ્યય થાય છે. આવશ્યક્તાની પૂર્તિથી અથવા લેણદેણના વ્યવહારથી અવશિષ્ટ દ્રવ્યને લાક અગર કોઇ એકમાં જમા કરાવે છે અગર જમીનમાં તેને દાટીને રાખે છે. જમીનમાં ન દાટે તે તેને તિોરીઆમાં ભરીને પણ એક જગ્યાએ રાખે છે. તેને એવા પેાતાના સગોત્રિનો સમાગમ મળે છે જે તેને રાતદિવસ દુ:ખી કરે છે. અવિભક્ત કુટુંબ હોવાથી કોઈ વાતને લઈને પરસ્પરમાં જ્યારે કાંઈક અણુ. બનાવ થાય છે ત્યારે આપસ આપસમાં અલગ અલગ થવાની તૈયારી બને છે. જ્યારે વિભક્ત થાય છે ત્યારે તે સમસ્ત ધનને વહેંચી લે છે. સગોત્રિયોના સમાગમ ધની વ્યક્તિએને કદાચિત્ અનુકૂળ પ્રવૃત્તિ કરવાવાળા પણ મળી આવે, ૨૮ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ અને તે ધનને ઉપાર્જન કરવામાં કષ્ટને અનુભવ કરવાવાળા તે વ્યક્તિએ તે દ્રવ્યને જે ઘણી મુશ્કેલીથી દરિયાપારથી, મહાન પર્વતેના ઉલ્લંઘનથી, ખાણુમાં પડેલાને તેના બદવાથી, રાજાની સેવાથી અને પિતાને તેમજ બીજાને સંતાપ કરવાવાળી ખેતી-વાણિજ્યાદિરૂપ સાવદ્ય વ્યાપારથી પેદા કરેલ છે, સંચિત કરેલ છે, અને વ્યાજ આદિ દ્વારા જેની વૃદ્ધિ કરેલ છે, ભલે તે વિભાજીત ન કરે, પરંતુ ચરથી દ્રવ્યની રક્ષા કરવી એક મુશ્કેલ કાર્ય છે. પૈસાદાર વ્યક્તિ ઓના અનેક મિત્રો અને શત્રુઓ થાય છે. જેનાથી જેનું કામ થાય છે તે મિત્ર, અને જેનાથી જે કામ બનતું નથી તે રાત્રુ બની જાય છે. જે મિત્ર હોય છે તે પણ કાલાન્તરમાં શત્રુ, અને જે શત્રુ હોય છે તે પણ કાલાન્તરમાં મિત્ર બને છે તેમ દેખવામાં આવે છે. માટે જે પહેલાં મિત્ર બનીને શત્રુ બને છે તે બધા તેને ભેદભાવ જણને ચેરેને ગુપ્ત રીતિથી સર્વ પ્રકારની તેની પ્રવૃત્તિથી પરિચિત કરી આપે છે, અને અન્તમાં તેને લુંટાવે છે. ક્ષણભરમાં તે અમીરથી ગરીબ બની જાય છે. કદાચ પુણ્યદયથી ચારે તરફથી તેનું દ્રવ્ય ચેરાવાનું કદાચ સાહસ ન બને, અને તેઓ તેની તરફ ધાડ પણ ન પડે તે પણ અધમ રાજાની નજરથી દ્રવ્યની રક્ષા થવી મુશ્કેલ છે. રાજાની જ્યારે લુપ દષ્ટિ તેના ધન ઉપર પડે છે ત્યારે તે જબરાઈથી કોઈ એવો અભિગ લગાવે છે કે જેનાથી તે બિચારાનું તે ધન દેખતા દેખતામાં લુંટાવી લઈ જાય છે. કદાચ ધાર્મિક રાજાના રાજ્યમાં વસવાને ઘનીને સૌભાગ્ય મળે છે, અને તેના તરફથી તેના ધનની દરેક પ્રકારે રક્ષા પણ થાય છે તે પણ અધિક સંગહની લાલસાથી અગર તેની વૃદ્ધિની તીવ્ર ભાવનાથી જ્યારે પૈસાદાર તે ધનને કેઈ વ્યાપારમાં લગાવી દે છે તે તેજી મંદીના સમયમાં કય વિકય કરવાથી અચાનક જ્યારે વ્યાપારમાં નુકસાન આવે છે ત્યારે તે કમાએલું ધન સહસા હાથથી ગુમાવી દે છે, અને પછી તે પૈસાદાર વ્યક્તિ હાથ ઘસતે થઈ જાય છે, વ્યાપારમાં કદાચ પુણ્ય કર્મના ઉદયથી સારે લાભ પણ મળે છે તો લેક તેને બેંકોમાં જમા કરાવી દે છે, અગર તેને જમીન વિગેરેમાં દાટી દે છે. તે જગોએ તેની સુરક્ષા બને તે પણ જ્યારે રાજ્યનું પરિવર્તન થાય છે ત્યારે બેંકોને પણ લુંટવામાં આવે છે, અથવા જ્યારે તે ભૂમિથી બહુ સમય બાદ દાટેલાં સ્થાનથી સ્થાનાંતરિત શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨ ૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારે તેનું મળવું પણ મુશ્કેલ બની જાય છે. આવી રીતે પણ તેને વિનાશ હોવામાં વાર લાગતી નથી. કોઈ પણ પ્રકારે કાંસા, દ્રવ્ય, સુવર્ણ, રજતાદિ રૂપ તે ધન ઘરમાં સુરક્ષિત રહે તે પણ અચાનક ઘરમાં આગ લાગવાથી તેને પણ વિનાશ થઈ જાય છે. તેવા વખતે બહુમૂલ્ય વસ્તુઓ ખાક થાય છે. આગને ઓલવવા આવેલા લોકોના હાથમાં પણ તે વખતે જે વસ્તુ પડે છે તે પણ ઉઠાવી લઈ જાય છે. આ પ્રકારે આ પૂર્વોક્ત કારણોથી ઉપાજીત દ્રવ્યને અન્તરાય કર્મના પ્રબલ ઉદયમાં અનેક રીતિથી વિનાશ થવામાં વાર લાગતી નથી. નીતિકાર પણ એ વાત કહે છે " चत्वारो धनदायदाः, धर्माग्निनृपतस्कराः । તત્ર શેઢાપમાન, ગય: કુષ્યત્તિ તાઃ છે ? !” ધનના હિરદાર ચાર છે. ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા અને ૪ ચેર. જે ધનને સદુપયેગ ધર્મમાં નથી તે તે ધનને અગ્નિ, રાજા અને ચેર દ્વારા વિનાશ અને અપહરણ થાય છે. જે ૧. સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાઁ સૂત્રો જે ધનને અન્તિમ આ પરિણામ થાય છે તે ધનને સંચિત કરવાવાળા અજ્ઞાનમાં પડેલા છે. “પરથાઈક” ફક્ત દાયા વિગેરે બીજાના ઉપગ માટે જ તેના સંગ્રહાથ ભયંકરથી ભયંકર ગલકર્તન, શિર છેદન જેવા નિંદિત દુરાચારેને કરીને તજજન્ય કટુક કર્મના વિપાકજનિત દુઃખથી સંતચિત્ત બની કર્તવ્યાકર્તવ્યના વિવેકથી રહિત બની મિથ્યાત્વભાવરૂપ વિપર્યાસપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત તે ધન માટે અનેક અધમ કરે છે સૂત્ર ૬ . બાલ અજ્ઞાની સુખની ચાહના કરે છે પરંતુ તેને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં શ્રી સુધર્માસ્વામી પિતાની નિજી કલ્પનાને નિષેધ કરીને કહે છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૨ ૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ સુખકો ચાહનેવાલા મૂઢમતિ અસંયમી મનુષ્ય દુઃખહી ભોગતા હૈ ઇસ બાતકો ભગવાન મહાવીર સ્વામીને સ્વયં પ્રરૂપિત કિયા હૈ – ઇસ પ્રકાર | સુધર્મા સ્વામી કા ક્યના મુળા' ઈત્યાદિ. મુન” આ શબ્દ “મન્ ધાતુથી નિષ્પન્ન થયે છે. “મનું' ધાતુનો અર્થ જાણવું થાય છે. જે સંસારીની ત્રિકાલ સંબંધી સમસ્ત ગુણપર્યાયરૂપ અવસ્થાઓને જાણે છે તેનું નામ મુનિ છે. ઘાતિયા કર્મને ક્ષય હોવાથી જેને કેવળ જ્ઞાનસ્વરૂપ આત્માના નિજરૂપની પ્રાપ્તિ થયેલ છે એવા તીર્થંકર ગણુધરાદિ દેવ આ ઠેકાણે મુનિ-શબ્દથી લેવામાં આવેલ છે. પોતાની નિજી કલ્પનાને પરિહાર કરીને સૂત્રકાર કહે છે કે-પૂર્વોક્ત પરિગ્રહમાં અત્યાસક્તિવશ જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. તથા “વહુને અલનીf” ઈત્યાદિ સૂત્રે ( આ ઉદેશના પ્રથમાદિ સૂત્ર)માં જે કહેવામાં આવેલ છે તે સમસ્ત વિષય, અને જે આગળ કહેવામાં આવશે તે બધા મેં પિતાની નિજ બુદ્ધિથી કલ્પના કરી કહેલ નથી, પણ તીર્થંકરાદિક દેવોએ પોતપોતાની પરિષદમાં પૃથક પૃથક્ રૂપથી એમ જ કહેલ છે, તેની પરંપરાથી જે પ્રકારે આ વિષય ચાલ્યા આવે છે તે અનુસાર મેં પણ આ પ્રતિપાદન કર્યું છે માટે મૂળમાં આ સર્વ જ્ઞોકત હોવાથી અપ્રમાણભૂત માની શકાતું નથી. વફ્ટમાણ વિષયમાં સૂત્રકાર કહે છે-“ગોવંતરા' ઇત્યાદિ. વનોદત્તા શબ્દને અર્થ મિદષ્ટિ જીવ છે. જે ઘન્તર નથી તે અને ઘન્તર છે. દ્રવ્ય અને ભાવના ભેદથી એઘ બે પ્રકારે છે. નદીનું પૂર વિગેરે દ્રવ્ય ઓઘ છે. અષ્ટપ્રકારી કર્મ અથવા સંસાર ભાવઘ છે. જેના દ્વારા પ્રાણી જે જગ્યાએ દુઃખી થાય છે તેનું નામ ઓઘ છે. તે ઓઘ જે તરી જાય છેપાર કરે છે તે ઘન્તર કહેવાય છે. તેનાથી જે વિપરીત છે તે અને ઘન્તરમિથ્યાદષ્ટિ કુતીર્થિક અગર પાસસ્થાદિક જીવ છે, કારણ કે મિથ્યાદષ્ટિ જીવ ભાવ ઘને પાર કરતા નથી. ભાવ ઓઘને પાર કરવા માટે જ્ઞાન અને ક્રિયારૂપી પ્રવહણ (નૌકા) ની જરૂરત પડે છે. જેવી રીતે મનુષ્ય જહાજ વિના સમુદ્ર પાર કરી શકતું નથી તે પ્રકારે આ સંસાર અને અષ્ટવિધર્મરૂપી સમુદ્રને પાર કરે તે જ્ઞાન અને ક્રિયા વગર સર્વથા અસંભવ છે. સમ્યજ્ઞાન અને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યફચારિત્ર વિકલ છે ને મિથ્યાદષ્ટિ જીવે કહેલ છે. સમ્યકજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનને અભાવ પણ સ્વતઃ સિદ્ધ છે માટે તેને આ ઠેકાણે પૃથક્ રૂપથી કહેલ નથી. - મિથ્યાદષ્ટિ જીવ યદ્યપિ ઓઘને પાર કરવા માટે લાલાયિત મન રાખે છે પરંતુ તેની પાસે પાર કરવાના ઉપાયસ્વરૂપ વિવેકને અભાવ હોવાથી પાર કરી શકતા નથી. તે વાત “ર ચૌવં ત” એ પદથી સૂત્રકાર પ્રગટ કરે છે. સંસાર રૂપ સમુદ્રને પાર કરવા માટે સર્વ પ્રથમ સમકિતની જરૂર પડે છે. શાસ્ત્રમાં સમકિતને છેવટીયાની ઉપમા આપેલ છે. જે પ્રકારે ખેવટિયા વગર નૌકા જીને જલાશયથી પાર નહિ ઉતારી શકે, તે પ્રકારે આ સંસારરૂપ સમુદ્રથી જીવ વિના સમકિત મેળવ્યું કેઈ વખત પાર ઉતરી શકતા નથી. સમક્તિના વિષયમાં પાછળ વિવેચન કરવામાં આવેલ છે. મિથ્યાદષ્ટિ જીવ સંસારરૂપી સમુદ્રના તીરને પાર કરવાને માટે અસમર્થ એ માટે છે કે તે “ગામ” અને “નામ” છે. વીતરાગપ્રણીત રત્નત્રયની આરાધનાનું તેમાં અભાવ હોવાથી તે “મરી જાન” અને સમ્યફ ઉપદેશની પ્રાપ્તિને અભાવ હોવાથી પાર પ્રાપ્ત કરવા માટે અભિલાષી હોવા છતાં તે ઉત્સત્રના પ્રરૂપક અને ઉન્માર્ગના પ્રચારક હોવાથી “સામ” છે. લેકમાં તીર અને પાર શબ્દનો એક જ વાચ્યાર્થ થાય છે તે પણ સૂત્રમાં જે બે શબ્દોનો પ્રયાગ કર્યો છે. તેનાથી એ વાત જ્ઞાત થાય છે કે-તીર શબ્દથી ઘાતિયા કર્મોને ક્ષય અને પાર શબ્દથી અઘાતિયા કર્મોને અભાવ અર્થ થાય છે. ____“ आदानीयं चादाय तस्मिन् स्थाने न तिष्ठति" આદાનીય શબ્દનો અર્થ મુક્તિ જેનાથી પ્રાપ્ત થાય છે એવું ચારિત્ર છે. મિથ્યાષ્ટિ જીવ પરિગ્રહમાં મૂછિત હોવાથી પિતાની કલ્પનાનુસાર ચારિત્રનું આરાધન કરે છે, મુક્તિ તે સમ્યકૂચારિત્રના આરાધનથી પ્રાપ્ત થાય છે. જેમાં સાવદ્ય પ્રવૃત્તિને લેશ પણ નથી તેનું નામ સમ્યફચારિત્ર છે. જેમ જેમ જીવ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતો જાય છે તેમ તેમ ગૃહીત ચારિત્રમાં ઉજવલતા આવતી જાય છે, મિથ્યાષ્ટિ જીવ સમકિતના અભાવમાં પ્રથમ ગુણસ્થાનવતી થાય છે, માટે તે સમકિતસહિત ચારિત્રનું આરાધન કરી શકતા નથી, માટે તીર અને પારના લાભથી વંચિત રહે છે. અથવા-આદાનીય શબ્દને અર્થ – દાસી, દાસ, હસ્તિ, અશ્વ, રથ, ધન, ધાન્ય અને સુવર્ણાદિક પરિગ્રહ પણ છે, મિથ્યાષ્ટિ જીવ આ પરિગ્રહમાં અત્યત આસક્ત રહે છે, જેથી તે રત્નત્રયાત્મક મેક્ષમાર્ગમાં કઈ વખત પણ સ્થિતિને લાભ કરી શકતો નથી. આદાનીય શબ્દનો અર્થ કર્મ પણ છે. આ કર્મને તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ગદ્વારા ગ્રહણ કરે છે, કર્મના સદ્ભાવમાં જીવ શુદ્ધ આત્મસ્વરૂપરૂપ મુક્તિની પ્રાપ્તિથી દૂર જ રહે છે. આ વિષયમાં પહેલાં લખવામાં આવેલું છે. જ્યાં સુધી મુક્તિના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ કારણેની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી મુક્તિ મળી શકતી નથી. મુક્તિનું કારણ રત્નત્રય છે. જ્યાં સુધી જીવને આ ત્રણેની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી મુક્તિને માર્ગ તેના હાથમાં આવતું નથી. મિથ્યાદષ્ટિ જીવ જ્યારે આ માર્ગની પ્રવૃત્તિથી જ રહિત છે તે પછી તે મુક્તિને લાભ પણ કેવી રીતે મેળવી શકે એ જ સર્વજ્ઞનો ઉપદેશ છે. આ સર્વજ્ઞના ઉપદેશ તરફ તેની જરા પણ રૂચિ જાગ્રત નથી થતી તે જ મિથ્યાત્વનું જોર છે. તે જોરથી તે પિતાની મનમાની પ્રવૃત્તિ કરવામાં લાગ્યા રહે છે, અને તેના પ્રભાવે તે પરિગ્રહમાં પણ મૂછિત થતું રહે છે. પરિગ્રહ સંગ્રહ કરવામાં “જીને વિઘાત મારા દ્વારા થાય છે” તે તરફ તેનું લક્ષ્ય પણ જતું નથી, અને પિતાનું સમસ્ત જીવન અવિરત અવસ્થામાં જ વ્યતીત કરે છે. આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવ સૂત્રા આ સૂત્રને સારાંશ એ છે કે-મિથ્યાષ્ટિ જીવ સાંસારિક વિષયભોગમાં આસક્ત બની પરિગ્રહ સંગ્રહ કરતો રહે છે. આ પ્રવૃત્તિમાં તે દ્વારા કાય જીને ઘાત પણ થાય છે, પરંતુ તેની તે પ્રવૃત્તિ સંયમયુક્ત ન હોવાથી જ્ઞાનાવરણ આદિ ચિકકણા કર્મોના તીવ્ર અનુભાગબંધમાં પ્રધાન કારણ બને છે, માટે તે મુક્તિસુખના લાભથી વંચિત રહે છે. આટલું જ નહિ પ્રત્યુત ચતુર્ગતિરૂપ સંસારમાં નરકનિદાદિના કષ્ટનો પણ ભક્તા બને છે. આ સૂ૦ ૭. નરકનિદાદિ કષ્ટને ભેંકતા કોણ બને છે ? અને કેણ બનતું નથી ? તે વિષયને ફરીથી આ સૂત્રમાં અન્વયવ્યતિરેકમુખથી પ્રતિપાદન કરે છે પસાર સ્થિ” ઈત્યાદિ. દેખવાવાળાનું નામ પડ્યુ છે. સ્વાર્થમાં “” પ્રત્યય લેવાથી પશ્યક શબ્દ બને છે, પશ્ય શબ્દને જે અર્થ છે તેજ પશ્યક છે. પ્રશ્ન–સંસારના સંસી અને અસંશી ચતુરિન્દ્રિયાદિ જેટલા પણ જીવ છે તે બધા દેખવાવાળા છે માટે તે પણ પશ્યક થઈ જશે. પરંતુ આ સૂત્રમાં આ પશ્યને તો ગ્રહણ કરવામાં આવેલ નથી, કારણ કે “કા: ઘરચાર #f આ કથનથી તેમાં ઉદ્દેશને અભાવ નથી, તે જગ્યાએ તે એ મનુષ્યજાતીય છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ પશ્યક-તીર્થકર ગણધર આદિ નરકાદિ ગતિએ ભાગી નહીં હોતે હૈ, બાલ અજ્ઞાની જીવ તો નરક આદિ ગતિ કે ભાગી હી નિરન્તર હોતે રહતે હૈ-- | ઇસકા પ્રતિપાદન ઔર ઉદેશ- સમાપ્તિ . એ ચતુરિન્દ્રિયજાતીય છે, ઈત્યાદિ વ્યવહાર થાય જ છે. ઉદ્દેશ શબ્દની વ્યુત્પત્યર્થ “ફિર ત ડા-નચિ , નરવ્યવહાર ન પાવર” આ નારકી છે અર્થાત્ એ નરકાયયવિશિષ્ટ જીવ છે, ઈત્યાદિ વ્યવહારને જ ઉદ્દેશ કહ્યો છે. આ ઉદ્દેશને અભાવ પૂર્વોક્ત સંસારી જીવનમાં આવતા નથી, માટે “કા પ્ર શ્ય નાહિત” એ કેમ કહેવામાં આવેલ છે? ઉત્તર–આ જગ્યાએ પહેલાં એ કહેવામાં આવેલ છે કે મિથ્યાષ્ટિ જીવ પરિગ્રહમાં આસક્ત બની ષટુકાય જીના ઉપમર્દન કરવાવાળા હોવાથી જ્ઞાનાવરણાદિક કર્મોને બંધ કરી નરકનિદાદિ ગતિના અનંત દુઃખના ભક્તા બને છે, પરંતુ જે પરિગ્રહમાં આસક્ત નથી તે પકાય એના રક્ષક હોવાથી કર્મોના બંધ કરવાવાળા નથી બનતા, અને કમશઃ કેવળજ્ઞાનને મેળવી મુકિતને પ્રાપ્ત કરી લે છે. એવા જીવ જ અહીં પશ્યક શબ્દથી ગ્રહણ કરેલ છે. તે સાક્ષાત્ તિર્થંકર ગણધરાદિ દેવ છે. જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત નથી કરી લેતાં ત્યાં સુધી નામકર્મની ગેડી પ્રકૃતિને સદ્ભાવ હોવાથી તેમાં પણ મનુષ્યપર્યાયવિશિષ્ટ આદિને વ્યવહાર થાય છે, પરંતુ ભવિષ્યમાં તે પ્રકારને વ્યવહાર તેમાં સર્વથા નહિ બનવાવાળો છે. આ ભવિષ્યત્વજ્ઞાપનનયની અપેક્ષાથી તે જ એ પણ “રજી ૩ નાસ્તિ ” પડ્યેકને ઉદ્દેશ નથી, એ કથન સુસંગત સમજવું જોઈએ. પ્રશ્ન કેવી રીતે જાણવામાં આવે કે તેમાં આગળ સમસ્ત અવશિષ્ટ નામકર્મની પ્રકૃતિ સર્વથા ક્ષય થઈ જવાવાળી છે? પ્રત્યક્ષથી તે એ વાત જ્ઞાત થઈ શકતી નથી, કારણ કે પ્રત્યક્ષ તો વર્તમાન સંબંધી પદાર્થને જ ગ્રહણ કરે છે. તેવા પ્રકારની પર્યાયસંબંધી વર્તમાન તો છે નહિ. અનુમાનથી પણ આ વિષયને જાણી શકાતો નથી, કારણ કે તદવિનાભાવી કઈ પણ એ હેતુ નથી જે આ વાતને અનુમાપક હોય. જેના વિના જે ન હોય તેને અવિનાભાવી કહે છે. ઉત્તર—એ તે અમે પણ માનીએ છીએ કે-ચક્ષુરાદિઇન્દ્રિયજન્ય જ્ઞાનરૂપ પ્રત્યક્ષ (સાંવ્યવહારિક પ્રત્યક્ષ) આ પ્રકારની અવસ્થાને જાણી શકતા નથી, પરંતુ અનુમાન પ્રમાણથી આ વાતની સિદ્ધિ થાય છે કે–અવશિષ્ટ નામકર્મની પ્રકૃતિઓને ત્યાં સર્વથા ક્ષય થશે. એમ કેમ કહેવાય કે તદવિનાભાવી હેતુ ત્યાં નથી. “વર્ધશત્તાન્ત” અર્થાત્ “તે સર્વજ્ઞ છે” એજ તદવિનાભાવી હેતુ છે, જેવી રીતે ધુમાડે આગને અવિનાભાવી હેતુ છે, તેવી રીતે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઘાતિયા કર્મીના અભાવથી ઉત્પન્ન સર્વજ્ઞ અવસ્થા પણ શેષ નામકર્મની પ્રકૃતિચાના ભવિષ્યમાં ત્યાં વિલયહેવારૂપ સાધ્યની સિદ્ધિ કરાવવામાં અવિનાભાવી હેતુ છે માટે આ અવિનાભાવી હેતુથી ત્યાં સાધ્યની સિદ્ધિ થવામાં કોઈ અડચણ આવતી નથી. પ્રશ્ન—પોતાના સાધ્યને સિદ્ધ કરવામાં હેતુની સિદ્ધિ પ્રધાન માનવામાં આવે છે. જે સાધ્યનો હેતુ સિદ્ધ થતો નથી ને પેાતાના સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. સાધ્ય અસિદ્ધ થાય છે, હેતુ તો સિદ્ધ થવા જોઈએ. ઉત્તર—હેતુ સિદ્ધ જ છે. અસિદ્ધ નહિ. ભૂત ભવિષ્યતા અને વર્તમાન કાલીન સમસ્ત દ્રવ્ય અને તેની અનન્તાનન્ત પર્યંચાને હસ્તામલકવત્ પાહાવજીતેન ( એક કાળમાં ) જાણવાવાળા હેાવાથી તીથંકરાદિ પ્રભુ સર્વજ્ઞ છે. જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોનો સથા વનષ્ટ થવાથી તેને પેાતાની જીવનમુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરેલ છે. આ પ્રશસ્તતમ અને અસાધારણ જ્ઞાનદ્વારા વિશ્વના સમસ્ત પદાર્થોને જાણતા રહે છે. તેનું જ્ઞાન સમસ્ત પદાર્થોનું જ્ઞાતા છે. એ વાત અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કેજ્યારે છદ્મસ્થ જીવાને જ્ઞાનગુણમાં જાણવાની હીનાધિકતા મેળવી શકાય છે તો તેનાથી તે વાત સિદ્ધ થાય છે કે એક જ્ઞાન એવું પણ છે કે જ્યાં ત્રિકાલવી સમસ્ત પદાર્થોનું અવલોકન-જ્ઞાન યુગપત્ થાય છે. જે પ્રકારે પરિણામની તરતમતા આકાશમાં અનન્ત બનીને અટકી જાય છે તે પ્રકારે જ્ઞાનની અનન્તતા પણ તેમાં સ્થિત બનીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. સંસારમાં અનંત પદાર્થ છે, તેમાં કોઇ સૂક્ષ્મ છે, કાઈ ખાદર છે, કોઇ અન્તરિત છે, કેાઈ અનન્તરિત છે, કાઈ નિકટ છે, કાઇ દૂર છે. આ બધાનું યથાર્થરૂપથી પ્રતિપાદન કરવું સજ્ઞતા વિના અની શકતુ નથી, અને આ અનન્ત પદાર્થાને જાણવાવાળું જ્ઞાન પણ અનન્ત જ થાય છે. જૈનશાસ્ત્રમાં તેવા જ્ઞાનને જ કેવળજ્ઞાન કહે છે, અને આ જ્ઞાનસૌંપન્ન આત્માને સર્વજ્ઞ કહે છે. આ વ્યાખ્યા “ નરકનિાદાદ્રિ પર્યાયાના દુ:ખ સર્વજ્ઞ નથીપ્રાપ્ત કરતાં ? તથા તે આ પ્રકારના વ્યપદેશથી રહિત હાય છે?” આ પ્રકારે વ્યતિરેકમુખથી કહેવામાં આવેલ છે. હવે ઉદ્દેશની સમાપ્તિ કરતાં સૂત્રકાર અન્વયમુખથી વ્યાખ્યા કરે છે— શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ , * ,, ‘ વાલે પુળ વિટ્ટે ' ઈત્યાદિ. ‘ જીરું મૈં આપણું તેળ ' અહી'થી લઇ ‘તામિકાળमिचिठ्ठ સુધીના પૂર્વોક્તસ્વરૂપવાળા ઉપદેશ, તથા “યહે વુળ નિદે ” અહીથી લઈને “ આળાપ આદિયા વિ મવ ” અહી સુધી વક્ષ્યમાણુ--આગળ કહેવામાં આવનાર–ઉપદેશ આ સર્વજ્ઞની અપેક્ષાથી કહેવામાં આવેલ નથી, કારણ કે તે કૃતકૃત્ય છે, તેને કાઇ પણ વસ્તુથી પ્રયાજન રહ્યું નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ હોવાથી તે સમસ્ત પદાર્થોને હસ્તામલકવત્ સાક્ષાત્ જાણે છે માટે આ ઉપદેશ ખાલ જીવાની અપેક્ષાથી છે. માલ જીવ તે છે જે પરિગ્રહમાં આસક્ત છે, જ્ઞાનક્રિયાથી વિકલ છે, વિષયાનુરાગી છે, કામગુણ્ણાના અનુમોદક છે, અલબ્ધને પ્રાપ્ત કરવા, લબ્ધની રક્ષા કરવા માટે જે વ્યચિત્ત હોવાથી સદા ચિંતાશીલ બની રહે છે, વિષયકષાયામાં આસક્ત હોવાથી જેનું અંતઃકરણ અત્યંત દુ:ખિત થતુ રહે છે. માટે જે રાત દિન શારીરિક અને માનસિક કષ્ટોના અનુભવ કર્યા કરે છે, તથા જે પ્રકાર રેંટ ઘુમતા રહે છે તે પ્રકારે જે નાનાપ્રકારનાં ઐહુલૌકિક અને પારલૌકિક દુઃખાને ભાગવતાં આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. આવા માલ જીવે કે જેના મન વિયામાં લવલીન રહે છે, વીતરાગ પ્રભુના ઉપદેશથી જે સČથા પરાક્રુખ રહે છે, ગુરૂકી છે. પાણીમાં પડેલા તૃણુ માફક આ સંસારસાગરના દુઃખરૂપી આવમાં નિમગ્ન બની કોઈ વખત પણ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી. જેવી રીતે પાણીના આવર્તમાં પડેલા ભૃણની દશા થાય છે તે પ્રકારે તેની પણ દશા થાય છે. જેવી રીતે તે તણખલુ તેનાથી ખાર નીકળી શકતું નથી પણ તેમાં ચક્કર લગાવ્યા કરે છે-કાઇ વખત તેમાં ડુબે છે તેા કાઇ વખત ઉપર તરી આવે છે, ઠીક તે પ્રકારે આ ખાલ જીવાના પણ ચાર ગતિરૂપ સંસાર ચક્રમાં પરિભ્રમણ થયા કરે છે. એવુ સમજીને સંયમી મુનિનું કર્તવ્ય છે કે તે સંસારપરિભ્રમણનુ કારણ જે વિષય અને પરિગ્રહાર્દિક શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ છે તેમાં ગૃદ્ધ ન બને. આ પ્રકારે સૂત્રકારનો શિષ્ય પ્રતિ આ ઉપદેશ છે. ત્તિ રવામિ આ પદનો પહેલા પ્રકરણોમાં અર્થ કરવામાં આવેલ છે. બીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સંપૂર્ણ ૨-૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદેશ કે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધપ્રતિપાદન । આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ચાથો ઉદ્દેશ. ત્રીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું. હવે ચેાથા ઉદ્દેશના પ્રારભ થાય છે, ત્રીજા ઉદ્દેશમાં સંચમી મુનિએ પોતાના સંયમની રક્ષા માટે ઉંચ ગોત્રમાં ઉત્પત્તિ થવાને કારણે અભિમાન આદિ નહિ કરવુ જોઇએ, એ સારી રીતે સમજાવી દેવામાં આવેલ છે. આ ચતુર્થાં ઉદ્દેશમાં એ સમજાવવામાં આવશે કે-ભાગેામાં સંચમી મુનિએ પેાતાના સંયમની રક્ષા માટે અભિષ્વંગ-રાગપરિણતિ નહિ કરવી જોઈ એ, કારણ કે “મોળ પુરે મવરોય વઢાને વેરી હૈ બની જે આ વાકય અનુસાર એક તે તે ભવરાગ વધારે છે, બીજું તેના સેવનથી અનેક શારીરિક રોગ પણ ઉત્પન્ન થાય છે. }} આ પ્રકરણના “ સુણી સુવાળમેય આવË અનુયપૂર આ ત્રીજા ઉદ્દેશના અંતિમ સૂત્રથી સંબંધ છે માટે સૂત્રકાર તે રેગાના આ ઠેકાણે વર્ણન કરશે, કારણ કે રાગોના કારણથી દુઃખ થયા કરે છે. પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર । કામભોગાના સેવનથી જીવની તેમાં આસક્તિ વધે છે. આસક્તિથી આ અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય છે. તે ધ્યાનોથી જીવ અશુભ ક પરમાણુઓના અંધ કરે છે, તેથી આત્મામાં મિલનતા આવે છે. મિલનતાના સંબંધથી જ્ઞાનાદિક ગુણોનું આવરણ હોવાથી જીવાની ઉન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ આલેક અને પરલેાક સંબંધી યાતનાઓને ભોગવે છે. આ પ્રકાર પર પરાસ બંધથી કામભોગસેવન, તથા તે વિષયની આસક્તિ જીવને અનેક અનંત કષ્ટોને દેવાવાળી હોય છે. પરલોકસંબંધી દુ.ખ જીવોને અશુભ કર્મીદયથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખ આ જીવને ભાગવવા પડે છે. , આલાકસંબધી દુ:ખાની પણ એ જ પરિસ્થિતિ છે તો પણ વ્યવહારી જીવોની સૃષ્ટિમાં દુ:ખાદિક રાગાધીન થાય છે. આ અભિપ્રાયથી સૂત્રકાર આ દુઃખાના કારણભૂત રાગેાના વર્ણન કરતાં કહે છે—“ સો હૈ ” ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ યૌવન અવસ્થામાં જીવાની ભાગાદિકોમાં અધિક આસક્તિ વધે છે, તેથી તે અવસ્થામાં પણ અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, માટે રોગોના નામ કહે છે.—૧ શ્વાસ, ૨ કાસ-ખાંસી, ૩ તાવ, ૪ દાહ, ૫ કુક્ષિશૂલ, ૬ ભગન્દર, ૭ અર્શ-હરસ, ૮ અજીર્ણ, ૯ દૃષ્ટિશૂલ, ૧૦ મૂધ શૂલ, ૧૧ અરૂચિ, ૧૨ નેત્રવેદના, ૧૩ કાનની વેદના, ૧૪ કઠપીડા, ૧૫ ઉત્તરપીડા, અને ૧૬ કાઢ, એ રોગના સાલ નામ છે. વૃદ્ધાવસ્થા મેં હી સ્વાસકાસાદિ રોગ હોતે હોં, એસી બાત નહીં ! યે તો યુવાવસ્થા મેં ભી હોતે હૈં । ઉસ રોગાવસ્થા મેં ઉસ પ્રાણી કા રક્ષક કોઇ સગા—સમ્બન્ધી નહીં હોતા હૈ, ઔર ન વહી પ્રાણી ઉસ રોગાવસ્થા સે આક્રાન્ત અપને સગે–સમ્બન્ધીકા રક્ષક હો સકતા હૈ। આ અવસ્થામાં જેની સાથે તે રહે છે તે પુત્ર કલાત્રિક પહેલાં તેના અનાદર કરે છે અને તિરસ્કારજનક વચન બેાલે છે, પછી તે પણ તેને અનાદર કરીને અપશબ્દ લે છે, પરંતુ હે જીવ! તે તારા તારણહાર નથી અને શરણ દેવામાં પણ સમર્થ નથી, અને તું પણ તેના તારણહાર નથી અને શરણુ દેવામાં પણ સમ નથી. સમસ્ત સંસારી જીવ પોતપોતાના કરેલા કર્મ અનુસાર સુખદુઃખાદિક ફળના ભોગવવાવાળા હોય છે. એવા વિચાર કરી વિવેકી સંચમી મુનિ પૂર્વમાં ભાગવેલાં તે ભોગોની સ્મૃતિ પણ ન કરે, તથા પ્રાપ્ત થયેલાં ભાગાનુ પણ સેવન ન કરે અને અલખ્ય ભોગોને ભોગવવાની ઇચ્છા સુદ્ધાં પણ ન કરે. જે વિષયાક્રિકામાં વૃદ્ધ થાય છે તે તેનું જ નિરંતર ચિંતવન સ્મરણ કરતા રહે છે. એવા જીવ જ્યારે વિષયાદિકોનું સેવન કરવામાં કોઇ રોગાર્દિકથી પરાધીન અને અને અસમર્થ બની જાય ત્યારે તે વિચારે છે કે-“ જ્યારે હું નિરોગી ખની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ જાઈશ ત્યારે નિયમથી નિરંતર આ વિષયાદિકોનું મનમાફક સેવન કરીશ. કદાચ મને નિરોગતા પ્રાપ્ત કરવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરી દેવું પડે તો કોઈ ચિંતા નહિ, જીવન રહેશે તો પછી ફરીથી ધન થાશે. ધન કેના માટે છે? જે સંસારિક મેજમજા ન કરી તે આ દ્રવ્યની પ્રાપ્તિથી લાભ પણ શે ?” ઈત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પોથી અશાંતચિત્ત બની નિરંતર સંતત રહ્યા કરે છે, આ પ્રકારની સંતપ્તતાનું કારણ ફક્ત આ જીવની વિષયસંબંધી આસક્તિ જ છે. તે સંયમી મુનિ ધન્ય છે જે વિષયાદિકસેવનના કટુક વિપાકને જાણીને તેનાથી સર્વદા પોતાની રક્ષા કરે છે, પરંતુ જે તેના કટુક વિપાકથી અનભિજ્ઞ બનેલા છે એવા કેટલાક બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા મનુષ્ય જ આ વિષય જાળમાં ફસીને પોતાને આલોક અને પરલોક બનેને બગાડીને નાના પ્રકારના કષ્ટોને અનુભવ કરવાવાળાં થાય છે. વિષયને બને ભોમાં કષ્ટકારક જાણીને સંયમી મુનિએ ભેગાસક્તિથી સર્વદા પ્રોતાની રક્ષા કરવામાં સાવધાન રહેવું જોઈએ, એ જ આ સૂત્રને આશય છે. આ સૂ૦ ૧. દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો / ભોગસાધન ધનકી વિનાશશીલતાના વર્ણના ભોગોના સાધનભૂત ધનની વિનશ્વરતા દેખાડતાં સૂત્રકાર કહે છે – “વિવિધ કવિ” ઈત્યાદિ. આ સૂત્રની વ્યાખ્યા ત્રીજા ઉદ્દેશમાં સારી રીતે આપવામાં આવેલ છે. તે જગ્યાએ સામાન્યતયા ધનની અસારતા પ્રગટ કરેલ છે. આ ઠેકાણે ભોગ અને ઉપભોગમાં કામ આવવાવાળા સાધનભૂત ધનની અસારતા બતાવવામાં આવેલ છે, કારણ કે સાંસારિક ભોગ અને ઉપભોગનું કારણ ધન જ છે. તેના સદૂભાવમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ જીવ સાંસારિક મોજ-મજા ભોગવવામાં પોતાની શક્તિઅનુસાર કસર રાખતા નથી પણ ભોગ સદા દુખદાયી થાય છે. કહ્યું પણ છે—— tr भोग बुरे भव रोग बढावें, बैरी हैं जगजीके । बेरस होय विपाक समय अति, सेवत लागें नीके ॥ वज्र अगनि विषसे विषधर से, ये अधिके दुखदाई | धर्मरतन के चोर चपल अति दुर्गतिपथसहाई ॥ मोह उदय यह जीव अज्ञानी, भोग भले कर जाने । ज्यों कोई जन खाय धतूरा, सो सब कंचन मानै ॥ ज्यों ज्यों भोग संजोग मनोहर, मनवांछित जन पावै । तृष्णा नागिन त्यों त्यों डंकै, लहर जहर की आवै ॥ આવા ભાગોની આશાથી ખાલ અજ્ઞાની જીવ પ્રાણાતિપાતાર્દિક અનેક પ્રકારનાં ક્રૂર કર્યું કરીને વિપરીતપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ માક્ષમાર્ગ થી વિમુખ થાય છે. ! સૂ॰ ૨ u "" તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્ર । આ પ્રકારે જ્યારે ભોગમાં રોગ છે. અને ભોગના સાધનભૂત ધન વિનશ્વર છે. ત્યારે શું કરવું જોઇએ ? તેનો પ્રત્યુત્તર આપતાં સૂત્રકાર કહે છે-“મારું ” ઇત્યાદિ. ભોગસાધન ધન વિનવર હૈ; અતઃ ભોગકી સ્પૃહા ઔર ભોગગ્યે વિચાર કા ભી પરિત્યાગ કર દેના ચાહિયે । ચારિત્રનું આરાધન કરવાવાળી બુદ્ધિથી જે શોભિત થાય છે, અથવા રિષહુ અને ઉપસને જીતવા માટે જે બુદ્ધિને પ્રેરિત કરે છે; આ ઠેકાણે તેનુ નામ ધીર છે. સંખાધન કરીને સૂત્રકાર કહે છે કે-હે ધીર! હે સંયમી ! અથવા પરિષડ અને ઉપસને જીતવાવાળા શિષ્ય ! તમે શબ્દાદિ વિષયની ઇચ્છા અને ભાગની ચાહનાઓને તમારાથી દૂર કરો-છેડા, કારણ કે–તીના લક્ષણ “નિ રાજ્યો પ્રતી” શલ્યરહિત થવું બતાવેલ છે. સંચમને લઇને પણ જે શબ્દાદિ વિષયને ભોગ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ વવાની ચાહનને વશવતી બની રહે છે, તે શબ્દાદિ વિષયને ભલે નહિ ભોગવતા હોય તો પણ તેની પરિણતિ તંદુલમસ્યસમાન તે તરફ લાલસાવાળી હોવાથી સંયમનો નાશ કરવાવાળી માનવામાં આવે છે. સંયમને મૂળથી નાશ કરવાવાળા શલ્ય છે. માયાશલ્યના સદ્દભાવથી અત્રત પણ વ્રત જેવા માલમ પડે છે. માટે સૂત્રકાર કહે છે કે-હે શિષ્ય! તું આ શલ્યને દૂર કર, વ્યર્થ શા માટે તેના ફંદામાં પડીને પોતાને દુઃખી બનાવે છે? બીજા ભલે કોઈ પણ કાર્ય કરતા હોય એ તારે જોવાનું નથી, તું ફક્ત તારી જ તરફ દેખ, “તું તારું રે સંભાળ, તને બીજાની શી પડી?” તું શું કરી રહ્યો છે તે માટે સૂત્રકાર “દેવ” આ પદ ઉપર જોર દઈને શિષ્યને કહે છે. અથવા શલ્ય શબ્દનો અર્થ અષ્ટવિધ કર્મ પણ છે, એ પહેલાં બતાવવામાં આવેલ છે કે–“તપણા નિર્જરા ૪” તપ, સંયમ પાલન કરવાથી સંવર તે થાય જ છે, પરંતુ સંચિત કર્મોની નિર્જરા પણ થાય છે. ચારિત્રારાધન દ્વારા આત્મા જેમ જેમ અવિરતિ, પ્રમાદ, કષાય, અને અશુભ યોગને નિગ્રહ કરતો જાય છે તેમ તેમ આ આત્મામાં અપૂર્વ ઉજજવલતાની જાગ્રતિ થતી જાય છે. આ ઉજવલતાની જાતિમાં આત્મા સંવર અને નિજ રાદ્વારા કર્મોને ક્રમશઃ નાશ કરીને આગળ આગળના ગુણસ્થાનોમાં ચઢતો જાય છે. એક સમય એવો પણ આવે છે કે જેમાં તેની આત્યંતિક શુદ્ધિ થઈ જાય છે. આ પ્રકારે કર્મો છેદમાં ચારિત્રને સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. માટે હે શિષ્ય! નિર્દોષ ચારિત્રારાધન કર, અને એ કર્મો ઉપર ક્રમશઃ અથવા યુગપત્ વિજય પ્રાપ્ત કર. વિષય ભેગેની ચાહનાથી એવા સુંદરતમ ચારિત્રને બગાડવા શા માટે વ્યર્થ ચેષ્ટા કરે છે? શા માટે તેને નષ્ટ ભ્રષ્ટ કરે છે? આવું કરવાથી ઉલ્ટા અનંત સંસારને વધારવાવાળા તે કર્મોના બંધન દઢ જ થશે, જે તને ભવભવમાં દુઃખ દાતા થશે, પોતાને દુઃખી કરવામાં તારેજ અપરાધ છે, તેમાં કઈ બીજું નિમિત્ત નથી. આ વાતની પુષ્ટિ “કવિદં વર્ષ યા બાદત્ય સ્વરનિ સુણમુiારિ” ટીકાકારે આ પંક્તિથી કહ્યું છે. એ દૃઢ વિશ્વાસ રાખ, જે ભોગાદિકની ચાહનામાં પડીને તું સંયમ જેવા અમુલ્ય રત્નને કલંકિત કરવામાં સંકોચ કરતું નથી. શું તે ભેગાદિકોને ભેગવવાની તારી એ ભાવના સફળ થશે? માની ત્યે કે-આ સંયમરત્નને વેચીને તે ભોગાદિક વસ્તુઓને ખરીદી લીધી, પરંતુ કદાચ તારા પ્રબળ અંતરાય-ભોગાન્તરાયનો ઉદય હોય તો પ્રાપ્ત થયેલ તે ભેગાદિકોને તું ભોગવી શકતું નથી, અથવા સંયમની ઓટમાં બેસીને ભોગાદિકની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ << ચાહનાથી તું અન્ય પ્રાણીઓને રીઝાવી કોઈ બીજા બહાનાથી ભોગાદિક સામગ્રી મેળવવામાં સાધનભૂત દ્રવ્યાદિકના સંગ્રહ પણ કરી લે તો પણ તને એવે વિશ્વાસ કેમ છે કે આ દ્રવ્યાક્રિકથી મને તે મનેાનુકૂળ સામગ્રીના લાભ અવશ્ય થઇ જ જશે ? વિપરીત પણ બની શકે છે, કારણ કે અઘટિત ઘટનાને ઘટાડવામાં પટુ અન્તરાય કર્મના ઉદય હજી પણ તારે વિદ્યમાન છે. તેના જ્યાં સુધી નાશ થશે નહિ ત્યાં સુધી પ્રાણી મનોડનુકૂળ ભોગાદિકોને ભોગવવામાં સર્વથા અસમર્થ રહે છે. આ વાત તેનલિયા તે જોરિયા ” આ પોથી વ્યક્ત કરી છે. જે દ્રવ્યાક્રિકસાધનથી ભાગપ્રાપ્તિ થાય છે, અંતરાયનો ઉદ્દય થતાં તેનાથી પણ સંભવ છે કે કદાચ ન પણ બને, આ બધી અન્તરાય કર્મની જ વિચિત્રતા છે, પરંતુ જેની આત્મા મોહના ઉન્નયથી આચ્છાદિત થઈ રહી છે, તથા જે તીર્થંકર અને ગણુધરાદિકોની આજ્ઞાના વિરાધક છે તે અન્તરાયની આ વિચિત્રતાને જાણતા નથી. સાચી વાત છે કે ભોગાન્તરાયના ઉદયથી જે અજ્ઞાનથી અધ થઈ રહેલ છે, અને જેની મતિ વિપરીત બનેલ છે તે આ અંતરાયની વિચિત્રતાને કે–જે પદાથ ભાગ સામગ્રીનું સાધન છે તે કાલાન્તરમાં અંતરાયાદિક નિમિત્તને મેળવી તેનું સાધન અનતું નથી—માનતા પણ નથી, પરંતુ તેની માન્યતા અગર અમાન્યતાથી કાંઇ પણ અની શકતું નથી. અમે વ્યવહારમાં આ વાત પ્રત્યક્ષ દેખીએ છીએ કે–ભાગ માટે એકત્રિત કરવામાં આવેલ કારણકલાપ–સાધન અંતરાયના ઉદયથી અનર્થકારી બની જાય છે. જેવી રીતે કોઈ ધનિક વ્યક્તિએ પાતાના ઉપભાગને માટે પૂર્ણ ઉપભાગની સામગ્રીસમન્વિત એક સર્વસુંદર ગગનચુંબી મહેલ ઘણા ચતુર કારીગરો દ્વારા બનાવવાના પ્રારંભ કર્યો. ધીરે ધીરે તે ખનીને પૂર્ણ તૈયાર બની ગયા. મકાનમાલિક તેની શોભાનું નિરીક્ષણ કરવા ત્યાં ગયા. સૌથી ઉંચા ખ’ડ ઉપર ચડીને તેણે તેની શાભાનુ સર્વાંગ નિરીક્ષણ કર્યું. પૂર્ણ શાભાંથી યુક્ત તેને દેખીને તે આનંદમગ્ન પણ થયા, થાડા વખત પછી તે ત્યાંથી પાછો ફરીને નીચે આવવા લાગ્યો. પરંતુ વચમાં જ અશુભ ઉદયથી કોઇ એક સીડીના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ પગથીયા ઉપરથી તેને પગ લપસી ગયે; અને તે ત્યાંથી નીચે પડીને મરી ગયે. આ દાખલાથી એવું તાત્પર્ય નીકળે છે કે-જે સામગ્રી ભેગને નિમિત્ત હોય છે તે ભોગાન્તરાયના ઉદયથી કાલાન્તરમાં જેને અનર્થરૂપ પણ બની જાય છે. પરંતુ કર્મની બલવત્તા જ કેઈ એવી છે કે, જે આ જીવને બહારની વસ્તુઓમાં ઉન્મત્ત બનાવે છે. આ મોહનીયના ઉદયમાં ભોગેની આશારૂપ પાશથી બંધાયેલા છમાં કામની પ્રધાનતા હોવાથી તે સ્ત્રિયો દ્વારા વ્યથિત કર્યું જાય છે. અધીને કર્યું જાય છે. શાસ્ત્રકાર કહે છે કે–એવો જીવ રુત્ત અgzતો અg થાય તો કોઈ અચરજની વાત નથી. પરંતુ તે પિતે બગડીને બીજાને પણ બગાડવાની વાતો કરે છે. એ પણ એક મોટું આશ્ચર્ય છે. તે બીજાઓને એમ કહે છે કે “અરે ભાઈ આ સ્ત્રી આદિ પદાર્થોનું સેવન કરવામાં જ સંસારનું સર્વ સુખ સમાએલું છે તે જ સુખનું કારણ છે” મોહવશ જીવોની દષ્ટિમાં સ્ત્રી જ ઉત્તમમાં ઉત્તમ આનંદ આપવાવાળી વસ્તુ પ્રતિભાસિત થાય છે. જગતના અનેક સુંદર પદાર્થોથી પણ તે અધિક સુંદર તેને માલૂમ પડે છે. તેના વિના સંસારની મજા પણ તેની દષ્ટિમાં ફકી રહે છે, પરંતુ આ પ્રકારને તેને કેવળ એક મોહને જ વિલાસ છે. જે પ્રકારે અશુચિ પદાર્થોનું સેવન કરવાવાળા ભૂંડ પ્રાણી પિતાને સુખી માને છે તેજ પ્રકારે “નારી નવનવિભાગમાવર્ષનારીના જાંઘના છિદ્રસ્થ ચામડાનું સેવન કરવાથી અજ્ઞાની મનુષ્ય પણ પિતાને સુખી માનતે રહે છે, પરંતુ જ્ઞાનીની દષ્ટિમાં આ પ્રકારના જીવને વ્યવહાર ગહિત અને નિન્દ્રિત છે. આ વાતનો ખુલાસો કરીને કહે છે કે– તત્ તેષાં સુવા મોદાય ઈત્યાદિ. સ્ત્રિના આધીન રહેવું, અને તેને સુખનું સ્થાન સમજવું, એ બન્ને વાતે માનવજગતને આલેક અને પરલેકમાં અકલ્યાણપ્રદ છે. અજ્ઞાનને દેવાવાળી છે. અને કામની અન્તિમ દશાને પહોંચાડવાવાળી છે. કામની દશ અવસ્થાઓ બતાવેલ છે. તેમાં મરણ એ કામની અતિમ અવસ્થા છે. કહ્યું પણ છે– "प्रथमे जायते चिन्ता द्वितीये द्रष्टमिच्छति । तृतीये दीर्घनिःश्वासश्चतुर्थे ज्वरमादिशेत् ॥ १॥ पञ्चमे दह्यते गात्रं, षष्ठे भक्तं न रोचते । सप्तमे च भवेत्कम्पः, उन्मादश्चाष्टमे तथा ॥ २ ॥ नवमे प्राणसन्देहो, दशमे जीवितं त्यजेत् । વામિનાં મોદiા, કાથરે વા તે શ્રેમી” || ૩ | અર્થ સ્પષ્ટ છે. સ્ત્રિનો સંગમ છને નરકનું દુઃખ આપે છે, અને અંતમાં તેનાથી જીવ અનેક અસાધ્ય રોગોનું ઘર બનીને આરૌદ્ર ધ્યાનથી મરીને નરકમાં જાય છે. તે ઠેકાણે દશ પ્રકારની ક્ષેત્રીય યાતનાઓ ભેગવે છે. નરક આ યાતનાઓના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન સ્થાન છે. ત્યાંથી નીકળીને જીવ પ્રાયઃ તિર્યંચ નિમાં જ જન્મ ધારણ કરે છે. “જ્ઞાતિવાણ” નરકમાંથી નીકળી જીવ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે તે તિર્યંચ નિમાં જ ઉત્પન્ન થાય છે. એ પૂર્વોક્ત અર્થ આ પદથી પ્રતીત થાય છે. જેને આત્મા કાયમ ચારિત્ર મોહનીયના ઉદયથી મલિન બનેલ છે તે જીનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત આ શ્રુતચારિત્રરૂપ ધર્મને જાણતા નથી. આ પ્રકારનું કથન શ્રી અંતિમ તીર્થકર મહાવીર સ્વામીનું છે જેણે જગતના સમસ્ત હે પાદેય તને સારી રીતે જાણી લીધા છે. આ કથનમાં સૂત્રકાર મહાવીર સ્વામીની પ્રરૂપણા પ્રગટ કરવાથી, તથા પોતાની કલ્પનાને નિષેધ કરવાથી તેમાં પ્રમાણુતા પ્રગટ કરતાં કહે છે. “તત્વ જ મજા મા નો વિદતુ ૩ીઃ ” આ સમસ્ત પૂર્વોક્ત કથન અને જે આગળ કહેવામાં આવશે તે બધા મેં કરેલ નથી પણ વીર ભગવાને કરેલ છે. ભગવાનને ઉપદેશ છે કે જેને “જમા માનો” સ્ત્રી પુરુષ અને નપુંસવે રૂપ મહામેહમાં આસક્તિ કરવી જોઈએ નહિ. પ્રમાદથી સંસાર અને અપ્રમાદથી મુક્તિને લાભ થાય છે. સૂત્રમાં શાંતિ અને મરણ આ શબ્દને વાચ્ય અર્થ ક્રમશઃ અવ્યાબાધસુખલક્ષણ મોક્ષ અને ચતુર્ગતિરૂપ સંસાર છે કારણ કે “રામ રાત્તિ” શમનનું નામ શાંતિ છે. તે સમસ્ત કર્મોની અભાવ સ્વરૂપ અવસ્થા છે. તેનું બીજું નામ અવ્યાબાધસુખલક્ષણ મોક્ષ પણ છે. વારંવાર ચતુર્ગતિમાં પ્રાણ જ્યાં મરતા રહે છે તેનું નામ મરણ–સંસાર છે. ભાવકુશ રૂપ અષ્ટવિધ કર્મોનું જે છેદન કરે છે. તે કુશલ છે કારણ કે “કુરાનું સુનાતાતિ પુરાઃ ” આઠ પ્રકારના કર્મોનું વિદારણ કરવાવાળાનું નામ કુશળ છે. “સરું શરુચ અમાન” અર્થાત કુશળને માટે પ્રમાદ થતું જ નથી. મદ્યવિષય કષાય નિદ્રા અને વિકથાના ભેદથી પ્રમાદ પાંચ પ્રકાર હોય છે, જે કર્મોનો નાશ કરવામાં પ્રયત્નશાળી હોય છે તે કઈ વખત પ્રમત્તદશાસંપન્ન બનતાં નથી. કારણ કે તેઓ જાણે છે કે–પ્રમાદથી સંસારમાં પરિભ્રમણ અને અપ્રમાદથી શાંતિ અવ્યાબાધસુખસ્વરૂપ મુક્તિનો લાભ થાય છે માટે આ અવ્યાબાધસુખસ્વરૂપ શાંતિના લાભથી જે દૂર રખાવે છે તે પ્રમાદથી લાભ પણ કંઈ થતું નથી. એ વિચાર કરી સંયમીએ પ્રમાદ કદી પણ કરવા જોઈએ નહિ. “મિદુધર્મ સં નારું ઘરથારું તે પતભંગ થવું જેને સ્વભાવ છે તેનું નામ ભિદુરધર્મ છે, એવું આ શરીર છે, કારણ કે તે સ્વતઃ વિનાશશીલ છે. સંયમી મુનિએ આ વાતને દઢ વિશ્વાસ કરે જોઈએ કે આ મારું શરીર અવશ્ય જ વિનશ્વર છે. કારણ કે આ પિાગલિક પર્યાય છે, જે પર્યાય હોય છે તે ઉત્પાદ વ્યય ધર્મ વિશિષ્ટ હોય છે. પુદ્ગલનો સ્વભાવ જ પૂરન-ગલન-સ્વરૂપ છે, માટે આ વિનશ્વર વસ્તુના મેહમાં ફસીને જે સંયમી પિતાના સંયમરૂપી ધનને પ્રમાદરૂપી ચોરે મારક્ત લુંટાવી દે છે તે મહાપ્રમાદી છે. સંયમની આરાધના કરતાં કરતાં કદાચ આ શરીરનું પતન થશે તે તેવી દશામાં કોઈને કઈ વખત અવશ્ય અવ્યાબાધ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે. અન્યથા આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ કષ્ટોને ભોગવવા પડશે. શરીરને નાશ અવસ્થંભાવી છે, તે હું સંચમની વિરા ધના કરીને તેને અવિનશ્વર અમર તે કરી શકતું નથી, માટે આ વિનશ્વર વસ્તુથી જે મને પરંપરારૂપથી અવિનશ્વર વસ્તુની પ્રાપ્તિ થાય છે તે આ બધાથી માટે લાભ મને મળે છે તે પછી શા માટે પ્રમાદી બનીને આ શરીરના મોહમાં પડી પોતાના સંયમની વિરાધના કરૂં, બંને હાલતમાં શરીરને નાશ સ્વયં સિદ્ધ છે તે પણ એક હાલત અનંત આનંદપ્રદ અને બીજી હાલત અનંતુ કષ્ટપદ છે. એ વિચાર કરી સંચમીએ કઈ વખત પણ પ્રમાદ નહિ કર જોઈએ, માટે સત્રકારે “મદુધર્મ સંક્સ ” આ વાક્ય દ્વારા સંયમી જનને શિક્ષા આપી છે. તથા આગળ પણ શિક્ષા આપતાં તે પ્રગટ કરે છે કે-જે પાંચ ઇદ્રિના ભેગ તમે પહેલાં ભેળવી લીધા છે તે પણ તમારી ઈચ્છાની શાંતિ કરવા માટે સમર્થશાળી નથી, કહ્યું પણ છે— 'नग्गी तिप्पइ कठेहिं, नावगाहिं महोदही। न जमो सचभूएहि, इत्थीहिं पुरिसो तहा" ॥१॥ જે પ્રકારે અગ્નિ કાઠેથી, સમુદ્ર નદિઓથી, કાળ પ્રાણિઓની મૃત્યુથી તૃપ્ત થતું નથી, તે પ્રકારે મનુષ્ય પણ સ્ત્રી સંભેગથી કઈ વખત પણ તૃપ્ત થતું નથી. માટે હે મેધાવી શિષ્ય! તમે પણ એ, પિતાના મનમાં દ્રઢ કરી છે કે પ્રમાદ-ભય-દુઃખજનક આ વિષયભેગોથી કેઈ વખત પણ આત્મકલ્યાણ સાધ્ય થઈ શકતું નથી, માટે તેની ચાહનાની દાહમાં શા માટે પિતાના સંયમરૂપી પવિત્ર ધર્મની આહુતિ કરવા સંકલ્પ વિકલ્પ કરે છે. આ તમને એટલા માટે કહેવામાં આવે છે કે તમે સદુપદેશને ગ્રહણ કરવાની ઈચ્છા રાખનાર છે. અથવા એ સમજો કે આ વિષાયિક સુખની અપેક્ષા અવ્યાબાધ સુખ વિશિખતર છે, કારણ કે સંસારદશા ભયવાળી છે. તેમાં નિર્ભય અવસ્થા તે થઈ જ શકતી નથી. કદાચ થોડા વખત માટે આ અસંભવ પણ સંભવિત માની લઈએ કે “આંહી પ્રાણી ભયરહિત છે” તે પણ ઠીક નહિ, કારણ કે એ ખબર નથી કે કાળને ગ્રાસ બની ક્યારે જાવું પડે. આ પ્રકારે મૃત્યુને ભય પ્રમાદી પ્રત્યેક પ્રાણીને લાગેલે જ રહે છે. કાળ વાજુ વગાડતો તે આવતે જ નથી કે જેનાથી પ્રાણી ચેતી જાય, એ તે વિચાર નહિ કરવાવાળા પ્રત્યેક જીવાત્માને પિતાના પંજામાં ફસાવે છે. માટે સંસારદશા ભયવાળી છે, અને આ ઠેકાણે નિર્ભયદશારૂપ સુખને અંશમાત્ર પણ પ્રાપ્ત થે સર્વથા અસંભવ છે. માટે અવ્યાબાધ સુખ જ વાસ્તવિક સુખ છે. તેની પ્રાપ્તિ સંયમારાધનથી જ જીને થાય છે. એ વિચાર કરી સંયમી મુનીએ સંયમભાવમાં કઈ વખત પણ પ્રમત્તદશાયુકત થવું જોઈએ નહિ. આ સૂત્ર ૩ ! શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ચૌથે સૂત્રકા અવતરણ ઔર ચૌથા સૂત્ર । ભાગરૂપી માંસમાં ગૃદ્ધ અનેલ પ્રાણિઓને ભેગાની પ્રાપ્તિ થવાથી અથવા નિહ મળવાથી ઘણું ભારી દુઃખ જ થાય છે. આ વાતના સૂત્રકાર ઉપદેશ આપી કહે છે. કયું પલ્સ મુળી ' ઇત્યાદિ. કામભોગ કા આસેવન મહા ભયસ્થાન હૈ એસા જાનકર અનગાર ક્યા કરે ? ઇસકા ઉપદેશ તથા ઉદ્દેશ-સમાપ્તિ । હે મુનિ ! કામભોગ-વિષયસેવનને તમે ઘણો ભયસ્વરૂપ અર્થાત્ મરણુરૂપ ભયનુ કારણ હાવાથી મહાદુઃખરૂપ જ માને, ભાવા —કામભાગનુ સેવન સદા ભય અને દુઃખદાયી જ માનવામાં આવે છે. વિષયસેવનથી જીવાને અનેક દુ:ખ થવાનો સન્ના ભય રહ્યા કરે છે, તથા અનેક પ્રકારના દુઃખ તેને ભોગવવા પણ પડે છે, મહાકષ્ટો ભાગવી ભાગવી જીવ જ્યારે અત્યંત દુઃખી થાય છે ત્યારે તે આત્મઘાત પણ કરે છે માટે વિષયસેવન સદા મહાદુ:ખદાયી જ છે, એવું સમજીને કોઇ વખત પણ અણુગારે તે તરફ લાલસાપરિણતિ નહિ રાખવી જોઇએ. કહ્યું છે— " पत्तो व उण्हतरिया, अण्णा का वेयणा गणिज्जंति । जं कामवाहिगहिओ, डज्झइ फिर चंदकिरणेहिं ॥ इति ॥ કામભોગથી અધિક આ સ ંસારમાં ખીજી કોઈ વેદના ઉષ્ણુતર નથી, કારણકે, આ વ્યાધિના રાગી શીતલ ચંદ્રકિરણોથી પણ અત્યંત સ ંતપ્ત થાય છે. અથવા કામભોગસેવન આ જીવને આલેાકમાં અને પરલેાકમાં મહાભયકારી થાય છે. કારણ કે કામભોગમાં આસક્ત પ્રાણી હિંસાદિક પાપામાં પ્રવૃત્તિ કરતા રહે છે. હિંસાદિકોમાં પ્રવૃત્તિ હોવાથી જીવ અશુભ કર્મો ખાંધે છે, અને તેના ફળને તે નરકાદિ યોનિઓમાં ભોગવે છે, જે પ્રાણી, હિંસક, જુઠો, ચાર અને પરસ્ત્રીલંપટ હોય છે તેને આ લોકમાં ફાંસી, રાજદંડ, જીલòદન, અંધ અને ઘાતાદિક અનેક કષ્ટો ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકાદિ ગતિચેામાં તેને જન્મ ધારણ કરવા પડે છે. એવું સમજીને હે મુનિ ! તમે આ તરફ પોતાની માનસિક પરિણતિને લાલસાવાળી મનાવો નહિ, પણ સદા એવી પ્રવૃત્તિ કરો કે જેનાથી કોઇ પણ જીવની વિરાધના ન થાય. સૂત્રમાં “ જ્ઞાતિપાતયેત્” આ પદ્મ જુઠ, ચોરી આદિ આશ્રવોનુ ઉપલક્ષક છે, અર્થાત્ સંયમી જીવોને પેાતાની પ્રવૃત્તિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ એવા પ્રકારની કરવી જોઈએ કે જેનાથી તેને હિંસા જુઠ ચારી આદિ આશ્રવાના અધ ન થાય. જે સંયમી સુનિ આ પ્રકારની શુભ પ્રવૃત્તિવાળા તથા કામભોગની ઈચ્છાથી રહિત હાય છે. તથા પાંચ પ્રમાને તાબે થતા નથી તે વીર છે. અને પ્રશંસાપાત્ર છે. એવા મુનિની પ્રશંસા તીર્થંકરગણધરાદિ દેવ પણ કરે છે. પ્રશંસા મળવાનુ કારણ એ છે કે–તે સદા પોતાની આ પ્રકારની પ્રવૃત્તિથી ક્રમશઃ લિવષ્યમાં કશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાવાળા થઇ જશે. ધન્ય છે તેઓને જે ચારિત્ર અંગીકાર કરીને પછી કોઈ પણ કારણ ઉપસ્થિત થવા છતાં પણ તે ચારિત્રથી વિરક્તિભાવ પેદા કરતા નથી. આહીં “ આવાન ” શબ્દનો અર્થ ચારિત્રનું અનુષ્ઠાન છે, કારણ કે તેનાથી જ સકલ કર્મોના ક્ષયથી ઉદ્ભૂત સર્વ પદા વિષયક ખોધ–કેવળજ્ઞાન જીવાને પ્રાપ્ત થાય છે. “ અશનવસનાદિક બીજાને તા પ્રાપ્ત થતાં જ રહે છે અલાગી હું છુ જે મને કોઇ પૂછ્યું પણ નથી. આ ચારિત્રને જેમાં લાભ દુર્લભ છે, અંગીકાર કરવાથી મને લાભ શું થયા.” આ પ્રકારે ઢઢણુ અણગાર માફ્ક સ્વયં પોતાના ગ્રહણ કરેલાં ચારિત્રની ઉપેક્ષા કરે નહિ. એવું પણ સ્વપ્નથી વિચાર ન કરે કે–“જુઓ! તે ગૃહસ્થાને ત્યાં અશન પાન ખાદ્ય સ્વાદ્ય આદિ વિવિધ વસ્તુઓ મૌજુદ છે. પરંતુ એ બધા કેટલા અવિનયી અશ્રદ્ધાળુ અને લાલી છે જે તેમાંથી મને કાંઇ પણ દેતા નથી. ” ભલે મળે, ભલે ન મળે, ભલે જરાક મળે, સાધુનુ એ પરમ કર્તવ્ય છે કે તે અને અવસ્થામાં સમભાવી રહે. દાતાની અથવા તેનાથી અપાયેલા અન્નાદિની કોઈ વખત પણ નિંદા ન કરે. અલ્પલાભ થવાથી એ એક જ માત્ર વિચાર કરે કે–મારી આ અંતરાયનો પ્રખલ ઉદ્દય છે કે જેથી મને યથેચ્છ ભાભ થતો નથી, અથવા થયા નથી, આહારાદિક નિમિત્તે પરઘર પ્રવેશ કરતી વખતે કદાચ આહારિકની યાચના કરવાથી કોઇ તેને માટે નિષેધ પણ કરે તે તે વખતે મનમાં કાઇ પણ જાતનો દુર્ભાવ લાવે નહિ, તેમજ તે ગૃહસ્થના “ હું અધર્માત્મા છે” ઇત્યાદિ ખરાખ શબ્દોથી તિરસ્કાર પણ ન કરે. અંતમાં ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે—આ જે પૂર્વોક્ત સાધુના આચાર પ્રગટ કરેલ છે કે—તે પોતાનાં ગ્રહણ કરેલ ચારિત્ર પ્રતિ ઉપેક્ષાભાવ રાખે નહિ, અલ્પ લાભમાં પણ સંતુષ્ટ રહે. નિષેધ કરવાથી ઘરથી શાંતિપૂર્વક પાછા ફરી જાય. માટે હે શિષ્ય ! તમે સારી રીતે અર્થાત્ પૂજા, સત્કાર, ગૌરવ અને નિદાનની ભાવનાથી રહિત થઈ ને તીર્થંકર ગણધરાદિકથી સેવિત નિરતિચાર ચારિત્રનુ પાલન કરે.“ કૃતિ પ્રવીમિ ” આ પદોના અર્થ પહેલાં સ્પષ્ટ કરેલ છે ! સૂ૦૪૫ ઇતિ ખીજા અધ્યયનના ચોથા ઉદ્દેશ સમાસ ॥ ૨-૪॥ '' શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન આચારાંગ સૂત્રના બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ. ચેથા ઉદ્દેશની વ્યાખ્યા સમાપ્ત થઈ. હવે પાંચમાં ઉદ્દેશની વ્યાખ્યા શરૂ થાય છે, પહેલાં જે એમ કહેવામાં આવેલ છે કે–ભોગોથી ચિત્તવૃત્તિને હઠાવી શરીરરક્ષા માટે સંયમીએ લેકની નેસરાયથી વિચરવું જોઈએ. આ જ વિષય આ ઠેકાણે સ્પષ્ટ કરવામાં આવશે. મૃગના બચ્ચા માફક જે સંયમી જન આ સંસારરૂપી દાવાનલથી કે જે વિષયકષાયરૂપી ભયંકર વાલાથી વ્યાપ્ત છે, ત્રાસીને નિરાબાધ શાંતિ લાભ માટે અહીં તહીં ફર્યા કરે છે. જેણે ભોગોની ઈચ્છાનો પરિત્યાગ કર્યો છે. પંચમહાવ્રતના જે આરાધક છે, અને નિર્દોષ અનુષ્ઠાનનું આચરણ કરવામાં જે સર્વથા સાવધાન છે તે પિતાના શરીરના નિર્વાહ માટે લેક–નિશ્રા (નેસરાય)થી વિચરે છે. કારણ કે આશ્રય વિના દેહની સાધના બની શકતી નથી. દેહની સાધના વિના ધર્મનું આરાધન બની શકતું નથી. અને ધર્મની આરાધના કરવા માટે દેહની સાધના, અને દેહની સાધના માટે લેકની નેસરાય સંયમીને આવશ્યક જ છે. નેસરાય પાંચ પ્રકારની છે. કહ્યું પણ છે– “i જાનારા વંત્ર રિસ્સાદા guyત્તા, સં -એ , વાળો, રાણા, જાદવ, વારં ' અર્થાત ધર્મારાધન કરવાવાળા સંયમી જનો માટે પાંચ નિશ્રા-સ્થાન છે. શકાય, ગણ, રાજા, ગાથા પતિ અને શરીર. કદાચ દેહની સાધનાના સાધન–વસતિ, વસ, પાત્ર, ભજન, શયન અને આસનાદિક છે તે પણ એ સઘળામાં આહારની મુખ્યતા છે. સંયમીજન સાવદ્ય વ્યાપારથી ત્રણ કરણ અને ત્રણ વેગથી રહિત હોય છે. માટે તેવા આહારની ગવેષણ ગૃહસ્થને ત્યાં કરવી જોઈએ, કારણ કે ગૃહસ્થ પોતાના પરિવારના પોષણ માટે અશનાદિક પ્રતિદિન તૈયાર કરે છે. સંયમી મુનિ સંયમજીવનની રક્ષા માટે પિતાની આવશ્યકતાનુસાર ગૃહસ્થને ત્યાંથી આહાર આદિ લાવીને સંયમયાત્રાને નિવાહ કરે છે. આ ઠેકાણે “ઘરું મો સમજુવાણિજ્ઞાતિ” એ અનન્તરસૂત્ર સાથે સંબંધ છે. ત્યાં “નિરતિચાર ચારિત્રનું પાલન લેકનિશ્રાથી થાય છે' એમ કહેલ છે. તેમાં પણ સંયમી મુનિએ આહારની શુદ્ધિને સારી રીતે ધ્યાન રાખવે જોઈએ. એ વાત આગળ ઉપર પ્રગટ કરવામાં આવશે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા ગૃહસ્થ પોતાના પુત્ર પુત્રી આદિ નિમિત્તે શસ્ત્ર-કાય સમારંભરૂપ સાવઘવ્યાપારે અને ભોજનાદિ સાધનને આરંભ કર્યા કરે છે તે જ બાત સૂત્રકાર કહે છે—“જિ ” ઈત્યાદિ. ગૃહસ્થ કર્મસમારમ્ભ જિન હેતુઓં સે કરતે હૈં, ઉન હેતુઓં કા પ્રતિપાદના સુખપ્રાપ્તિ અને દુઃખ પરિહારના પ્રજનથી ગૃહસ્થી જન પિતાનું શરીર પુત્ર કલત્રાદિરૂપ લેક માટે અનેક પ્રકારના કાયસમારંભરૂપ પચનપાચનાદિ સાવદ્ય વ્યાપાર કરે છે તેનું દિગ્દર્શન કરાવીને સૂત્રકાર કહે છે – ગૃહસ્થ જીવન ભજન-કૃષિ-વાણિજ્ય આદિ સાવદ્ય વ્યાપાર વિના ચાલતું જ નથી. તેમાં આવા પ્રકારનાં અનેક પ્રકારે આરંભ જેને કરવાં જ પડે છે. જ્યાં આરંભ-સમારંભ છે ત્યાં જીવોની હિંસા અવયંભાવી છે. હિંસાથી આશ્રવ થાય છે, અને તેનાથી જીવને સંસારબંધનથી છુટકારો થ ઘણું કઠિન થઈ પડે છે, માટે આત્માને સાવઘનિવૃત્તિરૂપ ચારિત્ર આરાધન કરવાની આવશ્યકતા છે. ગૃહસ્થલોક પિતાના માટે તથા પુત્ર માટે, પુત્રિો માટે, પુત્રવધુ માટે, જાતિભાઈઓ, સગાં-સંબંધિઓ અને કુટુંબિઓ માટે, માતા-પિતા, સાસુ-સસરા આદિ માટે, સ્વજને માટે, ધાવમાતા માટે, રાજા માટે, દાસી-દાસ નેકર-ચાકર માટે, મહેમાને માટે, પૃથપ્રહણકને માટે, અર્થાત્ કન્યાવિવાહના ઉત્સવનું ભોજન, મુસાફરી સમય રસ્તામાં સવારસાંજ ખાવા માટે સાથે આપવામાં આવતું ભજન, અને કાંસા પિરસણું આદિ પૃથપ્રહેણુક કહેવાય છે, તેને માટે પચનપાચનદિરૂપ અનેક સાવદ્ય વ્યાપાર કરે છે. ભાવાર્થ–સૂત્રકાર આ ઠેકાણે એ વાત સ્પષ્ટ કરે છે કે-ગૃહસ્થ લેક પિતાના તથા પિતાના સગાસંબંધિઓ અને છોકરાં-છયા વિગેરે માટે ભોજન વિગેરે આરંભે હરહમેશ કરતાં જ રહે છે. સર્વવિરતિ મુનિના શરીરની યાત્રાને નિર્વાહ તેને ત્યાંથી માત્રાનુસાર પ્રાપ્ત ભોજનથી સારી રીતે થઈ શકે છે, માટે મુનિને સાવધ વ્યાપાર કરવાની આવશ્યક્તા જ નથી, સાવદ્ય વ્યાપારથી હિંસા થવાના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ કારણે આ અવસ્થામાં સર્વવિરતિ સંયમની આરાધના બની જ શકતી નથી. માટે મુનિ સંયમને નિર્દોષ રીતિથી પાળી શકે એ આશયથી આ અવસ્થા પરંપરાથી કરવામાં આવેલ છે. મૂળસૂત્રમાં—“સોમરસ જામસામા શન્નતિ” એ પાઠ છે. તેની સંસ્કૃત છાયા–“ઢોવાથ વાર્તામામ ” છે. જેને અર્થ લોકે–અસંયતોને માટે ષકાયના ઉપમનરૂપ સાવદ્ય વ્યાપારને આરંભ કર્યો જાય છે, અથવા લેકદ્વારા કમસમારંભ કરાય છે. એ પણ અર્થ થાય છે. પહેલાં સૂત્રકાર સાવધવ્યાપારરૂપ કર્મસમારંભના નિમિત્તે કારણે સામાન્યતયા અસંયત લેકેને બતાવીને તે વાતને વિશેષ રીતિથી ખુલાસો કરવાના અભિપ્રાયથી “તૈના” આ પદથી સ્પષ્ટ કરે છે. તથા “લેકે દ્વારા જે સાવઘવ્યાપારરૂપ કર્મ સમારંભ થાય છે” તે શા માટે કરવામાં આવે છે, આ પ્રકારની જીજ્ઞાસા થવાથી તેનું સમાધાન સૂત્રકારે “તા ” પદથી કર્યું છે. ત્રિવિનિરાશ” આંહી બે પદ છે. ૧ “નિધિ” અને બીજું ૨ “નિરા” દહીં, ભાત, ખીચડી, શાક આદિ “રાન્નિધિ' પદથી લેવામાં આવેલ છે. ઘી, તેલ, ગોળ આદિ પદાર્થ “નિરંજ' પદથી લેવામાં આવેલ છે. અથવા “નિધિ અશન વસન આદિને “ક્ષનાઇ' સંગ્રહ કરવો તે ત્રિવિનિરી છે. કેટલાક ગૃહસ્થ પિતાને અને સબંધીજનને નિમિત્તે ભવિષ્ય કાળમાં ઉપભોગના અભિપ્રાયથી ધાન્યાદિ અનેક પદાર્થોને સંગ્રહ કરે છે. આ સંગ્રહમાં અનેક પ્રકારથી સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિ થાય છે જેથી તેમાં ત્રસ અને સ્થાવર જીવની હિંસા થાય છે. જે સૂટ ૧છે દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો આગામી સમય માટે પિતપોતાના એગ્ય ઉપભોગાદિ સાધન સમૂહનો સંગ્રહ કરવામાં તત્પર રહેલા જનસમુદાયની વચમાં સંયમી મુનિએ શું કરવું જોઈએ, તેના પ્રત્યુત્તરમાં સૂત્રકાર કહે છે–રમુ”િ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્ય મેં ઉપભોગ કે લિયે પદાર્થો કે સંગ્રહમેં પ્રવૃત ગૃહસ્થોં કે બીચ સંયમારાધનમેં તત્પર અનગાર કો કિસ પ્રકાર રહના ચાહિયે . જે નિર્મળ ચારિત્રના આચરણમાં ઉસ્થિત છે અર્થાત્ નિર્દોષ ચારિત્રના આરાધન કરવામાં જે સારી રીતે પ્રયત્નશીલ છે તેનું નામ સમુસ્થિત છે. જેને અગારઘર નથી તેનું નામ અનગાર છે. અગારના બે પ્રકાર છે. એક દ્રવ્ય–અગાર અને બીજે ભાવ-અગાર. અનગાર આ બંને પ્રકારના અગારોથી રહિત હોય છે. જે હેય ધર્મોથી સદા દૂર રહે છે તેનું નામ આર્ય છે. આર્ય–કૃતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવા યોગ્ય હોય છે. અથવા વિષયકષાયરૂપ કાષ્ઠના છેદક હોવાથી આરાકરવતના સદશ રત્નત્રયરૂપ ધર્મને જે પ્રાપ્ત કરે છે તે આર્ય છે. અર્થાત્ જેની સકલક્ષ્મષ-પાપરાશિ થી કલુષિત પરિણતિ નથી તેનું નામ આર્ય છે. ઉત્તમ જેની મતિ છે. હેય અને ઉપાદેયના વિવેકથી જેનું અંતઃકરણ યુક્ત છે તેનું નામ આર્ય પ્રજ્ઞ છે. યુક્તિયુક્ત દેખવું એ જેને સ્વભાવ છે “આરંભજન્ય પાપને વિપાક ભયંકર કષ્ટપદ થાય છે. આ વાતને જે ભલીભાંતિથી જાણે છે, તેમજ સમજે છે તે આર્યદશી છે, સંસારથી પાર થવું અને તેમાં અધ:પતન થવું, એ બન્નેની વચમાં સન્ધિસમાન આર્યક્ષેત્ર, સારા કુળમાં જન્મ, ઇન્દ્રિયની પૂર્ણતા, શ્રદ્ધા, સંવેગ અને રત્નત્રયની પ્રાપ્તિરૂપ સંધિસ્થાન છે. જે આ પ્રત્યક્ષ પ્રતિભાસિત વાતને સારી રીતે જાણે છે, અથવા પ્રતિલેખન, પ્રતિકમણાદિ કિયાએના ઉચિત અવસરનો જે જ્ઞાતા છે, એ વાત “અ વિિતિ મદ્રાક્ષત્ર” આ પદથી પ્રદશિત કરવામાં આવેલ છે. આ પ્રકારના જે અણગાર છે તે અક૯૫નીય આહારાદિકને સ્વયં ગ્રહણ કરતા નથી, કારણ કે સદોષ આહારનું ગ્રહણ કરવું અણગાર માટે શાસ્ત્રમાં નિષિદ્ધ બતાવેલ છે. તેનું કારણ ષકાયના જીને આરંભ અણગારે પહેલાંથી જ છોડી આપેલ છે. તે સદોષ આહાર પિતે ગ્રહણ નથી કરતા. બીજાથી ગ્રહણ નથી કરાવતા, અને આ પ્રકારના આહાર ગ્રહણ કરવાવાળા અન્ય કેઈની અનુમોદના પણ નથી કરતા. અથવા “અરે નાહ નાથાવા” આ પદોની સંસ્કૃત છાયા “ન પત્ર બા ” એ પણ છે. એને અર્થ આ પ્રકારે છે. ઈંગાલ, ધૂમ આદિ પાંચ પ્રકારના દેશોથી દૂષિત આહારને ન સ્વયં કરે અને બીજાથી કરાવે નહિ, તથા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા બીજા કેઈની અનુમોદના પણ ન કરે. “સમાધે રણ નિત્ત માન્ય ” આને અર્થ છે અશુદ્ધ આહાર અર્થાત્ જ્ઞ-પરિણા દ્વારા આ પ્રકારના આહારને અશુદ્ધ જાણુને નિરામધે અશુદ્ધ આહારથી ભિન્ન શુદ્ધ આહારને કે જે ઉદ્દગમ (૧૬) ઉત્પાદન (૧૬) એષણા (૧૦) સંબંધી કર બેતાલીસ દષોથી રહિત હોય છે તેને ગ્રહણ કરે છે. કદાચ આ પ્રકારના આહારને લાભ સંયમીને ન થાય તો તે આવા દૂષિત આહારને છોડીને પોતાના રત્નત્રયની આરાધનામાં તત્પર રહે. તીર્થકર પ્રભુએ પ્રતિલેખનાદિ કિયાઓને જે સમય નિશ્ચિત કરી આ છે તે સમયમાં તે તે કિયાઓને કરવાવાળા, તથા આર્યક્ષેત્રને લાભ, ઉત્તમ કુળમાં જન્મ રત્નત્રયની પ્રાપ્તિ આદિ મેક્ષના કારણભૂત સંધિસ્થાનેને જેણે મેળવ્યા છે એવા અણગાર “સકલ કર્મને નાશ કરી હું આ સંસાર સમુદ્રથી પાર થવાની દ્રઢ ભાવનાવાળે છું” આ પ્રકારે જે સંસાર સમુદ્રથી પાર જવાના અભિપ્રાયથી જે સમન્વિત થયેલ છે તે અણગાર આધાકર્માદિ દેષથી દૂષિત આહારને વિષભક્ષણની માફક આત્મગુણના ઘાતક જાણીને ત્રણ કરણ અને ત્રણ ગથી તેને પરિત્યાગ કરે, અને શુદ્ધ નિર્દોષ આહારની પ્રાપ્તિથી પિતાના શરીરની યાત્રાને નિર્વાહ કરીને સંયમ માર્ગમાં વિચરે છે સૂગ ૨ | તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા નિમા આ નિષેધમાં આમ-પદથી હનનકોટિત્રિક તથા ગંધ-પદથી પચનટિ ત્રિકને પ્રતિષેધ કરીને કયણકોટિત્રિકને નિષેધ કરવાને માટે સૂત્રકાર કહે છે–પ્રતિમાને” ઈત્યાદિ સાધુકો ક્યણ, કાપણ ઔર ઉસકે અનુમોદન સે રહિત હોના ચાહિયે. કય શબ્દનો અર્થ ખરીદવું, અને વિક્રય શબ્દને અર્થ વેચવું, જે કય. ૨૯ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ વિકય રૂ૫ વ્યાપાર કરે છે તે વ્યવહારમાં વેચવા ખરીદવાવાળા કહેવાય છે. મુનિ જે સર્વ સાવદ્ય ક્રિયાઓના ત્યાગી બનેલ છે તે કય-વિકારૂપ સાવદ્ય વ્યાપારને કરી શકતા નથી, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતનું પ્રદર્શન કરીને કહે છે કેઅણગાર શુદ્ધ આહાર ન મળવાને કારણે આહારાદિક બીજાથી ખરીદાવી શકે નહિ, અને મળેલ હોય તે એનાથી બીજાને વેચી શકાય નહિ. કારણ કે આ પ્રકારને વ્યવહાર કરવાથી તેમાં કય-વિયને દેષ લાગુ પડે છે, જે સિદ્ધાન્તદષ્ટિથી મુનિના આચારથી સર્વથા નિષિદ્ધ છે. અથવા “ ગરિમા” આ પદની સંસ્કૃત છાયા “અદરથમાનઃ” એ પણ થાય છે. તેને ભાવ એ છે કે—અણગાર પિતાની પાસે કેઈપણ પ્રકારનું દ્રવ્યાદિક તે રાખતા જ નથી, કારણ કે તે સકળ પરિગ્રહના ત્યાગી હોય છે. સચિત્ત અચિત્ત આદિ સમસ્ત પરિગ્રહના છોડવાથી જ તેનામાં અપરિગ્રહતા આવે છે માટે સૂત્રકાર આ ઠેકાણે પ્રગટ કરતાં કહે છે કે-જ્યારે તેની પાસે લેણદેણને વ્યવહાર કરવામાં સહાયક બાહ્ય દ્રવ્યાદિક સામગ્રી નથી તે તે એ પ્રકારને વ્યવહાર કરવામાં સર્વથા અકિંચિત્કર છે, માટે શુદ્ધ નિર્દોષ આહારના ન મળવાથી તે એવા પ્રકારની આહારાદિક સામગ્રીને પિતે નથી ખરીદી શકતા, અને બીજાથી ખરીદવી પણ શકતા નથી, અને ખરીદ કરવાવાળા બીજાને ભલે પણ જાણતા નથી, માટે નવોટિવિશુદ્ધ આહારની જ તેણે ગષણા કરવી જોઈએ, અને તેના પ્રાપ્ત થવાથી માત્રાનુસાર તેને પ્રહણ કરીને પિતાની સંયમની રક્ષા કરવામાં જ સાવધાન રહેવું જોઈએ. તેને પ્રગટ કરીને સૂત્રકાર કહે છે કે તે અણગાર દ્રવ્યાદિના અભાવથી જ્ય-વિયના વ્યવહારમાં અકિંચન છે, માટે આહારાદિકને પિતે ન ખરીદે અને બીજાથી ખરીદવે નહિ, તથા તે ખરીદવાવાળા બીજા કેઈની અનુમોદના પણ ન કરે. આથી આ વાતની પુષ્ટિ કરી છે કે અણગાર મન, વચન કાયાથી કૃત કારિત અગર અનમેદના દ્વારા હનનાદિ ત્રણ, પચનાદિ ત્રણ, કયણાદિ ત્રણ, એમ નવ કેટિથી વિશુદ્ધ આહારાદિક પ્રાપ્ત કરી શરીરની પુષ્ટિના અભિપ્રાયથી નહિ પણ સંયમની રક્ષાના અભિપ્રાયથી અંગારધૂમાદિદોષરહિત થઈને તેનું સેવન કરે. સૂત્રમાં કહેલા કર્યા વિકય પદથી ઉદ્દગમ દોષોનું ગ્રહણ થાય છે તેનાથી ઉત્પાદન અને એષણાદિ દોષને પણ ગ્રહણ થઈ જાય છે. (સૂ. ૩) શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪ ૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા એવા પૂર્વોક્ત વિશેષણોથી યુકત અણગાર કેવા હોય છે? તેને ખુલાસો કરતાં સૂત્રકાર કહે છે–રે મહૂ” ઈત્યાદિ. હનનકોટિત્રિક ઔર યણકોટત્રિકસે રહિત સાધુકા વર્ણના તે ચારિત્રવાન અણગાર કે જેનું વર્ણન “સમુદિg” આ બીજા સૂત્રમાં કરવામાં આવેલ છે. તે “ઢ” “પ્રતિલેખનાદિ ક્રિયાઓના અવસરના જ્ઞાતા” હોય છે, અથવા “ઢિા” શબ્દનો અર્થ “કાળના જાણવાવાળા હોય છે. એથી આ વાત સૂત્રકાર પ્રગટ કરે છે કે-સાધુઓ ભિક્ષાચરણના કાલમાં જ ભિક્ષા માટે જવું જોઈએ, કારણ કે અકાળે તે નિમિત્ત થએલું ગમન એક તો પોતાને માટે કલેશકારક થાય છે, બીજું આવા પ્રકારની પ્રવૃત્તિથી ગામમાં તે સાધુની નિંદા પણ થાય છે. માટે આહાર લેવા માટે જે માર્ગ શાસ્ત્રાનુસાર વિહિત છે તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાવાળા સંયમી સાધુના ચારિત્રમાં ભગવાનની આજ્ઞાના વિરાધક હોવાનો મતલબથી, અને પિતાનામાં ખેદ ઉત્પન્ન કરવાના નિમિત્તથી મલિનતા આવે છે માટે અકાળમાં ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ નહિ. કાળજ્ઞ શબ્દનો અર્થ એ પણ થાય છે—જે સુભિક્ષ–દુર્મિક્ષ દિનપ્રમાણ અને રાત્રિના પ્રમાણને જાણે છે. પિતાની તેમજ બીજાની શક્તિને જે જાણે છે તે બલજ્ઞ છે, જેટલા પ્રમાણમાં આહાર લેવાથી ગૃહસ્થ ફરીથી બીજી વાર આરંભ ન કરે, અથવા જેટલા આહારના પ્રહણથી પિતાની સંયમયાત્રાનો નિર્વાહ થાય છે એટલી જ માત્રામાં આહાર લેવો જોઈએ. આ પ્રકારની વિધિમાં જે કુશળ છે તેનું નામ માત્રા છે. અભ્યાસ અથવા સંસારમાં પરિભ્રમણથી ઉત્પન્ન થતાં કલેશ, અગર ષટ્યાયિક શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ ના દુખોને જે જ્ઞાતા છે તેનું નામ ખેદજ્ઞ છે. અથવા “ ” તેની સંત છાયા “ ” એ પણ થાય છે. જે ઉત્તમકુલાધિરૂપ ક્ષેત્રને જ્ઞાતા, અથવા ભિક્ષાદિક લાભના ક્ષેત્રને જે જાણકાર છે તે ક્ષેત્રજ્ઞ છે. પ્રતિલેખન અને ભિક્ષા કરવાયોગ્ય કાલનું નામ ક્ષણ છે, તેને જે જાણકાર છે તેનું નામ ક્ષણ છે. નમસ્કાર પૌરૂષ્યાદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાનના અવસરને જાણ તે તેનું ફલિતાર્થ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ગુરૂને આદર સત્કાર કરે છે જાણે છે તેનું નામ વિનયજ્ઞ છે, ગુરૂ જે વખતે પોતાની તરફ આવે અગર ઉભા હોય તે વખતે ઉભા થવું, નમસ્કાર કરવો, હાથ જોડવા આદિ પણ વિનય છે. આ પ્રકારના વ્યવહારને જાણવાવાળા પણ વિનયજ્ઞ કહેવાય છે. અથવા ગુરૂ મહારાજની સમીપ અહંકાર ન કર, દીનતા જાહેર ન કરવી, તેની કોઈ ગુપ્ત વાત બીજાને ન કહેવી, ઈત્યાદિરૂપ પણ વિનય છે. જે આ પ્રકારના વિનયના જ્ઞાતા હોય છે તેનું નામ પણ વિનયજ્ઞ છે. પોતાના સિદ્ધાંતને અને બીજાના સિદ્ધાંતને જે જ્ઞાતા છે તેને સ્વસમયજ્ઞ અને પરસમયજ્ઞ કહે છે. જે સ્વસિદ્ધાન્તના જ્ઞાતા હશે તેના હૃદયમાં પરસિદ્ધાંત પ્રતિ ઉપેક્ષાભાવ રહેશે-દ્વેષ ઉત્પન્ન થશે નહિ. સ્વસિદ્ધાન્તના બોધથી યુક્ત સાધુના હૃદયમાં પર સિદ્ધાન્તપ્રતિપાદિત ત પ્રતિ રાગ અને દ્વેષ થતો નથી. તેના પ્રતિ તેની સદા મધ્યસ્થ ભાવના જ રહેશે, સમકિતી માટે પરસિદ્ધાન્તના તને બધા પિતાના સિદ્ધાંતમાં પ્રતિ દિત તના સ્વરૂપ પ્રતિ અધિક શ્રદ્ધાનું કારણ બને છે. અન્ય સિદ્ધાન્તકારોએ સાધુ અવસ્થામાં પણ સ્નાન વિગેરે કરવું, કર્તવ્ય બતાવ્યું છે, ત્યારે જૈનસિદ્ધાન્તમાં તેને તે અવસ્થામાં મદ અને દર્પકારી માનેલ છે. માટે સાધુ આવી પ્રવૃત્તિથી સદા દૂર રહે છે. કહ્યું પણ છે – " स्नानं मददर्पकरं, कामाझं प्रथमं स्मृतम्। તારામં વિક, નૈવ રસારિત ર તરI અર્થ સ્પષ્ટ છે. આ પ્રકારને સાધુ પરસિદ્ધાન્તનું નિરસન અને સ્વસિદ્ધાંતનું સંસ્થાપન કરવામાં ઘણા ચતુર રહે છે. પિતાના અને બીજાની માનસિક અભિપ્રાયના જ્ઞાતાનું નામ ભાવક્ષ છે. એટલે આહાર, વસ્ત્ર અને પાત્રાદિકોથી સંયમયાત્રા નભી શકે છે તેનાથી અધિક મૂર્છાભાવથી ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. આ પરિગ્રહના જે સર્વથા ત્યાગી હોય છે, મનથી પણ તે ગ્રહણ કરવાની ચાહના નથી કરતા તે પરિગ્રહની મમતા નહિ કરવાવાળા કહેયાય છે. જે પ્રતિલેખનાદિ કિયા કરવાનો સમય શાસ્ત્રમાં નિયત કરેલ છે તે અનુસાર પોતાના આવશ્યક કાર્યોને કરવાવાળા સાધુ કાલાનુષ્ઠાયી કહેવાય છે. કાલજ્ઞમાં અને કાલાનુષ્ઠાયીમાં એ ભેદ છે કે—કાલજ્ઞ તે ભિક્ષાદિ આચરણના સમયના જ્ઞાતા હોય છે, અને કાલાનુષ્ઠાયી તે તે કાલમાં પિતાના કર્તવ્ય કર્મોના કરવાવાળા હોય છે. જ્ઞ-પરિજ્ઞાની અપેક્ષા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧ ૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ કાલજ્ઞ અને આસેવન–પરિજ્ઞાની અપેક્ષા કાલાનુષ્ઠાયી સમજવું જોઈએ. અતિજ્ઞઃ જેની પ્રતિજ્ઞા વિદ્યમાન નથી તેનું નામ અપ્રતિજ્ઞ છે. પ્રતિજ્ઞા, કષાયની પ્રબળતાથી થાય છે. જેમ કોધના આવેશથી નાસ્તિકમતાનુયાયી પાલક બ્રાહ્મણ સ્કંદકાચાર્યના પાંચસે શિષ્યને તેલના યંત્રમાં પિલ્યા હતા, તે વાતને દેખીને સ્કન્દક રૂષિએ સમસ્ત રાજધાનીને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. માનકષાયના ઉદયથી બાહુબલિ મહારાજે દીક્ષિત પિતાનાથી નાના (૯૮) અણું ભાઈઓને તેવા ખ્યાલથી વંદન ન કર્યું કે “હું તેમનાથી મટે છું અને એ મારાથી નાના છે.” માયાકષાયના ઉદયથી મલ્લી સ્વામીના જીવે પૂર્વ ભવમાં અન્ય મુનિયા સાથે માયા કરીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરી હતી. ભકષાયના ઉદયથી સુભૂમચકવતીએ સાત ખંડ સાધવાની પ્રતિજ્ઞા કરી, ઈત્યાદિ. આવા પ્રકારની કષાદયજનિત પ્રતિજ્ઞા મુનિઓએ કરવી જોઈએ નહિ, માટે અહીં “વિશ: ” એ વિશેષણ આપેલ છે. અથવા–ભિક્ષા સમયમાં “મને જ આહારાદિક મળે” એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ નહિ, કારણ કે મુનિ માટે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી ઉચિત નથી. જ્ઞાન અને ક્રિયા આ બનેથી મુક્તિને લાભ સ્યાદ્વાદસિદ્ધાન્તમાં પ્રતિપાદિત કરેલ છે, પરંતુ એવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી કે “ક્ત જ્ઞાનમાત્રથી અગર કિયામાત્રથી જ મુક્તિ થાય છે” તે ઉચિત નથી. મુનિયેએ પંચ મહાવ્રતનું આરાધન કરવા સિવાય બીજા કોઈ પણ વિષયમાં પ્રતિજ્ઞા નહિ કરવી જોઈએ. અથવા “અતિશઃ” આ શબ્દનો અર્થ “માયાદિ ત્રણ શલ્યથી રહિત થાય છે. અણગારેને સર્વ સંયમ શલ્યત્રયથી રહિત બનીને જ નિર્મળ થઈ શકે છે. આ પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ અણગાર જ રાગ અને દ્વેષનું ઉમૂલન કરી “ નિજાતિ” નિશ્ચયથી મેક્ષના માર્ગને પ્રાપ્ત કરે છે. રાગ દ્વેષના ઉમૂલનના અભાવમાં આ પૂર્વોક્તગુણસંપન્ન પણ અણગાર મુક્તિના લાભથી વંચિત માનેલ છે. પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા પ્રશ્ન–શાસ્ત્રમાં અનેક પ્રકારની અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાનું કથન કરેલ છે, વળી આ ઠેકાણે “મુનિ પ્રતિશો અત્ ” મુનિએ પ્રતિજ્ઞાસંપન્ન નહિ બનવું જોઈએ, એ કેમ કહેવામાં આવેલ છે? શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ સાધુકો એષણીય આહારકે સદશ એષણીય વસ્ત્રાપાત્રાદિ ભી ગૃહસ્થસે હી યાચના ચાહિયે . ઉત્તર–રાગ અને દ્વેષથી જે પ્રતિજ્ઞા કરવામાં આવે છે, સંયમી મુનિએ તેવી પ્રતિજ્ઞા નહિ કરવી જોઈએ. તે જ તે પિતાના સંયમ માર્ગમાં વિચારી શકે છે. રાગ અને દ્વેષથી કરેલી પ્રતિજ્ઞાથી મુનિ અનેષણીય પણ આહારદિક ગ્રહણ કરી લે છે. માટે રાગ દ્વેષવાળી પ્રતિજ્ઞાઓ કરવાને નિષેધ કરેલ છે. આ ભાવ “સુત્રો છેત્તા નિયા” એ પદોથી પ્રગટ થાય છે. માટે આવા પ્રકારની પ્રતિજ્ઞા મુનિજનેએ નહિ કરવી જોઈએ. એ સૂત્ર ૪ . સંયમી મુનિના વિશેષ આચારને પુનરપિ પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે“વલ્થ” ઈત્યાદિ. અણગાર જેવી રીતે ગૃહસ્થોથી આહારની યાચના કરે છે તે પ્રકારે તેનાથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, રહેવાને મકાનની અને કટાસનની પણ યાચના કરે. સૂત્રમાં વસ્ત્રના ગ્રહણથી વઐષણ અને પાત્રના ગ્રહણથી પત્રષણાનું ગ્રહણ કહેવાય છે. કંબલથી ઉનની કંબલ જાણવી જોઈએ, રેશમી આદિ કંબલ નહિ. અવગ્રહ શબ્દને અર્થ–વસતિસ્થાનમાં રહેવાની આજ્ઞા. અવગ્રહ-શકેન્દ્ર, રાજા, ગૃહસ્થ, શય્યાતર, અને સાધર્મિઓના ભેદથી ૫ પ્રકારના છે. અવગ્રહ (આશા) શબ્દથી અવગ્રહસંબંધી સમસ્ત પ્રતિજ્ઞાઓનું ગ્રહણ છે. કટથી સંસ્તારક અને આસનથી પીઠ-ફલકાદિ જાણવું જોઈએ. આસનથી પિતાના શરીર પ્રમાણ શય્યા, તથા સંસ્તારથી અઢી હાથનું બિછાનું-બિસ્તર સમજ જોઈએ. અણગાર આ સમસ્ત એષણીય વસ્તુઓની ગૃહસ્થોથી યાચના કરે, અનેષણની નહિ. એ સૂ૦ ૫ છે પષ્ટ સૂત્રકા અવતરણ ઔર ષષ્ઠ સૂત્રા અણગાર માત્રાપ્રમાણથી આહારાદિ લે, તેના લાભ-અલાભમાં મધ્યસ્થ ભાવ રાખે, આ વાતને સૂત્રકાર કહે છે– બાદ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ મુનિકો માત્રાશ હોના ચાહિયે ઇસકા વર્ણન . આ સૂત્રમાં “આહાર” આ શબ્દ ઉપલક્ષણ છે. તેનાથી વસ્ત્ર, પાત્ર, શમ્યા, સંસ્તારક આદિનું ગ્રહણ થાય છે. આહાર અને વસ્ત્રાદિક વસ્તુઓને ગૃહસ્થને પાસેથી એટલી માત્રામાં લેવી જોઈએ કે જેનાથી દેવાવાળા ગૃહસ્થને ફરીથી બીજી વાર આરંભ કર ન પડે, તથા એટલી જ માત્રા લેવી જોઈએ કે જે લેવાથી પિતાની સંયમયાત્રાનું પાલન થઈ શકે, અર્થાત્ જે સંયમયાત્રાને નિર્વાહ કરવામાં કઈ પણ પ્રકારે બાધક ન બની શકે. લેતી વખતે એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, એવું ન બને કે અધિક લેવાથી પરિષ્ઠાપન કરવું પડે. આટલું ધ્યાન રાખવું તે માત્રા છે. આ માત્રાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બરોબર સંયમને નિર્વાહ બની શકતો નથી. શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે –આ બધું જે એ ઉદ્દેશના પ્રથમ સૂત્રથી લઈને અહીં સુધી કહ્યું છે તે મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી. પણ વીતરાગ પ્રભુએ જ આ બધું પ્રગટ કરેલ છે. માટે જે કંઈ અહીંઆ સુધી કહ્યું છે તે ઉપર સંયમી મુનિનું કર્તવ્ય છે કે તેના ઉપર પુરેપુરું ધ્યાન આપે, અને તેનું પોતાના સંયમને નિર્મળ બનાવવા માટે અવશ્ય પાલન કરે. નહિ તે ભગવાનની આજ્ઞાના વિરોધક બનવું પડશે. એ ભાવ કઈ વખત ન રાખે કે-અશનાદિ આહારવસ્ત્રાદિકને લાભ મને જ થાય છે. બીજાને નહિ.” કારણ કે આ પ્રકારની ભાવનાથી આત્મામાં એક પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે જે સંયમ જીવનમાં સફેદ વસ્ત્રમાં ડાઘાની માફક બાધક થાય છે. માટે આ પ્રકારને અહંકાર કઈ વખત કરવું ન જોઈએ. અથવા “ઢામ રતિ માત” એને અભિપ્રાય એ પણ થાય છે કે–આહારને લાભ થવાથી સંયમીએ હર્ષિત નહિ થવું જોઈએ, અને આલાભ થવાથી તેણે “હું હતભાગી-અભાગીને ધિક્કાર છે, બીજાઓને સઘળું મળે છે, મને અંતરાયના ઉદયથી કાંઈ પણ મળતું નથી.” આવા પ્રકારનો શેક પણ નહિ કરે જોઈએ, કારણ કે સંયમજીવનની શભા લાભ અને અલાભમાં મધ્યસ્થભાવ રાખવામાં જ છે. કહ્યું પણ છે – “ लाभो वरमलाभोऽपि, मुनिरुभयस्मिन् दधाति माध्यस्थ्यम् । મે પ્રાઇપરથતિ-જળ ચઢાને તપોવૃત્તિ / ૨ / ” તિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫ ૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ આહારાદિક વસ્તુઓ મળે તે પણ ઠીક છે, ન મળે તે પણ ઠીક છે, એમ મને તે બન્ને અવસ્થાઓમાં સમતા છે. લાભમાં પ્રાણનું રક્ષણ અને અલાભમાં તપની વૃદ્ધિ થશે. એ વિચાર કરવો જોઈએ. કોઈ કારણવશ કદાચ આહારદિક સામગ્રી કોઈ એક જગ્યાથી અધિક મળી જાય તે અન્નાદિક સામગ્રીપર તથા દેવાવાળા દાતા ગૃહસ્થ પર રાગભાવ ન કરેમધ્યસ્થભાવ રાખે. આ પ્રકારની પ્રવૃત્તિ નહિ રાખવાથી સંયમી મુનિમાં દીનતા, તથા સિંહવૃત્તિને અભાવ હોવાને પ્રસંગ આવી જાય છે. સંયમયાત્રાના નિર્વાહ માત્રાવાળી આહારાદિક સામગ્રીથી અતિરિક્ત અન્ય સામગ્રીથી પોતાને દૂર રાખે, કારણ કે એષણીય હોવા છતાં પણ મૂછભાવથી અધિક ગ્રહણ કરવાથી તેમાં પરિગ્રહને દોષ આવી જાય છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિરૂપ પરિગ્રહથી સદા પિતાની રક્ષા કરતા રહે. પ્રશ્ન–સંયમયાત્રાના નિર્વાહ માટે જે આપ આવશ્યક વસ્ત્ર પાત્રાદિકોનું ગ્રહણ કરવું સંયમી મુનિ માટે કહી રહ્યા છો તે તે કહેવું વ્યાજબી નથી, કારણ કે તે પણ પરિગ્રહ જ છે. અને પરિગ્રહને ત્યાગ કર્યા વિના સર્વથા સંયમારાધકતા થતી નથી. પરિગ્રહરૂપતા તેમાં એ માટે છે કે અનુકૂળ તેની પ્રાપ્તિમાં પ્રાપ્તકર્તા ને હર્ષ અને પ્રતિકૂળ પ્રાપ્તિમાં લેનારને દ્વેષ થાય છે, જે જગ્યાએ રાગ અને દ્વેષ છે ત્યાં મૂછ છે, અને મૂછનું હેવું તે પરિગ્રહ છે. “મુછ રિજો કુત્તો” મૂછ એ જ પરિગ્રહ છે, એવું ભગવાનનું કથન છે, જ્યાં તેને સદ્ભાવ છે ત્યાં કર્મબંધ અવશ્ય છે, માટે વસ્ત્રાપાત્રાદિક ઉપકરણને પરિગ્રહ કેમ માનેલ નથી ? ઉત્તર–સામાન્ય રીતે વસ્ત્રાપાત્રાદિકોમાં પરિગ્રહતાને અમે નિષેધ કરતા નથી. જે સંયમના ઉપકારક છે તે પરિગ્રહરૂપ નથી. એ એક વિશેષ વિધિ છે, કારણ કે મુનિને તેમાં મમ દએ મારા છે, એ પ્રકારની મમત્વ ભાવરૂપ મૂછ થતી નથી. કહ્યું પણ છે– “ગરિ ગgો વિ ફેમિ નાકાંતિ અમદર્દ ” ત્તિ (દશ. અ. ૬ ગા. રર) શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધુઓને જ્યારે પિતાના શરીર ઉપર જ મોહ અને મમત્વ નથી થતે તે પછી શરીરથી સર્વથા ભિન્ન ઉપકરણદિકોમાં મમત્વભાવ કેવી રીતે હોઈ શકે. મુનિ અવસ્થામાં માત્રાનુસાર ગ્રહણ કરેલા વસ્ત્રપાત્રાદિક સંયમના ઉપકારક હોવાથી કર્મોની નિજેરાના જ સાધક બને છે, માટે તે સંયમ અવસ્થામાં સ્વીકાર કરવામાં આવે છે. પરિગ્રહ તે જગ્યા ઉપર છે કે જ્યાં મૂછ ભાવથી લેવામાં આવે છે. આ પાત્રાદિકોનું ગ્રહણ મૂછભાવથી કરવામાં આવતું નથી, માટે તે પરિગ્રહરૂપ નથી પ્રત્યુત તેના અભાવમાં સંયમયાત્રાને યથાવત નિર્વાહ થઈ શકતો નથી, માટે તેનું ગ્રહણ કરવું આવશ્યક બતાવ્યું છે. આ વાતની પુષ્ટિ સૂત્રકારે “અન્યથાનપરા રત્ ” આ વાક્યથી કરેલ છે. વસ્ત્રપત્રાદિક ધર્મોપકરણ છે, તે વિના સંયમને યથાવત્ નિર્વાહ થઈ શકતે નથી, માટે તેનું રાખવું આવશ્યક છે. એ પ્રકારે તેને પરિગ્રહરૂપ નહિ દેખતા અણગાર તેનાથી અતિરિક્ત ધનધાન્યાદિને પરિગ્રહ સમજીને છોડી દે છે. ગૃહસ્થ જેવી રીતે વસ્ત્રાદિકોને શારીરિક સુખાદિકનું કારણ માનીને તેને ગ્રહણ કરે છે તે પ્રકારની ભાવનાથી મુનિ નહિ. ધર્મોપકરણથી ધર્મનું જ સાધન થાય છે અન્ય શરીરસુખાદિકનું નહિ. એવું માનીને જ મુનિ તેને ગ્રહણ કરે છે, અને તેમાં મમત્વભાવથી રહિત થાય છે. તાત્પર્ય એ છે કે-અણગારે સમુચિત માત્રામાં આહારદિક ગ્રહણ કરવાવાળા, લાભ અને અલાભમાં સમભાવી, પરિગ્રહથી વિરત, અને રત્નત્રયની આરાધનામાં નિમગ્ન થવું જોઈએ. એ સૂત્ર ૬ છે સપ્તમ સૂત્રકા અવતરણ ઔર સસમ સૂત્રો આ માર્ગનો પ્રદર્શક કોણ છે, આ વાતને બતાવતાં સૂત્રકાર કહે છે— પણ મને” ઈત્યાદિ. શ્રુતચારિત્ર રૂપ ઇસ માર્ગો આર્યોને પ્રવેદિત કિયા હૈ. ઇસ માર્ગ પર સ્થિત હો કર જિસ પ્રકાર કર્મ સે ઉપલિસ ન હો વૈસા કરના ચાહિયે. આ પૂર્વોક્ત ગ્રુતચારિત્રરૂપ માર્ગ તીર્થકર ગણધરાદિક આર્ય પુરૂષેએ બાર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની સભામાં પ્રગટ કરેલ છે. તેઓએ કહ્યું છે કે–જે મનુષ્ય આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ. અવ્યાબાધ સુખરૂપી સમુદ્રના પાર સ્વરૂપ બોધિ અને સકલ કર્મોના વિનાશક ચારિત્રને પ્રાપ્ત કરી તીર્થંકરાદિપ્રદર્શિત આ માર્ગનું અવલંબન કરે છે–આમાં પ્રવૃત્તિ કરે છે તે પાપકર્મથી જે આઠ પ્રકારના કર્મોના આસવને હેતુ છે–કઈ વખત પણ ઉપલિત થતો નથી. માટે હે શિષ્ય ! તમે પણ તમારી પ્રવૃત્તિને એવા પ્રકારની બનાવો કે તમે પણ આ વિષયમાં કુશળ બની પાપ કર્મથી ઉપલિત ન થઈ શકે. સૂત્રમાં “તિ' શબ્દ આ અધિકારની સમાપ્તિને સૂચક છે, અર્થાત્ હે શિષ્ય! આહારાદિકની ગવેષણારૂપ આ અધિકાર જે મેં ભગ વાન પાસેથી સાંભળે છે તે હું તને કહું છું, મારી પિતાની કલ્પના આ વિષયમાં કાંઈ પણ નથી. સૂ૦ ૭ છે અષ્ટમ સૂત્રકા અવતરણ ઔર અષ્ટમ સૂત્રા. પરિગ્રહથી નિવૃત્તિ તેના કારણને નાશ કર્યા વગર બની શકતી નથી. તેનું કારણ શબ્દાદિક પાંચ કામ ગુણ છે. તેનું ઉમૂલન કરવું ઘણું કઠિન છે આ વાતને પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે –“રામ તુ મ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ હિરણ્ય-સુવર્ણાદિ તથા શબ્દાદિ કામ દુરૂદ્ધવધ્ય હૈ ઈન કામોં કો ચાહનેવાલે પુરૂષકી જો દશા હોતી હૈ ઉસકા વર્ણન . ઈચ્છા અને મદનના ભેદથી કામ બે પ્રકારના છે. હિરણ્યાદિકની વાંચ્છારૂપ ઈચ્છાકામ છે, તેનું કારણ મેહનીય કર્મના ભેદ-હાસ્ય અને રતિ છે. શબ્દાદિક પાંચ ઈન્દ્રિયને વિષય મદન કામ છે, તેનું પણ કારણ–મોહનીય કર્મના ભેદ-વેદ-નકષાયને ઉદય છે. આ પ્રકારે અને કામની ઉત્પત્તિ મોહનીય કર્મના ઉદયથી જ થાય છે, કારણ સભાવમાં કાર્યને સદ્ભાવ અવંશ્યભાવી છે, માટે સૂત્રમાં સૂત્રકારે “સુર” આ પદથી તેનું ઉમૂલન દુષ્કર બતાવ્યું છે. જ્યાં સુધી મોહનીયરૂપ કારણને ઉદય છે ત્યાં સુધી તેને અભાવ થઈ જ શકતે નથી, માટે તેને પ્રતિકાર કરે દુઃશક્ય છે. જીવનને પણ પ્રતિદિન હાસ થઈ રહ્યો છે, આયુકર્મને શાસ્ત્રકારોએ અપકર્ષણ તે બતાવેલ છે, પણ ઉત્કર્ષણ નહિ, માટે આયુકર્મ પ્રતિસમય અપચય હોવાથી જીવન પણ અપચય ની તરફ જ વધી રહ્યું છે. એવું કઈ પણ કારણ નથી જે જીવનને સ્થિર અથવા ભૂજ્યમાન આયુમાં એક સમય પણ વૃદ્ધિ કરી શકે, માટે જે પ્રકારે બિલકુલ ફાટેલા વસ્ત્રનું શીવવું અશક્ય થાય છે તે પ્રકારે આયુકર્મની વૃદ્ધિ થવી પણ અશક્ય છે. એવું સમજીને આત્મહિતૈષી માટે આ વિષયાદિકોમાં વાંછના નહિ કરવી જોઈએ. જીવનને જેટલો પણ અંશ આ પ્રકારની પ્રવૃત્તિથી સુરક્ષિત રહી શકે તે જ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અથવા–જીવિત શબ્દનો અર્થ સંયમ જીવન છે. આ દુષ્પરિબૃહણીય (વધારવું મુશ્કેલી છે. એટલા માટે બતાવવામાં આવેલ છે કે કદાચ સંયમીને ચારિત્ર મેહનીયના ઉદયથી કામગુણેમાં વાંછના ઉત્પન્ન થઈ જાય તો તેનું તે સંયમ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫ ૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ જીવન બિલકુલ જ નષ્ટ થયેલ સમજવુ જોઇએ. એવુ તા ખની જ શકતુ નથી કે સચમજીવન બની રહે અને કામગુણોની વાંછના પણ પેાતાનું કામ કરતી રહે. માટે આવી પરિસ્થિતિમાં સંયમજીવનનું પાલન અશકત્ર જ છે. જ્યારે એ કામગુણ દુતિક્રમ છે ત્યારે જ તો પ્રાણી તેના આધીન બની તેની તરફ સ્પૃહાશીલ ખીને આકૃષ્ટ થાય છે. આકૃષ્ટ થવા છતાં પણ જ્યારે તેને માનસિક સંકલ્પ પૂર્ણ નથી થતા, અથવા તેની મનપસંદ વસ્તુ તેને નથી મળતી ત્યારે તે પ્રાણી શાકાકુલ થઇ રહે છે. કદાચ તેને મનપસă વસ્તુ મળી પણ જાય પરન્તુ જ્યાં તેના વિયાગ થઈ જાય છે તેા તેના હૃદયમાં અપાર શાકના સમુદ્ર ઉભરાવા લાગે છે. અનભીષ્ટ સયાગ બનવાથી તેને દૂર કરવા માટે તેના ચિત્તમાં અનેક પ્રકારના અશુભ સંકલ્પ વિકલ્પ ઉઠતા રહે છે, અનિષ્ટ વસ્તુના સંવેગમાં એવું જ થાય છે. પ્રાણી તે વખતે અંતરદુઃખથી પોતાની જાતને પણ સુકાવી નાંખે છે. કામી પુરૂષ સ્વતઃ દીન મની પ્રલાપ કરવા લાગી જાય છે, આ ખાત આ શ્ર્લાકથી પ્રકટ કરવામાં આવે છે. प्रथमतरमथेदं चिन्तनीयं तवासीद्,बहुजनदयितेन प्रेम कृत्वा जनेन । हृतहृदय ! निराश ! क्लीब ! संतप्यसे किं 3 ** દ્ નઇ! પતતોયે સેતુવધાઃ વિતે ” ॥॥ કૃતિ ॥ કામીઓની દશા જ કંઇ એવી વિલક્ષણ થાય છે કે જે તે પેાતાના કુળની મર્યાદાને પણ છોડી દે છે, શારીરિક અને માનસિક દુઃખોથી તે સદા સંતપ્ત રહ્યા કરે છે. રાતદિન પશ્ચાતાપ જ કર્યા કરે છે કે- કદાચ એવા ઉપાય કરત તો એ વાત બની જાત, આવા ઉપાય કરત તો તેમાં મારી કામના ફળીભૂત થાત, હવે શું કરૂ એવું બન્યું નહિ ” ઇત્યાદિ પશ્ચાત્તાપથી મહારથી તેમજ અંદરથી બન્યા કરે છે, મનમાં પશ્ચાત્તાપ કરવા અંતરના પશ્ચાતાપ છે, અને તેને શબ્દથી પ્રગટ કરવા તે બાહ્ય પશ્ચાતાપ છે. મનોજ્ઞ પટ્ટાફ્રેંની અપ્રાપ્તિમાં અથવા પુત્રકલત્રાદિ પદાર્થોના વિનાશમાં દુઃખી થવું પણ પિર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ તાપ છે. આ જે શોચનાદિક અવસ્થાએ આ ઠેકાણે કામી પુરૂષોની પ્રગટ કરેલ છે તે સમસ્ત વિષયના સંબંધથી કલુષિત અન્તઃકરણવાળી વ્યક્તિઓની દુઃખાવસ્થાની દ્યોતક છે. અથવા–“શોતિ” આદિ પદના અર્થને સમન્વય વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે થાય છે–ચૌવન અને ધનના મદથી ઉમત્ત તથા મોહના નશાથી અચેત બનેલ તે પ્રાણી કંચન કામિનીને ઉપભેગ કરતે કરતે જ્યારે વૃદ્ધાવસ્થાને મહેમાન થાય છે અને પિતાને મરણકાળ નિકટ આવેલે જાણીને શોકાતુર બની વિચારે છે કે “મને અભાગીને ધિક્કાર છે કે મેં ચગ્ય અવસરની પ્રાપ્તિ હેવા છતાં પણ સુખદાયી ધર્મનું આરાધન ન કર્યું. રાતદિન યૌવન અને ધનના મદથી ઉન્મત્ત બની અશુભને જ સંગ્રહ કર્યો, તેનું ફળ શું મળશે? એ વાતને જરા પણ વિચાર ન કર્યો. હવે વૃદ્ધાવસ્થા આવી તેમાં જે જે કષ્ટોને હું અનુભવ કરી રહ્યો છું તે બધા પૂર્વમાં ઉપાર્જિત અશુભ પરિણતિનું જ ફળરૂપ છે. નીચેના શ્લોકમાં એજ વાત પ્રગટ કરવામાં આવેલ છે. જેમ– " भवित्री भूतानां परिणतिमनालोच्य नियतां, पुरा यद्यत् किश्चिद्विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासन्ने महति परलोकैकगमने, तदेवकं पुंसां व्यथयति जराजीर्णवपुषाम् " ॥ १॥ इति. વૃદ્ધ પિતાને દુઃખી દેખીને ગુરે છે, માનસિક અને શારીરિક અનેક કષ્ટોને અનુભવ કરે છે. દુઃખી થવાથી પિતાની કુળમર્યાદાને પણ ખ્યાલ રાખતા નથી. તેથી બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે કે પ્રત્યેક કાર્યના પ્રારંભકાળમાં તેના ફળાફળને વિચાર કરી તે કાર્યમાં પ્રવૃત્તિ કરે. વિચાર્યા વગર તથા તેની સારતા અને અસારતાની પૂરી તપાસ કર્યા વિના કઈ પણ કાર્ય કરવું જોઈએ નહિ. નહિ તે પશ્ચાત્તાપ સિવાય બીજું કાંઈ પણ ફળ મળતું નથી. નીચેના પદ્યમાં આજ વાત બતાવવામાં આવી " उचितमनुचितं वा कुर्वता कार्यमादौ, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाफलाप्ते, ર્મવતિ દયવાદી રહ્યતુલ્ય વિપ”િ મે ૨ ાિ. માટે મુનિનું કર્તવ્ય છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી પરિગ્રહના કારણભૂત આ પૂર્વોક્ત કામગુણેનું ઉમૂલન કરે. . સૂ. ૮ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર । શાકાદિકને કાણ પ્રાપ્ત નથી કરતા તેને માટે સૂત્રકાર કહે છે ઝાચયવવું ? ઈત્યાદિ. જ્ઞાનનેત્રયુક્ત મુનિકા વર્ણન આ લાકસબંધી અને પરલેાકસબંધી દુઃખાનું જ્ઞાન જેને થાય છે એવા જ્ઞાનચક્ષુને આ ઠેકાણે ચક્ષુ-શબ્દથી ગ્રહણ કરેલ છે. બન્ને લોકસંબધી દુઃખાના જ્ઞાનથી જ તે ચક્ષુમાં આયતતા પ્રગટ કરેલ છે. આ આભ્યન્તર ચક્ષુથી એમ જાણવામાં આવે છે કે કામગુણ નિયમથી અનર્થકારી છે, માટે તેના પરિ ત્યાગ કરી આત્મસુખના અનુભવશાળી બંનવું જોઇએ. આવા પ્રકારના પવિત્ર વિચારથી જે તેવા સુખના અનુભવી છે, તથા જે લાવિદર્શી છે અર્થાત્ જે આ વાતને જાણે છે કે આ લાક વિષયાના સંબધથી જ અધિક દુ:ખી ખની રહેલ છે. કદાચ પ્રશમ સુખ અહી બની શકતું હાય તે તેના સાચા ત્યાગથી જ બની શકે છે. આવા પ્રકારથી જેને દેખવાના સ્વભાવ છે તેનુ નામ લેાકવિદ્ય છે, અથવા પંચાસ્તિકાયરૂપ આ લાકના, ઉર્ધ્વલાક, અધેાલોક અને તિર્થંગ્ લાકના સુખદુઃખ અને આયુબંધના કારણરૂપ કર્મને જાણવાના જેનો સ્વભાવ છે તે પણ લાકવિદી છે. લાવિદશી ભવનપતિ અને નારકી આઢિના નિવાસસ્થાનભૂત અધાભાગને, તથા સૌધ કલ્પાદિરૂપ ઉર્ધ્વ ભાગને, અને પશુ, પક્ષિ, મનુષ્યાદિના નિવાસસ્થાનરૂપ મધ્યલાકને જાણે છે. કહેવાનુ તાત્પર્ય એ છે કેલાકવિદ્ય જે કર્મના વિપાકથી જે લેાકમાં જે જીવને જન્મ થાય છે તે અધા વિષયને સારી રીતે જાણે છે. અથવા પરિગ્રહાર્દિકનું ઉપાર્જન, તથા સંગ્રહ કરવામાં તત્પર અને કામભાગોમાં મૂતિ એવા આ લોકને વિશેષ-રીતિથી દેખવાના જેને સ્વભાવ છે તે પણ લાવિદશી છે. તે એ વાત પણ જાણે છે કેજે પ્રાણી કામભોગામાં આસક્ત છે તેનુ ચતુર્ગાંતિરૂપ આસંસારમાં વારંવાર જન્મ અને મરણ થયા કરે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ અઢી દ્વીપમાં મનુષ્ય-જમમાં જ જીવાને જ્ઞાનાદિક રત્નત્રયની આરા ધના કરવાના અવસર મળે છે, અન્યત્ર નહિ, માટે શબ્દાદિક વિષયાના જે પરિ ત્યાગ કરે છે, એવા તે પૂર્વોક્ત આયતચક્ષુસ પન્ન, લોકવિશ્વ અને સંધિપરિજ્ઞાતા, વીર – કર્મના વિનાશ કરવામાં શક્તિશાળી થાય છે. અને એવા જ વીર પુરૂષની તીર્થંકરાતિ મહાપુરૂષોએ પ્રશંસા કરેલ છે. એવા મનુષ્ય જ વ્ય અને ભાવ ધનથી રહિત થઈને અન્ય-ખીજા કરૂપી પાશથી જકડાએલાં સંસારી જીવાને પણ સંસારની અસારતા પ્રદશિત કરવાવાળા પોતાના ઉપદેશથી પ્રતિષ્ઠોધિત કરી આ સંસારરૂપી કારાગારના બંધનથી રહિત કરી દે છે. વાત પણ ઠીક છે, જે સ્વય' મુક્ત મને છે તે જ બીજાને મુકત કરવાવાળા બને છે. * જ્ઞાની પોતાને તથા ખીજાને આ સંસારરૂપી કારાગારના બંધનથી કેવીરીતે છોડાવે છે? તે પ્રકારની જીજ્ઞાસાનુ સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે કેચથાન્તસ્તથા વાઘ ’-મિતિ । સંસારમાં સમસ્ત અજ્ઞાની જીવાને જેટલા મોહ પેાતાના શરીર ઉપર હાય છે એટલેા બીજા ઉપર હાતા નથી. પેાતાના શરીરની સંભાળ માટે પ્રત્યેક પ્રાણી પેાતાની પ્રિયમાં પ્રિય વસ્તુની પણ ઉપેક્ષા કરી દે છે. માટે જે શરીર ઉપર અજ્ઞાનીના આટલે અધિક માહ હાય છે, જ્ઞાની જીવ તેનીજ અસારતા પ્રગટ કરી તેનાથી મેાહી જીવાનો અનુરાગ ઘટાડવા માટે કહે છે કે-જે પ્રકારે આ શરીર ભીતરથી શુક્ર, લેાહી, મેદ, મજ્જા, વસા અને અસ્થિ આદિ અશુચિ પદાર્થોથી યુક્ત છે, અર્થાત્ આ શરીરની ભીતર એ અપવિત્ર વસ્તુઆના જમાવ છે તે પ્રકારે બહાર પણ આ શરીર શ્લેષ્મ-કર્, સૂત્ર, પુરીષાદિથી સદા દૃણિત અન્ય રહે છે. આ અપવિત્ર પદાર્થોને બહાર નિકળવા જેમ તેનાં નવ દ્વાર છે તે પ્રકારે ભીતરમાં પણ છે. એ અતિશ્રુગુપ્સિત–ધૃણિત શુષ્ક અને લેાહીના સંચાગથી ઉત્પન્ન થવાથી તથા અતિમલિન મૂત્ર, પુરીષ આદિને વહાવવાવાળા હેાવાથી ભીતર અને બહાર સદા અત્યંત અપવિત્ર જ છે. જેમ કોઇ ડૉકટર અનાથ મડદાને ઘાસથી લપેટી સાત દિવસ સુધી જળમાં તેને રાખે છે અને જ્યારે તેનું ચામડું ધીરે ધીરે સડી સડી ગળી જાય છે ત્યારે તે ચામડીને તેના ઉપરથી કાઢીને તેના અસ્થિપિંજરને દેખાડી કહે છે કે-દેખા, આ શરીર જેવી રીતે ભીતર છે તેવી રીતે બહાર છે, જે પ્રકારે બહાર છે તે પ્રકારે ભીતર છે. આ સમસ્ત શરીર-ચામડી, માંસ, શોણિત, પેટસંબંધી આંતરડા, મૂત્ર અને પુરીષાદ્રિ અશુચિ પદાર્થોના પિંડરૂપ જ છે, માટે આ શરીરમાં શુચિતાની માન્યતા કયાં સુધી શોભાસ્પદ માની લેવામાં આવે ? અશુચિ શરીરમાં વ્યર્થ જ અજ્ઞાનીજન મેાહ કરે છે. kr તથા—દુષ્ટાદ્રિકથી જે વખતે આ શરીરની દુર્દશા થાય છે તે સમયની પરિ સ્થિતિનું ધ્યાન આપીને પણ એ કહેવામાં આવે છે કે यथान्तस्तथा बाह्य" - मिति. એક એવા પણ કાઢ થાય છે કે જેનાથી શરીરના પ્રત્યેક અંગ ઉપાંગ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬ ૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ગળવા લાગે છે, આ રેગીને ગલકુઠી કહે છે. તેના શરીરની ભીતર જેમ મૂત્ર -પુરીષ, બળખાં, કાનને મેલ, શિડઘાણ–નાકને મેલ, પિત્ત, શેણિત અને ચરમીઆ આદિ થાય છે તેવી જ રીતે શરીરના બહારના ભાગમાં પણ પરૂં, શેણિત અને કીડા વિગેરે નીકળતા રહે છે. હજારો માખીઓ પણ અણુ-બણ શબ્દો કરતી તેના ઉપર ફરતી રહે છે. એવી પિતાની દશા દેખીને તે પિતે પિતાની જાતની ઘણું કરવા લાગી જાય છે, અને દુખી પણ બને છે. તે વખતે તે રેગનાં લાગી જવાના ભયથી તથા તેની દુર્ગધથી તેના પરિજન પણ તેની પાસે બેસવાની ઈચ્છા કરતા નથી. માટે આ શરીરની તેવી સ્થિતિ બનતી હોય તો પછી તે શરીર ઉપર મેહ રાખે વ્યર્થ છે. - જ્ઞાનીજન તે આ શરીરને સદા અપવિત્ર જાણીને રાગ કરવાનું સ્થાન જ માનતા નથી, તેની દ્રષ્ટિમાં તે આ દેહના સમસ્ત ભાગ અતિ દુર્ગન્ધથી ઘણિતતર જ છે. કદાચ તે ભાગની દુર્ગધની યાદ કરવામાં આવે તે ઉલટી પણ થાય છે. તથા આ દેહમાં પિતપતાના સ્થાનમાં રહેલા જે જે માંસ, રૂધિર, મેદ, મજજા, શુક, ચરબી તથા હાડકાં વિગેરે ધાતુઓ, ઉપધાતુઓ છે તે બધી, તથા કુષ્ટાદિ–અવસ્થામાં સમસ્ત ઇન્દ્રિઓ પણ ગળી જવા માંડે છે, તેથી જ્ઞાનીજન આ ક્ષણવિનશ્વર અને નિત્ય અશુચિ શરીરમાં મમતાશાળી થતાં નથી. કહ્યું પણ છે – “ मंसहरुहिरण्हारुवणद्धकलमलयमेयमजाहिं । पुण्णम्मि चम्मकोसे. दुग्गंधे असुइबीभच्छे ॥१॥ संचारिमजंतगलंतवञ्चमुत्तंतसेअपुण्णंमि। देहे हुजा किं रागकारणं असुइहेउम्मि" ॥ २॥ इति, ભાવાર્થ એ છે કે આ દેહ માંસાદિક પદાર્થોથી યુક્ત હેવાથી અશુચિ દુર્ગન્ધયુક્ત બીભત્સ છે. તેમાં એવી કઈ પણ ચીજ નથી કે જેને માટે જ્ઞાનીજને રાગનું કારણ માની શકે, માટે જે હેયે પાદેયના જ્ઞાતા છે તેનું કર્તવ્ય છે કે આ શરીરને જે તેને સ્વભાવ છે તેવા રૂપમાં જ માને. આ સઘળું કહેવાનો મતલબ એ છે કે વનના મદમાતા રૂપથી યુક્ત પણ આ અત્યન્ત અપવિત્ર દેહમાં પૂર્વોક્ત રીતિથી કથિત આ શરીરનું સ્વરૂપ સમજીને જ્ઞાની સંયમી મુનિએ રાગ નહિ કરે જોઈએ | સૂ૦ ૯૫. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્રો / સાધુકો કામભોગાશાસે યુક્ત નહીં હોના ચાહિયે; ક્યોં કિ કામભોગાશાસે યુક્ત સાધુ બહુમાયી હો કર લોભ ઔર વૈર બઢાનેવાલા હોતા હૈ ા વહ અપનેકો અમર સમઝતા હૈ, ઇષ્ટ-વિનાશ-આદિ કારણ સે વહ ઉચ્ચ | સ્વર સે રૂદન કરતા હૈ .. જ્ઞાનીજન દેહનું ઉક્તસ્વરૂપ જાણુને શું કરે છે, તે કહે છે “ મમ” ઈત્યાદિ. શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે કે-હે મેધાવી શિષ્ય ! તમે શરીર અને કામગુણના વર્ણિત સ્વરૂપથી પરિચિત બની ચૂકેલ છે, તથા એ પણ જાણી ચૂક્યા છે કે–આ શરીર સ્વયં અશુચિ તથા અશુચિ કારણોથી પેદા થયેલ છે, અને ક્ષણભંગુર છે. એ શબ્દાદિ વિષય પણ કટુકવિપાકવાલા છે, માટે આ સઘળી વાતને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાત–પરિજ્ઞાથી તેનો પરિ ત્યાગ કરી હવે છાત્રાચાર–લાળચાટનારા ન બને. અર્થાત્ જેવી રીતે વિવેકનિકલ બાળક સુખથી નીચે ટપકતી પિતાની લાળને વારંવાર ચાટે છે તે માફક તમે પણ પરિત્યક્ત આ કામગને ફરીથી ભેગવવાની અભિલાષા ન કરે. તથા મિથ્યાત્વ અને અવિરતિ આદિ જે સંસારના સ્ત્રોત-કારણ છે તેમાં પોતાના આત્માને પતનશીલ બનાવે નહિ. કારણ કે એવું કરવાથી જન્મ અને મરણના પ્રવાહનો કેઈ વખત પણ અંત આવી શકશે નહિ. માટે જ આ પ્રવાહને રોકવાની ચાહના હોય તે મિથ્યાત્વ આદિ સાંસારિક કારણોમાં પિતાની જાતને ફસાવે નહિ. શ્રતચારિત્રરૂપ પરમ આનંદમાં જ પોતાને સ્થિર કરે. પ્રમાદી આત્માને શાંતિ મળતી નથી, એ માનેલી વાત છે, કારણ કે પ્રમાદી મનુષ્ય શબ્દાદિ વિષયેની તરફ ઝૂકતા રહે છે, તેમાં લેલુપી બની રહે છે, તેના ચિત્તમાં ભેગેની ઈચ્છા નિરન્તર રહ્યા કરે છે. “મેં આ બનાવ્યું, આ વસ્તુને હમણા કરું છું અગર કરીશ” ઈત્યાદિ અનેક સંકલ્પ વિકલ્પોના તાંતામાં ફસીને તે સાચી શાંતિનો અનુભવ ક્યારેય પણ કરી શકતો નથી. ક્ષણે ક્ષણે વિષાદી બની રહે છે, કારણ કે તેને એક સંકલ્પ પુરે થાય છે ત્યાં બીજાને પુરે કરવામાં આકુલ-વ્યાકુલ થઈ જાય છે. જે શબ્દાદિક વિષયમાં લેલુપ છે તેનું નામ તારંવાષ છે, “જો રે જાત્તે રાણા, તાન જાતિગતfમાd શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬ ૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ ,, જાતિ-ત્તિ નામંત્તષઃ ” અર્થાત્ જે દ્વારા પ્રાણી દુ:ખિત થાય છે તેનુ નામ કાસ છે અને તે શખ્વાદિ વિષય છે, તેની તરફ જે પ્રવૃત્તિ કરે છે તેનુ નામ ાયંથ છે. શબ્દાકિ વિષયામાં આસક્ત પ્રાણી માયામતુલ હોય છે, અનેક પ્રપંચ રચીને બીજાને ઠગવાને તેના ધ્યેય બની રહે છે. તે કાર્ય માં તે એટલે ચતુર હાય છે કે ભેળા પ્રાણી તેની માયાજાળમાં બહુ જલ્દી ફસી જાય છે. બહુમાયીપદ અન્ય ક્રોધ માન લાભનો પણ ઉપલક્ષક છે, તેથી શખ્વાદિ વિષચેામાં સેલાં પ્રાણી બહુકોષી, બહુમાની અને અહુલાલી હાય છે, એવા અર્થ પણ તેના એક પદથી ગ્રહિત થઇ જાય છે, કારણ કે શબ્દાદિ વિષયોમાં આસક્ત પ્રાણિયાને કષાયનો ઉદય અવશ્ય થાય છે, તથા એવા આત્મા કબ્યથી પણ વિકલ થાય છે, સમયાનુસાર જે કમ તેણે કરવું જોઈ એ તેતા કરતો નથી, અન્ય કાર્યોમાં વ્યાકુળચિત્ત હાવાથી તેને અધિક શું કહેવુ?; ખાવાપીવાની પણ ફુરસદ મળતી નથી. રાતદિન તેવા માયાક્રિક કાર્યોમાં જ સી રહે છે, લોભ અને વેરભાવને વધારતા રહે છે. લાભથી જ માયાચાર કરવામાં જીવાની પ્રવૃત્તિ થાય છે, માયાચારથી વેરભાવની વૃદ્ધિ થાય છે. થાડા વખતને માટે માની લ્યે કે શબ્દાદ્વિ–વિષયોની અપ્રાપ્તિજન્ય દુ:ખાથી પીડિત થયેલ પ્રાણી કદાચ તે શબ્દાદિક–વિષયાને પ્રાપ્ત કરી લે તે પણ ભોગવવામાં આવેલા તે શખ્વાદિ વિષય પરિણામમાં વરસ થવાથી ભવિષ્યકાળમાં જીવાને ચિરકાલ સુધી દુઃખદાયી જ થાય છે. કેમ કે- ઘુળમિત્તનુવા વધુ ાઢતુલા ” આ વિષય ક્ષણમાત્ર સુખરૂપ લાગે છે પણ અનંત દુઃખાના દેવાવાળા હોય છે, જેના માટે જીવ અનતસ સા રજનક વૈરને ઉત્પન્ન કરે છે, આ વાતને સૂત્રકાર “ મિñ ” ઇત્યાદિ પદોથી સ્પષ્ટ કરીને કહે છે–સંસારમાં જીવહિંસાદ્ઘિક અનેક સાવદ્ય વ્યાપારો કરવામાં જે પ્રવૃત્તિ કરે છે તેનુ પ્રધાન કારણ એક પેાતાના શરીરની પુષ્ટિ કરવાના માહુ જ છે. આવા પ્રકારના મેહુને આધીન બનેલા જીવ તે પોતાની જાતને અનેક કષ્ટોથી દુ:ખી મનાવતાં છતાં પણ સુખી માને છે, અને ,, ' શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬ ૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ અર્થ, કામ તથા વિષયે અને તેના સાધનોને મેળવવામાં જ રાત દિવસ તલ્લીન બની રહે છે. તેના હૃદયમાં સદા એ જ વિશ્વાસ કામ કરતો રહે છે કે “અર્થ. કામાદિક અને તેના સાધનોની પ્રાપ્તિથી જ જીવન સુખમય થાય છે. તેના વિના જીવનનું કઈ મૂલ્ય નથી. શારીરિક શાતા જ જીવનની શાતા છે. એના વિના ભોગો થતા નથી. ભગોનું ભોગવવું અર્થ ઉપાર્જન કર્યા વિના થતું નથી, તેથી તે ભોગોની વાંછનાથી પ્રેરિત થઈને અર્થ ઉપાર્જન કરવામાં તત્પર રહ્યા કરે છે. અને બધાસાધનસંપન્ન બનવાથી પોતે પોતાની જાતને અમર માનવા લાગી જાય છે. આ પ્રકારે ભોગ અને તેના સાધનોમાં શ્રદ્ધાસંપન્ન તથા પોતે પોતાની જાતને અમર માનવાવાળા પ્રાણીને હે શિષ્ય ! તમે કોઈ વખત પણ સુખી ન માને. એ તો સદા શારીરિક અને માનસિક પીડાઓથી વ્યથિત જ રહે છે. એવું સમજીને તમે શબ્દાદિ વિષયથી પોતાના મનને કેઈ વખત પણ આસક્તિયુક્ત ન કરે. કવિ તિ” જે વિષય ભેગમાં ગૃદ્ધ બનેલા છે, તેઓ આ અર્થકામ-રૂપ ભેગેને અને તેના વિપાકને જ્ઞ–પરિજ્ઞાથી નહિ જાણુને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેને પરિત્યાગ નહિ કરીને ઈષ્ટ વિષયની પ્રાપ્તિની ઈચ્છાથી તેના વિયેગમાં શેકથી સદા આકુળ-વ્યાકુળ બની રહે છે. કામમાં આસક્ત પ્રાણી ચતુર્ગતિ-રૂપ આ સંસારમાં વારંવાર ભ્રમણ કરી નરકનિદાદિની અનંત વેદનાઓને ભેગવતા રહે છે. એ સૂ૦ ૧૦ છે ગ્યારહવાં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો કામના કદ્રક વિપાકને સ્પષ્ટ કરીને હવે તેને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“સે તે ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ કહતે હૈં; ઇસલિયે વે હનનાદિક ક્રિયાસે બાલ–અજ્ઞાની પરતૈર્થિક કામભોગસ્પૃહાકી ચિકિત્સા કામભોગસેવનહી યુક્ત હોતે હૈં । પરન્તુ અનગાર એસે નહીં હોતે હૈં । ઉદ્દેશ સમાપ્તિ । હું શિષ્ય ! કામ સદા દુ:ખાનું મૂળ કારણ છે. માટે આ વિષયમાં પહેલાં જે કાંઈ કહેવામાં આવેલ છે અથવા આગળ પણ કહેવામાં આવશે તે સઘળું ચથા છે. તેમાં જરા પણ સંદેહનું સ્થાન નથી. એવા તમે વિશ્વાસ રાખેા. કામભોગ સદા હૈય—ત્યાજ્ય છે. એજ અમારો ઉપદેશ છે. પ્રકારથી કામભોગામાં હૈયતાના પ્રદર્શનથી ભલી ભાંતિ મેાક્ષાર્થીએ આ ઉપદેશનું શ્રવણ કરવું જોઈ એ. સૂત્રકારના આદેશ છે. આ આ ઉપદેશની પુષ્ટિ આ થાય છે. માટે પ્રત્યેક પ્રકારથી શિષ્યા પ્રતિ પ્રશ્ન—આ આપના ઉપદેશમાં એવી કઈ વિલક્ષણતા છે જેના માટે આ ઉપદેશ અવશ્ય સાંભળવા પડે. બીજાના ઉપદેશથી પણ કામાકિની નિવૃત્તિ થઈ શકે છે? ઉત્તર—જે ફક્ત શબ્દજ્ઞાની છે, પાતે પાતાને વિદ્વાન માને છે એવી વ્યક્તિ કામભોગાદિકની નિવૃત્તિ, તેનું સેવન કરવાથીજ થાય છે' એવું માને છે. અને કહે પણ છે કે–‘ જેવી રીતે ઉત્પન્ન થયેલ રોગની ચિકિત્સા દવાથીજ થાય છે તે પ્રકારે કામાદિકની ચિકિત્સા પણ તેના સેવનરૂપ દવાથીજ થાય છે. એવી માન્યતાવાળા સાચા ઉપદેશક ન બનીને ઉલ્ટા મિથ્યા ઉપદેશક જ છે. એઆ પત્થરની નાવ સમાન છે. જેવી રીતે પત્થરની નૌકા પાતે ડૂબી જાય છે અને તેમાં બેઠેલા મનુષ્યાને પણ ડુખાવે છે, તે પ્રકારે આ પોતે પણ એકતા સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહે છે અને જે એની માન્યતાના અનુયાયી હૈાય છે તે પણ એની માન્યતાનાજ પથિક બની જાય છે. તે પોતે ડૂબે છે અને પોતાના અનુયાયિઓને પણ ડૂમાવે છે. માટે તેના ઉપદેશથી કામાદિકની નિવૃત્તિ થતી નથી, વીતરાગના ઉપદેશથી જ થાય છે, જેથી તે ઉપદેશને સાંભળવાની આવશ્યકતા છે. આ ઉપદેશ પણ સાક્ષાત્ વીતરાગ પ્રભુના મુખથી નિકળેલ છે. હે જમ્મૂ ! ભગવાન પાસેથી જેવું મેં સાંભળ્યુ છે તેવું જ કહું છું. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ પરતીર્થિઓને ઉપદેશ મિથ્યા તેટલા માટે છે કે તેઓના ઉપદેશથી જીવોની સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. તેનું કારણ એ છે કે તેઓ પિતે તેવા સાવદ્ય વ્યાપારથી વિરક્ત બનેલ નથી. હણવું, છેદવું, ભેદવું, લુમ્પન, અને વિલુમ્પનાદિક અનેક અકૃમાં તેઓની પ્રવૃત્તિ બની રહે છે. દંડાદિકથી તાડન કરવાનું નામ હણવું છે. આ ક્રિયાને કર્તા હોવાથી તે કર્તા હણનાર કહેવાય છે. તલવાર આદિથી વિદારણ કરવાનું નામ છેદન છે, ભાલા વિગેરેથી ભેદવું તેનું નામ ભેદન, ગાંઠ વિગેરેનું છેદવું તેનું નામ લુખ્ખન અને આક્રમણાદિક કરવાનું નામ વિલમ્પન તથા પ્રાણાતિપાત આદિ કરવાનું નામ અપદ્રાવણ છે. આ બધી ક્રિયાએને કર્તા બનવાથી તે છેત્તા, ભેત્તા, લુમ્પયિતા, વિલુપ્પયિતા અને અપદ્રાવયિતા કહેવામાં આવે છે. આવી કિયાઓના કરવામાં તેઓની પ્રવૃત્તિ તેટલા માટે થાય છે કે તે એ વિચાર કરે છે કે આ કામની ચિકિત્સા પૂર્વમાં કેઈએ કરેલ નથી, અમે તે કરીશું. આવા પ્રકારની માન્યતાથી પ્રેરિત થઈને તે જેના માટે ઉપદેશ કરે છે તે અને સ્વયં ઉપદેષ્ટા એ બને પૂર્વોક્ત હનન અને છેદનાદિક વ્યાપાર કરે છે, માટે કરનાર, કરાવનાર તથા તેની અનુમોદના કરનાર પણ અજ્ઞાની માનવામાં આવે છે. અર્થાત્ એવા જીનું જ્ઞાન ફક્ત શાબ્દિક જ છે. માટે જેવી રીતે સપને સંસર્ગ સર્વથા ત્યાજ્ય હોય છે, તે પ્રકારે આવા અજ્ઞાની જીવોને સંસર્ગ પણ સદા છોડવા યોગ્ય શાસ્ત્રકારોએ બતાવેલ છે, માટે તેને અવશ્ય છેડી દેવો જોઈએ. આથી સાર એ નિકળે છે કે પરતીર્થિઓને ઉપદેશ શબ્દાદિક-વિષય-કષાયથી કલુષિત હોવાથી, તથા હણવું આદિ સાવધ વ્યાપારની પ્રવૃત્તિને જનક હોવાથી સદા હેય-ત્યાજ્ય છે. જેવી રીતે તેઓને ઉપદેશ હોય છે, તે પ્રકારે મારે ઉપદેશ નથી. કારણકે આ જે ઉપદેશ આપવામાં આવેલ છે તે સાક્ષાત વીતરાગ પ્રભુના મુખેથી સાંભળેલે જે છે તેજ આપવામાં આવેલ છે. મનકલ્પિત નહિ. જે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના અગાર-ઘરથી રહિત છે, તથા શબ્દાદિક વિષયના કટુક ફળથી પરિચિત છે એવા સંયમી મુનિ કેઈ વખત પણ આ પ્રકારથી કામની ચિકિત્સાને ઉપદેશ દેતા નથી, તેમજ તેનું કારણ પણ બનતા નથી. “તિ ઘવી”િ આ પદની વ્યાખ્યા પહેલાં આપવામાં આવેલ છે. સૂત્ર ૧૧ | આચારાંગસૂત્રના બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ સમાપ્ત ૨–૫. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ ઉદેશકે સાથ ષષ્ઠ ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન 1 / પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા આચારાંગસૂત્રના બીજા અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશ. બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ સમાપ્ત થયું. હવે છ ઉદ્દેશો આરંભ થાય છે. પાંચમાં ઉદ્દેશમાં શરીરની રક્ષા કરવા માટે આસક્તિ રહિત બનીને લેકની નિશ્રાથી સંચમીએ સંયમ માર્ગમાં વિચારવું જોઈએ. સંયમી મુનિએ લેકેની સાથે કઈ વખત પણ મમત્વ નહિ કરવું જોઈએ. આ વાત કહેવામાં આવેલ છે. તે વિષયની પુષ્ટિ આ ઉદ્દેશમાં કરવામાં આવશે.–સેત' ઈત્યાદિ. - પાંચમાં ઉદેશમાં “ર દુ ઘર્વ સાગર૪ નાયg” આ અંતિમ સૂત્રમાં સંયમીને એવું કલ્પતું નથી. એમ કહેલ છે તેનું વિશદ કરવાને માટે કહે છે—રે ' ઇત્યાદિ. પજીવનિકાય કે ઉપધાતકા ઉપદેશ નહીં દેનેવાલે અનગાર કભી ભી પાપાચરણ નહીં કરતે . જે અનગાર પટકાય જીના વિરાધક ચિકિત્સાને ઉપદેશ, અને તેનું આચરણ નથી કરતા, એવા પૂર્વોક્ત સ્વરૂપવાળા તે અનગર જ્ઞ-પરિણાથી યપણું, અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી હેયપણું, તે ચિકિત્સાપદેશાદિકને સારી રીતે જાણીને આદાનીય-રત્નત્રયને ગ્રહણ કરી પ્રાણાતિપાતાદિ રૂપ અઢાર પ્રકારના પાપ કર્મને ક્યારેય પણ ન કરે. ન બીજાથી કરાવે. કરનાર અને કરાવનારની અનુમદના પણ ન કરે. અથવા–સૂત્રમાં આવેલા આદાનીય’ શબ્દનો અર્થ જ્ઞાનાદિક પણ છે. જેને અભિપ્રાય એ થાય છે કે“મોક્ષના પ્રધાન કારણ જ્ઞાનાદિક છે.” આ વાતને સારી રીતે જાણવાવાળા તે અણગાર “હું સમસ્ત પાપના વ્યાપાર નહી કરીશ” આવા પ્રકારની પ્રતિજ્ઞા કરીને સારી રીતે સંયમની આરાધના કરતા થકા તેવા સાવદ્ય વ્યાપારો કેઈ વખત પણ ન કરે. કારણકે જ્યારે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા લીધેલ છે ત્યારે તે પછી પ્રાણાતિપાતાદિક અઢાર પ્રકારનાં પાપકર્મો કેવી રીતે કરી શકે? જે નથી જ કરી શકે તે પછી તેવા પાપ કર્મોના કરનારની તેને કરાવનારની અનમેદના પણ કેવી રીતે કરી શકે? અર્થાત્ કરી શકતા નથી. સૂત્રમાં ઇવ શબ્દ નિશ્ચય અર્થમાં પ્રયુક્ત છે, માટે એ નિશ્ચિત છે કે અણગાર કઈ વખત પણ ૧૮ અઢાર પ્રકારના પાપસ્થાનેને કરે નહિ, કરાવે નહિ તેમજ તેએાની-કરનારાઓની અને કરાવનારાઓની અનુમોદના પણ કરે નહિ. સૂ૦ ૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્ર કા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । પ્રાણાતિપાતાર્દિક ૧૮ અઢાર પ્રકારના પાપસ્થાનામાંથી જે કોઈ એક પણ પાપસ્થાનના કરનાર હોય છે તે અન્ય પાપસ્થાનોના કરનાર હોય છે. આ વિષયને સૂત્રકાર પ્રગટ કરે છે--“ સિયા તથ ઇત્યાદિ. "" દુઃ જો છ જીવનિકાયોં યા છ વ્રતોં મેં સે કિસી એક કી વિરાધના કરતા હૈ વહ છહોં કી વિરાધના કરતા હૈ । સુખાર્થી વહ વાચાલ હોતા હૈ, ઔર અપને કુઃખસે મૂ હો વહુ સુખ કે બદલે દુઃખ હી પાતા હૈ । વહ અપને વિપ્રમાદસે અપને વ્રતોં કો વિપરીત પ્રકાર સે કરતા હૈ, અથવા વહ અપને સંસારકો બઢાતા હૈ, યા એકેન્દ્રિયાક્રિરૂપ અવસ્થા કો પ્રાપ્ત કરતા હૈ । ઇસલિયે ચાહિયે કિ પ્રાણિયોં કો જિનસે દુઃખ હો એસે દુ:ખજનક કર્મો કા આચરણ નહીં કરે । ઇસ પ્રકાર કે કર્મો કે અનાચરણ સે કર્મોપશાન્તિ હોતી હૈ । જે પુરૂષ કદાચિત્ પ્રમાદને વશ બની પ્રાણાતિપાતાદિક પાપોમાંથી કાઈ એક પાપકર્મને કરે છે. છકાય જીવોની વિરાધનામાંથી કોઈ એક કાયના જીવોની વિરાધના કરે છે, તેને સમસ્ત પાપકર્મના અને છ કાય જીવોની વિરાધનનો કર્તા માનવામાં આવે છે. જેવી રીતે કુંભારના ઘરને જલથી સીંચવાથી એક જીવ નિકાયના આરંભ થવાથી ષવિનકાયના આરંભ થાય છે. તેવી રીતે આ ઠેકાણે પણ એક જીવ નિકાયની વિરાધનામાં ષટ્કાય જીવોની વિરાધના પણ અવશ્ય થાય છે. કહ્યું પણ છે- " जत्थ जलं तत्थ वर्ण, जत्थ वणं तत्थ निस्सिओ अग्गो । अग्गी वासहगया, तसा य तन्निस्सिया चेव " ॥१॥ इति । “ જ્યાં જળ છે ત્યાં વનસ્પતિ છે. જ્યાં વનસ્પતિ છે ત્યાં તેને નિશ્રિત અગ્નિ હોય છે. જ્યાં અગ્નિ છે ત્યાં વાયુકાય છે, જ્યાં વાઉકાય છે ત્યાં ત્રસકાય નિયમથી થાય છે ॥ ૧ ॥” આ પ્રકાર છ વ્રતોમાંથી પ્રથમ વ્રતની વિરાધના હોવાથી છ વ્રતોની વિરાધના થાય છે. સંચમી જ્યારે પ્રાણાતિપાતમાં પ્રવૃતિ કરે છે તે વખતે હિંસાદિ દોષજન્ય પાપના ભાગી બનતા થકા પ્રતિજ્ઞાભંગજન્ય મૃષાવાદનો ભાગી થાય છે. કહ્યું પણ છે— kr न करेमित्ति भणित्ता, तं चेव निसेवर पुणो सो उ । पच्चकख मुसावाई, मायानियडीपसंगो य ॥ ॥ કૃતિ ,, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિક પાપોને કરીશ નહિ.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાવાળા સંયમી મુનિ કદાચ તે પ્રત્યાખ્યાત વિષયમાં પ્રવૃત્તિ કરે છે તો આ પ્રકારની તેની પ્રવૃત્તિથી એક તો તેના લીધેલા વ્રતને ભંગ થાય છે. બીજું તેને મૃષાવાદને દેષ પણ લાગે છે. કારણ કે તેણે પોતાની પ્રતિજ્ઞા ભંગ કરવારૂપ મૃષાવાદનું સેવન કર્યું. જે જીવની હિંસા કરવામાં તે પ્રવૃત્ત થઈ રહ્યા છે, તે જ તેના માટે પોતાનું શરીર ઘાત કરવાને નિમિત્તે તો આપેલ જ નથી. માટે અદત્તને પણ ગ્રહીતા હોવાથી તેને માટે અદત્તાદાનને દેષ પણ લાગે છે. જેટલા પણ સાવદ્ય કર્મ છે તે અપરિગ્રાહ્ય છે. તે અપરિગ્રાહ્યોના ગ્રહણ કરવાવાળા હોવાથી તેને પરિગ્રહને ગ્રહણ કરવાનો દોષ પણ લાગુ થાય છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં મૈથુન અને રાત્રિ ભોજનજન્ય દેષ પણ લાગે જ છે માટે છ વતેમાંથી અન્ય એક પણ વ્રતની વિરાધના કરવાવાળા મુનિ સમસ્ત વ્રતોની વિરાધના કરે છે. આ વાત ભલીભાંતિ સિદ્ધ થઈ જાય છે. તે પ્રકારે છ વ્રતોમાંથી એક પણ વ્રતને નિર્દોષ રીતિથી પાલન કરવાવાળા મુનિ અન્ય બીજા પણ વ્રતોના પાલક માનવામાં આવે છે. અથવા કોઈ એક પણ પાપારમ્ભનો જે આચરણ કરે છે તે અન્ય સમસ્ત પાપારમ્ભોનું આચરણ કરવાવાળા હોય જ છે. કારણ કે જેની પ્રવૃત્તિ ઉભાગમાં લાગેલી છે તે કદાચ એક પણ પાપારંભ કરે તો તે એક કરવામાં અન્ય બધા પાપારંભ કરવાનો સદ્ભાવ આવી જ જાય છે. પાપકર્મમાં પ્રવૃત્તિ હોવાનું કારણ એક કેવળ તેની પૌગલિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા જ છે. અતઃ સુખાર્થી હોવાના કારણથી જ તેની પ્રવૃત્તિ પાપ કાર્યોમાં થાય છે. જેવી રીતે ઉન્મત્ત પ્રાણી નશાના આવેશથી જેમ તેમ વારંવાર બેલે છે અને વ્યર્થમાં અહીં તહીં દેડતા ફરે છે, તે પ્રકારે તે પણ મોહના આવેશથી જેમ તેમ વારંવાર બોલતાં અનેક પ્રકારની ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં દોડધામ કરતા રહે છે. “મને એ કામો કરવાથી સુખ પ્રાપ્ત થશે” આવા પ્રકારની વિચારધારાથી પ્રેરિત થઈને કષિ આદિ અનેક પ્રથિવીકાયિક જીનું ઉપમર્દન કરવાવાળા વ્યાપારોને કરે છે, તેના સિંચન માટે અપકાય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ જીવોની વિરાધના કરે છે. રસોઈ આદિ બનાવવા માટે અથવા ખેતી આદિની રક્ષા કરવા માટે અગ્નિને આશ્રય લે છે, તેમાં અગ્નિકાયિક અને તેને પ્રજવલિત કરવા માટે વનસ્પતિકાય તથા તેમાં રહેલા ત્રસકાય જેની પણ વિરાધના કરે છે. ગમી જન્ય સંતાપને શમાવવા માટે વાયુકાયના જીવોને પણ ઘાત કરે છે. આ પ્રકાર આ જીવ ષકાય જીવોની વિરાધના કરતાં તજન્ય પાપકર્મોના ઉદયથી દુઃખિત બની હિતાહિતના વિવેકથી વિકલ બનીને સદા વિપર્યાસ-મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. જીવ પૂર્વભવમાં જેવા પ્રકારે તીવ્ર, મન્દ, મધ્યમાદિ પરિણામોથી જ્ઞાનાવર યાદિ આઠ પ્રકારના કર્મોને બાંધે છે. તે પ્રકારે તેનું ફળ પણ તે ભવમાં અથવા આગામી ભવમાં ભોગવે છે, એ નિશ્ચિત સિદ્ધાન્ત છે. દુઃખ ભોગવવું પણ તેના કર્મોના ઉદયાધીન છે. જે પ્રકારે બીજ વિના વૃક્ષ થતું નથી તે પ્રકારે અશુભ કર્મોદય વિના દુઃખ પણ જીવેને પ્રાપ્ત થતું નથી. પરભવના બાંધેલા કર્મ આગામી ભવમાં પણ ઉદયમાં આવે છે, માટે જીવ એ અશુભ કર્મોદયજન્ય દુઃખથી હિતાહિતના વિવેકથી રહિત થઈને વ્યથિત થતા રહે છે. કેઈ વખત શારીરિક કષ્ટોને અનુભવ કરે છે તો કોઈ વખત માનસિક પીડાથી દુઃખી થતા રહે છે. વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ બનીને “સાવદ્ય વ્યાપારના આચરણથીજ હું સુખી થઈશ” એવા પ્રકારની પોતાની વિપરીત કલ્પનાથી સુખના સ્થાને દુઃખને જ પ્રાપ્ત કરે છે. અથવા–સાવદ્ય વ્યાપારનું કરવું સદા સુખદાયી થતું નથી. પોતાની આવશ્યક્તાની પૂર્તિ થવાથી અને તેની પૂર્તિ જન્ય કાલ્પનિક અ૫ સુખ ભલે મળી જાય પરંતુ તે સદા સ્થાયી નહિ. જે સુખની આશાથી આ સાવધ વ્યાપારમાં જીવ પ્રવૃત્તિ કરે છે, તેનાથી તો તેને ઉલ્ટા તે સુખના સ્થાનમાં અનન્ત કાળ સુધી ભોગવવા ગ્ય શારીરિક અને માનસિક દુઃખ જ પ્રાપ્ત થાય છે. એવું સમજીને સંયમીએ કોઈ વખતે પણ કોઈ પણ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે જે પોતાના દ્વારા ઉપાર્જિત મદ્યાદિ પાંચ પ્રકારના પ્રમાદને વશ બનીને ઇનોક્ત છ પ્રકારના વ્રતોના પાલનને છિન્નભિન્ન રૂપમાં કરી નાંખે છે. અથવા જિન ભગવાને આ વ્રતોના પાલન માટે જે વિધિ બતાવી છે તે વિધિવિધાનથી વિપરીત વિધિ-વિધાન લઈને જે વ્રતનું આરાધન કરે છે, અથવા જિનશાસન પ્રતિપાદિત વ્રતોથી વિપરીત વ્રતને જે પાળે છે તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. સંયમી માટે છ વ્રતોનું પાલન આવશ્યક બતાવ્યું છે, તે કદાચ પાંચ પ્રકારના પ્રમાદમાં પતિત થઈને પોતાની ઈચ્છાનુસાર પ્રથમ વ્રતનું આચરણ કરે અને બીજાનું આચરણ ન કરે, તથા ત્રીજાનું આચરણ કરે અન્યનું નહિ. તે આ પ્રકારના વ્રતારાધનથી તેના સંસારના બંધનને અંત આવી શકતો નથી. માટે વ્રતોના પાલન કરવાની વિધિ જે પ્રકારે શાસ્ત્રોમાં વર્ણિત છે તેવી વિધિથી વ્રતોની આરાધના કરવી જોઈએ. જે વ્રતોનું પાલન સંયમી માટે બતાવ્યું છે તેના સિવાય કદાચ તે અન્ય વ્રતોની આરાધના કરે છે તો આવા પ્રકારની તેની સ્વચ્છેદવૃત્તિ તેને ભવનો અંત કરવાવાળી નથી બનતી. ઉલ્ટી તેને અનંત સંસાર વધારવાવાળી થશે, કારણ કે આ પ્રકારની તેની માન્યતામાં વીતરાગ પ્રભુની આજ્ઞાને ભંગ થાય છે તે ભંગ જ મહાન અનર્થને, અને ભવની અનંત પરંપરાને વધારવાના કારણ રૂપ બને છે. અથવા–જે સંયમી પાંચ પ્રકારના પ્રમાદોનું આસેવન કરે છે તે પોતાના સંસારને વધારે છે તે પણ “વધે ઘટવ” એ પદથી પ્રગટ થાય છે. “ “વ” તેની છાયા “ત્રd” જ્યારે હોય છે ત્યારે પૂર્વોક્ત રૂપથી તેને અર્થ સંગત થાય છે. પરંતુ જ્યારે “વ” તેને અર્થ “વન્તિ મન્તિ જત્તા ન શર્મા અન સ વ ” આ વ્યુત્પત્તિ અનુસાર કરવામાં આવે તે તેને અર્થ સંસાર થશે, કારણ કે પ્રાણું પોતાના ઉપાર્જિત કર્મો દ્વારા સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે. અથવા “વયે એની છાયા “વ” જ્યારે થશે ત્યારે તેને એ પણ અર્થ થશે કે પિતાના ઉપાર્જિત મદ્યાદિકરૂપ પ્રમાદજનક કર્મથી જીવોની એકેન્દ્રિયાદિક રૂપ અવસ્થાઓ, તથા પંચેન્દ્રિના ગર્ભની અંદર કલલ અબુદાદિરૂપ, તથા દારિદ્રય અને દુર્ભાગ્યાદિરૂપ અવસ્થાઓ થાય છે. પ્રમાદનું કારણ કર્મ છે અને પ્રમાદ તેનું કાર્ય છે. આ બન્નેમાં અભેદ સંબંધથી તે અર્થ ઘટિત થઈ જાય છે. અર્થાત્ જીવોની એકેન્દ્રિયાદિક તથા કલા અબ્દદિરૂપ અવસ્થાઓ કર્મકૃત માનવામાં આવે છે, પરંતુ જે તેને આ જગ્યાએ પ્રમાદકૃત બતાવેલ છે તેનું કારણ પ્રમાદમાં તેના કારણભૂત કર્મને અભેદ–સંબંધ માનીને જ પ્રગટ કરવામાં આવેલ છે. આ પ્રકાર પ્રમાદજન્ય આ અવસ્થા–વિશેષમાં અથવા ચતુર્ગતિરૂપ આ સંસારમાં એ સમસ્ત પ્રાણી અનેક પ્રકારના કષ્ટો પડવાથી રાતદિન પીડિત થયા કરે છે. માટે જીવોના સ્વકૃત કર્મના વિપાકથી અથવા અનેક પ્રકારના પ્રમાદથી દુઃખિત અવસ્થાઓને સારી રીતે વિચાર કરી સંયમી મુનિએ પ્રાપ્તિ પીડાજનક કાર્ય સર્વથા છોડી દેવું જોઈએ. અનેક પ્રકારની દુઃખિત અવસ્થાઓથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ યુક્ત પ્રાણી જે દ્વારા કરવામાં આવે છે, એવા દુઃખને ઉત્પન્ન કરનાર કાર્યોનું નામ નિકરણ છે. એવા કાર્યોથી જીવ સદા દુઃખોની પરંપરાને જ અનુભવ કરે છે. એવું કાર્ય સંયમી મુનિએ સદા છોડી દેવું જોઈએ. આવા પ્રકારના કાર્યના પરિત્યાગથી આઠ કર્મોની ઉપશાન્તિ–ઉપશમ અથવા તેને ક્ષય થાય છે. આ પ્રકારે આ જગ્યાએ જે સંયમી મુનિ માટે સમારંભનિવૃત્તિરૂપ જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા કહેલ છે તેનું કારણ એ છે કે સંયમી મુનિ પિતાની પ્રવૃત્તિને પ્રમાદથી સદા સુરક્ષિત રાખે. પ્રમાદ કરવાથી નવીન કર્મોને બંધ અને તેનાથી પછી પ્રમાદ એ પ્રકારની પરસ્પરમાં કાર્યકારણ–ભાવની પરંપરા ચાલે છે. જેનાથી સંચમી પોતાના લક્ષની સિદ્ધિથી વંચિત રહે છે. માટે તે પોતાના લક્ષની સિદ્ધિ કરવા માટે ગ્રહણ કરેલા સંયમ-માર્ગની તરફ ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અગ્રેસર થતા રહે, એવી વિચારણાથી સુધર્મા સ્વામી કહે છે કે આ જે સરંભનિવૃત્તિરૂપ પરિણાનું કથન મેં કર્યું છે તેનાથી સંયમી મુનિ પિતાના અષ્ટવિધ કર્મોનું નિરાકરણ કરી પોતાના લક્ષની સિદ્ધિ કરી લે છે તે સૂઇ ૨ છે તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા શારીરિક અને માનસિક દુઃખોની ઉત્પત્તિનું કારણ એક મમત્વ-બુદ્ધિ જ છે. તેને જ્યાં સુધી પરિવાર નહિ કરવામાં આવે ત્યાં સુધી વાસ્તવિક મુનિપણું આવી શકતું નથી. માટે મુનિ હોવાથી તેની નિવૃત્તિ આવશ્યક છે. એ વાતને દેખાડીને સૂત્રકાર કહે છે-“જે મારામë ઈત્યાદિ. મમત્વબુદ્ધિ સે રહિત હો મનુષ્ય રત્નત્રયુક્ત અનગાર હોતે હૈ. જે એમ સમજે છે કે “પરિગ્રહ સંગ્રહ મહા દુઃખદાયી છે, તથા તેનું ફળ પણ કટુ જ છે” તે કઈ વખત પણ પરિગ્રહને ઉપાર્જન કરવામાં ફસતા નથી, તથા જે આ વાતને ભલીભાંતિથી જાણે છે કે “પરિગ્રહમાત્ર દુઃખપ્રદ અને પરિણામમાં અનેક અનર્થોનું મૂળ છે. તે તો તે પરિગ્રહની અભિલાષા સુદ્ધાં કરતા નથી, ભલે તે દ્રવ્યથી પુત્ર, કલત્ર, હિરણ્ય, સુવર્ણ, ઐશ્વર્યાદિરૂપ પરિગ્રહ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭ ૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ હોય, ભલે ભાવથી મૂર્છારૂપ હોય, આ અને પ્રકારના પરિગ્રહના પરિત્યાગ કરે છે. જ્યાં પરિગ્રહ–બુદ્ધિનો પરિત્યાગ છે, ત્યાં પરિગ્રહના પરિત્યાગ કરવા કાંઇ કઠિન કાર્યાં નથી. એ તો અનાયાસ જમની શકે છે. પરિગ્રહને અપનાવવા અગર બાહ્ય પદાર્થોમાં પરિગ્રહરૂપતા લાવવી ઈચ્છાને આધીન છે. જ્યારે આવા પ્રકારની ઈચ્છા જ નથી ત્યારે ખાદ્ય પદાર્થોમાં પરિગ્રહતા આવી શકતી નથી. જે વ્યક્તિની પાસે આવા પ્રકારના પરિગ્રહ નથી તે જ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગના દ્રષ્ટા મુનિ કહેવાય છે. તેના સારાંશ એ છે કે જેણે પરિગ્રહની બુદ્ધિનો પરિત્યાગ કરેલ છે તેનાથી પરિગ્રહના ત્યાગ અવશ્ય થાય છે. તેના પરિત્યાગથી દ્રવ્ય-ભાવરૂપ હિરણ્યાદિ તથા મૂર્છારૂપ પરિગ્રહ નિયમથી દૂર થઇ જાય છે. આ ઠેકાણે પરિગ્રહમતિના ત્યાગથી જે પરિગ્રહનો ત્યાગ કરવા બતાવેલ છે તે પધ્ધાનુપૂર્વીને લઇને કહેલ છે. તેથી એ પણ સમજી લેવું જોઇએ કે મૈથુનમતિના પરિત્યાગથી મથુનના, તથા ચોરી કરવાની મતિના ત્યાગથી ચેરીના તથા જુઠ બેલવાની મતિના ત્યાગથી જુઠ આદિનો સહેજમાં ત્યાગ થઈ શકે છે. આ કથનથી દડી, શાકચાર્દિ પરમતાવલંબી સાધુ જોકે કોઈ કોઈ સચિત્તાદિ પદાર્થોના પરિત્યાગી હોય છે પરંતુ પોતાની માન પ્રતિષ્ઠા આદિમાં મૂર્છા રાખવાથી આધાક ઔદ્દેશિક આદિ આહારના ભોગવવાથી અને રાગદ્વેષ-સહિત હોવાથી તે પરિગ્રહધારી જ છે, જે પરિગ્રહના સથા પરિત્યાગી છે તે જ મુનિ અને તે જ મોક્ષમાર્ગ પર ચાલવાવાળા છે, બીજા નહિ; એવું સમજવું જોઈ એ. એ જ આ સૂત્રનો ભાવાં છે u સૂ૦ ૩૫ ફરી પણ મુનિનું કર્તવ્ય કહે છે-‘ તેં ઉન્નાય ' ઇત્યાદિ. ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । 6 જેણે પરિગ્રહના કટુ વિપાકને જાણી લીધા છે એવા મેધાવી મુનિ રિજ્ઞાથી પરિગ્રહને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને સર્વથા પરિત્યાગ કરી આપે છે, પરિ ગ્રહમાં આસક્ત બનીને તે ષવનિકાયરૂપ લેાક પરિગ્રહથી ઉત્પન્ન થયેલ કટુકવિધાકનો જ હમેશાં અનુભવ કરતા રહે છે.' એવું સમજીને લેાકસ જ્ઞા—લેાકની આહારાદિક મૂર્છારૂપ સંજ્ઞાના પરિત્યાગ કરીને હેયાપાદેયવિવેકથી યુકત અંતઃકરણવાળા બની તે મુનિ સચમનું અનુષ્ઠાન કરવામાં પુરૂષાર્થ કરે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ મેઘાવી મુનિ મમત્વબુદ્ધિકો છોડકર, લોકસ્વરૂપ કો જાનકર આહારાદિમૂર્છારૂપ સંજ્ઞા સે રહિત હો સંયમાનુષ્ઠાન મેં પરાક્રમ કરે । “ સૂત્રમાં “હોળું ” આ પત્રના અર્થ એક તા ષવનિકાયરૂપ લેાક થાય છે, ખીો અર્થ કષાયલેાક, તથા આપાતતઃ સુંદર-થાડા વખત માટે સારૂ લાગનાર પરંતુ પરિણામમાં દુઃખરૂપ વિષયભોગાદિક પણ થાય છે. ક્રોધાદિ કષાય જીવોને કેાઈ વખત પણ કેઇ પણ અવસ્થામાં સુખદાયી થતા નથી. તેના સેવનથી જીવોનું સદા અધઃપતન જ થાય છે. કહ્યું છે “ અદ્દો વયર્ જોàાં, માળેળ અમદ ફેઝ ઈત્યાદિ. અર્થાત્ ક્રોધથી આત્માનું અધઃપતન થાય છે અને માનથી અધમતિ થાય છે. માયાથી જીભગતિના પ્રતિઘાત થાય છે. અને લેાલથી ઈહલેાક અને પરલેાક સબન્ધી ભય રહે છે તથા વિષય ભોગાદિક પશુ કિપાક ફળ સમાન ઉપરથી જ મનેહર માલૂમ પડે છે પરંતુ પિરણામમાં જીવા માટે નરક નિગોદાદિ ગતિઓનુ કારણ બને છે. કિંપાક ફળનુ સેવન જે પ્રકારે પ્રાણોનું હરણ કરે છે તે પ્રકારે આ પણ ભવાભવમાં જીવાને અનંત યાતનાઓ દેનાર બને છે, એવું સમજીને તે કષાયલોકના તથા વિષયલેાકનો સંચમી મુનિ સદા ત્યાગ કરે. અહીં “ ઇતિ ”શબ્દે અધિકારની પરિસમાપ્તિના સૂચક છે. “ પ્રીમિ’ પદ્મને અ પહેલાં કરવામાં આવેલ છે ! સૂ૦ ૪૫ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ર્ચમ સૂત્ર । સંયમનું પાલન કરવામાં પરાક્રમશાલી અને પરિગ્રહના ત્યાગી અણુગાર કેવા હાય છે તે કહે છે-“નારૂં સદર ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મવિહારણ કરનેમેં સમર્થ, પુત્રકલત્રાદિકો ત્યાગનેવાલે વીર ચારિત્રવિષયક અરતિ ઔર શબ્દાદિવિષયક રતિકો દૂર કર દેતે હૈ, ક્યોં કિ વે અનાસક્ત હોતે હૈં; ત એવ ને શબ્દાદિવિષયોં મેં રોગયુક્ત નહીં હોતે ! તાત્તિ સહ વીઅર્થાત્ કર્મોને વિનાશ કરવામાં જે શક્તિસંપન્ન છે અને જેણે પુત્ર કલત્રાદિ પરિગ્રહને સર્વથા ત્યાગ કરેલ છે એવા વીર સંયમ મુનિ કદાચિત્ મેહનીય કર્મના ઉદયથી ચાત્રિમાં ઉત્પન્ન થયેલ અરતિ પરિણામને કઈ વખત પણ સહન કરી શકતા નથી, અને વિષયની તરફ ખેંચવાવાળી રતિને પણ હૃદયમાં કઈ વખત પણ સ્થાન ન આપે, એટલે આપી શકતા નથી. કારણ કે એ બન્ને પ્રકારના પરિણામ સંયમ અને ધર્મધ્યાનના વિઘાતક છે. સંયમીનું અંતઃકરણ સદા ધર્મધ્યાનમાં જ મગ્ન રહે છે. કદાચ કર્મની પ્રબળતાથી આવા પ્રકારનું પરિણામ તેના હૃદયમાં આવી જાય તે તે મુનિ આવા પરિણામને પોતાના ધર્મધ્યાનના પ્રભાવથી જલ્દી દૂર કરી નાંખે છે. આ પરિણામે તરફ તે સંયમીની આ સક્તિ થતી નથી, માટે આ પ્રકારના રતિઅરતિરૂપ પરિણામ કેઈ જાતની રૂકાવટ વિના તેના આત્માથી જલ્દી દૂર થઈ જાય છે. જેવી રીતે સુકા ઘડા ઉપર ઉડીને આવેલી ઘુડ કાંઈ પણ કર્યા વિના તે ઘડાથી દૂર થઈ જાય છે તે પ્રકારે આ પરિણામેની પણ તે સ્થિતિ છે. માટે સંયમી મુનિ શબ્દાદિક કામગુણોમાં મૂછંભાવને પ્રાપ્ત થતાં નથી. સૂત્રમાં સૂત્રકારે વારંવાર જે વીર શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી એ નક્કી થાય છે કે કર્મરૂપી શત્ર એવા સંયમીજનોથી અવશ્ય જીતવા યોગ્ય છે ! સૂ૦ ૫ છે છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / મુનિ ઇટાનિષ્ટ શબ્દાદિ વિષયોં મેં રાગદ્વેષ ન કરતા હુઆ અસંયમજીવન સમ્બન્ધી પ્રમાદકો દૂર કરે, મૌન ગ્રહણકર કર્મક્ષપણ કરે . સમ્યકત્વદર્શી વીર મુનિ પ્રાન્ત ઔર રૂક્ષ અન્ન સેવન કરતે હૈ I પ્રાન્ત-રૂક્ષ અન્ન સેવન ' કરનેવાલે મુનિ કર્મકા વિનાશ કર ઓધન્તર, તીર્ણ ઔર મુક્ત હોતે હૈ ા એસે હી મુનિ વિરતા કહલાતે હૈ આથી શું સિદ્ધ થાય છે? એ વાતને બતાવે છે.–“જાણે” ઈત્યાદિ. સૂત્રમાં અન્તની કર્ણ ઇન્દ્રિયના વિષય-શબ્દને અને આદિની સ્પર્શન ઇન્દ્રિયના વિષય-સ્પર્શને ગ્રહણ થયેલ છે, આથી મધ્યવર્તી બીજી ઇન્દ્રિયોને વિષય--રૂપાદિકેને પણ ગ્રહણ થાય છે. શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે કે હૈ મેધાવી શિષ્ય ! ઇંદ્રિયેના ઈષ્ટ અને અનિષ્ટ વિષયમાં તમે સર્વથા રાગ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઠેષ ન કરે. શાસ્ત્રનો એ ઉપદેશ છે કે “ રજુ ૪ મgવપકુ તોવિજ્ઞમુવાપણુ, તુ વા ૪ વ સકળ રચાર ઘોઘં” ઇન્દ્રિયને વિષય ભલે મનેસ હોય અગર અમનેશ હોય, શબ્દ ભલે કર્ણપ્રિય હોય, અગર કર્ણકટક હાય, સંયમીએ તેમાં કઈ વખત પણ ન આનંદ માનવે જોઈએ કે ન રૂષ્ટ થવું જોઈએ. સંસારમાં બધી સામગ્રી છે. બુદ્ધિમાન સંયમી તે જ છે જે આમાંથી કેઈમાં પણ ન ફસે અને બધામાં સમતાભાવસંપન્ન બની પોતાના લક્ષ્યની સિદ્ધિમાં તત્પર રહે. અસંયમ જીવનની જે આ આત્મપરિણતિ છે કે “મારી પાસે પહેલાં આટલું ધન હતું, હવે આટલું છે, આગળ વળી વધારે થઈ જશે આ સધળાને પરિત્યાગ કરી આપો. અઢીદ્વીપમાં જ સંયમમાર્ગની આરાધના કરવાને સુઅવસર હાથ આવે છે. બાકી આ તિર્યશ્લેકમાં આ સંયમભાવની આરાધના બની જ શકતી નથી, માટે મમત્વરૂપ સંકલ્પવિકલ્પમય માનસિક તુષ્ટિને પરિહાર કરે, કારણ કે એ ઐશ્વર્ય, રૂપ અને બલ આદિમાં કરેલા માનસિક સંકલ્પ વિકલ્પની જાલ આત્મા માટે મહાન અનર્થકારી છે. એ પદાર્થો હોય તે આત્માને એનાથી કઈ લાભ નહિં. ન હોય તે તેના અભાવમાં આત્માને કેઈ હાનિ નહીં. આત્માની જે નિજ ચીજ છે તે તેના સંગ અને વિયેગમાં નથી સારી બનતી અને બગડતી પણ નથી. એ ખ્યાલ કરી બાહ્ય વસ્તુમાં સંયમીએ પિતાનું અંતઃકરણે આસક્તિયુક્ત નહિં કરવું જોઈએ. અથવા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે મેધાવી ! પિતાના મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે જે સંયમ જીવન તમે અંગીકાર કર્યું છે, તેનાં જે આ પાંચ મહાવ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે એ સદા ધ્યાનમાં રાખે કે તેમાં જે પહેલાં અતિચાર લાગી ચુકેલ છે તેની નિંદા કરે. વર્તમાનમાં અતિચાર ન લાગી જાય તેની સંભાળ રાખે અને આવતા કાળમાં લાગવાવાળા અતિચારનું પ્રત્યાખ્યાન કરે. કર્મના વિપાકના જ્ઞાતા મુનિ વાચિક સંયમને ઉપલક્ષણથી કાયિક અને માનસિક સંયમને ભલી પ્રકારે ગ્રહણ કરી કામણ શરીરથી અથવા કર્મ જન્ય આ ઔદારિક શરીરથી રહિત થઈ જાય છે, અર્થાત્ મેક્ષને ભાગી બની જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ અથવા “મુળ” આ શબ્દની છાયા “મુને” એ પણ થાય છે, જેને ભાવ એ છે કે હે સમ્યકત્વદશિ ! તમે સંયમને સારી રીતે ગ્રહણ કરી કર્મ શરીરને પિતાથી પૃથફ કરે, અર્થાત્ એમ સમજે કે આ કર્મશરીર પુદ્ગલ, જડ મુર્તિક છે, અને હું જ્ઞાતા, દ્રષ્ટા, શુદ્ધ જ્ઞાનાદિમય છું. આ શરીરના બગડવામાં મારૂં કાંઈ પણ બગડતું નથી. હું તેનાથી ભિન્ન છું. તેથી તેમાં મમત્વબુદ્ધિ કરવી વ્યર્થ છે. તેના પોષણ માટે જે વસ્તુતત્વના પરિજ્ઞાનમાં કુશળમતિ છે, તે અન્ત પ્રાન્ત, ઠંડા અને રૂક્ષ આહારથી આ કર્મશરીરની ઉચિત સંભાળ કરતાં કરતાં પિતાના સંયમભાવની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. એવા મુનિ જ વીર કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગ આવવા છતાં પણ પોતે સંયમમાર્ગમાં રજમાત્ર પણ વિચલીત થતા નથી. જે ઠેકાણે સમતાભાવને પ્રવાહ જ વહે છે ત્યાં આત્મા અત્યંત બલિષ્ટ બને છે. આ વાતનો ખ્યાલ કરીને ટીકાકારે “સત્તરળિો ની બીજી છાયા “માઘરાનાલખી છે. પ્રાંત અને રૂક્ષ, દ્રવ્ય તથા ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યપ્રાંત-સ્વભાવિક રસવર્જિત ઠંડા પુરાણા કુલત્થ આદિ, તથા પ્રમાણમાં ડું. ભાવપ્રાન્ત-દ્વેષરહિત–દેષરહિત, દ્રવ્યરૂક્ષ–ઘી આદિ રસ વર્જિત, અને ભાવરૂક્ષ-રાગરહિત અંગારેષવર્જિત આહાર, મુની આવા પ્રકારને આહાર કરે છે. આવા પ્રકારના આહારને પિતાના ઉપગમાં લાવવાવાળા અણગારકર્મશરીરને ક્ષીણ કરીને “વત્ત.” સંસારરૂપી ભાવ ઓઘને “દેખા હે” આ વાક્ય અનુસાર પારકરવાવાળા થઈ જાય છે, જો કે સંસારરૂપી સમુદ્રને હજુ તેમણે ઓળંગેલ નથી પરંતુ ઓળંગવારૂપ કિયા હજુ તેમની ચાલુ છે. ઓળંગવા માટે સન્મુખ થતાં જાય છે. ભવિષ્યમાં તેને પાર કરશે તે પણ સૂત્રમાં “તિomતી ” જે આ ભૂત કૃદંતને ઉપયોગ કર્યો છે તે “શિયમાdi ” આ વાક્ય અનુસાર કરેલું સમજવું જોઈએ. જેમ કેઈ કાર્યની સમાપ્તિ હજુ થયેલ નથી પણ સમામિના માર્ગ ઉપર છે અને ભવિષ્યમાં સમાપ્ત કરશે, પણ વ્યવહારમાં તે “થઈ ગયેલ છે” એમ કહેવામાં આવે છે, તે પ્રકારે આ ઠેકાણે પણ તેવું સમજીને “તી.” આ પદને ઉપયોગ કરવામાં આવેલ છે. જે ઘન્તર બને છે તે બાહ્ય અને આત્યંતરમાં પરપદાર્થોથી મમત્વરહિત બને છે, અને વિષય કષાયેના સંગથી રહિત બની મુનિરૂપથી પ્રસિદ્ધ કોટિમાં આવે છે. “ત્તિ ત્રથીfમ” આ પદને ભાવાર્થ પહેલાં લખાઈ ચૂકેલ છે. સૂત્ર ૬ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રો જે સંયમી પૂર્વોક્ત સ્વરૂપથી વિપરીતવર્તી છે, તે કેવા હોય છે? આ વિષયને સમજાવતાં સૂત્રકાર કહે છે–“સુવઘણુમુળ” ઈત્યાદિ. દુર્વસુ મુનિ ભગવાકી આજ્ઞાકા વિરાધક હો કર તુચ્છતા એવં ગ્લાનિકો પ્રાપ્ત કરતા હૈ, ઔર ભગવાકી આજ્ઞાકા આરાધક સુવસુ મુનિ તુચ્છતા એવું ગ્લાનિ કો નહીં પાતે હૈ ઔર તીર્થકર ગણધર આદિ સે પ્રશંસિત હોતે હૈ I 1 યહ સુવસ મુનિ લોકસંયોગ સે રહિત હો મુક્તિગામી હોતે હૈ તે દુર્વસુ મુનિ છે કે જે વીતરાગ પ્રભુની આજ્ઞાથી રહિત થઈને સ્વચ્છેદ આચાર વિચારવાળા બને છે. વસુ શબ્દને અર્થ દ્રવ્ય છે. દ્રવ્યને તાત્પર્ય ધન નહિ પણ ભવ્ય અર્થાત્ કલ્યાણ છે. આ ભવ્ય-કલ્યાણ જેનાથી દૂર છે અથવા જે ભવ્ય ભાવથી દુષ્ટ-વિપરીત છે તે દુર્વસુ છે. મુક્તિપ્રાપ્તિના માટે અગ્ય એવા રત્નત્રયના વિરાધક મુનિ જ આંહી દુર્વસુ શબ્દને વાચ્યાર્થ છે. વીતરાગ પ્રભુના ઉપદેશનું નામ આજ્ઞા છે. આ આજ્ઞાથી ભિન્ન અનાજ્ઞા છે. દુર્વસુ મુનિ વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિકળ બને છે અર્થાત્ સ્વેચ્છાચારી થાય છે. સ્વછંદપણું તેઓમાં આ માટે આવે છે કે એ જે પ્રભુને આદેશ છે કે “કેઈપણ પદાર્થમાં મમત્વ રાખવું નહિ, રતિ અરતિ કરવી નહિ, તથા ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયમાં તટસ્થ રહેવું. ” આ તેઓને રૂચિકર થતું નથી. કારણ કે આ તીણ તલવારની ધાર સમાન તેના સદુપદેશને માનવું ઘણું કઠીન સમજે છે, તેથી તે તુચ્છ-ભાવતુચ્છ છે, અર્થાત જ્ઞાનાદિક કલાથી વિકળ છે. કદાચ તેઓ સમ્યજ્ઞાનસંપન્ન હોત તે કદિ પણ વીતરાગ પ્રભુના ઉપદેશથી વિમુખ ન થાત. જ્ઞાનકળાથી વિકળ બની તે દુઃખી થાય છે. જ્યારે કેઈ પણ તેની સ્વછંદ પ્રવૃત્તિ દેખી વાસ્તવિક મુનિના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ આચારવિષયના પ્રશ્ન પૂછે છે તો તે વસ્તુતત્ત્વને વાસ્તવિક જ્ઞાતા ન હોવાથી તેના પ્રશ્નના ઉત્તર યથાર્થરૂપે આપી શકતા નથી. અગર જો કઇ પણ જવાબ આપે છે તે તે સ્વકપાલકલ્પિત જ આપે છે, જે માનવાને લેાક તૈયાર થતા નથી. આવા પ્રકારથી તે પેાતાની માન્યતામાં ડાઘ લાગવાના ભયથી અથવા પાલ ખુલ્લી થવાના ભયથી સદા દુઃખી બની રહે છે, અથવા જ્ઞાનકલાસંપન્ન હોય તે પણ યથાર્થ ચારિત્રથી તે શૂન્ય છે, તેથી જે વખતે મેાક્ષમાની પ્રરૂપણા કરે તે વખતે તે તેની યથાર્થ પ્રરૂપણા કરવામાં લજ્જિત અને છે, કારણ કે તે સમજે છે કે હું સ્વયં યથા ચારિત્રશાળી નથી, કદાચ હું વાસ્તવિક વસ્તુસ્થિતિના પરિચય લેાકેાને કરાવી આપીશ તે લેાકેાની દૃષ્ટિમાં મારી માન્યતા નીચી પડશે, લેાક ખેલવા માંડશે કે-મહારાજ ! જેવી આપ પ્રરૂપણા કરે છે. તેવા પ્રકારની ક્રિયા આપ કેમ પાળતા નથી ? આવા પ્રકારે પેાતાનુ' માન સન્માન જવાના ભયથી તે લેાકેાને અધારામાં જ રાખે છે, પરંતુ તેને સદા તે ભય લાગ્યું જ રહે છે કે કદાચ કાઈ યથાવક્તા આવીને વાસ્તવિક વસ્તુસ્થિતિનું પ્રતિપાદન ન કરી નાંખે. આ લક્ષણ દુર્વસુ મુનિના છે, હવે સુવસુ મુનિના સંબંધનું વર્ણન કરે છેઃતે વસુ મુનિ છે જે વીતરાગ પ્રભુની આજ્ઞાના આરાધક છે. રત્નત્રય માર્ગનું પાલન કરવામાં સાવધાન છે. તે વસ્તુતત્વના વાસ્તવિક જ્ઞાતા હોવાથી જે કાઇ વખત અન્યથા પ્રરૂપણા કરતા નથી. પ્રરૂપણા અનુસાર જ પેાતાની પ્રવૃત્તિ રાખે છે. જેવું કહે છે તેવું સ્વયં પાલન કરે છે, તેથી તેને કાઈ પણ પ્રકારના ભય રહેતા નથી. તે વીર બને છે. ગણધરાદિક દેવાએ એવા જ સુવસુ મુનિએની પ્રશંસા કરી છે, તેમને વીર એટલા માટે કહેવામાં આવેલ છે કે તે નિર્દોષ સંયમનું અનુષ્ઠાન કરવામાં કુશળ હોય છે. અસંયમી લેાકેાના સગ કદાચ સયાગથી અને તા પણ તે પોતાના મેાક્ષમાર્ગ થી ચલિત થતા નથી, અને ખાહ્ય પરિગ્રહૅહિરણ્ય સુવર્ણ ધન ધાન્ય માતા પિતા પુત્ર કલત્ર આદિની સાથે તેના સંબંધ થાય તે પણ તે તેવા સંબંધમાં સદા તે મહિભૂત રહે છે. તેમાં તેની મમતા લાગતી નથી. આભ્યંતર પરિગ્રહ રાગ દ્વેષ આદિ, અથવા તેનાથી ઉત્પન્ન થતાં આઠ કર્મના સંબંધને નાશ કરવામાં સદા તે ઉદ્યમી રહે છે. તે કોઈ પણ એવું કાર્ય કે પ્રયત્ન નથી કરતા કે જેનાથી રાગ દ્વેષાદિક અગર તેની પરંપરા વધે, અગર તેનાથી ઉત્પન્ન કર્યાંના બંધ દૃઢ થતાં રહે. સદા તે એવો જ પ્રયત્ન કરે છે કે જેનાથી રાગદ્વેષાદિકના સંબંધ છુટે, અને સચિત કર્મોની નિર્જરા અને આગામી કર્મોનો સંવર અર્થાત્ ખંધના અભાવ થતો રહે. આવા પ્રકારના તેના લેાકસચેાઞ-માતા પિતાકિના સંબંધના ત્યાગ જ સન્મા છે. અથવા નાપુ ”ની છાયા नायः પણ છે. આત્માને જેનાથી મેાક્ષ પ્રાપ્ત થાય તે નાય છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા એવા સુવસુ મુનિ જ મોક્ષના પ્રાપક બને છે, અન્ય નહિ ! સૂ॰ છ u “ k ,, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ આઠમેં સૂત્રકા અવતરણ ઔર આઠવાઁ સૂત્ર । / શારીરક-માનસિક દુઃખજનક કર્મોકા જહાં જિસ પ્રકાર સે બન્ધ હોતા હૈ, મોક્ષ હોતા હૈ, ઔર વિપાક હોતા હૈ । ઉન સોં કા તીર્થંકર ગણધર આદિને પ્રરૂપણ કિયા હૈ । કુશલ મુનિ બન્ધ ઔર મોક્ષ કે ઉપાયોં કો સર્વદા સમજાતે હૈ । ઉન બન્ધ ઔર મોક્ષકે ઉપાયોં કો જાન કર ભવ્ય આસ્રવદ્વારોં સે દૂર રહે । જો મુનિ અન્ય દર્શનોં મેં શ્રદ્ધાન નહીં રખતે હૈં – જો મુનિ અનન્યદર્શી હોતે હૈ – વે અનન્યારામ હોતે હૈં ઔર જો અનન્યારામ હોતે હૈં વે અનન્યદર્શી હોતે હૈં । કુશલ મુનિકા ઉપદેશ પુણ્યાત્મા ઔર તુચ્છાત્મા દોનોં કે લિયે બરાબર હોતા હૈ । એસે મુનિકા ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ઔર ભાવકે અનુસાર હી હોતા હૈ । હવે ફરીથી પણ ભગવાનના ઉપદેશ કહે છે‘મૈં તુલ’ ઈત્યાદિ. આ ચતુતિરૂપ સંસારમાં એવું કાઈ પણ પ્રાણી નથી જે કાઈ ને કાઈ પ્રકારે દુ:ખી ન હોય. કોઇ શરીરથી તો કેાઈ મનથી દુઃખી તેવા પ્રકારે સદા દુ:ખી બની રહે છે. આ દુઃખાના પ્રદાતા જીવોને પોતાના કરેલા કર્મો સિવાય ખીજુ કાઇ પણ નથી. આ વાત અમને અમારા તીર્થંકરાએ તથા ગણધરાર્દિકે ઘણી સારી રીતે શાસ્ત્રોમાં બતાવી છે. સાથે એ પણ બતાવેલ છે કે જે કર્મોથી અમેાને સુખદુ:ખ પ્રાપ્ત થાય છે તેવા કર્મોને આ જીવ કેવા પ્રકારે કેવી રીતે બાંધે છે ? તથા તેવા કર્મોના ઉત્ક્રય ક્ષય ક્ષયાપશમાદ્વિ કેમ થાય છે? કેવી રીતે થતા નથી ? તેના સિદ્ધાન્તાનુસાર આચાર્ય આદિ મહર્ષિંગણ પણ—જે દ્રવ્ય, ક્ષેત્ર, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ કાળ અને ભાવના પરિજ્ઞાનમાં નિપુણ હોય છે, રવસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જે જાણકાર છે પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં જે શક્તિશાળી હોય છે, કર્મરૂપી મહાસુભટોની ઘટાને હઠાવવામાં ઉપાયે યોજવામાં જે નિપુણ હોય છે, રાગ અને દ્વેષરૂપી ધેળા અને કાળા નાગના ભયંકર વિષનું શમન કરવામાં જે વિષવૈદ્યસમાન છે, કષાયરૂપી અગ્નિની જવાલાજન્ય સંતાપને શાંત કરવામાં કુશળ છે અને જે ભયંકર આ સંસારરૂપી અટવીથી પાર થવામાં અદ્વિતીય નિપુણ હોય છે.–મનુષ્યના તે પૂર્વોક્ત દુઃખોની, અથવા પ્રાણાતિપાતાદિથી ઉપાર્જીત જ્ઞાનાવરણાદિક અષ્ટવિધ કર્મોની પરિજ્ઞાને નિરંતર પ્રકટ કરતા રહે છે તે પિતાના દિવ્ય ઉપદેશદ્વારા “કર્મ કેવી રીતે બંધાય છે ? બંધ શું છે? બંધના કયા કયા કારણે છે ? બંધ કેવી રીતે થાય ? અને મોક્ષનું કારણ શું છે?” આ બધી બાબતો સ્પષ્ટ રીતે સમજાવે છે. તેના દિવ્ય ઉપદેશરૂપ શાસ્ત્રના ધર્મોપદેશક નિકટ શ્રવણ કરવાવાળા તથા તેના મતાનુસાર ચાલનાર વ્યક્તિનું એ પ્રધાન કર્તવ્ય છે કે તે તેને આવા પ્રકારના દિવ્ય ઉપદેશને કે જ્ઞાનાવરણીયાદિક કર્મોને એ જીવ આ પ્રકારે બાંધે છે અને તજજન્ય તેવા દુદખેને નિત્ય ભેગવતા રહે છે. આ સઘળી વાતોને-જ્ઞ–પરિજ્ઞાથી જાણીને, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્રણ કરણ ત્રણ યોગદ્વારા તે સઘળાને ત્યાગ કરે, તથા “ફરીથી નવીન કર્મોને આશ્રવ ન બને તેવા પ્રકારથી પોતાની પ્રવૃત્તિને સંભાળી રાખે. ધર્મોપદેશક કેવા હોય છે? એ વાતને ખુલાસે કરતાં કહે છે-“શે અળસી” ઈત્યાદિ. તીર્થંકરાદિદ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત સિવાય અન્ય સિદ્ધાંતમાં જેની ઉપાદેય રૂપથી આસ્થા થતી નથી તેનું નામ અનન્યદર્શી છે. બીજા સિદ્ધાંતને ગ્રહણ કરવાની જેની દૃષ્ટિ થાય છે તે અન્યદશી છે, તેનાથી વિપરીત અનન્યદશી છે. જે અનન્યદશી છે તે અનન્યારામ છે. અર્થાત્ જેની રૂચી વીતરાગપ્રતિપાદિત તોમાં જ એકતાન રૂપથી તલ્લીન છે, તે તેથી અતિરિક્ત મિથ્યાષ્ટિઓના શાસ્ત્રોમાં કદી પણ રતિશાળી થતા નથી, બલ્ક તેના સિદ્ધાંતોની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ આચના કરી જ્યારે તે તેમની માન્યતાઓને તર્કણાની કસોટી ઉપર કસે છે અને જ્યારે તે પિતાની યથાર્થતાથી શૂન્ય સાબિત થાય છે ત્યારે તેની દૃષ્ટિમાં જિનપ્રતિપાદિત તત્ત્વોની તરફ જ સંતોષ ઉત્પન્ન થાય છે. તે પિતાને ધન્ય તેટલા માટે માને છે કે મને ત્રિલોકીનાથદ્વારા પ્રતિપાદિત ધર્મની શીતળ છત્રછાયા મળી છે. સાચા મણિની કીંમત કાચના ટુકડા દેખવાથી થાય છે. ઉપદેશક જ્યાં સુધી પિતાના સિદ્ધાંતને પૂર્ણ શ્રદ્ધાવાળો નહિ બને ત્યાં સુધી તે બીજાઓને પોતાના સિદ્ધાંતનું રહસ્ય હૃદયંગમ કરાવી શકતા નથી. ઉપદેશક ગુરૂનું કર્તવ્ય છે કે તે પહેલાં પિતાના સિદ્ધાંતના પૂર્ણ જ્ઞાતા હોય, શ્રોતાઓની ચિત્તવૃત્તિને પારખનાર હોય, તેની શંકાઓનું યુક્તિ અને આરામ અનુસાર સમાધાન કરવાવાળા હોય, સદાચારી હોય, પિતાના ઉપદેશમાં શંકા સમાધાન સાથે પોતાના સિદ્ધાંતને પૂર્ણ વ્યવસ્થાપક હોય. આવા પ્રકારથી ઉપદેશકની શ્રોતાઓ ઉપર અસર જેટલી પડે છે તેટલી બીજી કશાથી થતી નથી. સૂત્રકારે તેની પ્રશંસા “અનન્યારામ અને અનન્યદર્શી ' આ પદોથી કરેલ છે. ઉપદેશક પિતાના વિષયનું પ્રતિપાદન આક્ષેપણી વિક્ષેપણી સંગિની અને નિર્વેદની આદિ ચાર પ્રકારની કથાઓમાંથી જે કથાની જ્યાં આવશ્યકતા હોય છે, તેવી કથાનું અવલંબન કરીને ઉપદેશ આપે છે. આ વાતને પ્રગટ કરવા માટે “ વો” પદનું સૂત્રકારે સૂત્રમાં ગ્રહણ કરેલ છે. જે વિષયમાં ઉપદેશક અકુશળ હોય છે અથવા જે ઠેકાણે તેને સંદેહ થાય છે, તે વિષયને તે સ્વયં કેવળી અથવા શ્રુતજ્ઞાની પાસેથી જાણી લે છે, બાદમાં તેનું પ્રતિપાદન કરે છે. જે વખતે કેવળીઓનું અહીં અસ્તિત્વ હતું તે સમય પણ ધર્મોપદેશક હતા. ધર્મોપદેશકને જે વિષયમાં શંકા થતી હતી તેઓ પિતાની શંકાઓનું સમાધાન તેમની પાસે કરતા હતા. અને તે વિષયમાં પૂર્ણ નિષ્ણાત બનતા હતા. જો કે વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં સાક્ષાત્ કેવળી વિદ્યમાન નથી તે પણ તેના સ્થાનાપન્ન તેમને ઉપદેશ શાસ્ત્રોમાં હજુ પણ વિદ્યમાન છે, ઉપદેશક ગુરૂ તેઓના ઉપદેશનો હજુ પણ પિતાની પ્રવૃત્તિ તદનુકૂળ બનાવી પ્રચાર કરતા રહે છે. વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત વિષય-ચાહે કઈ દરિદ્રી હોય, ધનીક હોય, ઇન્દ્ર હોય કે ચકવતી હોય, માંડલિક રાજા હોય, બીજા કેઈ પણ હોય–બધાને માટે સમાનરૂપ જ છે. તેમાં કઈ પણ જાતિવિશેષ અગર વર્ણ વિશેષને ભેદ રાખવામાં આવેલ નથી. ભગવાનનો ઉપદેશ પક્ષપાતથી રહિત હોય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ છે. જેવી રીતે મેઘની ધારા જળમાં અને સ્થળમાં સમાન રૂપથી વરસે છે તેને એવો પક્ષપાત થતો નથી કે મારે આંહી જ વરસવું અને ત્યાં વરસવું નહિ. એવા પ્રકારની નિરપેક્ષ વૃત્તિથી તે એકરૂપથી મેઘધારા વરસે છે. તેવા પ્રકારે ભગવાનના ઉપદેશમાં પણ ભેદભાવની વૃત્તિ હોતી નથી કે “આ પુણ્યાત્મા છે માટે તેના માટે મારો આ ઉપદેશ છે, અને આ પાપી છે માટે તેના માટે મારો આ ઉપદેશ નથી.” પુણ્યાત્માથી લઈને પાપાત્મા સુધી અને ધનવાનથી લઈને કઠીયારા સુધી, રાજાથી રંક સુધી દરેકને માટે પ્રભુનો ઉપદેશ એક રસથી સરખે જ હોય છે, તો પણ ઉપદેશકનું કર્તવ્ય છે કે તે તે ઉપદેશને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અનુસાર શ્રોતા એને સંભળાવે, તે ઉપદેશકની જ કુશળતા છે. અન્યથા તે તેવા ઉપદેશથી પિતાની જ હાનિ કરવાવાળા બની જાય છે. જેવી રીતે રાજસભામાં બેસીને ધર્મોપદેશ દેનાર ઉપદેશક પહેલાં એ વાતને પિતાના મનમાં નિર્ણય કરી લે કે આ રાજા અભિગૃહતમિથ્યાષ્ટિ છે અગર અનભિગૃહતમિથ્યાદષ્ટિ છે? પછી પિતાના ઉપદેશનો પ્રવાહ ચલાવે. વગર વિચાચે જે ઉપદેશ આપવા માંડશે તે તેમાં તેને અનેક કષ્ટોનો સામનો કરવો પડશે. ઉપદેશમાં કદાચ કઈ પણ પ્રકારથી રાજાની શાનની વિરૂદ્ધ કોઈ શબ્દ તેનાથી નિકળી જાય, અથવા રાજધર્મ પ્રતિપાદનમાં કઈ એવી વાત આવી જાય છે તેની પ્રતિષ્ઠાની વિરૂદ્ધ પડે છે તે તેનાથી રાજા પિતાનું અપમાન સમજી તેવા ઉપદેશકને પ્રાણઘાત પણ કરી નાંખે છે. કદાચ એવું ન પણ કરે તે તેને દંડ કરે છે, કેરડાથી માર મારે છે. આ બ્લેકમાં રાજવિરૂદ્ધ વાત પ્રગટ કરવામાં આવી છે. જેમ दशसूनासमश्चक्री, दशक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥ १ ॥" આ પ્રકાર રાજનિંદાસૂચક ઉપદેશ કદાચ ઉપદેશક રાજસભામાં બેસીને કરે તેથી રાજાના હૃદયમાં અપાર કષ્ટ થશે. તેવા ઉપદેશથી મુનિ રાજાના ક્રોધને ભગ બનશે. રાજા એવું સમજી લેશે કે આ મુનિ સર્વ ધર્મથી બાહ્ય છે, રાજધર્મ શું છે? તે પણ આ જાણતા નથી. અરે ! જ્યારે આ નીતિધર્મ સુધી પણ જાણતા નથી તે મેક્ષધર્મની વાત જ શું કરવી? આ બિલકુલ જડ– અબુધ છે, આવી વ્યક્તિઓના અસ્તિત્વની શું આવશ્યક્તા છે? આવા પ્રકારે રાજા દ્વારા ઉપેક્ષિત બની યષ્ટિ–મુષ્ટિ આદિ જન્ય અનેક કષ્ટોને ભેગવતાં તે મુનિને ત્યાંથી હાંકી કાઢે છે, અગર કારાગારમાં મોકલી દેવામાં આવે છે. તેના વસ્ત્રો પણ આંચકી લેવામાં આવે છે. તેના શરીરનું છેદન કરી તેને પ્રાણ પણ લઈ લેવામાં આવે છે. માટે જ ઉપદેષ્ટાનું એ સર્વપ્રથમ કર્તવ્ય છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને સારી રીતે વિચાર કરી પોતાના ઉપદેશને પ્રવાહ ચલાવે. એ ઉપદેશ ન આપે કે જેનાથી પિતાને અનેક કષ્ટને સામને કરવું પડે અને પ્રાણ પણ ગુમાવે છે સૂ. ૮ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્ર કા અવતરણ ઔર નવમ સૂત્ર । જે ઉપદેષ્ટા શ્રોતાઓને સમજીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉપદેશ કરે છે તે કેાઈના પણ ાધના તેમજ ઈંડાર્દિકના પાત્ર થતા નથી. તે સમજાવે છે... પવિ જ્ઞાળ ” ઇત્યાદિ. ધર્મોપદેશક શ્રોતાકી પરીક્ષા કરકે ધર્મોપદેશ કરે । એસા ધર્મોપદેશક હી પ્રશંસિત હોતા હૈ । યહ મુનિ અષ્ટવિધકર્મપાશસે બદ્ધ જીવોં કો છુડાતા હૈ, સભી દિશાઓં મેં સર્વપરિજ્ઞાચારી હોતા હૈ ઔર હિંસાદિ સ્થાનોં સે લિસ નહીં - હોતા હૈ । કર્મો કે નાશકરને મેં કુશલ, બન્ધપ્રમોક્ષાન્વેષી – રત્નત્રય કા અન્વેષણશીલવહ મુનિ ન બન્નેં હૈ ન મુક્ત હૈ । વક્તાએ એકાંત રૂપથી માનવું જોઇએ કે ધકથા કરવામાં નિશ્ચય કલ્યાણ જ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ખ્યાલ રાખ્યા વિના ધર્મકથા કરે તે ક`ખ ધનું કારણ પણ બની જાય છે. વીતરાગ ભાવથી જ્યાં જય પરાજય હાવાનેા જરા પણ ખ્યાલ નથી, ફક્ત આ પ્રાણી કેવી રીતે સદ્ધર્માંના આશ્રય કરે ? એવા પ્રકારના સદ્ અભિપ્રાયથી જે કથા કરવામાં આવે છે, અથવા ઉપદેશ આપવામાં આવે છે. તે જ ધર્મકથા છે. દ્રવ્યક્ષેત્રાદિકને વિચાર કર્યા વિના ો ઉપદેશ આપવામાં આવે તેા વિના સદેહ ઉપદેષ્ટાને અનેક અનર્થાના સામનેાજ કરવો પડે, માટે ધકથા કરવામાં શ્રેયનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે પોતાની પ્રકૃતિ અનુસાર પોતાને જે જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ હિતાવહ-ઈષ્ટ થાય છે તે તે અન્ય જીવો માટે પણ હિતાવહ થશે તેમ માની શકાતું નથી. સમ્યગ્દષ્ટિ અથવા ભવ્ય પુરૂષે માટે જે ઉપદેશથી આત્મકલ્યાણ કરવાની તરફ સતર્કતા જાગૃત થાય છે તે જ ઉપદેશથી મિથ્યાષ્ટિમાં સતર્કતા જાગૃત થતી નથી બલકે કલુષતા જાગૃત થાય છે, અથવા “રાજા હિંસક છે” એવો વિચાર કરી પશુવાદિરૂપ હિંસાધર્મનું મંડન તથા ચાર્વાકાદિક નાસ્તિકમતનું સ્થાપન રૂ૫ કથન કરવું તે પણ ઉપદેશક માટે કલ્યાણપ્રદ માર્ગ નથી. તેનાથી અનેક અનર્થોની પરંપરા વધે છે. તથા આ પ્રકારની માન્યતા પણ શાસ્ત્રપ્રતિ. ષિદ્ધ છે, માટે બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતાઓને દબાવીને તેની હા માં હા મેળવી જે ઉપદેશક ઉપદેશ કરે છે તે કલ્યાણકારી માર્ગ નથી. આ સમસ્ત કથનથી એ બે વાતે સિદ્ધ થાય છે કે-એક તે અવસર દેખ્યા વિના ધર્મકથા કરવામાં એકાતરૂપથી કલ્યાણ નથી તથા, બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતા બનાવીને ઉપદેશ આપવો એ પણ કલ્યાણકારી માર્ગ નથી. હવે આવું છે તો ઉપદેશ કેવો હોવો જોઈએ ? તેને માટે સૂત્રકાર કહે છે કે–સર્વ પ્રથમ ઉપદેષ્ટા શ્રોતાઓને ભલી પ્રકાર દેખીને ચિત્તમાં એ વિચાર કરે કે જે આ મને ધર્મ વિષે પૂછે છે તે પુણ્યાત્મા છે યા છાત્મા છે? અથવા વક છે યા જડ છે? અગર વક અને જડ બને સ્વભાવવાળા છે? કયા દેવના ઉપાસક છે? ક્યા મતના અનુયાયી છે–સાંખ્યમતના યા બૌધ ધર્મના ? ઉપલક્ષણથી મિથ્યાદષ્ટિ છે યા સમ્યગદષ્ટિ? એ પણ જાણી લેવું જોઈએ આ જે મને ધર્મવિષયક પ્રશ્ન પૂછે છે તે કયા અભિપ્રાયથી પૂછે છે? ઈત્યાદિ સર્વ વાતને વિચાર કરી ઉપદેશકોએ ધર્મને ઉપદેશ દેવો જોઈએ. સાથમાં દેશકાળાદિકનો પણ વિચાર કરવો આવશ્યક છે. જે ઉપદેશક આ પ્રકારની સમસ્ત વાતને વિચાર કરી ઉપદેશ આપે છે તે વાદિઓના માનનું મર્દન કરીને પોતાના સિદ્ધાંતની સ્થાપના કરવામાં સમર્થ થાય છે. આ પ્રકારે ગણધરાદિકોથી પ્રશંસિત તે ઉપદેશક આઠ પ્રકારના કર્મરૂપી પાશથી જકડાયેલા પ્રાણીઓને પિતાના ધર્મ ઉપદેશથી સંસારરૂપી કારાગારથી મુક્ત કરે છે. તેવા ઉપદેશક જ ઉર્ધ્વદિશા અદિશા તથા આ તિર્યશ્લેકમાં અને સમસ્ત દિશાઓમાં સર્વ પરિજ્ઞાચારી થાય છે. સમસ્તપરિજ્ઞાનું નામ સર્વપરિજ્ઞા છે. સર્વપરિજ્ઞાથી જેનું આચરણ કરવાનો સ્વભાવ છે તેનું નામ સર્વ પરિજ્ઞાચારી છે. પરિજ્ઞા બે પ્રકારની છે. (૧) જ્ઞ–પરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન–પરિજ્ઞા, આ બંને પ્રકારની પરિજ્ઞાથી તે યુક્ત બને છે. અર્થાત સમસ્ત હેય અને ઉપાદેયમાં તે કુશળ બની જાય છે. તેને ભાવ એ છે કે-જ્ઞપરિજ્ઞા બે પ્રકારની છે. (૧) છદ્મસ્થસંબંધી અને (૨) કેવળજ્ઞાની સંબંધી છદ્મસ્થસંબંધી પરિજ્ઞા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની છે. કેવળજ્ઞાનીસંબંધી પરિજ્ઞા એક કેવળજ્ઞાનરૂપ જ છે, તેના ભેદ નથી. પ્રત્યાખ્યાન-પરિણા પણ મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારની છે. જે ઉપદેશક વિધિના કથનને ગુણોને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને અને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ અવિધિના કથનના દોષોને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી છોડી આપે છે તે ઉપદેશક પણ સર્વ પરિજ્ઞાચારી કહેવાય છે. આ અપેક્ષાથી “પરિજ્ઞા”ની સાથે “સર્વ ' આ વિશેષણ સંગત બેસે છે. આ પ્રકારના ઉપદેશક જે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરવાની શક્તિથી સંપન્ન છે, તે હિંસાના સ્થાનભૂત પિતાના આત્માની વિરાધનાથી તથા સંયમની વિરાધનાથી કદિ પણ ઉપલિસ થતા નથી. તાત્પર્ય એ છે કે તે ઉપદેશક–આક્રોશન ઉદૂર્વાસન અને વધાદિકથી પિતાના આત્માની વિરાધના કરવાવાળા થતા નથી, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર અને તપઆચાર આદિ પાંચ પ્રકારના આચારના અનાચરણથી સંયમના વિરોધક બનતા નથી, કારણ કે તે એ બન્ને પ્રકારની વિરાધનાના કટુ ફળને સારી રીતે જાણે છે. તેને પૂર્ણ રીતે વિશ્વાસ છે કે જે આ બન્ને પ્રકારની અગર કઈ પણ એક પ્રકારની વિરાધનાના કરવાવાળા હોય છે, તેને સંસારમાં જ ભ્રમણ કરવું પડે છે. કારણ કે આ પ્રકારની વિરાધનાથી જીવ અશુભ કર્મોને જ બંધ કરે છે, અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ થાય છે, “આ સંસારના કારણભૂત કર્મને નાશ કરવા માટે જ મેં મુનિપણને વેશ લીધો છે.” આ અભિપ્રાયની પુષ્ટિ સૂત્રકાર અgroઘારણેયનેગળોદ્ધાતના એ પદથી કરેલ છે. “ જાતિगच्छति येन प्राणिगणश्चतुर्गतिकसंसारे तद् अणं-कर्म, तस्य उत्-प्राबल्येन થાતા=અપનાવે, તારા તરવા દેવ, દરિ, અર્થાત્ જેના દ્વારા પ્રાણીસમૂહ ચતર્ગતિરૂપ આ સંસારમાં ભ્રમણ કરે તે અor=કમ છે. તે કમને વિનાશ કરવામાં જે નિપુણ છે તે ગણોદ્વાર છે. જે બંધને નાશ કરવાના, અથવા તેને નાશ કરવાના ઉપાયનું અન્વેષણ કરવાના સ્વભાવવાળા હોય છે તે સંસારના કારણભૂત કર્મને વિનાશ કરવામાં કુશળ હોય છે. શાસ્ત્રમાં બંધના ચાર ભેદ બતાવેલ છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (3) અનુભાગબંધ, અને (૪) પ્રદેશબંધ. તેને અત્યંત અભાવ થે તે બંધ પ્રાક્ષ છે અથવા તેના અત્યંત અભાવ હેવાના કારણભૂત જે રત્નત્રયાદિક ઉપાય છે તેને પણ બંધvમક્ષ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. બંધપ્રક્ષનું, અથવા તેના ઉપાયોનું અન્વેષણ કરવાને જેને સ્વભાવ છે તે બંધપ્રમોક્ષાવેષી છે. જે અણઘાતનકુશળ અને બંધુપ્રમેક્ષાવેષી છે તે જ મેધાવી હોય છે. શંકા–જે અણોદ્દઘાતનમાં કુશળ છે તે જ બંધપ્રક્ષાન્વેષી છે, એ પ્રકારના કથનથી તે બન્ને શબ્દોના અર્થોમાં પરસ્પરમાં સમાનતા આવવાથી પુનરૂક્તિ દોષને પ્રસંગ આવે છે. ઉત્તર–એ વાત નથી “ મળદ્વારાણેશઆ શબ્દથી “મૂલ અને ઉત્તરભેદવિશિષ્ટ ગન નિમિત્તથી ગૃહીત અને કષાયથી સ્થિતિયુક્ત એવા કર્મોની બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિતરૂપ બધ્યમાન અવસ્થાઓના, અને તેવા કર્મોને દૂર કરવાવાળાં ઉપાયેના તે સમ્યજ્ઞાતા છે” આ અર્થ પ્રતિપાદિત કરેલ છે. તથા “વન્ય મોક્ષાન્વેષ ” આ શબ્દથી ફક્ત તેને દૂર કરનાર અનુષ્ઠાનનું પ્રતિપાદન કરેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ શંકા—જે એવા છે તે કાણુ છે ? કેવળી છે કે છદ્મસ્થ ? ረ ઉત્તર—કેવળીમાં “ અળોત્પાતન વેજ્ઞઃ ” ઈત્યાદિ વિશેષણો સંભવિત થતા નથી. આ બન્ને વિશેષણોથી તા કેવળ છદ્મસ્થનું જ ગ્રહણ થયેલ છે. હા ારા” આ શબ્દથી કેવળીનું ગ્રહણ થાય છે તે ભલે સામાન્ય કેવળી હાય કે તીર્થંકર હોય. તેઓ બદ્ધ નથી, કારણ કે તેને ઘાતી કર્મોના અભાવ થયેલ છે, અને મુક્ત પણ નથી. કારણ કે ભવાપગ્રાહી કોના તેને સદ્ભાવ છે. જો કે બાહ્ય અને આભ્યંતર સાવદ્ય કર્મોથી તેઓ મુક્ત-રહિત તા પણ ભવાયગ્રાહી કર્મીની સત્તા હોવાથી તેઓ ખ પણ છે. અથવા શ” આ પદથી છદ્મસ્થનું જ ગ્રહણ થયેલ છે. જેણે રત્નત્રય પ્રાપ્ત કરેલ છે તે કુશલ છે. તેઓ યુદ્ધ નથી, કારણ કે તેના અન ંતાનુબંધી આદિ કષાયરૂપ અગ્નિનું ઉપશમાદ્ધિ થઈ ચુકેલ છે. મુક્ત એટલા માટે નથી કે આ સમયે પણ તેઓને તે તે કર્મના સદ્ભાવ છે. અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ, તેનાથી તે મુક્ત-રહિત છે પરંતુ પ્રશસ્ત ચારિત્ર, તપ અને વિનયાદિથી મુક્તરહિત નથી. u સૂ૦ ૯ u ઠશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । આવા પ્રકારના ભલે કેવળી હોય કે છદ્મસ્થ પરતુ તેઓએ જેનુ આચરણ કર્યું અને જે આચરણ કરે છે તે બીજા સાધુઓએ પણ કરવું જોઈએ. આ વાત કહે છે...‘ તે નં ૨’ ઇત્યાદિ. તીર્થંકર, સામાન્ય કેવલી ઔર રત્નત્રયુક્ત સાધુઓં ને પૈસા આચરણ કિયા હું પૈસા હી આચરણ દૂસરે સાધુ કરે, તીર્થંકરાકિોંને જિસ આચરણકો પ્રતિષિદ્ધ માના હૈ ઉસ આચરણ સે દૂર રહેં । તીર્થંકર, સામાન્યકેવળી અથવા રત્નત્રયધારી મુનિ, એ “ સે” શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. તેઓએ જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોના નાશ કરવા માટે જે તપ સંયમ અને વિનયાદિનું અનુષ્ઠાન-પાલન કરેલ છે, તેનુ પાલન કરવામાં જે પરાક્રમ બતાવેલ છે, તથા તેની આરાધના કરવામાં જે પ્રયત્ન કરેલ છે, અને તેનાથી વિપરીત સંસારના કારણભૂત મિથ્યાત્વ તેમજ અવિરતિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ તે આદિ તથા પ્રાણાતિપાતાદિરૂપ અઢાર (૧૮) પાપસ્થાનાના જે પ્રકારે તેણે રિત્યાગ કરેલ છે, તે છેડવામાં જે પેાતાની શક્તિ પ્રગટ કરેલ છે, અને જે પ્રકારના પ્રયત્ન કરેલ છે, તથા આ અવિરતિ આદિથી વિપરીત પેાતાની પ્રવૃત્તિ બનાવી છે. સયતાનું કર્તવ્ય છે કે તે પણ પાંચ મહાવ્રતાનું તેવી ભાવનાથી પાલન કરે અને સંસારનાં કારણુ મિથ્યાત્વ અવિરતિ આદિનો પરિત્યાગ કરે, સ્વપ્નમાં પણ તેનું સેવન ન કરે. કેવળીઓએ, અથવા રત્નત્રયપ્રાપ્ત છદ્મસ્થ મુનિઓએ જેનું સેવન નથી કર્યું અર્થાત્ ખાવન પ્રકારના જે અનાચારાનુ અનુષ્ઠાન નથી કર્યું. તેનુ કોઈ પણ સંચતી સેવન ન કરે. સૂત્રમાં આવેલાં ૮ च ” શબ્દથી એ પ્રકારે અર્થ થાય છે કે જે તેઓએ પાલન કરેલ છે તે જ તે પાલન કરે. તેઓએ શું આચરણ નથી કર્યું ? તે પ્રગટ કરે છે—‘ મળ ક્ષળ ' ઈત્યાદિ ‘ક્ષણ' શબ્દના અર્થ હિંસા છે. કાર્ય અને કારણમાં અભેદ્યસંબંધની વિવક્ષાથી કારણભૂત કદ્વારા જે હિંસારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે તે કર્મનું નામ ક્ષણ છે. અહી વીપ્સાથી ‘ક્ષń ક્ષળ ’આ દ્વિરૂક્તિ છે. એટલે હિં સાજનક સકલ કમૅને સંયમી સપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના પરિત્યાગ કરી વિચરણ કરે. અથવા સંયમનું આચરણ કરવાના પ્રત્યેક અવસરને પણ સંયમી જ્ઞપરિજ્ઞાથી જાણી અને આસેવનરિજ્ઞાથી તેનું સેવન કરે, તથા લેાકસ જ્ઞાના સર્વ પ્રકારથી પરિત્યાગ કરે, અસયત લોકોને શબ્દાદિક વિષયાના સંબંધથી ઉત્પન્ન સુખની જે ચાહના થાય છે તેનું નામ લેાકસ’જ્ઞા છે. અથવા પરિગ્રહાદિકસંજ્ઞાનું નામ પણ લેાકસના છે, સચમી આ લેાકસ જ્ઞાને સર્વ પ્રકારથી અર્થાત્ ત્રણ કરણ ત્રણ ચેાગથી ત્યાગ કરે. ' '' “ હોસંજ્ઞા ૨ સર્વશઃ ” આ ઠેકાણે જે ‘= શબ્દ આવેલ છે તેનાથી એ વાત પ્રગટ કરી આપેલ છે કે સંયમી સમસ્ત જીવાને પોતાના સમાન સમજી કાઇ વખત પણ હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્તિ ન કરે, કારણ કે આગમનુ વાકચ છે કે “ નદ મમ ન વિચ દુશ્ર્વ નાળિય જ્ઞેય સવ્વનીવાન ” જે. પ્રકારે દુઃખ અમને અપ્રિય છે તે પ્રકારે તે સમસ્ત જીવાને પણ અપ્રિય છે. હિંસાદિક કાર્યોમાં જીવને દુઃખ પહોંચે છે. એવુ સમજીને સંયમી જન કઢિ પણ પ્રાણાતિપાતાકિ કાર્યમાં પ્રવૃત્તિ ન કરે, અને સંચમાચરણથી દૂર રહે નહિ, અર્થાત્ સંયમમાં પ્રવૃત્તિશાળી અને, એ જ સૂત્રના આશય છે. ! સૂ૦ ૧૦ ૫ ગ્યારહનેં સૂત્ર કા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્ર । જે સંચમી પૂર્વોક્ત સકળ ગુણોથી યુક્ત અને છે. તેને શું થાય છે? તેના ખુલાસા કરે છે ઉદ્દેશો પાસપણ નત્યિ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ પશ્યક–તીર્થંકર ગણધરાદિક નરકાદિગતિકે ભાગી નહીં હોતે, ખાલ– અજ્ઞાની તો નિરન્તર હોતે રહતે હૈં । ઉદ્દેશસમાપ્તિ । દ્વિતીયાઘ્યયનસમાપ્તિ । આ સૂત્રનું વ્યાખ્યાન આ અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં લખાઇ ગયેલ છે. કૃતિ જ્ઞમિ' તેના અથ પ્રથમ ઉદ્દેશ અનુસાર જાણી લેવો ॥ સ્૦ ૧૧ ૫ ' દ્વિતીય અઘ્યયન ડી ટીકાકા ઉપસંહાર । ~: ઉપસ’હાર : લાકવિજય નામના બીજા અધ્યયનમાં આ છ ઉદ્દેશો ખતાવ્યા છે.—જ્ઞાનીએ માતા વગેરેના સંગ ત્યજવા. મહાવ્રતામાં દૃઢતા રાખવી. અભિમાન ત્યજવું. વિષયાથી વિરકત થવુ. સ'સારીને આશ્રયે વિહરવુ. અર્થાત્ પચનપાચનાદિક સાવદ્ય ક્રિયાએને ટાળતા થકા ગૃહસ્થાએ પાતાને માટે કરેલ નિરવઘ આહાર પાણીથી સંયમ-યાત્રાના નિર્વાહ કરવા. તથા પુત્ર વગેરેની મમતા ત્યજવી. એ છ ઉદ્દેશે તેમાં છે. ૫૧૫ આચારાંગ સૂત્રના લેાકવિજય નામના બીજા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશન ગુજરાતી અનુવાદ સમાસ, ૨-૬. આ આચારાંગસૂત્રના લેાકવિજય નામના બીજા અધ્યયનની ચિન્તામણિ–ટીકાના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ. મરા શ્રી આચારાંગ સૂત્ર : ૨ આચાર ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયાઘ્યયન કે સાથ તૃતીય અઘ્યયનકા સમ્બન્ધપ્રતિપાદન, ચારોં ઉદ્દેશોં કે વિષયોં કા સંક્ષિપ્ત વર્ણન । આચારાંગ સૂત્રનુ શીતાણું યનામનું ત્રીજું અધ્યયન. ખીજા અધ્યયન માદ હવે શીતાીય નામના ત્રીજા અધ્યયનના પ્રારંભ થાય છે. બીજા અધ્યયનની સાથે આ અધ્યયનના એ પ્રકારે સંબધ છે કે શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનમાં જે વિશિષ્ટ વ્રતા ધારણ કરવાનું વિધાન કરેલ છે, તે વ્રતાના પાળવાવાળાં, તથા લેાકવિજય નામના ખીજા અધ્યયનમાં પ્રતિપાદિત સંયમનું અનુષ્ઠાન કરવાવાળાં, સમસ્ત કષાયલેાકનું નિરાકરણ કરવાવાળાં અને પરમપદ જે મોક્ષ તેમાં પહેાંચવાની ઈચ્છાવાળાં એવાં સંયમી મુનિ અકસ્માત્ ઉત્પન્ન શીત–ઉષ્ણ અર્થાત્ અનુકૂળ પ્રતિકૂલ પરિષહેા સહન કરે છે. પરીષહુ ખાવીસ પ્રકારના છે. તેમાં સ્રીપરીષહ અને સત્કારપરીષહ, એ બે પરીષહ જ અનુકૂળ છે. બાકીના ૨૦ ખીસ પરીષહો પ્રતિકૂળ છે. આ સઘળાં પરીષહોને હે વિષાદ છેડીને સંયમીએ સહન કરવા જોઈએ. આ પ્રકારના સંબંધનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન છે. તેમાં ચાર ઉદ્દેશ છે. તેમાં—— પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત સચમીએના દેષ અને જાગતા સંચમીના ગુણ મતાવવામાં આવેલ છે. ૧, ખીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમીઓને દુઃખોનો અનુભવ કરવા પડે છે, એ વાત ખત્તાવવામાં આવી છે. ૨. 9 ત્રીજા ઉદ્દેશમાં · સંયમાચરણ વિના કેવળ દુઃખા સહન કરવા માત્રથી કાઇ સાધુ બની શકતા નથી ' એ વિષય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ૩. ચેાથા ઉદ્દેશમાં—‘ વમન—દ્વૈિત કરેલા અન્ન સમાન કષાય ત્યાગ કરવા યાગ્ય છે, પાપકમ પરિહરણીય છે તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સંયમી મુનિ માટે સચમ આરાધનીય છે, તેમજ ક્ષકશ્રેણિમાં પ્રાપ્ત થયેલાં સાધુજનોને મુક્તિના લાભ અવશ્ય ભાવી છે' આદિ સઘળા વિષય પ્રગટ કરવામાં આવેલ છે. ૪. પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર । ' ખીજા અધ્યયના અંતિમ સૂત્રની સાથે આ અધ્યયનના આ પ્રકારે સખ ધ છે, તે અધ્યયનનું અંતિમ સૂત્ર "दुक्खी दुक्खाणमेव आवट्टं अणुયિવૃક્ '' (```તુથી દુ:વાનામેવાવર્તમનુર્વિતતે) એ છે. તેના ભાવ એ છે કે દુઃખી દુઃખોની પરંપરાનુ જ અનુવન કરે છે, જેવી રીતે આ વાત તે અધ્યયનમાં કહેવામાં આવેલ છે તેવી રીતે આ ઠેકાણે પણ ‘ જે ભાવસુપ્ત દુઃખી છે તેઓ પશુ દુ:ખાની જ પરંપરાના અનુભવ કરે છે.' આ વિષયને સમજાવવા માટે કહે છે— મુત્તા અમુળી ’ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ અમુનિ સર્વદા સોતે રહતે હૈં, ઔર મુનિ સર્વદા જાગતે રહતે હૈં । અમુનિ શબ્દનો અર્થ ગૃહસ્થ છે. એ ભાવથી સુપ્ત-સુતેલા છે. મિથ્યાત્વ અજ્ઞાનમય નિદ્રાથી બ્યામેાહિત મતિવાળા હોવા છતાં પ્રાણાતિપાતાદિક જે કર્મોના આવવાના દ્વાર છે તેમાં નિરંતર પ્રવૃત્તિશાળી છે. સુપ્ત એ પ્રકારના હાય છે.— (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. નિદ્રાપ્રમાદશાળી જે છે તે દ્રવ્યથી સુપ્ત છે, અથવા જેમાં આંખોના પ્રચાર શિથિલ થઇ જાય છે તથા અંગ ઉપાંગોની ક્રિયા પણ જ્યાં શિથિલ થઇ જાય છે, એવી અસ્પષ્ટ ચેતનાની અવસ્થાથી જે યુક્ત છે તેઓ પણ દ્રવ્યથી સુપ્ત છે. અર્થાત્ નિદ્રાવસ્થાવાળા પ્રાણી દ્રષ્યસુપ્ત છે. એ દ્રવ્યસુપ્ત જીવ જે પ્રકારે ચારો વિગેરે દ્વારા મણિ-માણેક-રત્નાદિક દ્રવ્ય આદિના ચારાઈ જવાથી અન્તર્દોષ અને દારિદ્રય દુર્ભાગ્યાદિ–રૂપ અનેક સંતાપેાના અનુભવ કરે છે તે પ્રકારે ભાવસુપ્ત પ્રાણી પણ પ્રમાદ આદિ દ્વારા સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્રાહિરૂપ રત્ના ચારાઈ જવાથી દીઘ સંસારમાં પરિભ્રમણુજન્ય જન્મ જરા અને મરણ આંદિરૂપ અનેક સંતાપાને ભોગવતાં રહે છે. મુનિ સદા જાગતા રહે છે. મેાક્ષમા`થી જે વિચલિત થતા નથી, તેનું નામ મુનિ છે. એએ નિરંતર સચેત રહે છે, અર્થાત્ મિથ્યાત્વાદિ નિદ્રાના વિનાશ થવાથી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર માટે ચતનાથી ગમનાક્રિક ક્રિયાઓ કરતાં કરતાં પણ સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું ઉપાર્જન કરવામાં જ પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. જોકે કયારેક આચાર્ય મહારાજની આજ્ઞાથી એ રાત્રિની પ્રથમ પોરસીમાં, અને ઉત્સગ થી દ્વિતીય તૃતીય પોરસીમાં દીર્ઘ સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે તે પણ મુનિ સદા ભાવથી જાગરૂક-જાગતાં જ રહે છે. સુપ્ત અવસ્થા અને જાગ્રત અવસ્થાના સબંધ આંહી ધર્મની અપેક્ષાથી ગ્રહણ કરવામાં આવેલ છે. મુનિ એ પ્રકારના હોય છે. (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. લિંગ માત્રનેધારણુ કરવાવાળા દ્રવ્યમુનિ છે. તેનુ પરિણામ અસંયમમાં પિરણત રહ્યા કરે છે. અવસન્ન પાસસ્થાદિક તેવી શ્રેણિના છે. તેનું અહીં પ્રકરણ નથી, કારણ કે એ દ્રવ્યલિંગી અમુનિઓની કેટમાં આવે છે. આ ઠેકાણે ભાવમુનિનું પ્રકરણ ચાલી રહ્યું છે. માટે તેઓના આ ઠેકાણે વિચાર થશે. તે ભાવમુનિ ચારિત્રમોહનીય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ કર્મના ક્ષપશમથી તથા ક્ષયથી સમુત્પન્ન નિજ આત્મસ્વરૂપમાં આનંદિત રહે છે. કષાયેના ઉદ્રેકથી રહિત હોય છે. સમતારૂપી રસના કંદ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક હોય છે. નિશ્ચય અને વ્યવહારના પ્રચારક હોય છે. આશ્રવારોથી રહિત અને સંવેગાદિક લક્ષણોથી સહિત હોય છે. જે નયને જ્યાં ઉપયોગ થાય છે, ત્યાં તે નયને ઉપયોગ કરવાવાળા હોય છે. અર્થાત્ જ્યાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાથી વસ્તુતત્વનો નિર્ણય થતું હોય ત્યાં પર્યાયાર્થિક નયની ગૌણતા કરી તે નથી તેના સ્વરૂપને નિર્ણય કરે છે. જ્યાં પર્યાયાર્થિક નયથી વસ્તુ સ્વરૂપને નિર્ણય થતું હોય ત્યાં તે નયથી બીજા–દ્રવ્યાદિક નયને ગૌણ કરી વસ્તુના સ્વરૂપને નિર્ણય કરે છે, પણ પિતાના આગ્રહથી કઈ પણ વસ્તુને એકાતરૂપથી નિર્ણય અગર પ્રતિપાદન કરતા નથી. આત્માની ઉપર અનાદિ કાળથી ચઢેલી કમરૂપી ધૂળને નાશ કરવાવાળાં હોય છે. મુખ ઉપર દેરાસહિત મુખવસ્ત્રિકા-મુહપત્તીના ધારક હોય છે. વીસ સ્થાનની સારી રીતે આરાધના કરનારા હોય છે. દેવ, અસુર તથા મનુષ્ય એમ ત્રણે દ્વારા કરવામાં આવેલાં ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરવાના સ્વભાવવાળા હોય છે. શાસ્ત્રોમાં જે જે આચાર વિચારોનું પાલન કરવાનું બતાવેલ છે તે તે આચાર વિચારોના પાળવાવાળાં હોય છે. પરમાર્થના જ્ઞાતા હોય છે. એવા એ ભાવમુનિ જ સદા જાગરૂક હોય છે, અર્થાત્ હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સકળ પરીષહાને જીતતાં સંયમના આરાધનમાં સદા દત્તાવધાન રહે છે. જો કે તેઓ દર્શનાવરણીય કર્મના વિપાકના ઉદયથી સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે, આ અપેક્ષાથી એ દ્રવ્યથી સુપ્ત છે તે પણ દર્શનમોહનીયરૂપ મહાનિદ્રાના વિનાશથી ઉત્પન્ન સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના આરાધક હોવાથી સદા જાગરૂક જ રહે છે. જનકલ્પી મુનિ રાત્રિમાં એક પ્રહર સુવે છે, કારણ કે તેને આ પ્રકારને કહ્યું છે. સ્થવિરકલ્પી મુનિ ઉત્સર્ગથી બે પ્રહર સુવે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ સુવું અને જાગવું એ બને વાતે ધર્મનું આરાધન કરવાની અપેક્ષાથી અહીં કહેવામાં આવેલ છે, જેથી દ્રવ્ય અને ભાવના ભેદથી સુવાવાળાની તથા જાગવાવાળાની વચમાં ધર્મનું આરાધન કેને થાય છે? અને કેને થતું નથી? આ વાતને ચાર ભંગોથી ભતાવે છે. (૧) જે દ્રવ્યથી સુપ્ત છે પણ ભાવથી જાગૃત છે. (૨) જે ભાવથી સુપ્ત છે પણ દ્રવ્યથી જાગૃત છે. (૩) જે દ્રવ્યથી જાગૃત છે અને ભાવથી પણ જાગૃત છે. (૪) જે દ્રવ્યથી પણ સુસ છે અને ભાવથી પણ સુત છે. આ ચાર ભંગને લઈને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જે દ્રવ્યથી તે સુમ છે પણ ભાવથી જાગૃત છે, એવા પ્રથમ ભંગવાળાને ધર્મનું આરાધન થાય છે, બીજા ભંગવાળાને નહિ, કારણ કે તે ભાવથી જ સુખ છે. દ્રવ્ય જાગરૂકતા ધર્મારાધનમાં કાર્યકારી નથી. ત્રીજા ભંગવાળાને સુચારૂરૂપથી સમ્યજ્ઞાનાદિરૂપ ધર્મની આરાધના થાય છે, કારણ કે તે દ્રવ્યથી અને ભાવથી–બન્ને પ્રકારથી સદા જાગરૂક છે. મુનિએ સદા આ ત્રીજા ભંગવાળા બનવું જોઈએ. માટે ભગવાને કહ્યું છે કે સુત્તા અમુળ સયા મુળિો જ્ઞાતિ” (સુતાઃ મુનઃ સા મુનયો જ્ઞાતિ ) ચોથા ભંગવાળાને ધર્મનું આરાધન સર્વથા છે જ નહિ, કારણ કે એ દ્રવ્ય અને ભાવ, એ બન્ને પ્રકારથી પણ સુતેલ છે, અર્થાત્ તેમાં મિથ્યાત્વના ઉદયની પ્રબળતા છે. દ્રવ્યની અપેક્ષાથી સુણાવસ્થા નિદ્રાથી થાય છે તે નિદ્રા પાંચ પ્રકારની છે – (૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા, (૩) પ્રચલા, (૪) પ્રચલાપ્રચલા, (૫) સ્થાનદ્ધિ. તેમાં નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, અને ત્યાન, એ ત્રણ નિદ્રાઓ જીવને ઘણી દુઃખદાયી છે, આ ત્રણના ઉદયમાં ભવસિદ્ધિક (મુક્તિગામી) જીવ પણ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી. તેને બંધ મિથ્યાષ્ટિ નામના પ્રથમ ગુણ સ્થાનમાં, અને સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનમાં અનન્તાનુબંધી કષાયના બંધની સાથે જીવને થાય છે, અને ક્ષય નવમાં અનિવૃત્તિબાદરગુણસ્થાનના નવ ભાગમાંથી પ્રથમ ભાગના કાળના જ્યારે કેટલાક સંખ્યાત અંશ વ્યતીત થઈ જાય છે ત્યારે થાય છે. નિદ્રા અને પ્રચલાને ઉદય સામાન્ય દર્શનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના બંધને અભાવ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનના સંખ્યામાં ભાગના અંતમાં થાય છે. ત્યારબાદ તેને નૂતન બંધને અભાવ થઈ જાય છે. તેનો ક્ષય પણ ક્ષીણમેહ નામના બારમાં ગુણસ્થાનના અંતિમ બે સમયના અવશિષ્ટ રહેવા પર થાય છે. એ બન્નેને ઉદય દશમા અને અગીયારમા ગુણસ્થાન સુધીના જીવનમાં પણ થાય છે, માટે નિદ્રાપ્રમાદની દુરસ્તતા છે, અર્થાત તેને અંત થે ઘણું કઠિન છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯ ૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યષુપ્ત અને ભાવસુસના વિષયમાં વિવેકક્ષ પ્રાણી સુખને અનુભવ કરે છે, અર્થાત્ મુનિ આ વાતતે સમજે છે કે ‘ દ્રવ્યસુપ્ત અવસ્થા અને ભાવસુસ અવસ્થા આત્મા માટે સદા દુખદાયી છે માટે તેવી અવસ્થાઆના સદા પરિહાર કરવા જોઈએ, તેવી અવસ્થાઓમાં વર્તમાન પ્રાણીનું કઢિ પશુ કલ્યાણ થતું નથી’ એવા પ્રકારના વિવેક જે આત્મામાં એ બન્ને અવસ્થાએ પ્રતિ જાગૃત થઈ જાય છે તે તેનાથી સદા દૂર રહે છે. જે પ્રકારે માર્ગોમાં ચાર આદિના ભય ઉપસ્થિત હાવા છતાં વિવેકી વ્યક્તિ એ વાતના વિચાર કરે છે કે, આ બાજુ ભય છે, આ ખાજુ ભય નથી. પછી નિર્ભય સ્થાનની તરફ ભાગે છે અને સુખને શ્વાસ લે છે, તે પ્રકારે મુનિ પણ સમ્યજ્ઞાનાત્મક વિવેકશાળી હાવાથી સદા પ્રમાદા ક્રિકોના ભયથી જ્ઞાનાચારાક્રિકોની સમ્યક્ આરાધનામાં અવધાનરૂપ જાગરૂક અવસ્થાને ધારણ કરીને મેાક્ષ સુખના ભાગી થાય છે. કહ્યું છેઃ— जागरह णरा णिच्च, जागरमाणस्स वड्ढए बुद्धी । 66 નો મુદ્ સો ન પળો, નો નારૂ નો સયા ધન્તો ” શા કૃતિ । ગાથાના અર્થ આ છે કે-હે ભવ્યા ! તમે સદા જાગતા રહો, કારણ કે જાગવાવાળાની બુદ્ધિ વધે છે. જે સુતેલા છે તે ધન્ય નથી જે જાગતા છે તે જ સદા ધન્ય છે. એ પહેલાં કહેવામાં આવ્યું છે કે સુપ્ત અને જાગૃત અવસ્થા ધર્મારાધનની અપેક્ષાથી જ સમજવી જોઇએ ! સૂ॰૧ ॥ દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । નિદ્રાપ્રમાદ અજ્ઞાનથી થાય છે, અને અજ્ઞાન પ્રાણિએ માટે સદા કારી છે. એવા વિચાર કરી શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે जाण • ઇત્યાદિ. છે ' શ્રી આચારાંગ સૂત્ર : ૨ અહિત હોલિ દુઃખજનક પ્રાણાતિપાતાદિ કર્મ અહિતકે લિયે હોતે હૈં; ઇસલિયે પ્રાણાતિપાતાદિ કર્મોસે વિરત રહના ચાહિયે । હૈ જમ્મૂ! ષડ્થવનિકાયસ્વરૂપ આ લાકમાં અથવા જીનશાસનમાં દુઃખ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન અથવા પ્રાણાતિપાતારિરૂપ કાર્ય આ લેકમાં તથા પરલેકમાં જ માટે અહિતકારી માનવામાં આવેલ છે. અહીં દુઃખ શબ્દને અર્થ– સુસિ વીઅતીતિ સુકર્ણમૂ” જે એને પીડા આપે એવું અજ્ઞાન અને હિંસાદિક પાપકર્મ છે. અજ્ઞાન અથવા હિંસાદિક કર્મ ને સદા દુઃખદાયી થાય છે. આ અપેક્ષાથી અજ્ઞાનાદિક, દુઃખના કારણ છે તે પણ આ ઠેકાણે તેને જે દુઃખરૂપ કહેવામાં આવેલ છે તે કારણમાં કાર્યના ઉપચારથી કહેવામાં આવેલ છે. આ પ્રાણાતિપાતાદિકરૂપ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાવાળા ભાવમુક્ત જીવને આ લેકમાં રાજા આદિ દ્વારા કરવામાં આવેલ બંધ વધે તાડન અને શુળી આદિ અનેક કષ્ટને ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકનિગોદાદિકની યાતનાઓ સહન કરવી પડે છે. એથી જખ્ખસ્વામીને ઉદ્દેશ કરીને સુધર્માસ્વામી કહે છે – હે જણૂ! આ લોક અને પરલોક સંબંધી અનેક દુઃખોનું કારણ પ્રાણતિપાતાદિક કર્મ તથા અજ્ઞાન છે, એવું જ્ઞપરિજ્ઞાથી જાણો. એ જાણવારૂપ કિયાનું ફળ દુઃખનું કારણ જે અજ્ઞાનરૂપ દ્રવ્યનિદ્રા અને ભાવનિદ્રા છે તેનાથી જીવને નિવૃત્ત થયું છે. જીવ જ્યારે તેનાથી નિવૃત્તિસંપન્ન થઈ જાય છે ત્યારે તે એવું સમજવા લાગે છે કે આ લોક, ભોગોની ઈચ્છાથી પ્રાણિ–પીડન આદિ કૃત્ય કરે છે અને આવા પ્રકારનું કૃત્ય કરવાથી તે અશુભ કર્મોને આસવ કરી બંધક બને છે. તેના ઉદયમાં તેને નરકાદિ અનેક કુગતિમાં જન્મ મરણ કરવું પડે છે. ત્યાંથી નિકળીને કદાચ કેઈ શુભ કર્મના ઉદયથી મનુષ્યભવની-કે જેમાં તેને ધર્મોપાર્જન કરવાનો અવસર મળે છે–પ્રાપ્તિ થઈ જાય છે તે પણ તે જીવ વારંવાર તેજ કુક કરે છે કે જેનાથી તેને પુનઃ નરકાદિ ગતિઓમાં જવું પડે છે. આવી રીતે આ જીવને કદિ પણ સંસારરૂપી દાવાનળથી બહાર આવવાનું બની શકતું નથી. એ જ આ લોકને આચાર છે. આવા આચારને-કે જેનાથી તેને અનેક સંકટને સામને કરવો પડે છે-જાણીને તમે આ દ્રવ્યરૂપ તેમજ ભાવરૂપ શસ્ત્રથી સદા નિવૃત્ત થાઓ. સમયે ઢોરણ નાળિા રૂલ્ય લ્યોવા” એને એ પણ અર્થ થાય છે કે-હે જમ્મુ ! તમે જીનશાસનના જ્ઞાનાચાર આદિરૂપ પાંચ પ્રકારના આચારને મેક્ષસુખનું કારણ સારી રીતે જાણીને ષજીવનિકાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રથી નિવૃત્ત થાઓ. અર્થાત્ સદા ધર્મનું આચરણ કરવામાં સતર્ક રહો. ભાવ નિદ્રાથી યુક્ત ન બને. સારાંશ તેને એ છે કે–આ સમસ્ત લોક, શબ્દાદિક વિષયભોગોની ઈચ્છાથી પ્રાણાતિપાતાદિક અનેક પ્રકારના દુષ્કાર્યો કરે છે, તેનાથી નરકાદિક જે અનેક યાતનાના સ્થાન છે તેમાં ઘોરાતિઘોર દુઃખ ભોગવે છે. તે માટે છે જમ્મુ ! ષજીવનિકાયના વિષયમાં શસ્ત્રથી સદા અલગ રહો. અથવા “ોક્સ” આ છઠ્ઠી વિભક્તિના સ્થાનમાં “ો” આ સપ્તમી વિભક્તિને પાઠ તથા “રમ”ની છાયા “સમાં” માનીને એવો અર્થ થઈ જાય છે કે-હે જખૂ! તમે સદા આ વાતને ભલી પ્રકારે વિચાર કરો કે જે પ્રકારે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ અમને હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી કષ્ટને અનુભવ થાય છે તે પ્રકારે બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને-કે જે સદા મૃત્યુથી ડરે છે અને સુખના અભિલાષી છે-હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી દુઃખ થાય છે. આવા પ્રકારે અનુભવસિદ્ધ-“શાત્મના પ્રતિનિ જેવાં ન માત” આ વાક્યને પિતાના હૃદયમાં ઉતારીને કોઈ વખત કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચે તેવી પ્રવૃત્તિ કરે. પારકાના દુઃખોને પોતાના દુખોની સાથે મેળવી સદા જ્ઞાનીએ એ વાતને દઢ નિશ્ચય કરવો જોઈએ કે સંસારના એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યન્ત સમસ્ત જીવ મૃત્યુથી ડરે છે અને સુખને ચાહે છે માટે ષડૂજીવનિકાય રૂપ લોકમાં પોતાની પ્રવૃત્તિ સદા યતનાશાળી બનાવવા જોઈએ છે સૂ૦ ૨ | તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રો / જો શબ્દાદિ વિષયોં મેં રાગદ્વેષરહિત હૈ–એસા હી પ્રાણી આત્મવાનું, જ્ઞાનવાનું, વ્રતવાન, ધર્મવાન્ ઔર બ્રહ્મવાન્ હોતા હૈ. એસા હી પ્રાણી પજીવનિકાયસ્વરૂપ લોકકે પરિજ્ઞાનસે યુક્ત હોતા હૈ ા વહી મુનિ કહલાતા હૈ ! વહી ધર્મવિત્ ઔર ઋજુ હૈ, એવું વહી આવર્ત ઔર સ્રોતકે સંબન્ધકો જાનતા હૈ ષડ્રજવનિકાયરૂપ આ લોકમાં દ્રવ્ય અને ભાવરૂપ શસથી ઉપરત બનીને જીવ જે પ્રકારે મુનિપણાને પ્રાપ્ત થાય છે તેનું પ્રતિપાદન કરે છે–રિને ઈત્યાદિ. જે મુનિના માટે પ્રત્યક્ષ અનુભૂત-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પોદુગલિક ગુણ અનુકૂળ અને પ્રતિકૂળ હોવા છતાં ઈષ્ટ અને અનિષ્ટની કલ્પનાના કારણ બનતા નથી. અર્થાત્ તે શબ્દાદિક વિષય પુદ્ગલને ગુણ છે. તેનાથી મારા આત્માને કેઈ પણ ઉપકાર યા અપકાર બની શકતો નથી. તેમાં ઈચ્છાનિષ્ટની કલ્પના કરવાથી એ મારા માટે સંસારનું કારણ બનશે. કારણ કે એ સ્વયં જ સંસારનું જ કારણ છે, મુક્તિનું નહિ. મુક્તિનું કારણ તે બને છે જેનાથી આ આત્માનું કલ્યાણ થાય છે, આનાથી તે મારા આત્માનું કાંઈ પણ કલ્યાણ બની શકતું નથી. માટે તેમાં ઈટાનિષ્ટની કલ્પના કરીને શા માટે પિતાને બગાડ કરું. તેના સ્વરૂપને જાણ્યા બાદ આ પ્રકારના ૬૮ અધ્યવસાયથી તે શબ્દાદિકોમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભલે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, જે પ્રાણીને રાગ અને દ્વેષ થતો નથી, તે પ્રાણી જ આત્મવાન છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે, અથવા આત્મહિતકારી આચરણમાં લવલીન છે. જેવી રીતે તુષથી ધાન્ય અલગ કરવામાં આવે છે તેવી રીતે શબ્દાદિક વિષયામાં પ્રવત માન પાતાના આત્માને તેનાથી અલગ કરી તે તેની રક્ષા કરવાવાળા છે, જ્ઞાનવાન છે—હેય અને ઉપાદેયના વિવેકવાળા છે-ઈટ અને અનિષ્ટ શબ્દાદિક વિષયામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણ રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષથી નવીન કર્મોના બંધ અને તેનાથી જીવોનુ સંસારમાં પરિભ્રમણ થાય છે. આવા પ્રકારના જ્ઞાનથી તે સંપન્ન છે. વેદવાન છે—જીવાર્દિક પદાર્થીના સ્વરૂપ જેનાથી જાણી શકે છે તેનુ નામ વેદ છે. તે આચારાંગ આદિ આગમ છે. તેના જે જાણનાર છે તેનું નામ વેદવાણ્ છે. ધર્મવાન્ છે—દુર્ગતિમાં પડતા જીવોની જે રક્ષા કરે છે તેનુ નામ ધર્મ છે. તે તેને ધામ જીતચારિરૂપ છે. તે જેની પાસે છે. અર્થાત્ જે આ ધમ ના પાલક છે તેનું તેનુ નામ બ્રહ્મવાન્ છે. અર્થાત્ માક્ષસુખના જ્ઞાતા છે, અથવા ૧૮ અઢાર પ્રકારના બ્રહ્મચર્યના પાલક છે તે પણ બ્રહ્મવાન્ છે. અથવા જે મૈથુનના સર્વથા પરિત્યાગી થાય છે તે પણ બ્રહ્મવાન્ છે. આવા પ્રકારના સંયમી સારી રીતે જીવાદિક પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળાં પ્રજ્ઞાન-મત્યાદિક જ્ઞાનાદ્વારા લોક–ષડૂજીવનિકાય-ના સ્વરૂપને જાણે છે, અથવા લોક-શબ્દાદિકવિષયરૂપ લોકને પરજ્ઞાથી ખંધનું કારણ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના પરિહારત્યાગ કરે છે. જે આત્મવાન્, જ્ઞાનવાત્, વેદવાણ્, ધર્મવાન્ અને બ્રહ્મવાન છે તેને જ મુનિ કહેવામાં આવે છે, વળી—જે ધર્મવિ—જીવ અજીવ દ્રવ્યના સ્વરૂપના જ્ઞાતા છે તથા ઋતુ: સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સમ્યચારિત્રરૂપ મોક્ષના સરલ માર્ગના અવલ ખનથી ઋજીપરિણામી-અકુટિલ અથવા સરલચિત્ત છે તે જ આ વાતને જાણી શકે છે કે-આવત્ત અને સ્રોતના સબંધ રાગદ્વેષકૃત છે. આવત્તુ એ પ્રકારના છે. એક દ્રવ્ય-આવત્ત અને ખીજું ભાવ-વત્તું. જળ પ્રવાહમાં જે ભવર પડે છે તે દ્રવ્ય-આવત્ત છે. જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ આદિ અનેક ઉપદ્રવાના સ્થાનરૂપ સંસાર ભાવ—આવત્ત છે. કહ્યું છે—— “ રામદેવવશાયિન, મિષ્યાશનનું સ્તરમ્। जन्मावर्ते जगत् क्षिप्तं, प्रमादाद् भ्राम्यते भृशम् "" ' ? ॥ અર્થાત્ આ જગત રાગ અને દ્વેષથી વ્યાપ્ત છે. મિથ્યાદર્શનથી યુક્ત હોવાને કારણે તે દુસ્તર છે. જન્મરૂપી આવમાં પડેલ છે અને પ્રમાદથી ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે ॥ ૧ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રોત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. નદી આદિનો પ્રવાહ દ્રવ્યસ્રોત છે. શબ્દાદિક વિષયની અભિલાષા ભાવસાત છે. એ બન્નેને સંબંધ રાગ અને દ્વેષથી થયેલ છે. તે વાતને જાણ જે તેના તે સંબંધને પરિહારત્યાગ કરે છે તે આવર્ત અને સ્ત્રોતના સંગનો પરિજ્ઞાતા કહેવાય છે. સૂ૩ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રો જે મુનિ આવર્ત અને સ્ત્રોતના સંબંધને જાણી લે છે તે કેવા ગુણને પ્રાપ્ત કરે છે? તે કહે છે–“નીતિ ” ઈત્યાદિ. આવર્ત ઔર સ્રોતકે સમ્બન્ધકે જાનનેવાલા મુનિ બાહ્ય ઔર આભ્યન્તર ગ્રન્થિસે રહિત, અનુકૂલ ઔર પ્રતિકૂલ પરીષહોં કો સહન કરનેવાલે, સંયમ વિષયક અરતિ ઔર શબ્દાદિ વિષયક રતિ કી ઉપેક્ષા કરનેવાલે હોતે હૈ, ઔર વે પરિષહોં કી પરૂષતા કો પીડાકારક નહીં સમઝતે હૈં વે સર્વદા ચુતચારિત્રરૂપ ધર્મ મેં જાગરૂક રહતે હૈ, દૂસરોં કા અપકાર નહીં કરના ચાહતે હૈ વે વીર અર્થાત્ કર્મવિદારણ કરને મેં સમર્થ હોતે હૈ ઇસ પ્રકારકે મુનિ દુઃખ કે કારણભૂત કર્મોસે મુક્ત હો જાતે હૈ. બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત-નિષ્પરિગ્રહી મુનિ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ સહન કરતાં થકાં અર્થાત્ અનુકૂળ પરીષહમાં અભિલાષી અને પ્રતિકૂળ પરીષહોમાં ઉગી ન બનીને રતિ અને અરતિની ઉપેક્ષા કરી પરીષહોને કષ્ટજનક શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ માનતા નથી, પણ કર્મબંધને વિનાશ કરવાની તરફ ઉદ્યમી તે અણગાર તેવા પરીષહોને તે કર્મવિનાશરૂપ કાર્યમાં પોતાના સહાયક માને છે. ભાવાર્થ–પરિગ્રહમાં આસક્તિસંપન્ન વ્યક્તિ જ અનુકૂળ પરીષહમાં અભિલાષી અને પ્રતિકૂળ પ્રરીષહોમાં ઉદ્વેગી બને છે. જેની પાસે પરિગ્રહ જ નથી એવા સંયમી મુનિ માટે શું પ્રતિકૂળ પરીષહ અને શું અનુકૂળ પરીષહ? સઘળા એકસમાન છે. અનુકૂળમાં તેની લાલસા નહિ અને પ્રતિકૂળમાં તેને શ્રેષ નહિ, કારણ કે એ આ સિદ્ધાંતને સારી રીતે જાણી ચુકેલ છે કે સંસારનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. અનુકુળમાં અભિલાષા થવી તે રાગની પર્યાય છે અને પ્રતિકુળમાં ઉદ્વેગ થવે તે દ્વેષની પર્યાય છે, માટે સંયમી મુનિ તે બન્ને પ્રકારના પરીષહોને સમભાવથી સહન કરે છે. પરીષહો તેમજ ઉપસર્ગોથી કઈ વખત તેના ચિત્તમાં સંયમપરિણામ તરફ અરતિ અને અસંયમપરિણામ તરફ રતિ થઈ જતી હોય તે પણ વાત નથી. કારણ કે તે આ બન્ને પ્રકારની પરિણતિઓને પણ કર્મબંધનું કારણ જાણીને તેની તરફથી ઉપેક્ષિત રહે છે. પરિષહોને તે પિતાને માટે કટકારી માનતે નથી પ્રત્યુત તેને પિતાના લક્ષમાં અધિકરૂપ જોડવાવાળા હોવાથી પિતાના સહાયક જ માને છે. સંસાર, શરીર અને ભેગોથી જે ઉદાસ થાય છે તેને પરીષહ અને ઉપસર્ગ પિતાના લક્ષથી દૂર કરી શકતા નથી. એવી વ્યક્તિ વિનકારક કારણકલાપને–પરીષહોને કર્મબંધનું ઉચ્છેદન કરવામાં સુવર્ણમાં શુદ્ધિ લાવવા માટે અગ્નિરૂપ સહાયકની માફક પિતાના સહાયક માન્યા કરે છે, અને તેઓનું સહર્ષ સ્વાગત કરે છે. - નિર્ગથ મુનિ મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદરૂપ નિદ્રાના અભાવથી મૃતચારિત્રરૂપ ધર્મનાં આરાધનમાં સદા જાગરૂક રહે છે અને પર અપકાર કરવાના વિચારરૂપ વિરથી વિરક્ત બનીને કર્મરૂપી વૈરીનું નિવારણ કરવામાં સમર્થ થાય છે. માટે હે શિષ્ય ! તમે પણ મૃતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં સદા જાગરૂક બની પરના અપકાર કરવાના અધ્યવસાયથી રહિત થઈ દુઃખ અને દુઃખના કારણ કર્મોથી રહિત બની જશે. આ સૂ૦ ૪ પૉચલેં સૂત્રકા અવતરણ ઔર પાઁચવ સૂત્રા. જે આવર્ત અને સ્ત્રોતના સંબંધથી જાગરૂક નથી તે સંસારના દુખેથી છુટી શકતા નથી. તે વિષયમાં કહે છે–“રમવું” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ જરા ઔર મૃત્યુકે વશમેં પડા હુઆ મુનુષ્ય સર્વદા મૂઢ બના રહતા હૈ, ઇસલિયે વહ શ્રુતચારિત્ર ધર્મ કો નહીં જાનતા હૈ ! જે આવર્ત અને સ્રોતના સંબંધથી જાગરૂક નથી તેવા મનુષ્ય જરા અને મરણને આધીન બની નિરંતર મોહનીય કર્મના ઉદયથી વિવેકરહિત થઈ શ્રતચારિત્રરૂપ ધર્મને જાણતા નથી. આને ભાવ એ છે કે ભાવસુખ સંસારી મોક્ષમાગને પ્રાપ્ત કર્યા વિના વારંવાર જરા અને મૃત્યુને આધીન બની કદિ પણ દુખેથી છુટકારો મેળવતા નથી. આ સૂપ છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો કદાચ જરા અને મૃત્યુની પરવશતાથી જીવના દુઃખને અંત થતું નથી તે પછી તેની પરવશતાને દૂર કરવા માટે મુમુક્ષુ પ્રાણિઓએ શે ઉપાય કરવો જોઈએ? આવા પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહે છે–પસિચ બાપા” ઈત્યાદિ. આત્મકલ્યાણાર્થી મનુષ્ય આતુર પ્રાણિયોં કો દેખકર, અપ્રમત્ત હો, સંયમારાધનમેં તત્પર રહે-ઇસ પ્રકાર સંયમારાધનમેં તત્પર રહને કે લિયે - શિષ્યકો આજ્ઞા દેના I. “આત્મકલ્યાણના અભિલાષી મુનિ ભાવનિદ્રાથી ઉત્પન્ન જરા અને મરણની પરવશતાથી પ્રાપ્ત દુઃખરૂપી સાગરમાં પડેલાં પ્રાણીઓને દેખીને ભાવનિદ્રાને પરિત્યાગ કરીને સંયમની આરાધના કરવામાં સદા તત્પર રહે” પ્રભુના આ સર્વેત્તમ ઉપદેશથી હે મેધાવી શિષ્ય ! તમે પણ ભાવનિદ્રાજન્ય જરા અને મરણની પરવશતારૂપ દૂષણને જાણીને સદા સંયમરૂપ ધર્મમાં જાગરૂક રહે. ભાવાર્થ–પ્રભુને ઉપદેશ છે કે–આત્મકલ્યાણની કામના કરવાવાળા મુનિ ભાવનિદ્રાને પરિત્યાગ કરે, કારણ કે આ નિદ્રાના અભાવમાં જરા અને મરણ જન્ય અનેક દુઃખોને કદિ પણ અંત આવી શકતું નથી. આ દુખેથી છુટકારે કરાવનાર જે કઈ હેય તે તે ભાવનિદ્રાને અભાવ છે. સંસારી પ્રાણુ જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ २०० Page #208 -------------------------------------------------------------------------- ________________ જન્મ મરણના અનંત કષ્ટને ભેગવી રહ્યા છે તેનું કારણ ભાવનિદ્રાનો સદભાવ જ છે. એવું સમજીને અને પ્રભુના ઉપદેશ ઉપર ધ્યાન આપીને હે મતિમાન શિષ્ય! તમે અનર્થોત્પાદક આ નિદ્રાને પરિત્યાગ કરે, અર્થાત્ સંયમધર્મમાં સદા જાગરૂક રહો, જેથી તમને જરામરણજન્ય દુઃખોથી છુટકારો મળે. એ સૂ૦ ૬ સપ્તમ સૂત્રા / યહ સંસારપરિભ્રમણરૂપ દુઃખ સાવધયિાકે અનુષ્ઠાનસે હોતા હૈ, એસા જાનકર આત્મકલ્યાણકે લિયે અભ્યઘત રહો ઇસ પ્રકાર શિષ્યકે પ્રતિ કથના માયી ઔર પ્રમાદી વારંવાર નરકાકિયાતનાકો પ્રાપ્ત કરતા હૈ ! જો પુરૂષ શબ્દાદિ વિષયોંમેં રાગદ્વેષરહિત હોતા હૈ, માયા એવં પ્રમાદ સે દૂર રહેતા હૈ, વારંવાર મરણજનિત દુઃખકે આને કી આશંકાસે ભયભીત રહતા હૈ, વહ શ્રુતચારિત્ર ધર્મમેં જાગરૂક હો મરણ સે છૂટ જાતા હૈ ! ફરી કહે છે –“ મન્ન” ઈત્યાદિ. સાવદ્ય ક્રિયાઓને અનુષ્ઠાનનું ફળ જ આ સંસારના પરિભ્રમણરૂપ દુઃખ છે. એવું જાણીને હે શિષ્ય! તમે આત્મકલ્યાણની તરફ પિતાની પ્રવૃત્તિ કરે. અહીં કષાયના મધ્યવર્તી માયાનું ગ્રહણ કરવાથી અન્ય કક્ષાનું પણ ગ્રહણ થાય છે, માટે ભાવસુમ પ્રાણીનું એ ચિન્હ છે કે તે કેધાદિ કષાયથી યુક્ત બને છે, પ્રમાદસેવી–મદ્યાદિકનું સેવન કરવાવાળા બને છે “પુનર્જનને પુપિ મા પુના જનનીના શયન” વારંવાર જન્મ મરણ અને ગર્ભમાં આગમન, તેનાથી તેને છુટકારે થતું નથી. સાવદ્ય ક્રિયાઓમાં તત્પર પ્રાણી નરકનિદાદિકની અનન્ત યાતનાઓને ભેગવતાં તેનાથી પણ અધિક કષ્ટોના સ્થાનભૂત ગર્ભમાં સ્થાન લે છે. આવા પ્રકારે ભાવસુખ પ્રાણીની જ્યારે આવી દશા થાય છે ત્યારે સંયમી મુનિનું એ કર્તવ્ય છે કે તે આ ભાવનિદ્રાને પરિત્યાગ કરે. અને પાંચ ઈન્દ્રિએના વિષયે – શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી–માં રાગદ્વેષ રહિત બનીને માયા પ્રમાદથી પિતાની પ્રવૃત્તિને સુરક્ષિત રાખીને વારંવાર જન્મ મરણના દુઃખને પ્રાપ્ત થવાની આશંકાથી ભયભીત બની સાંસારિક દુઃખોથી છુટકારો મેળવવા માટે શ્રતચારિત્રરૂપ ધર્મમાં સદા જાગરૂક રહે. આવા પ્રકારની પ્રવૃત્તિથી જ પ્રાણી મરણથી છુટી શકે છે, અન્યથા નહિં સૂત્ર છ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ સુત્રા / સંસારી જીવોડે દુઃખોં કે જાનનેવાલે, કામભોગજનિત પ્રમાદસે રહિત, પાપ કર્મો સે નિવૃત્ત વીર પુરૂષ આત્મા ઉદ્ધાર કરનેમેં સમર્થ હોતે હૈ ફરીથી કહે છે –“પૂમરો” ઈત્યાદિ. જે સંસારી જીના દુઃખને જ્ઞાતા છે તે કામગજન્ય પ્રમાદથી રહિત બનીને મન વચન અને કાયાથી બનનારા સાવદ્ય વ્યાપારથી દૂર રહીને કર્મોને નાશ કરવામાં સમર્થ થાય છે. તે જ આત્મરક્ષા છે. આ પિતાની રક્ષા કરવામાં તત્પર રહે છે, અર્થાત્ પિતાના આત્માને ઉદ્ધાર કરવાવાળા થાય છે. આ સૂ૦ ૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા જે આવા પ્રકારથી નિષ્ણાત બની જાય છે તેને શું લાભ થાય છે? તે બતાવે છે– પશવજ્ઞાચ૦” ઈત્યાદિ. જો શબ્દાદિ વિષયોં મેં હોનેવાલા સાવધ કર્મ કે જ્ઞાતા હૈ વે નિરવધ ક્રિયારૂપ સંયમ મેં હોનેવાલે દુઃખકે સહન કી ઉપયોગિતા કો ભી જાનનેવાલે હૈ, ઔર જ નિરવધક્રિયારૂપ સંયમમેં દુઃખોં કે સહન કી ઉપયોગિતા કો 1 જાનનેવાલે હૈં વે શબ્દાદિવિષયોંમેં હોનેવાલે સાવધ કર્મ કે ભી જ્ઞાતા હૈ પર્યવ” શબ્દને અર્થ–શબ્દાદિક વિષયેના ભેદ-પ્રકાર, “શસ્ત્ર ”શબ્દને અર્થ–પ્રાણિપીડનાદિ સાવદ્ય કર્મ, “ખેદજ્ઞ” શબ્દને અર્થ–પ્રાણીના સાવદ્ય ક્રિયાજન્ય દુઃખોને જ્ઞાતા, થાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦ ૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાવા—સંસારી જીવ શબ્દાદિક પાંચ ઈન્દ્રિયાના વિષયોના ઉપભાગ કરવાની લાલસાને આધીન બનીને જ પેાતાની પ્રવૃત્તિને અસંયમિત બનાવે છે. તેની આ અસંયમિત પ્રવૃત્તિથી ત્રસ સ્થાવર પ્રાણીઓને અનેક પ્રકારના કષ્ટ ભાગવવા પડે છે. અસંયમી જીવાની સ્વચ્છંદ પ્રવૃત્તિ જ અન્ય જીવે માટે અનેક પ્રકારના કષ્ટોને દેવાવાળી બને છે, સંયમી જીવ આ માબતનું સદા વિશેષ ધ્યાન રાખે છે કે કદાચ મારી પ્રવૃત્તિથી પ્રાણિઓને દુઃખ ન પહોંચે. તેટલા માટે તે પોતાની પ્રવૃત્તિને આટલી સંયમિત રાખે છે કે કોઈ પણ પ્રાણી તેનાથી દુ:ખી થતા નથી. તે પોતાની આ પ્રકારની પ્રવૃત્તિને ઉત્તરાન્તર વધારવાનો એટલે અધિકથી અધિક અભ્યાસ કરે છે કે તે કેાઈ ને કોઈ વખત વીતરાગપદ્યના ધારક અને છે, તે જાણે છે કે હું જેટલું સયમ આરાધનમાં દુઃખ સહન કરીશ તેટલી જ મારે કર્મોની નિરા થશે, આજ વીતરાગપદ સુધી પહેાંચવાની ઉત્તમ સીડી છે. આ પ્રકારે જે નિરવદ્યક્રિયારૂપ સંયમના અભ્યાસ કરવામાં કઠ-કુશળ છે તે જે જે કાર્યોથી પ્રાણીઓના પ્રાણાને કષ્ટ પહોંચે એવી સાવદ્ય ક્રિયાએથી સદા વિરક્ત જ રહે છે. વિસ્તરા—જે અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દાદિક વિષયેાની પ્રાપ્તિ તેમજ પરિહાર માટે સાવદ્ય ક્રિયાને શસ્ત્રરૂપ માને છે તે એ પણ સમજે છે કે સયમ સજીવોના ઉપકારક હાવાથી અશસ્રરૂપ છે, આ પ્રકારે તે તેમાં શસ્ત્ર અને અશસ્રરૂપતા જાણીને અશસ્રરૂપ સંયમમાં પ્રવૃત્ત થાય છે, અને શસ્રરૂપ સાવધ ક્રિયાઓના અનુષ્ઠાનથી વિરક્ત થાય છે. એ માનેલી વાત છે કે મુનિને કર્માંના નાશ સકલ સાવદ્ય વ્યાપારેની નિવૃત્તિથી અને સંયમની આરાધનામાં પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. जात અથવા ચૈવ ’ શબ્દના અર્થ શબ્દાદિ પર્યાય છે; ' શબ્દના અ‘ ઉત્પન્ન ’ છે. શસ્ત્ર' શબ્દના અર્થ ‘તપ ' છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દાદિ પાંચાથી ઉત્પન્ન હાવાવાળા આઠ પ્રકારના કર્મોનુ શસ્ત્ર તપ છે, કારણ કે તપ કર્મોને બાળીને નાશ કરી નાંખે છે. આ શસ્ર-તપના જે ખેદજ્ઞ જાણકાર છે તે મુનિ અશસ્ત્ર-સંયમના પણ જાણકાર છે, જે અશસ્ત્ર-સંયમના જાણુકાર છે તે શબ્દાદ્વિપર્યાયજનિત આઠ પ્રકારના કર્મોના વિનાશ કરવાવાવાળા શસ્ર-તપના પણુ જાણકાર છે. એ મન્નેને જાણવાવાળા મુનિના આસવને નિરોધ હાવાથી અનાદિ ભવાથી સંચિત કર્મોના ક્ષય થાય છે! સૂ॰ ૯૫ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ( ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । ખેદજ્ઞ મુનિને કર્મના ક્ષય થવાથી શું લાભ થાય છે? તેના ખુલાસો કરે છે-‘ લક્ષ્મણ ’ ઇત્યાદિ, કર્મરહિત મુનિકો નારકાદિ વ્યવહાર નહીં હોતા હૈ; ક્યોં કિ ઉપાધિકા જનક કર્મ હૈ । • અમળ: વ્યવહારો ન વિદ્યતે' જે આઠ પ્રકારના કર્મોથી રહિત થાય છે તેને ચારે પ્રકારની ગતિના સર્વથા અભાવ થઈ જવાથી નારક તિર્યંચ મનુષ્ય અને દેવ, ઇત્યાદિ શબ્દોના વ્યવહાર થતા નથી, આ પ્રકારના વ્યવહારનું કારણુ કબંધ હતું તે તેને નાશ થઈ ચુકેલ છે. કખ ધસહિત જીવના જ આ વ્યવહાર ઘટિત થાય છે. તેનાથી રહિત જીવના નહિ. ૮ ૩ષિ' શબ્દનો અર્થ વિશેષણ છે. કખ ધસહિત જીવને જ નારકી, મનુષ્ય આદિ વિશેષણુ સંગત બેસે છે, કારણ કે મનુષ્યગતિ-નામકર્મીના ઉદ્દયથી જીવ મનુષ્યવિશેષણવાળા થાય છે, નરકગતિ–નામકર્માંના ઉદયથી જીવ ‘ નારકી’ એવા વિશેષણવાળા થાય છે, ઇત્યાદિ, તાત્પર્ય એ કે-ક બંધસહિત જીવને તત્તšમોંયમાં તત્તછ્યપદેશતા ઘટિત થાય છે. અથવા સંસારપરિભ્રમણનું નામ પણ ઉપાધિ છે. આ સંસારપરિભ્રમણુરૂપ ઉપાધિ જ્ઞાનાવરણીય આદિ કર્મના સંબંધથી જીવને પ્રાપ્ત થાય છે. જીવને જ્યાં સુધી કમ'ના સંબધ રહે છે ત્યાં સુધી જ ઉપાધિને સદ્ભાવ રહે છે. આત્મા, શરીર અને કના ભેદથી ઉપાધિ ત્રણ પ્રકારની છે. અનુભવૃત્તિ -ખાટા પ્રણિધાન—વિચાર આત્માની ઉપાધિ છે. આત્મા જ્યારે અશુભ ક્રિયાઓમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરે છે અગર અશુભ પ્રણિધાનવાળા થાય છે ત્યારે તેને કર્મરૂપ ઉપાધિ થાય છે, તેનાથી જીવ શરીરઉપાધિવાળા થાય છે. કર્મઉપાધિથી જ જીવને શરીર ઉપાધિ પ્રાપ્ત થાય છે. અશરીરીને કેઈ ઉપાધિ હોતી નથી. નારક આદિ શરીરની ઉપાધિથી જીવ નારક આદિ નામોથી વ્યવહત થાય છે. તે તે શરીરની ઉપાધિથી જીવ તે તે નામવાળા અગર તે તે પર્યાયવાળા બને છે. જેવી રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મના સદૂભાવથી સંસારી જીવમાં જ્યારે કોઈ મતિ શ્રત અને મન:પર્યવજ્ઞાની થાય છે. કેઈ મંદબુદ્ધિ હોય છે. કેઈ ચક્ષુદર્શનવાળા કેઈ અચક્ષુદર્શનવાળા, કેઈ સુખી કઈ દુઃખી, કેઈ મિથ્યાદષ્ટિ અને કેઈ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે તેમાં ‘આ મતિશ્રુતજ્ઞાની છે, આ મતિ-શ્રત-અવધિજ્ઞાની છે, આ મતિધૃત-અવધિમન:પર્યવજ્ઞાની છે, આ ચક્ષુદર્શની છે, આ અચક્ષુદર્શની છે, આ સુખી છે, આ દુઃખી છે, આ મિથ્યાદષ્ટિ છે, અને આ સમ્યગ્દષ્ટિ છે ઈત્યાદિ વ્યવહાર થાય છેસૂ૦ ૧૦ છે ગ્યારહવેં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો / કર્મકો સંસારકા કારણ જાનકર કર્મને કારણ પ્રાણાતિપાતાદિ કા ત્યાગ કરે છે જો આમ જ હોય તે મુનિએ શું કરવું જોઈએ? તે કહે છે–“ઈત્યાદિ. જ્યારે એ નિશ્ચય થયે કે કર્મરૂપ ઉપાધિથી જ જેમાં નારકાદિ વ્યવહાર થાય છે તે મુનિનું કર્તવ્ય છે કે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અથવા તેના પ્રકૃતિબંધ,સ્થિતિબંધ આદિ બંધને સંસારનું કારણ જાણીને તે કર્મોનું મૂલ કારણ સાવદ્ય વ્યાપારને, અને રાગદ્વેષ મહને જાણીને પ્રાણાતિપાતાદિક જે કાર્ય છે તેને સર્વથા પરિત્યાગ કરે. ભાવાર્થોમાં નારકાદિ વ્યવહાર કર્મકૃત છે, કર્મ સંસારનું કારણ છે. કર્મ જીની શુભાશુભરૂ૫ પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. અશુભાદિ કર્મોથી નારકાદિ વ્યવહાર થાય છે. અશુભાદિ કર્મોનું મૂળ કારણ હિંસાદિ પાપ, અથવા રાગદ્વેષ અને મોહ છે. માટે જ્ઞાની મુનિનું કર્તવ્ય છે કે તે તેના મૂળ કારણને સદા ત્યાગ કરે. કહ્યું છે–– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ “ જો નાચતે ર્મ, તતઃ સંજ્ઞા મવા | મવાછરી ટુર્વ , તતાન્યતર મન શા ઈતિ. જીવોને કર્મથી જ કર્મ બંધ થાય છે. તેથી ભવ-સંસાર થાય છે. ભવથી શરીર, શરીરથી દુઃખ અને દુઃખથી વળી અન્યભવ તેને મળતું રહે છે . સૂ૦ ૧૧ I બારહ સૂત્રા / મુનિ કર્મસ્વરૂપ કા પર્યાલોચન કર સર્વજ્ઞ-જિન સમ્બન્ધી ઉપદેશ, યા સંયમકો સ્વીકાર કર રાગદ્વેષસે રહિત હો વીતરાગ હો જાતે હૈ . વળી પણ મુનિના કર્તવ્ય બાબત કહે છે-“વિજેસિ” ઈત્યાદિ. કર્મના સ્વરૂપની પર્યાલચના કરીને સર્વજ્ઞકથિત ઉપદેશને અર્થાત્ સંય. મને ગ્રહણ કરી આત્માના જ્ઞાનાદિ ગુણોના વિઘાતક રાગ અને દ્વેષથી રહિત બનીને મુનિ–આત્મા વીતરાગ શબ્દનો વાચ્ય થઈ જાય છે. ભાવાર્થ—–સુનિના બીજા કર્તવ્યને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કેતે કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી તેને તે દઢ વિશ્વાસ થઈ જશે કે આત્માના જ્ઞાનાદિક ગુણોના ઘાતક જે કઈ હોય તે તે કર્મ જ છે. રાગ દ્વેષને જે જ્ઞાનાદિક ગુણોના ઘાતક સૂત્રકારે પ્રગટ કર્યો છે તે કારણમાં કાર્યના ઉપચારથી કરેલ છે. કારણ કે રાગ-દ્વેષથી જીવેને નવીન કર્મોન બંધ થાય છે, માટે રાગ-દ્વેષ તેના બંધમાં કારણ છે, અને કર્મોને બંધ કાર્ય છે. તે કર્મોનો અભાવ જ્યાં સુધી સર્વજ્ઞ પ્રભુના ઉપદેશાનુસાર જીવ પોતાની પ્રવૃત્તિ નહિ બનાવે ત્યાં સુધી કરી શકતે નથી, અર્થાત્ સંયમની આરાધના વિના તેનો અભાવ થઈ શકતું નથી, કદાચ તેને વીતરાગ બનવાનું છે તે તેનું કર્તવ્ય છે કે તે રાગ દ્વેષનો અંત કરવા માટે કહેલી વિધિનું પાલન કરે. એ સૂ૦ ૧૨ . તેરહવાં સૂત્રા આ વાતને સૂત્રકાર ફરીથી પુષ્ટ કરે છે-“તે નાચ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ २०६ Page #214 -------------------------------------------------------------------------- ________________ કર્મક કારણ રાગદ્વેષકા જ્ઞાનપૂર્વક પરિત્યાગ કર, સંસારી લોગોં કો વિષયકષાયોં સે વ્યામોહિત જાન કર, તથા વિષયાભિલાષરૂપ લોકસંજ્ઞાકા વમન કર મતિમાન મુનિ સંયમારાધનમેં તત્પર રહે, સંયમ ગ્રહણ કર | પશ્ચાત્તાપ ન કરે. ઉદેશસમાસિ | સાધુ કર્મોના બંધમાં મૂલ કારણ રાગ દ્વેષને જ્ઞ–પરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. “સમસ્ત સંસારી જીવ વિષય કષાયથી વ્યામોહિત થઈ રહેલ છે માટે તેવા વિષયેની વાંછાને સદા દૂર કરવી જોઈએ.” એ વિચાર કરી તેને સદા પરિહાર કરે અને મુનિપણાની મર્યાદાની રક્ષા કર વામાં તત્પર તે મતિમાન મુનિ સંયમની આરાધના કરવામાં સાવધાન રહે; કારણ કે સંયમની આરાધના વિના કર્મોનો નાશ થઈ શકતું નથી, માટે આઠ કર્મોનો નાશ કરવાના અભિપ્રાયથી સંયમની આરાધના કરે, સંયમને ગ્રહણ કરી પછી પશ્ચાત્તાપ ન કરે, અર્થાત્ સિંહવૃત્તિથી સંયમની આરાધના કરે પણ તેની આરાધનામાં શિયાળવૃત્તિને સ્થાન ન આપે. આ ઠેકાણે આ વિષયમાં ચતુર્ભાગી સમજવી જોઈએ. તે આ પ્રકારે— (૧) સિંહવૃત્તિથી નિકળે, સિંહવૃત્તિથી પાળે. (૨) સિંહવૃત્તિથી નિકળે શગાલવૃત્તિથી પાળે. (૩) શગાલવૃત્તિથી નિકળે, સિંહવૃત્તિથી પાળે. (૪) ગાલવૃત્તિથી નિકળે, શગાલવૃત્તિથી પાળે. તેમાં પહેલા અને ત્રીજો ભંગ ઉત્તમ છે. “ત્તિ ત્રવામિ” એનો અર્થ પહેલાં કહેવામાં આવેલ છે. ૧૩ ત્રીજા અધ્યયનને પ્રથમ ઉદેશ સમાપ્ત ૩-૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ २०७ Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશ કે સાથ દ્વિતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદન, ઔર દ્વિતીય ઉદેશ કા પ્રથમ સૂત્ર । ત્રીજા અધ્યયનના બીજો ઉદ્દેશ. ત્રીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત પ્રાણીએ વિષે સારી રીતે સમજાવેલ છે. આ ખીજા ઉદ્દેશમાં એ સમજાવવામાં આવશે કે તેની આ નિદ્રાનું ફળ તેને દુઃખ સિવાય ખીજું કાંઇ થતું નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર આ ખીજા ઉદ્દેશના પ્રારંભ ીને પ્રથમ સૂત્ર કહે છે— નાર્ ર્ યુદ્ધ = ઈત્યાદિ. પ્રાણિયોં કે જન્મવૃદ્ધિકા વિચાર કરો; સભી પ્રાણિયોં કો સુખપ્રિય હોતા હૈ ઔર દુઃખ અપ્રિય હોતા હૈ – ઇસ વસ્તુ કો સમઝો । ઇસ પ્રકાર વિચાર કરનેવાલા પ્રાણી અતિવિધ હો કર – નિર્વાણપદ યા વહાં તક પહુંચાનેવાલે સમ્યગ્દર્શન આદિ પરમ હૈં એસા જાન કર પરમાર્થદર્શી બનકર સાવધ કર્મ નહીં કરતા । શિષ્યને સખાધન કરીને સૂત્રકાર કહે છે કે હું શિષ્ય ! આજ જ તમે આ બાબતના જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરો, કાલ પરમદિવસની વાત જવા દો. સમય વીતાવવામાં શું ફાયદા ? સંસારમાં પ્રાણીઓની ગત્ત્પિત્તિથી લગાવી માલાદિવૃદ્ધાવસ્થાપતની સઘળી અવસ્થાએ દુઃખોની સાથે ને સાથે રહેવાવાળી છે. સંસારી પ્રાણીની એક પણ અવસ્થા એવી નથી કે જેમાં દુઃ ખાના સખ ધ ન હોય. ગર્ભ માં આવવું અને ત્યાં રહેવું એ એક મહાન દુ:ખ છે. તે પ્રાણી કાઇ પકારે ત્યાંથી સુરક્ષિત દશામાં ઉત્પન્ન થઇ જાય છે અને બાળ યુવા વૃદ્ધાવસ્થા સુધી પહેાંચી પણ જાય છે તે પણ આ અવસ્થાએમાં આ જીવને રજ માત્ર પણ સાતા મળતી નથી. દુઃખો સિવાય આંહી સુખોનુ નામ પણ નથી. માટે ગૌત્પત્તિ અને માળાદિ વૃદ્ધાવસ્થા સુધીની સમસ્ત દશાએ દુઃખોની સાથે જ રહેવાવાળી છે. અન્યત્ર પણ આ વાત કહેલ છે:-~~ tr जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संतत्तो, न सरइ जाइमप्पणो ॥ १ ॥ विरसरसियं रसंतो, तो सो जोणीमुहाउ निष्फिडइ । माऊ अपणोऽवि य, वेयणमउलं जणेमाणो ॥ २ ॥ " इति શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ તથા–“ હીમિvuતે હીળો, વિષરી વિવિત્તા કુકાઢો તુજaો ઘર, સંપત્ત વમિં દર ” / ૩ કૃતિ ઉત્પન્ન થનાર અને મરનાર પ્રાણીને જે દુઃખ થાય છે તે દુઃખથી સંતપ્ત બનેલ પ્રાણી પિતાની ઉત્પત્તિનું સ્મરણ પણ કરતા નથી જે વખતે આ જીવ નિમુખ–ગર્ભસ્થાનથી નીકળે છે તે સમય ઘણું જ બુરી રીતે રડે છે; કારણ કે તે વખત તે પિતાને માટે તેમ જ પિતાની માતા માટે અતુલ–વર્ણનાતીત–વેદનાનું કારણ બને છે કે ૨ છે તથા વળી તે જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે હીન બની જાય છે. તેને સ્વર અસ્પષ્ટ–ગરગર શબ્દવાળો બની જાય છે. તેની દશા દયાજનક થઈ પડે છે તરૂણ-અવસ્થામાં જે તેની હાલત હતી તે હાલતથી બીલકુલ ભિન્ન તેની હાલત થઈ જાય છે. ચિત્ત પણ તેનું ઠેકાણે રહેતું નથી. આ વખતે તે દુર્બળ અને સદા દુખી જ રહ્યા કરે છે. ૩ તથા હે શિષ્ય ! જીવની ઉત્પત્તિના જે ઉજ્જા=વિષ્ટા પ્રવળ-મૂત્ર આદિ ચૌદ સ્થાન છે, તેમાં ઉત્પન્ન થયેલા જીવોની સાથે આપણા સુખની પર્યાલોચના કરે. અર્થાત એ વાતને સદા વિચાર કરે કે જે પ્રકારે સુખ અમોને પ્રિય છે તે પ્રકારે અન્ય જીવેને પણ પ્રિય છે. દુઃખ જે પ્રકારે અમોને અપ્રિય અનિષ્ટ છે તે પ્રકારે તે અન્ય જીવોને પણ અનિષ્ટ છે. એ વિચાર કરી અગર જાણીને કેઈને પણ દુઃખ ન આપવું જોઈએ. આ પ્રકારને વિચાર કરવાથી તમે સ્વયં દુઃખ પામશે નહિ. આ પ્રકારે પ્રાણીઓના સુખ અને દુઃખોની પર્યાલોચનાથી વાસ્તવિક તત્વનું પ્રકાશક જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનથી યુક્ત તે મુક્તિપદને અથવા તેને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શનાદિને પરમ–પરમકલ્યાણકારી જાણીને સમદશી થઈ જાય છે અને સાવદ્ય ક્રિયાઓ કરતા નથી કે સૂ૦ ૧ છે | દ્વિતીય સૂત્રો / ઇસ મનુષ્યલોકમેં બધૂન કે કારણભૂત મનુષ્યોં કે સાથ કે સમ્બન્ધોં કો છોડો આરમ્ભજવી મનુષ્ય એહિક-પારલૌકિક દુઃખોંકો ભોગનેવાલે હોતે હૈ I કામભોગોં મેં અભિલાષા રખનેવાલે જીવ અષ્ટવિધ કર્મો કા સંચય કરતે રહતે હૈ ઔર કામભોગાદિજન્ય કર્મરજસે સંસ્લિષ્ટ હો વારંવાર ગર્ભગામી હોતે હૈં કમ્ર સં” ઈત્યાદિ. આ મનુષ્યલકમાં મનુષ્યોની સાથે પાશ–બંધનના હેત પત્રકલત્રાદિક સંબંધ–ને હે શિષ્ય! તમે સર્વથા પરિત્યાગ કરે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી પાશ-બંધન બે પ્રકારના છે. રસ્તી આદિ પદાર્થ દ્રવ્યથી, વિષયકષાયાદિક ભાવથી બંધન છે. એ બન્ને પ્રકારના બંધનને સર્વથા ત્યાગ કરે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભાવા ——સંસારમાં જીવા માટે બધાથી પ્રમળ ખંધનનું કારણ પુત્રકલત્રાદિકના સંબંધ છે. આત્માથી આ બંધનના હેતુને જ્યાં સુધી ત્યાગ નથી કરતા ત્યાં સુધી તે આત્મ-કલ્યાણના માર્ગ ઉપર આગળ વધી શકતા નથી. માટે તેને સથા ત્યાગ કરવાના આ ઠેકાણે ઉપદેશ આપેલ છે. આ પાશથી યુક્ત પ્રાણી કામલેાગની ઇચ્છાથી પ્રાણિહિંસાદિરૂપ આરભા કરે છે. તૃતીય સૂત્ર । / અજ્ઞ મનુષ્ય મનોવિનોદ કે નિમિત્ત પ્રાણિયોંકા સંહાર કર આનંદ માનતા હૈ । બાલોં–અજ્ઞોં કા સંગ વ્યર્થ હૈ । ઉનકે સંગ સે તો દ્વેષકી હી વૃદ્ધિ હોતી હૈ । આરભથી જીવવાના જેના સ્વભાવ છે તે આર ભજીવી છે. મહાન આરભેદ્વારા જે પેાતાની આજીવિકા કરે છે તે આ લોક અને પરલોક અનેના દુઃખો ભોગવે છે, કારણ કે વિષયભોગામાં વૃદ્ધ-લાલુપી પ્રાણી અવિધ કર્મોના સંચય કરે છે, અને આ કામલેાગથી ઉપાત કર્મરૂપી ધૂળથી લિક્ષ બનીને તે વારવાર ફૈટના ઘટમાલની માફક આ સ ંસારરૂપી ચક્રમાં ઘૂમતા રહે છે ! સૂ॰ ર્ ! ૮ અવિ સૈ’ ઈત્યાદિ. તે વિષયી પ્રાણી મનેાવિના માટે અર્થાત્ મનોવિંદ કરવાના અભિપ્રાયથી પ્રેરિત મનીને પ્રાણીઓની હિંસા કરીને પણ આનંદિત થાય છે. તેવી હિંસાને તે પેાતાના મનાવિનેાદનું સાધન માની ક્રીડા સમજે છે. જુહુ ખાલે છે, કહે છે કે—આ મૃગાદિક પશુ શિકાર માટે જ વિધાતાએ મનાવેલ છે. શિકાર ક્રીડા કરવાના નિમિત્તથી જ કરવામાં આવે છે, શિકાર કરવાથી મનેવિને થાય છે. કદાચ મનેાવિનાદ માટે પ્રાણીઓની હિંસા કરી જે આનંદ માને છે તે માંસાદિક ખાવા માટે પણ કદાચ હિંસા કરીહર્ષિત થાય તે તેમાં કઇ અચરજ નથી. આ પ્રકારે વિષયામાં લંપટ અનેલ પ્રાણી ચારી કુશીલ આદિ પાપા પણ કરે છે. તેથી મુનિજનનું કર્તવ્ય છે કે તે આવા ખાલ-અજ્ઞાનીની સંગતિથી, મનોવિનેાદના કારણ હાસ્યાદિકાથી, અથવા હિંસાદિ પાપાથી દૂર રહે. ખાલ–અજ્ઞાનીઓની સંગતિ, મનેાવિનાદના કારણ હાસ્યાદિક અને પ્રાણાતિપાતાર્દિક પાપ, મુનિ માટે સર્વથા વજ્રનીય આ માટે છે કે તેના સંગ વેર-દ્વેષના વર્ષીક થાય છે. આ વૈરભાવની વૃદ્ધિથી નૂતનભવાનુષગી અને વૈરાનુબંધી કર્મના બંધ થાય છે. ૫ સૂ૦ ૩ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર / બાલોં કે સંગસે દ્વેષ હી બઢતા હૈ, ઈસ હેતુ અતિવિધ - સમ્યજ્ઞાનવા પ્રાણી પરમ કી, અર્થાત્ સિદ્ધિગતિ નામક સ્થાન કી અથવા સર્વવિરતિરૂપ ચારિત્ર કી સત્તા કો જાન કર, નરકનિગોદાદિકે વિવિધ દુ:ખો કે જ્ઞાનસે યુક્ત હો, પાપાનુબધી કર્મ નહીં કરતા હૈ, ન દૂસરોં સે કરાતા હૈ, ન કરનેવાલે કા અનુમોદન હી કરતા હૈ વહ ધીર મુનિ, અગ્ર ઔર મૂલકા વિવેક કર કે, કર્મો કા છેદન કર નિષ્કર્મદર્શી હો જાતા હૈ .. જો આ પ્રમાણે છે તે મુનિએ શું કરવું જોઈએ? તે કહે છે-“તæ 'ઈત્યાદિ. બાલ–અજ્ઞાનીના સંગથી વિરભાવની વૃદ્ધિ થાય છે, માટે જે અતિવિદ્યસમ્યજ્ઞાનસંપન્ન છે તે “સિદ્ધિગતિનામક પરમપદ અથવા તેને પ્રાપ્ત કરાવનાર સર્વવિરતિલક્ષણ ચારિત્ર પરમ શ્રેયસ્કર છે” એવું જાણીને નરકનિગોદાદિકના અનેક દુઃખોના જ્ઞાતા અર્થાત્ “ નરક નિગોદાદિકોના દુઃખ જીને ત્યાં સુધી ભેગવવા પડે છે જ્યાં સુધી સિદ્ધિપદની પ્રાપ્તિ તેને થતી નથીઆ પ્રકારના દઢ શ્રદ્ધાવાળા બનીને પાપાનબન્ધી કર્મ કરતા નથી. “ોતિ” આ ક્રિયા અન્ય ક્રિયાઓની ઉપલક્ષક છે, તેથી એ ઘટિત થાય છે કે તે બીજાઓથી પાપકર્મ કરાવતા નથી અને પાપકર્મ કરવાવાળાઓની અનમેદના પણ કરતા નથી. પરીષહ અને ઉપસર્ગોથી અવિચલિત બનીને તે પૃથફ પૃથક્ ભેદપ્રભેદે સહિત-વિસ્તારપૂર્વક આ વાતની પર્યાલોચના કરે કે અગ્ર અને મૂલ તપ સંયમ વિના આત્માથી પૃથકૂ-અલગ થઈ શકતા નથી. ભયગ્રાહી અઘાતિયા ચાર કર્યો કે જે કેવલિકર્મ કહેવાય છે તે ચાર પ્રકારના ઘાતિયા કર્મ ભૂલ છે. અથવા મોહનીય કર્મનું નામ મૂલ છે. તેનાથી અવશિષ્ટ સાત કર્મોનું નામ અગ્ર છે. મોહનીયને ક્ષય થયા વિના અન્ય કર્મોને ક્ષય થતું નથી. માટે મોહનીયમાં મૂલતા સિદ્ધ થાય છે. કહ્યું છે – નવનિ સં ગ રે વિના ! ___ एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए" ॥१॥ જેવી રીતે સેનાપતિના મરવાથી સેના છિન્નભિન્ન થઈ ભાગી જાય છે તે પ્રકારે મોહનીયને ક્ષય થવાથી અન્ય કર્મ પણ નષ્ટ થઈ જાય છે. ૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ** અથવા ‘ મૂજ ’ નામ મિથ્યાત્વનું છે. ‘ અત્ર ’ નામ આઠ પ્રકારના કર્મોનું છે, કારણ કે આઠ કર્મોનુ મૂલ કારણ મિથ્યાત્વ છે. માટે મિથ્યાત્વને મૂલ શબ્દથી કહેલ છે. કહ્યુ છે...મિઋત્તળ ર્િળેળ પત્ર આજુ નીચે અટ્ટુ મ્મવાડીમો વષર્ ।'' કૃત્તિ । મિથ્યાત્વના ઉદયથી જીવ આઠેક પ્રકૃતિ ખાંધે છે. માટે કર્મોના કારણભૂત મિથ્યાત્વ આદિને તપસયમદ્વારા સર્વથા પોતાના આત્માથી જુદા કરી તે નિષ્કદી થઈ જાય છે. પદ્મ આવેલ છે. તેના અર્થ “ છેદન કરીને ” એમ સૂત્રમાં “ પરિøિT થાય છે. પરંતુ પૌલિક જ્ઞાનાવરણીયાદિ કર્મોનુ તેા છેદન ખની શકતું નથી માટે જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાના આત્માથી “ િિષ્ક્રય ”—જુદા કરીને, એવા અર્થા કરવા જોઈ એ, કારણ કે કર્માને આત્માથી પૃથક્ કરવા તે જ તેનુ છેદન છે. આત્માથી કર્મોના અલગ થવાથી જીવનિષ્ક દી–અર્થાત્ કર્મ રહિત પાતાના આત્માને જોવાના સ્વભાવવાળા થઇ જાય છે. આ પ્રકારને સ્વભાવ જીવને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્માંના વિનાશથી ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં જીવ સર્વજ્ઞ સદી થાય છે ! સૂ॰ ૪૫ પ્રશ્નમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્નમ સૂત્ર । / યહ નિષ્કર્મદર્શી મરણસે મુક્ત હો જાતા હૈ, કેવલી હોકર દૂસરો કો ભી મુક્ત કરતા હૈ । ઇહલોકાદિ ભય કો દેખનેવાલા યહી મુનિ કહલાતા હૈ । મુનિ પરમદર્શી, વિવિક્તજીવી ઔર ઉપશાન્ત આદિ હો કર, પણ્ડિતમરણકી આકાંક્ષા કરતા હુઆ સંયમારાધનમેં તત્પર રહે । જે નિષ્કર્મોદી છે તેને બીજો પણ લાભ થાય છે, તે વાતને પ્રગટ કરે છે— ‘પત્ત મળા પ્રમુખ્વર્ ' ઈત્યાદિ, > આ નિષ્ક દી આયુકના બંધનો અભાવ થવાથી મરણથી રહિત થાય છે અને તે આવીચિમરણથી છૂટી જાય છે, અનુસમય અર્થાત્ નિરન્તર મરણને આવીચિમરણ કહે છે. અથવા મરણુ નામ સંસારનુ છે, કેવળી થઈ જવાથી આત્મા સ'સાર ધનથી રહિત થાય છે, સિદ્ધસ્થાનમાં વિરાજવાના નિશ્ચયથી તેજ ભવમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ અઘાતિયા કર્મોને અભાવ કરી સિદ્ધપદને અધિકારી થાય છે. કેવળી બની તે અન્ય જીને પણ સદૃશના દ્વારા સંસાર પરિભ્રમણથી છોડાવે છે. ઈહિલેક ભય આદિ સાત પ્રકારને ભય જેણે જોઈ લીધેલ છે તે દુષ્ટભય છે, દષ્ટભય જ મુનિ થાય છે. તથા ઉચ્ચારાદિ ચૌદ સ્થાનમાં સમુત્પન્ન જીવસમૂહરૂપ લેકમાં આત્માના ઉત્કર્ષકારી થવાથી પરમ જે સંયમ તેને દેખવાને જેને સ્વભાવ છે તે પરમદશ છે. તથા રાગદ્વેષરહિત થવાથી અલિષ્ટ જીવવાને જેને સ્વભાવ છે તે વિવિક્તજીવી છે. તે નિષ્કર્મદશી વિવિક્તજીવી થાય છે. તેથી તે “વ” ઉપરાન્ત–ઉપશમથી યુક્ત થાય છે. કષાયાના ઉદ્રેકને અભાવ ઉપશમ છે, જ્યારે કષામાં બિલકુલ મંદતા આવી જાય છે ત્યારે તે “સમિg” સમતામોક્ષના માર્ગને પ્રાપ્ત કરેલે કહેવાય છે. તથા “સહિ’ સદિત –જ્ઞાન અને ચારિત્રથી યુક્ત થવાથી તે “સવાના” સાચતા-નિરંતર યતનાવાન અર્થાત પ્રમાદ રહિત થાય છે. આ પૂર્વોક્ત ગુણેને ત્યાં સુધી ધારણ કરવાની આવશ્યકતા છે કે જ્યાં સુધી તેને પંડિતમરણ પ્રાપ્ત નહિ થાય. આ વાત સૂત્રકાર પ્રગટ કરે છે-૪રવી” ઈતિ. કાલ શબ્દનો અર્થ મૃત્યુકાળ છે. તેની આકાંક્ષા રાખવાવાળાને કાલાકાંક્ષી કહે છે. જ્યાં સુધી પર્યાયાગત પંડિતમરણ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તેની ચાહના કરીને પૂર્વોક્ત ગુણોથી યુક્ત થઈને તે નિષ્કર્મદશી સંયમની આરાધનામાં પ્રયત્નશાળી અગર લવલીન રહે છે સૂટ ૫ છઠા સૂત્રો / પાપકર્મ બહુત પ્રકારને કહે ગયે હૈં, ઉનકો દૂર કરને કે લિયે સંયમ મેં ધૃતિ ધરો ! સંયમપરાયણ મેઘાવી મુનિ સમસ્ત પાપ કર્મોકા ક્ષપણ કરતા હૈ . વર્લ્ડ ર” ઈત્યાદિ. પાપકર્મ બંધસ્થાનની અપેક્ષાથી ઘણા પ્રકારના કહેલ છે. વીતરાગ પ્રભુએ બાર પ્રકારની પરિષદુ-સભામાં પિતાની દિવ્યદેશનાથી બંધથાની અપેક્ષાથી કર્મોના અનેક ભેદ ભવ્ય જીવોને સમજાવેલ છે. સાથે એ પણ પ્રગટ કરેલ છે કે આ કર્મોને આત્માથી દૂર કરવાને ઉપાય છે-“સ ધિરૂં યુવ્ય” શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧ ૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ ત સુષ્ય, સત્ય-સંયમમાં ધૈર્ય ધારણ કરે. એ માટે શિષ્યને સંબોધન કરીને કહે છે કે હે શિષ્ય! તમે જે આ કર્મો ઉપર વિજય કરવા માંગતા હો તે– સભ્યો તિઃ સત્ય-સંચમઃ” સત પુરૂષને માટે હિતકારી જે સંયમ છે તેમાં અટલ રહો. ઉપસર્ગ અને પરીષહો આવવા છતાં પણ આ માર્ગથી કઈ વખત પણ વિચલિત ન બને. અથવા સત્ય નામ વીતરાગપ્રણીત આગમનું છે, કારણ કે તેનાથી જ જીવાદિક તત્તના યથાર્થ સ્વરૂપની પ્રરૂપણ થાય છે. ભગવાનના આ આજ્ઞાસ્વરૂપ પ્રવચનમાં કુતર્કને પરિહાર કરી ચિત્તને સ્થિર કરે, કારણ કે આ સંયમમાં અને વીતરાગપ્રણીત આગમમાં સારી રીતે લવલીન ચિત્તવાળા મનુષ્ય હેય અને ઉપાદેયના વિવેકથી નિપુણમતિ બનીને સંપૂર્ણ પાપકર્મો નષ્ટ કરી નાંખે છે. એ સૂત્ર ૬ ! સાતવાઁ સૂત્રકા અવતરણ ઔર સાતવૉ સૂત્રા / અનેક વિષયોં મેં આસક્તચિત્ત સંસારી પુરૂષોં કી ઈચ્છાકી પૂર્તિ નહીં હોતી. એસે પુરૂષ અન્યવધાધિરૂ પાપકર્મો મેં હી નિરત રહતે હૈ . કષાયાદિ પ્રમાદથી યુક્ત પ્રાણી કયા કયા ગુણવાળા થાય છે? તેને માટે કહે છે-“ભાજિત્તે” ઈત્યાદિ. આ સંસારી પુરૂષ નિશ્ચયથી કૃષિ, વાણિજ્ય, સેવા આદિ અનેક કાર્યો કરવામાં વ્યગચિત્તવાળા બની રહે છે. કારણકે સંસારી જીની અભિલાષા સાંસારિક અનેક સુખ પ્રાપ્ત કરવાની તરફ સદા લાગી રહે છે તેથી તે ખેતી, વાણિજ્ય આદિ અનેક પ્રકારના આજીવિકાના ઉપયોગી કાર્યોના સંપાદનમાં રાતદિવસ લાગ્યા રહે છે. માટે સાંસારિક સુખોના અભિલાષી પુરૂષનું મન કઈ એક વિષયમાં એકાગ્ર બનતું નથી. આ ઉપર સૂત્રકાર કહે છે-“સે gિ કૂપિત્ત ”–સ વેતનમ પૂચિતુમ, અર્થાત્ તેની આ પ્રકારની આ ચેષ્ટાઓ શું તેના કેતન=માનસિક અભિલાષા–ની પૂર્તિ કરી શકે છે? કદાપિ નહિ. સૂત્રકારે આ ઠેકાણે કાકુવચનને પ્રગ કરેલ છે. કેતન બે પ્રકારના છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧) દ્રવ્ય કેતન, (૨) ભાવકેતન. દ્રવ્યકેતન ચાલિની અથવા સમુદ્ર છે, અને ઈચ્છા અને લોભ, એ ભાવકેતન છે. આ ઠેકાણે ભાવકેતનની અપેક્ષાથી કેતન” શબ્દને પ્રવેગ થયેલ છે. ભગવાને એ જ વાત કહી છે–“ના સ્ટાર ત હોદો, હા રોહો જયા ” અર્થાત્ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. જે અનેક કાર્યોમાં વ્યગ્રચિત્ત બની રહે છે. તે શું ભાવકેતનરૂપ પિતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે? અર્થાત્ કરી શકતા નથી. કહ્યું પણ છે– રાજાનો પત્રિકાં, મુસાનને કહ્યુધાનું ! પામવાના નાનાં, સ્ત્ર પ્રાતિ” ? / તિ જેવી રીતે સુઈ રહેવાથી નિદ્રા જીતી શકાતી નથી અને ખાવાથી ભૂખ જીતી શકાતી નથી તે પ્રકારે કામ-ઈચ્છાઓમાં ફસેલ પ્રાણ-મનુષ્ય ઈચ્છાનુસાર ઈષ્ટવસ્તુઓને લાભ થતાં છતાં પણ તેનાથી શાંતિલાભ પ્રાપ્ત કરી શકાતે નથી. વળી પણ કહ્યું છે— " न जातु कामः कामानामुपभोगेन शाम्यति । વિષr suraઐવ, મૂચ વાભિવર્ધત ” } ૨ શુતિ કામવિકાર વિષયભેગનું સેવન કરવાથી શાંત થતો નથી, પણ જેમ ઘી નાંખવાથી અગ્નિની જ્વાળા વધે છે તે પ્રકારે વિષયેના સેવનથી વિષયવાસનાની વૃદ્ધિ થાય છે. પિતાની ઈચ્છાની પૂર્તિ માટે જીવ શું કરે છે? આ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે. – તે વહાણ” ઈત્યાદિ. અથવા “શે જે જ જે રિ પૂર્તિઆ વાક્યની છાયા “સ વ તમ બઈઃ પુચિતુમ” એમ પણ થાય છે. જેને અર્થ આ પ્રકારે થાય છે—કેણ એવે પ્રાણી થઈ શકે છે કે જે અનેક ચિત્તવાળા મનુષ્યની ઈચ્છાઓની પૂર્તિ કરવામાં સમર્થ હોય? કારણ કે તે અનેકચિત્ત પુરૂષ અન્યવધ–બીજાને મારવુંઆદિ અનેક સાવદ્ય ક્રિયાઓ કરવામાં ઉત્સુક બની રહે છે. આ વાતને બતાવે છે–“અwવgિ” ઈત્યાદિ. - મનુષ્ય જ્યારે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની તે પ્રવૃત્તિથી અન્ય પ્રાણીઓની હિંસા થાય છે, માટે તે તેની પ્રવૃત્તિ બીજા જીની હિંસાનું કારણ બને છે, જેમ ચેર અથવા સાહસિક-ડાકૂ પૈસાવાળા માણસના ધન ચેરી જવા માટે પૈસાવાળાને મારી નાખે છે. તેની પ્રવૃત્તિથી અન્ય જીને શારીરિક તથા માનસિક પરિતાપ–કલેશ ભગવો પડે છે. તેમજ તે પોતાની અભિલાષાઓની પૂર્તિ માટે દાસી–દાસ આદિ તથા ગાય–ભેંસ આદિ ક્યાંયથી ચોરી લાવીને તેને સંગ્રહ કરવામાં વ્યસ્ત રહ્યા કરે છે. જનપદ–મગધાદિ દેશેને તે પોતાની પ્રવૃત્તિથી ત્રસ્ત-દુખિત કર્યા કરે છે. જેમ મ્લેચ્છ રાજ સ્વેચ૭ધર્મને અસ્વીકાર કરનારી પ્રજાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિ લોકોને પરિતાપ માટેપ્રાણીઓને માર્મિક કષ્ટ પહોંચાડવા માટે હોય છે. અનુચિત કરબોજા–ટેકસ લે, અનચિત દંડ આપે, ઈત્યાદિનું નામ પણ પરિતાપ છે, અધાર્મિક રાજા પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ધનસંગ્રહ કરવા નિમિત્ત પોતાની પ્રજાથી અનીતિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ધનના સ ંગ્રહ કરે છે, કોઈ ઉપર કમોજાની વૃદ્ધિ કરે છે. કોઈ ને અભિયોગમાં સાવી તેની ઉપર અધિકમાં અધિક ક્રૂડ પણ કરી નાંખે છે. આ પ્રકારનો રાજા પોતાની પ્રજા માટે અગર પોતાના અધિકૃત દેશ માટે કલેશકારક અને પરિતાતાપદાયક થયા કરે છે. જનપદ પરિગ્રહ અર્થાત્ ખીજા રાજા ઉપર ચઢાઇ કરી તેના દેશને પોતાના અધિન કરવાના પ્રયત્નમાં રહે છે સમય મળતાં જ જ્યારે તે ચઢાઈ કરે છે ત્યારે તે વખત બ્યમાં નરસંહાર જેવું ભયંકર કાંડ ઉપસ્થિત થાય છે, તેની આ પ્રકારની પ્રવૃત્તિ ધાર્મિક નીતિથી ઠીક નથી, કારણ કે તેની આ પ્રવૃત્તિથી અન્ય જીવાને અને જનપદને કલેશ તથા સંતાપ ઉત્પન્ન થાય છે. ૫ સૂ॰ ૭૫ અઠવાઁ સૂત્ર । / ઇન અન્યવધાદિકોં કા સેવન કરકે ભરતાદિ–જૈસે કોઇ ૨ ઇન્હેં નિસ્સાર સમઝ કર સંયમારાધન મેં તત્પર હુએ હૈં । ઇસલિયે ઇનકો નિસ્સાર સમઝ કર જ્ઞાની ઇનકા સેવન નહીં કરે । ૮ આલેવિત્તા ' ઇત્યાદિ. ઈચ્છાની પૂર્તિ માટે સાતમાં સૂત્રમાં પ્રતિપાદિત ખીજા જીવાનો વધ પરિતાપ તેમજ પરિગ્રહાદિનું સેવન કરીને પણ જ્યારે ઈચ્છાની તૃપ્તિ થતી નથી ત્યારે કાઈ ભરતાદિક જેવા મહાપુરૂષ સંયમનું આરાધન કરવામાં પ્રવૃત્ત થાય છે અને તેજ ભવમાં મુક્તિના લાભ પણ કરી લે છે. માટે વમન કરેલા અન્ન સમાન ભાગોના પરિત્યાગ કરી “ હુવે પછી હું ભાગનું સેવન કરવામાં પ્રવૃત્તિ નહિ કરૂં” આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી લે છે. સભ્યજ્ઞાનસંપન્ન તે જ્ઞાની પુરૂષ વિષયભોગોમાં નિસ્સારતા જાણીને અર્થાત્ “ વિષયભેગોનું સેવન કરવા છતાં જીવાને તૃપ્તિ થતી નથી” એવા પ્રકારે સમજીને પછી ભાગાનુ સેવન કરવાની ઈચ્છાથી ખીજા મૃષાવાદરૂપ પાપનુ અને અસંયમનુ સેવન કરતા નથી. ૫ સૂ૦૮ ૫ 4t શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ નવમ સુત્રકા અવતરણ ઔર નવમ સૂત્રો / દેવ ભી જન્મમરણશીલ હોતે હૈં, ઇસલિયે ઉનકે સુખ કો ભી નશ્વર સમઝ કર | મુતચારિત્રધર્મકા સેવન કરો . મનુષ્યના જ વિષયભોગ નિસ્સાર છે, એમ નહિ; કિન્તુ દેવના પણ વિષયભોગ નિસ્સાર છે. આ વાતને સમજાવે છે –“ઉવવી” ઈત્યાદિ. | હે મુનિ! દેવોના ઉપપાત-જન્મ, ચ્યવન-મરણને જાણીને તમે અનન્ય જે મૃતચારિત્રરૂપ ધર્મ છે તેનું સેવન કરે. ભાવાર્થ–દેવેનું આયુષ્ય સાગરોનું હોય છે. આટલું મોટું આયુષ્ય હોવા છતાં પણ વિષયભેગોથી તૃપ્તિ થતી નથી. તે દેવોને તે આયુ ક્ષણસદશ જ લાગે છે અને વ્યતીત થઈ જાય છે. ત્યાંના વિષયભોગ પણ સદા સ્થિર નથી. તે પણ વિનશ્વર છે. જન્મ મરણનું ચક્કર દેવગતિમાં દેવોને પણ ભોગવવું પડે છે, માટે શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે – હે મુનિ! મનુષ્યલોકના વિષયોગ જ અસાર છે એ વાત નથી પણ દેવલોકના પણ વિષયગ આ માફક અસાર છે. આ ગતિમાં સંયમની આરાધના થતી નથી. સંયમની આરાધના મનુષ્યગતિ સિવાય અન્ય બીજી કોઈ પણ ગ. તિમાં બની શકતી નથી. માટે આ દુર્લભ મનુષ્ય જન્મને વિષયભેગોની ચાહનામાં અને તેનું સેવન કરવામાં નષ્ટ કરી નાખે તે બુદ્ધિમાનનું કર્તવ્ય નથી. એમ ન સમજશે કે “સંયમની આરાધનાથી અમે દેવપર્યય પ્રાપ્ત કરી ત્યાંના વિષય ભેગને ભેગવતાં સુખી થઈ જશે. કારણ કે ત્યાંના વિષયભેગ પણ અસાર જ છે. માટે નિદાનરહિત બનીને જ તમે કૃતચારિત્રરૂપ ધર્મની આરાધના કરો. પેસૂલા દશમ સૂત્ર / મુતચારિત્ર ધર્મ કે આરાધનમેં તત્પર મુનિ કિસી કી હિંસા ન કરે, ન દૂસરોં સે હિંસા કરાવે ઔર ન હિંસા કરનેવાલે કી અનુમોદના હી કરે ! ફરી પણ કહે છે-- ” ઈત્યાદિ. મુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં તત્પર બનેલ મુનિ કદિ પણ સ્વયં પ્રાણીઓની હિંસા ન કરે. બીજા પાસે હિંસા ન કરાવે અને હિંસા કરવાવાળાની અનુમોદના પણ ન કરે. એ સૂત્ર ૧૦ | શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગ્યારહવાઁ સૂત્ર કા અવતરણ ઔર ગ્યારહવાઁ સૂત્ર । / થ્રિયોં મેં અનાસક્ત, સમ્યજ્ઞાનદર્શન ચારિત્રકે આરાધન મેં તત્પર તથા પાપ કે કારણભૂત કર્મો સે નિવૃત્ત મુનિ વૈષયિક સુખ કી જુગુપ્સા કરે । ત્યાર બાદ ચતુર્થાંત્રતા ( બ્રહ્મચર્યવ્રત )ની સિદ્ધિ માટે ઉપદેશ કરે છે‘નિષ્વિવું નહિં ’ ઈત્યાદિ. प्रजायन्ते सुतादयो यासु ताः प्रजाः પુત્રાદિ સંતાનજેમાં ઉત્પન્ન થાય છે તેનું નામ પ્રજા-સ્ત્રી છે. તથા અવમનામ મિથ્યાદર્શન આદિનુ છે. તેનાથી ભિન્ન સમ્યગ્દર્શનાર્દિક અનવમ છે. આ અનવમને દેખવાના જેને સ્વભાવ છે તે અનવમદર્શી છે. શિષ્યાને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાની શિક્ષા દેતાં સૂત્રકાર કહે છે કે હું શિષ્ય ! તમે સ્ત્રીએ માટે આસક્તચિત્ત ન અનેા. સ્વપ્નમાં પણ તેનુ ધ્યાન ન કરો, તથા મિથ્યાદર્શનાદિક જઘન્ય ફૂલના ઉત્પાદક હોવાથી અવમ છે. તેનાથી વિપરીત અનવમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર છે. તેની આરાધનાથી તમને ભ્રષ્ટ બનાવનાર પાપના કારણભૂત અઢાર પ્રકારના મૈથુન છે. તેનાથી નિવૃત્ત બનીને તમે નન્દી-વૈષયિક સુખાની તરફ સદા ઘણાષ્ટિ રાખો. ભાવા --સ્ત્રઓનુ શરીર સદા અતિનિન્જી હોય છે. તેના સેવનથી ઉત્પન્ન થયેલ વૈષયિક સુખ હિંસાદિક પાપોનું કારણ મને છે. એવી દૃઢ શ્રદ્ધા કરી તમે ચાથા વ્રતની આરાધનામાં સાવધાન રહો ! સૂ૦ ૧૧ ॥ બારહવાઁ સૂત્ર । / ક્રોધાદિ કા નાશ કરે, લોલ કા ફલ નરક સમઝે, પ્રણિયોં કી હિંસા સે નિવૃત રહે, મોક્ષ કી અભિલાષાસે કર્મો કે કારણોં કો દૂર કરે । વળી કહે છે હોદ્દામાન ' ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ કર્મોના વિનાશ કરવાની શક્તિથી સંપન્ન વિર મુનિ, કેધાદિક કષાયોના અભિમાનને અર્થાત્ અનન્તાનુબધી આદિ ક્રોધ, માન, માયા અને લાભને દૂર કરે. અથવા ક્રોધ છે આદિમાં જેને તે ક્રોધાદિ છે. કોધાદિરૂપ જે માન તેનું નામ ક્રોધાદિમાન છે. જે ગર્વને હેતુ કોધ છે, તે કેધાદિકારણક માનને તે નાશ કરે, અનન્તાનુબી આદિ કષાય સંબંધી લેજના વિપાકને સદા સ્તર નરક જ સમજવું જોઈએ, કહ્યું છે-“મછા મજુબા ૨ સત્તર્ષિ પુઢવિ ” અતિ લોભથી યુક્ત મનુષ્ય અને મત્સ્ય–તન્દુલમસ્ય આદિ મરીને સાતમી નરકમાં જાય છે. જ્યારે એ નિશ્ચિત સિદ્ધાંત છે કે લોભથી યુક્ત પ્રાણી હિંસાદિક પાપ કર્મોમાં પ્રવૃત્તિ યુક્ત હોવાથી મરીને નરક ગતિમાં જાય છે તે જે કર્મોને નાશ કરવાવાળી શક્તિથી યુક્ત વીર છે તેને પ્રાણીઓની હિંસાથી સદા સર્વ રીતિથી દૂર જ રહેવું જોઈએ. હિંસાદિક પાપકર્મોથી સદા ત્રણ કરણ ત્રણ યુગથી અર્થાત્ મન વચન કાયા અને કૃત કારિત અને અનુમોદનાથી જે દૂર રહે છે તે કર્મબંધના ભારથી ભારી થતા નથી. એવી વ્યક્તિના આત્મામાં સ્વાભાવિક રીતથી લાઘવ ગુણને આવિર્ભાવ થાય છે અને તેનાથી ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થાય છે. “લઘુભૂત” શબ્દને અર્થ મોક્ષ છે. કારણ કે મુક્તિનો લાભ તે આત્માને થાય છે કે જેથી કમને ભાર ઉતરી જાય છે. કર્મનો ભાર ઉતરી જવાથી આત્મા સ્વાભાવીક રીતિથી લઘુહલકે બને છે. જે ચીજ વજનમાં હલકી થાય છે તે સ્વભાવથી જ ઉપરની તરફ ઉઠે છે. આત્મા પણ જ્યારે કર્મબંધનથી રહિત થઈ જાય છે ત્યારે તેનો પણ સ્વભાવ સ્વતઃ ઊર્ધ્વગમન કરવાને થઈ જાય છે. સકલ કર્મોને ક્ષય થવો તે જ આત્માની મુક્તિ છે. તેવી મુક્તિને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે લઘુભૂતગામી છે. અને “લઘુભૂયગામી” આ પદની છાયા “ઢઘુમતવામી” એમ પણ થાય છે. તેને અર્થ એ થાય છે કે મોક્ષને જે અભિલાષી છે તે લઘુભૂતકામી છે. મોક્ષાભિલાષી મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થઈને શેકને અથવા કર્મોના આસવના કારણભૂત ભાવોતને પિતાના આત્માથી સદા દૂર કરે. જે સૂ૦ ૧૨ છે | તેરહવ સૂત્રા | ઇસ સંસારમેં સમય કી પ્રતીક્ષા ન કરતે હુએ તત્કાલ હી બાહ્યાભ્યન્તર ગ્રન્થિકો જાનકર પરિત્યાગ કરે; સ્ત્રોત કો જાન કર સંયમાચરણ કરે, ઇસ. દુર્લભ નરદેહકો પાકર કિસી કી ભી હિંસા ન કરે . ઉદેશસમાપ્તિ ફરી કહે છે–ચં પરિdor” ઈત્યાદિ. આ સંસાર અને મનુષ્ય લેકમાં આત્માથી માટે સમય વિતાવ વ્યર્થ છે. જ્યાં સુધી બની શકે જલ્દીમાં જલદી ધર્યશાળી બનીને બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહને જ્ઞપરિજ્ઞાથી બંધનું કારણ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે. તથા વિષયમાં આસક્તિરૂપ સંસારને જાણીને પાંચ ઈન્દ્રિય અને મનનું દમન કરીને સંયમની આરાધનામાં પિતાને લગાડે, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ મહા દુર્લભ છે. કદાચ કઈ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આ મનુષ્યભવની પ્રાપ્તિ તમને મળી છે તે તમે આ અમૂલ્ય જીવનને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં લગાવીનષ્ટ ન કરે. આ વાતને સમજાવતાં સૂત્રકાર શિષ્ય પ્રતિ કહે છે મનુષ્ય ભવ સિવાય બીજા કેઈ પણ ભવમાં સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ જીવને થતી નથી. માટે જ્ઞાનીઓએ તેની પ્રાપ્તિ દુર્લભ બતાવી છે. તેને પ્રાપ્ત કરી ના દશદ્રવ્ય પ્રાણ (૫ ઈન્દ્રિય, ૩ બળ, આયુ અને શ્વાસ-૧૦)ને વિગ કરવામાં જ તેને વ્યર્થ ગુમાવે તે બુદ્ધિમાન મનુષ્યનું કામ નથી. આ મનુષ્યભવની પ્રાપ્તિની સફળતા તો ત્યારે જ છે કે તેનાથી સંયમનું આરાધન કરવામાં આવે અને મુક્તિ માર્ગને પથિક બની જાય, તેથી હે શિષ્ય! તમારું કર્તવ્ય છે કે તમે આ દુર્લભ મનુષ્ય ભવ મેળવીને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં ન ફસતાં મોક્ષમાર્ગના પથિક બને, અને પિતાનાં આ મનુષ્યભવને સફળ બનાવે. એ જ સૂત્રને આશય છે. અર્થાત મનુષ્યભવમાં જન્મ પ્રાપ્ત કરી તમે પ્રાણીઓના પ્રાણને ઘાત ન કરે, “રુતિ” શબ્દ આ ઉદેશની સમાપ્તિનું સૂચક છે. “કવી”િ આ પદ બતાવે છે કે જેવું મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે તેવું જ તમોને કહ્યું છે. સૂત્ર ૧૩ ત્રીજા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૩–૨ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ २२० Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયોદેશકે સાથ તૃતીયાદેશકા સમ્બન્ધપ્રતિપાદન, ઔર પ્રથમ સૂત્રો ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ અગાઉના બીજા ઉદેશમાં પ્રાણુઓની ગર્ભથી માંડી બાલાદિ વૃદ્ધાવસ્થા પર્યન્ત સઘળી અવસ્થાઓ દુઃખોથી ભરેલી છે, તે દુઃખોથી ભયભીત પ્રાણીઓને આત્મકલ્યાણના માર્ગ સ્વરૂપ સંયમની આરાધના કરવી જોઈએ. આ આરાધનામાં તેણે શીત અને ઉsણ પરીષહ સહન કરવા જોઈએ. આ સઘળા વિષય બતાવવામાં આવેલ છે. અર્થાત્ મોક્ષાભિલાષી માટે આ સઘળું સમજાવવામાં આવેલ છે. હવે આ ત્રીજા ઉદેશમાં એ સમજાવવામાં આવશે કે જે ચારિત્રના આચરણથી રહિત છે તે ભલે શીત અને ઉણુ પરીષહ સહન કરે, પાપકર્મો પણ ભલે ન કરે, તે પણ તે શ્રમણ નથી. આ અભિપ્રાયને લઈને સૂત્રકાર પ્રથમ સૂત્ર કહે છે– સંધિ ઢોળાર” ઈત્યાદિ. સન્ધિકો જાનકર લોકકે ક્ષાયોપથમિક ભવલોક કે વિષયમેં પ્રમાદ કરના ઉચિત નહીં હૈ ! અથવા–સન્ધિ કો જાન કર લોક કો-યજીવનિકાયરૂપ લોક કો-દુઃખ દેના ઠીક નહીં હૈ . ભાંગી ગયેલ વસ્તુને જોડવી તેનું નામ સંધિ છે. તે બે પ્રકારની છે. (૧) દ્રવ્યસંધિ (૨) ભાવસંધેિ. ભીંત અને વસ્ત્ર આદિનું જોડવું તે દ્રવ્યસંધિ અને ચારિત્રમોહનીય ક્ષપશમ ભાવસંધિ છે. આ સંધિના જ્ઞાતા મુનિને ક્ષાપશમિકાદિ ભાવકના વિષયમાં પ્રમાદ કરવો ઉચિત નથી. અથવા ઋતચારિત્રરૂપ ધર્મનાં આરાધનને અવસર પણ સંધિ છે. તેને જાણીને જીવનિકાયરૂપ લોકને દુખ ઉત્પન્ન ન કરે છે સૂ૦ ૧ છે દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો સમસ્ત સંસારી જીવોને સુખ અને દુઃખ મારી જ માફક પ્રિય અને અપ્રિય છે, એવું જાણવું જોઈએ, તેને સ્પષ્ટ કરે છે-“સાચો ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ સભી અપને કો જૈસે સુખ પ્રિય હૈ ઔર દુઃખ અપ્રિય, ઉસી પ્રકાર પ્રાણીયોં કો હૈ । ઇસલિયે કિસી ભી પ્રાણી કી ન સ્વયં ઘાત કરે, ન દૂસરોં સે ઘાત કરાવે, ન ઘાત કરનેવાલે કી અનુમોદના હી કરે । સચમી જીવ સદા એ વાતનુ પૂર્ણ ધ્યાન રાખે કે જે પ્રકારે મને સુખ પ્રિય અને દુ:ખ અપ્રિય છે તે પ્રકારે મારાથી ભિન્ન અન્ય સમસ્ત સંસારી જીવોને પણ આ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. માટે તે જીવોને હું કોઇ પણ પ્રકારે દુઃખ ન પહેોંચાડું, ખીજાથી પણ તેઓને દુઃખ ન પહોંચડાવું, કષ્ટ દેવાવાળા અને ઘાત કરવાવાળા ખીજાઓની હું અનુમોદના પણ ન કરૂં. કદાચ કુતીથિંક– અન્યમતાવલમ્બી સાધુ સન્યાસી ઉÈિાજી દ્રવ્યલિંગી તથા `ડી વિગેરે સ્વયં રસોઈ આદિ પકાવીને ખાતા પીતા નથી, તે પ્રકારે તે સ્વયં સ્થૂલ જીવોની હિંસા કરતા નથી તેા પણ ખીજાથી પોતાને માટે જીવાની હિંસા કરાવે છે જ. કારણ કે તેઓ પોતાના નિમિત્ત પાકાદિ આરંભ ખીજાએથી કરાવે છે. તે આર ભમાં જે હિંસા થાય છે તેનું નિમિત્તે તેને થવું પડે છે ભાવા સાચા મુનિ થવા માટે પ્રાણાતિપાતાદિક પાપાના ત્યાગ મન વચન અને કાયાથી તેમજ કૃત કારિત અને અનુમોદનાથી કરવો જોઇએ, ત્યારે જ આત્મામાં સાધુતા આવે છે. ઉપર-ઉપરથી હિંસાદિ પાપ છેડવાથી અને હિંસાદિક પાપ સ્વયં ન કરવાથી મુનિપણું આવતું નથી. તેની પ્રાપ્તિ માટે જે પ્રકારે જીવ સ્વયં હિંસાના ત્યાગ કરે છે તે પ્રકારે તે બીજાએથી પણ પેાતાને નિમિત્ત હિંસાદિક કરાવતા નથી, અને પેાતાને માટે હિંસા કરવાવાળાઓની અનુમોદના પણ કરતા નથી. કદાચ એવું કરે તે તેને સાધુ હેવામાં આવતા નથી. જે સાધુ બની જીવ હિંસાના ભયથી સ્વય` પાકાદિક ક્રિયા નથી કરતા પરંતુ ઉદ્ધિ ભાજન લે છે. તથા પોતાને માટે બીજાએથી ભેાજન તૈયાર કરાવે છે તેઓ નવ કેાટિથી હિંસાના ત્યાગી નથી તેમજ તેએ સાચા સાધુ પણ નથી ૫ સૂ૦ ૨૫ તૃતીય સૂત્ર કા અવતરણ ઔર તૃતીય સૂત્ર । પાપકમ નહિ કરવા માત્રથી મુનિ બનતા નથી પણ કર્મોના આસવને ભલી પ્રકાર રાકવાથી જ મુનિ થાય છે, તે વાતને સ્પષ્ટ કરે છે-મિન ' ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ મુનિત્વ કિસે પ્રાપ્ત હોતા હૈ. જે મુનિ અવસ્થામાં પાપકર્મો નહિ કરવાના કારણો છે તે પ્રત્યક્ષ છે. તે આ છે–આશંકા ભય અથવા લજજા. અર્થાત્ મુનિ બનીને પણ જે પાપ કરતા નથી તેમાં પ્રધાન કારણ પરસ્પરની અથવા એક બીજાઓથી પરસ્પરમાં આશંકા ભય અથવા લજજા છે, ન કે મુનિત્વ. તેઓ (મુનિઓ) તે આ સઘળી વાતને મનમાં વિચાર કરી પાપાનુબંધી કર્મ જે પચન-પાચન અને પરિગ્રહ આદિ છે તેને કરતા નથી. અથવા–પરસ્પરની આશંકા અથવા ભયાદિથી પાપકર્મોનું નહિ કરવું તે શું મુનિપણાનું કારણ છે? આ પ્રકારની આશંકાનું સ્પષ્ટીકરણ કરે છે-“સમય તથા ઈત્યાદિ. સમય શબ્દનો અર્થ “નામ” તથા “વફા” શબ્દને અર્થ “વિચાર કરી છે અર્થાત્ જનપ્રતિપાદિત આગમના રહસ્યને વિચાર કરી જqM વિદાયg” રમાનં વિક –મુનિ પિતાના આત્માને અપ્રમાદ અને શુભ ભાવનાદિક વિવિધ ઉપાથી પ્રસન્નકરે. શુભ અધ્યવસાયપૂર્વક આગમપ્રતિપાદિત વિધિઅનુસાર જે અનુષ્ઠાન મુનિ અવસ્થામાં કરવાગ્ય કહેવામાં આવેલ છે તે સઘળા કરે તે જ અનુષ્ઠાન મુનિ પણાનું કારણ છે. આ કથન નિશ્ચયનયના અભિપ્રાયથી કરેલ છે. અથવા–પરસ્પરની આશંકાથી ભયથી, લજજાથી જે આધાકર્માદિક દેષોને પરિહાર કરે છે, અને સમયાનુસાર પડિલેહનાદિક ક્રિયાઓ કરે છે, માસખમણ અને આતાપના આદિ યોગોનું અનુષ્ઠાન કરે છે, એ સઘળી ક્રિયાઓ શું મુનિપણાનું કારણ છે યા નહિ? આ પ્રકારની શિષ્યની આશંકાને પરિહાર કરવા માટે સૂત્રકાર “કળિ” ઈત્યાદિ સૂત્ર કહેલ છે. જનશાસનમાં પદાર્થના સ્વરૂપને જાણવા માટે બે નયનું વિધાન છે. (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. તેમાં પ્રથમ નિશ્ચયનયની અપેક્ષાથી જે અન્ય કોઈ સાંસારિક ઉપાધિના સંસર્ગથી રહિત થઈને અકલ્પનીય વ્યાપારથી દૂર થયેલ છે, આ પ્રકારનું તેનું રહન–સહન જ તેના મુનિપણાનું કારણભૂત છે. કારણ કે શુભ અંતઃકરણના પરિણામથી શાસ્ત્રોક્ત વિધિ–અનુસાર પિતાની ક્રિયાઓને કરવાવાળી વ્યક્તિને જ મુનિપણું થાય છે. બીજાને નહિ. વ્યવહારનયની અપેક્ષાથી તે જે પરસ્પરની આશંકા અને ભયાદિક કઈ કારણના વશથી આધાકર્માદિક દેને પરિહાર કરે છે, સમયાનુસાર પ્રતિલેખનાદિ કિયાઓને તેમજ માસક્ષપણાદિક તપને આચરે છે, તે વ્યક્તિના મુનિપણામાં એ સઘળી વાતે કારણ બને છે. વ્યવહાર, નિશ્ચય હેતુ થાય છે. આ પ્રકારના વ્યાવહારિક અનુષ્ઠાન નિશ્ચયનયની અપેક્ષાથી મુનિપણાના કારણભૂત શુભ અધ્યવસાયના ઉત્પાદક બને છે. નિશ્ચય મેળવવા માટે વ્યવહારનું અવલંબન લેવું જ પડે છે. જેમ નદી આદિનું તરવું હાથપગ આદિના ચલાવવારૂપ વ્યવહાર કર્યા વગર, અને રજજુ–રસ્સી અગર સીડી આદિના અવલંબન વિના મકાન ઉપર ચઢવું બની શકતું નથી કે સૂત્ર ૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા આત્મામાં પ્રસન્નતા સંયમ આરાધનમાં તત્પર મુનિને જ થાય છે, માટે સંયમ આરાધનમાં મુનિએ પ્રમાદ નહિ કરવો જોઈએ. એ વાતને પ્રગટ કરે છે-“ભUUપરમ” ઈત્યાદિ. જ્ઞાની પુરૂષ ચારિત્ર મેં કભી ભી પ્રમાદ ન કરે, જિનપ્રવચનોક્ત આહારમાત્રા - શરીર-થાપન કરે ! જ્ઞાની–સમ્યગ્દષ્ટિ મનુષ્ય ચારિત્રમાં કઈ પણ સમય પ્રમાદ ન કરે. “અનન્યામ' શબ્દનો અર્થ ચારિત્ર છે કારણ કે “વચન પરમં ચમત ર” જેનાથી બીજી કોઈ વસ્તુ ઉત્કૃષ્ટ નથી તે અનન્યપરમ છે. શાસ્ત્રમાં સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચારિત્ર જ બતાવવામાં આવેલ છે માટે તે જ સર્વોત્કૃષ્ટ છે. પ્રમાદ ચારિત્રને વિઘાતક બને છે, માટે તે સમ્યગ્દષ્ટિ માટે વજનીય કહેલ છે. પ્રમાદને દૂર કરવાને ઉપાય બતાવવા માટે સૂત્રકાર કહે છે-“માચT” ઈત્યાદિ. અર્થાત્ મુનિએ સદા આત્મગુપ્ત-ઈન્દ્રિય અને ઇન્દ્રિય-મનના વિજયી બનવું જોઈએ. તેના ઉપર જ્યાંસુધી વિજયરૂપી અંકુશ તે પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી તેના આધીન બનેલા સાધુ પ્રમાદથી રહિત બની શકતા નથી. જીભ ઈન્દ્રિયની લોલુપતાથી તે માત્રાથી પણ અધિક આહાર લઈ લે છે. તેનાથી પ્રભાદની વૃદ્ધિ થાય છે. તથા અધિક સરસ–રસીલા આહાર લેવાથી ઈન્દ્રિયોને પણ ઉત્તેજના મળે છે. તેથી ચતુર્થ વ્રતની રક્ષામાં પણ બાધા ઉપસ્થિત થાય છે. આ વાતને વિચાર કરી સૂત્રકાર કહે છે–“નાથામાયા” યાત્રામાત્રા, ઈતિ. અર્થા-સંયમયાત્રાના નિર્વાહગ્ય આહારાદિકનુ ઉચિત પ્રમાણમાં લેવું બતાવેલ છે. સદા મુનિની એ ભાવના રહેવી જોઈએ કે હું જ્યાં સુધી બને ત્યાં સુધી નિર્દોષ ચારિત્રની આરાધના કરીને કર્મોને નાશ કરું, આવા પ્રકારના ઉત્સાહથી સંપન્ન તે મુનિ પિતાની સંયમરૂપી યાત્રાની નિર્વિન પરિસમાપ્તિ માટે જીનપ્રવચનમાં પ્રતિપાદિત પ્રમાણને અનુરૂપ આહારાદિ ગ્રહણ કરે, તેનાથી જ પોતાના શરીરને નિર્વાહ કરે. પ્રમાણથી અધિક આહાર લેવાથી અને અકલ્પનીય રાજપિંડાદિકથી ઈન્દ્રિયોને નિગ્રહ બનતું નથી માટે ધર્મના ઉપાર્જનમાં સહાયક શરીરની રક્ષા માટે શાસ્ત્રમાં પ્રતિપાદિત માત્રાનુસાર આહાર લેવું જોઈએ. કહ્યું પણ છે— શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ "आहारार्थं कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम् । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनाथ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत्” ॥१॥ આહાર માટે અનિન્દ કર્મ કરે. આહારનું ગ્રહણ પ્રાણની રક્ષા નિમિત્ત છે. પ્રાણની રક્ષા તની જીજ્ઞાસા માટે છે, અને તત્વજ્ઞાન પિતાને (જીવન) સાંસારિક દુઃખેથી છોડાવવા માટે થાય છે. માટે સાધુએ આહારની પ્રાપ્તિ માટે અનિન્દ કર્મ (એષણસમિતિયુક્ત પ્રવૃત્તિ) કરવું જોઈએ, નિન્ય કર્મ નહિ. પ્રાણોની રક્ષા માટે જ આહાર ગ્રહણ કરવો જોઈએ, વિષયાદિકોની અને પ્રમાદની પુષ્ટિ માટે નહિ. તની વિચારણા કરવા માટે જ પ્રાણની રક્ષા કરવી જોઈએ – બીજા જીવની હિંસાદિક માટે નહિ. તત્ત્વજ્ઞાનને વિચાર પણ સાંસારિક દુઃખોથી છુટવા માટે કરે જોઈએ – માન માયા આદિ કષાયની પુષ્ટિ માટે નહિ. માટે સંયમયાત્રાના નિર્વાહ માટે માત્રાનુસાર આહાર લેવું જોઈએ જેથી પ્રમાદ ન થાય. તે સૂઇ જ છે પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો સુનિ, આત્મસ-ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર કેવી રીતે બને ? એવી શિષ્યની જીજ્ઞાસાનું સમાધાન કરે છે-“વિરા” ઈત્યાદિ. મુનિ ઉત્તમ, માધ્યમ એવં અધમ ઇન સભી રૂપોં મેં વૈરાગ્યુક્ત હોવે . સાધનું કર્તવ્ય છે કે તે ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત જ્યાં જ્યાં સુંદર રૂપ હોય ત્યાં ત્યાં તેમાં અસારતાની ભાવના ભાવીને તેનાથી વિરક્ત બને. સૂત્રમાં - ” જે આ પદ આપેલ છે તેનાથી સૂત્રકાર એ વાતને સમજાવે છે કે રૂપ જ શબ્દાદિક વિષયોની અપેક્ષા ચિત્તને પિતાની તરફ અધિક આકષ્ટ કર્યા કરે છે, મુનિને જ્યારે રૂપમાં વૈરાગ્યની જાગૃતિ થઈ જશે ત્યારે અન્ય રસાદિક વિષયમાં તે સ્વતઃ જ તેના ચિત્તમાં વૈરાગ્ય જાગૃત થઈ જશે. માટે સૂત્રકાર કહે છે કે જે ઘણા જ સુંદર સ્વરૂપવાન દિવ્ય સ્વરૂપવાળા છે–જેવી રીતે વિશિષ્ટ રૂપ દેવતાઓમાં, મધ્યમરૂપ મનુષ્યમાં, અને સામાન્ય રૂપ તિર્યામાં હોય છે તેમાં કઈ વખત પણ ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાથી પોતાના ચિત્તને વાસિત ન કરે, સદા તેમાં વિરકત બુદ્ધિ જ રાખે. દિવ્ય મધ્યમ અને શુદ્રના ભેદથી રૂપ ત્રણ પ્રકારના છે. કુન્જ આદિમાં ક્ષુદ્રરૂપ, તેનાથી અન્ય મધ્યમ રૂપ અને કઈ પુણ્યાભાઓમાં દિવ્ય રૂપ હોય છે કે સૂટ ૫ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રા | જો મુનિ જીવોં કી ગતિ ઔર આગતિ કો જાન કર રાગદ્વેષસે રહિત હો જાતા હૈ, વહ સમસ્ત જીવલોકમેં છેઠન, ભેદન, દહન ઔર હનન-જન્ય દુઃખોં સે રહિત હો જાતા હૈ ! શું વિચાર કરી રૂપાદકોમાં વિરક્તબુદ્ધિવાળા બને? તે કહે છે—સાજં " ઈત્યાદિ. બીજી ગતિથી આવવાનું નામ આગતિ અને બીજી ગતિમાં જવાનું નામ ગતિ છે. મનુષ્ય અને તિર્યંચોની આગતિ ચાર પ્રકારની હોય છે. અર્થાત્ ચારે ગતિથી આવીને જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જન્મ લે છે. દેવ અને નારકીઓની આગતિ બે પ્રકારની હોય છે, અર્થાત્ તિર્યંચ અને મનુષ્ય ગતિથી આવીને જીવ દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ગતિ પણ તે સઘળાએની આ પ્રકારે જ હોય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિનો જીવ ચારે ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે પરંતુ દેવગતિ અને નરકગતિના જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિના સિવાય અન્ય ગતિમાં જન્મ લેતા નથી. દેવ ચવીને બીજા ભવમાં દેવગતિમાં અને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. તે પ્રકારે નારકી જીવ પણ નરકથી નીકળી બીજા ભવમાં દેવ ગતિ અગર નરક ગતિમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય અને તિર્યંચ તે મરીને બીજા ભવમાં મનુષ્ય તિર્યંચ દેવ અને નરકગતિમાં જન્મ લઈ શકે છે. મનુષ્યની ગતિ મુક્તિ પ્રાપ્તિની અપેક્ષાથી પાંચ પ્રકારની પણ કહેવામાં આવેલ છે. આ પ્રકારે સંસારચક્રમાં ઘટીયંત્રની સમાન પરિભ્રમણરૂપ આગતિ અને ગતિ તેમજ મનુષ્યમાં મેક્ષગતિની સંભવતાને જાણીને તેના સ્વરૂપના જ્ઞાતા અને સંસારના દુઃખોથી ભયભીત બનીને મોક્ષગતિના સુખના ગવેષી તે સાધુ, રૂપાદિ વિષયમાં રાગ અને દ્વેષથી રહિત બનીને સર્વલોકમાં કેઈનાથી પણ તલવાર આદિથી હાથ પગ આદિમાં કદિપણું છેરવામાં આવતા નથી. તેમજ કચ્છક સૂચી શૂલાદિથી ભેદવામાં આવતા નથી. તેમજ નથી અગ્નિથી બાળવામાં આવતાં, તેમજ નથી કેરડા આદિથી મારવામાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ આવતાં. અને નહિ તેને નરકગત્યાનુપૂર્વી આદિને ઉદય થાય છે. “અન્ત” શબ્દને અર્થ રાગ દ્વેષ છે. કારણ કે એ બને “બન્તારિત્રા” પિતાની સત્તામાં જીવની મુક્તિને અંત કરવાવાળા હોય છે. એ બન્નેના સભાવમાં જીવને સચ્ચા સ્વરૂપમેક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને ભાવાર્થ એ છે કે તિર્યંચ અથવા મનખ્યાદિકની ગતિ અને આગતિના પરિજ્ઞાનથી સાધુને સારા તેમજ ખરાબ રૂપાદિકોમાં રાગ દ્વેષ ન થઈને પ્રત્યુત તેમાં મધ્યસ્થતા જ તેને રહે છે. રાગદ્વેષની નિવૃત્તિથી, છેદન–ભેદનાદિ દ્વારા સાંસારિક દુઃખોને જે તેને અનુભવ થતું હતું તે પછી થતું નથી. કારણ કે દુઃખોને અનુભવ કરાવનારી જે રાગપરિણતિ હતી તે તેની દૂર થઈ ચૂકેલ છે. બીજું તેને ભાવ એ પણ થઈ શકે છે કે જ્યારે મુનિના આત્માથી રાગ દ્વેષને અભાવ થઈ જાય છે તે તેની આત્મા અત્યન્ત નિર્મળ અને વિશિષ્ટ પ્રભાવશાળી બની જાય છે. આ અવસ્થામાં એવી કેઈ પણ શક્તિ નથી કે જે તેને છેદન-ભેદન તેમજ માર મારે આદિ દુઃખ પહોંચાડી શકે. “ર દુન્ય નાનત્યાનુપૂરિના વા' આ ટીકાને ભાવ એ છે કે સકલસંયમી માટે નરકગતિ અને તિર્યંચગતિને બંધ થતું નથી તેથી તેને તેની આનુપૂર્વીને પણ ઉદય થતું નથી. સૂત્ર ૬ સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રો /. મિથ્યાદષ્ટિ જીવ ભૂતકાલ ઔર ભવિષ્યત્કાલ સમ્બધી અવસ્થાઓં કો નહીં જાનતે હૈં. ઉન્હેં યહ નહીં જ્ઞાત હોતા કિ ઇસકા ભૂતકાલ કેસા થા ઔર ભવિષ્યકાલકેસા હોગા ?, કોઇ ૨ મિથ્યાદષ્ટિ તો એસા કહતે હૈં કિ જૈસા ઇસ જીવ કા અતીતકાલ થા વૈસા હી ભવિષ્યકાલ હોગા મિથ્યાષ્ટિએને જીવની ગતિ અને આગતિનું જ્ઞાન થતું નથી. એ વાતને કહે છે-“અ ” ઈત્યાદિ. - મિથ્યાદષ્ટિ જેના ભવિષ્યકાળમાં બનવાવાળી અવસ્થાઓની સાથે પૂર્વકાલિક અવસ્થાઓની તથા ભવિષ્યકાળમાં થવાવાળા સુખદુઃખાદિકોની સાથે પૂર્વકાલિક સુખદુઃખાદિકીની સ્મૃતિ થતી નથી. આ જીવને સમય પૂર્વમાં કેવા કેવા પ્રકારે સુખદુઃખોમાં વીત્યો છે? અર્થાત નરક આદિ પર્યામાં આ જીવે કયા ક્યા પ્રકારના દુઃખ અથવા સુખ ભેગવ્યા છે તેમજ આગામી કાળમાં નરકાદિ પર્યાયમાં આ જીવ કેવા કેવા પ્રકારના દુઃખ અથવા સુખ ભોગવશે? તેનું તેને સ્મરણ સુદ્ધાં હતું નથી. કદાચ આ જીવની અતીત તેમજ અનાગત કાળ સંબંધી ગતિને વાર વાર વિચાર કરવામાં આવે તે જીવને વૈરાગ્ય સ્વતઃ ઉત્પન્ન થઈ જાય. કહ્યું છે – શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ " केण ममेत्थुप्पत्ती; कह इओ तह पुणोऽवि गंतव्वं ?। જો હુત્તિયં તિરૂ, રૂક્યું તો છે નિશ્વિળો” I ઈતિ . અર્થાત્ કયા કારણથી મારી આ પર્યાયમાં ઉત્પત્તિ થઈ છે? શું મને અહીંયાથી ફરીથી હવે બીજી પર્યાયમાં જવું પડશે? જો એટલે પણ વિચાર કરે તે કયે એ જીવ છે જેને વૈરાગ્ય જાગૃત ન થાય? આ સંસારમાં એવા પણ મહામિથ્યાષ્ટિ જીવ છે જે કર્મના વિપાકના જ્ઞાનથી શૂન્ય બનીને એવું કહે છે કે આ જીવનો જે ભવ મલે તે બ્રાહ્મણ સંબંધી હાય, ભલે ક્ષત્રિય સંબંધી હોય, ભલે વૈશ્ય, શુદ્ર, ગાય અને અશ્વઘેડા સંબંધી હોય–વ્યતીત થઈ ગયેલ છે તે જ ભવ તે તે ભવેના સંસ્કારના વશથી આગામી કાળમાં ફરીથી તેને પ્રાપ્ત થશે. સૂત્ર આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્ર | તત્ત્વજ્ઞાની જીવ અતીતકાલિક ઔર ભવિષ્યત્કાલિક પદાર્થો કા ચિન્તન નહીં | કરતે, વે તો વર્તમાનકાલ કે ઉપર હી સાવધાનતા સે દષ્ટિ રખતે હૈ ઇસલિયે મુનિ વિશુદ્ધાચારી યા અતીતાનાગત કાલકે સંકલ્પ સે રહિત હો કર, નિરતિચાર સંયમકી આરાધના કર પૂર્વોપાર્જિત સકલ કર્મોકા ક્ષપણ કરે જે સંસારસાગરથી પાર થઈ ચુકેલ છે તે જીની પૂર્વાપર ગતિના જ્ઞાતા સર્વજ્ઞ ભગવાન એવું કહેતા નથી. માટે કર્મોનો નાશ કરવા માટે સંયમની આરાધના કરવી જોઈએ. એ વાતને કહે છે-“નામ ” ઈત્યાદિ. જેવું તીર્થકર પ્રભુએ કહ્યું છે તેના અનુસાર જેનું જ્ઞાન છે તે તથાગતતત્ત્વજ્ઞાની અતીત અર્થ—અવસ્થા–ને ચિત્તમાં લાવતા નથી. ન આગામી અર્થને ચિત્તમાં લાવે છે. પણ “પ્રાણિના સુખ અથવા દુઃખ કર્મોના અનુસાર બને છે” એ જ તે નિર્ણય કરે છે. માટે વર્તમાન ભવમાં પ્રાપ્ત જે શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધનામાં તત્પર અર્થાત્ અતીત અને અનાગત કાળ સંબંધી સ્વર્ગ આદિના સુખનું ચિંતવન નહિ કરવાવાળા, તથા વિશુદ્ધ આચારવાળા, અથવા અતીત અને અનાગતના સંકલ્પને દૂર કરવાવાળા મહામુનિ નિરતિચાર સંયમની આરાધના કરીને પૂર્વોપાઈત કર્મોને નાશ કરે. જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ “गतं शोचति यो नैव, भविष्यन्नैव वाञ्छति । રતે વર્તમને ચા, શૈવ જ્ઞાની નિકાસે છે શું છે ? એટલે–“ભર્યું વાત તો નહીં, ગામ ચિંતે નહિં .. वर्तमान वरते सही, सो ज्ञानी घटमांहि ॥ જે વીતી ગએલી વાતો ઉપર ધ્યાન નથી દેતા, ભવિષ્યની વાતેની ચાહના નથી કરતા, પણ વર્તમાન અવસ્થા ઉપર જ સંભાળીને રહે છે તે જ જ્ઞાની કહેવાય છે. આ શ્લેકથી ટીકાકાર આ વાતની પુષ્ટિ કરે છે કે તત્ત્વજ્ઞાની ભૂત ભવિષ્ય કાળના સાંસારિક સુખોની સ્મૃતિ તેમ જ ઈચ્છા ન કરી વર્તમાનકાળમાં શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવારૂપ પિતાની અવસ્થામાં જ તત્પર રહે છે. સૂ૦૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા / અરતિ ઔર આનન્દકી અસારતા કા વિચાર કર, ઉનકે વિષય મેં વિચલિત ન હોતા હુઆ ધ્યાન માર્ગ મેં વિચરણ કરે, તથા સભી પ્રકાર કે હાસ્યોં કા પરિત્યાગ કર અલીનગુસ હોતે હુએ સંયમાનુષ્ઠાન મેં તત્પર રહે છે કર્મોનો નાશ કરવામાં કટિબદ્ધ મહર્ષિના ધર્મધ્યાન યા શુકલધ્યાનથી જે ફળ થાય છે તે કહે છે-“વા ગર” ઈત્યાદિ. ઈચ્છિત પદાર્થની અપ્રાપ્તિથી અથવા તેના વિનાશથી અગર અનિષ્ટ પદાર્થના સમાગમથી જે માનસિક દુઃખ થાય છે તેનું નામ અરતિ છે. ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ થવાથી જે હર્ષ અથવા સુખ થાય છે તેનું નામ આનંદ છે. એ બને ધર્મધ્યાન અગર શુક્લ ધ્યાનના લવલીન ચિત્તવાળા મહર્ષિને થતાં નથી. કારણ કે અરતિ અને આનંદના કારણોને ત્યાં અભાવ થઈ ચુકેલ છે. મહર્ષિ માટે શું અરતિ કે શું આનંદ? બન્ને સરખાં છે. મિથ્યાષ્ટિને જેવી રીતે અરતિ અને આનંદ થાય છે, તે પ્રકારે મહર્ષિને તે બન્ને ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પ્રભાવથી થતા નથી. માટે અરતિ અને આનંદમાં ચંચળચિત્ત ન બનીને મહષિએ પિતાના ધ્યાનના માર્ગમાં લવલીન રહેવું જોઈએ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ અથવા સંયમની આરાધના કરવામાં દત્તાવધાન મહર્ષિ અરતિ અને આ નંદથી કોઈ પ્રયજન જ નથી. તાત્પર્ય એ છે કે–સંયમની આરાધના કરવામાં તત્પર મહર્ષિને જ્યારે કે કારણથી પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગની ઉપસ્થિતિ થાય છે તે વખતે તેને તેનાથી અરતિ થતી નથી. પણ તેને તે વખતે તે વિચાર આવે છે કે આ આત્માએ પૂર્વભવમાં નરક નિદાદિ ગતિમાં સુધા તૃષા આદિ જનિત તેમજ વધ અને બંધન આદિથી ઉત્પન્ન થયેલ જે ઘેરતર દુઃખ અનન્ત વાર ભેગવેલ છે તેની અપેક્ષા અલ્પ દુખજનક આ પરિષહ અને ઉપસર્ગ કઈ ચીજ છે? તથા ઋદ્ધિ રસ, શાતા આદિની ઉપસ્થિતિ હોવા છતાં પણ તેને હર્ષ અગર સુખ થતું નથી. કારણ કે તે સમય પણ તે એજ વિચાર કરે છે કે આ આત્માએ પૂર્વ દેવભમાં, મનુષ્યલકમાં દુર્લભ એવા અનેક પ્રકારના ઋદ્ધિ આદિ જન્ય સુખને અનંતવાર ભેગવેલ છે તે સમુદ્રના તુલ્ય તે સુખની સામે બિંદુ તુલ્ય આ ઋદ્ધિ આદિના સુખની શું ગણના છે. કહ્યું પણ છે – “ન તૃણોત્તિ ચા મા, ૨વિસ્તવ્યને / સ નામ તેણુ વૃત્તોડક્નો, ચતો રામાનુદિ ? . ” હે આત્મા ! જ્યારે અનંત વાર સેવી ચુકેલા તે કામેથી જ્યારે તું તૃપ્ત ન થયે, ઉલટું તેના ભેગવવાથી તારેએ અંત થયો, તે પછી તેના ભેગવવાથી તને શું લાભ છે? માટે તે વસ્તુથી વૈરાગ્ય જ લે સર્વ શ્રેયસ્કર છે. તેથી તે સંયમીને જોઈએ કે તે અરતિ અને આનંદના કારણોમાં પણ અગ્રહ-અનપેક્ષાવાળા બની અર્થાત્ માધ્યચ્ય ભાવ રાખીને સંયમ માર્ગમાં વિચરે. - તથા–સમસ્ત હાસ્ય અથવા હાસ્યના સ્થાનભૂત કે જેની તીર્થકરેએ નિંદા કરેલ છે, એવા વિષયકષાયોને પરિત્યાગ કરી ઇન્દ્રિયનિગ્રહી તેમજ મન, વચન અને કાયાથી સદા સાવદ્ય ક્રિયાઓથી રહિત થઈને, અથવા કમઠ-કચછપના સમાન સંવૃતશરીર થઈને તે મહર્ષિ સંયમની આરાધના કરવામાં સાવધાન રહે. સૂ૦લ્લા પિતાના આત્માના વીર્યગુણના અવલંબનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, પણ બીજાઓની સહાયતાના સહારાથી થતું નથી. આ વાતને બતાવવા માટે કહે છે–“પુરિસા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર/ પુરૂષ અપના મિત્ર અપને હી હૈ. બાહરમેં મિત્ર ખોજના વ્યર્થ હૈ .. પુરૂષાર્થ સાધન કરવામાં સમર્થ હે પુરૂષ=હે શિષ્ય! તમે પોતે જ તમારી જાતના મિત્ર છે. પિતાના આત્માનું કલ્યાણ કરવામાં ઉદ્યોગી બની જે તમે સંયમને ભાર અંગીકાર કરેલ છે, તેમાં તમારી આત્માથી અતિરિક્ત બીજા કોઈ સહાયક નથી. શ્રુતચારિત્રરૂપ ધર્મનું આચરણ કરવાથી આત્મા અપ્રમાદી બને છે. પ્રમાદથી રહિત આત્મા જ આત્માને એકાંતિક તથા આત્યન્તિક પરમ સુખને જનક રહેવાથી ઉત્કૃષ્ટ બંધુ છે. માટે જ્યારે આત્માને આત્માથી અતિરિક્ત આ અવસ્થામાં કે વાસ્તવિક દષ્ટિથી બંધુ-સહાયક છે જ નહિ, તે પછી હે આત્મન ! પિતાનાથી સદા ભિન્ન રહેલાઓને તે પોતાના સહાયક માનવાની ચાહના શા માટે કરે છે? ભાવાર્થ–આત્માથી સદા ભિન્ન રહેલા એ સાંસારિક સમસ્ત પદાર્થ–ભલે સ્ત્રી પુત્ર મિત્ર આદિ હોય, ચાહે હિરણ્ય સુવર્ણ આદિ હોય. તને સાંસારિક કાર્યોમાં જ સહાયક બને છે પરમાર્થિક કાર્યોમાં નહિ. આત્માને તેના મમત્વથી નિરંતર જ જન્મ, જરા અને મરણાદિક અનેક પ્રકારના અનંત કષ્ટોને સામને કરે પડે છે. તે કષ્ટોના સ્થાનભૂત આ સંસારસમુદ્રમાં તેને વારંવાર ગોથા ખાવા પડે છે માટે તેના પિતાના સહાયક માનવા તે શત્રુને સહાયક માનવા બરાબર છે. માટે હે શિષ્ય ! એ નિશ્ચય વિશ્વાસ રાખીને પોતાની સંયમ યાત્રાને નિર્વાહ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ કરો, અને વિચારા કે—આ યાત્રામાં મારો સહાયક મારો આત્મા જ છે. બીજી બાહ્ય કોઇ પણ પદ્મા નહિ, જો તેની સહાયતાની અપેક્ષાવાળા બનશે તેા પોતાના આત્માને મોહરૂપી સમુદ્રમાં ખુડાવનારા બનશેો, માટે તેના મોહમાં સીને આત્માને મોહરૂપી સમુદ્રમાં નાંખવાની ચેષ્ટા ન કરો, અને પરમાથી એ સમજીને આ યાત્રામાં આગળ વધતા રહો. શ્રુતચારિત્રરૂપ ધર્મના અનુષ્ઠાનથી આત્માના સહાયક આત્મા જ છે, અને તેના વિરોધી સાવદ્ય ક્રિયાઓના કરવાથી આત્મા જ આત્માના શત્રુ છે. કહ્યું છે— ,, ૮‘અવ્યેવમળવુચોત, સંક્ષુદ્રો યવાનતિઃ । મરળાનિ સ્વનન્તાનિ, નન્માનિ ચ રોયમ્ ” ॥ ॥ કૃતિ । અર્થ :—બળવાનથી બળવાન પણ શત્રુ ક્રોધી થઈને મારે તો એક જ જન્મમાં મારે છે, પરંતુ સાવદ્ય ક્રિયામાં પ્રવૃત્ત આત્મા સ્વયં શત્રુ બનીને અનંત વાર પાતે પેાતાને મારે છે, અને જન્મ લે છે. અર્થાત્ આત્મા જ પેાતાના શત્રુ અનીને ચતુર્ગતિ સંસારમાં જન્મ મરણ કરતા રહે છે, કિન્તુ કદી પણુ મોક્ષ પ્રાપ્ત કરતા નથી ! ૧ ૫ સૂ૦ ૧૦ ॥ ગ્યારહનેં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્ર । / જો પુરૂષ કર્મો કે દૂર કરનેકી ઇચ્છાવાલા હૈ વહ કર્મો કો દૂર કરનેવાલા હૈ ઔર જો કર્મો કો દૂર કરનેવાલા હૈ વહ કર્યો કે દૂર કરને કી ઇચ્છાવાલા હૈ । જેને આત્મા જ મિત્ર છે એવા પુરૂષની એળખાણુ કેવી રીતે થાય ? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસા થવાથી સૂત્રકાર કહે છે—નું જ્ઞાનિન્ના ’ ઈત્યાદિ, કર્મીના જે અપનેતા છે તેનું નામ શાચિ તથા મોક્ષગામીનુ' નામ પૂરાચિત્ર છે. અર્થાત્ જે ઉચ્ચાલયિક=કર્માના નાશ કરવાવાળા છે તે દ્વાલિયક= મોક્ષગામી છે, એમ સમળે. કઠિનતર તપ અને સંયમની આરાધનાથી પ્રાપ્ત થવાવાળા હેાવાના કારણે દૂર જે આલયસ્થાન છે. તેનુ નામ દૂરાલય-મોક્ષ છે. તે જેને થાય છે તે દ્વાલિયક અર્થાત્ મોક્ષગામી છે. પરસ્પરમાં કાર્ય કારણુ ભાવનું પ્રદર્શન કરાવવા માટે ઉક્ત અને સૂત્રકાર ગત-પ્રત્યાગત (હેર-ફેર) રૂપથી કહે છે-જે દ્વાલિયક-મોક્ષગામી અર્થાત્ મુક્તિના માર્ગ ઉપર આરૂઢ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ તેને ઉચ્ચાલયિક-કર્મ અને તેના આશ્રવદ્વાને નાશ કરવાવાળા સમજે. કારણ કે તે કર્મોને દૂર કરવા માટે કૃતનિશ્ચય તેમજ ઉત્સાહ સંપન્ન બને છે. કર્મોને નાશ કરવામાં તે કઈ પણ પ્રકારે પાછળ પગલું ભરતાં નથી, અર્થાત્ કટિબદ્ધ થાય છે. ભાવાર્થ–શિષ્ય જે આ પ્રશ્ન કરેલ હતો કે આત્માનેજ જે સંયમયાત્રામાં સહાયક માને છે તેની ઓળખાણ શું છે? તેનું સમાધાન સૂત્રકારે આ સૂત્રથી કરેલ છે, તે કહે છે કે જે સંયમી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે કર્મોને દૂર કરવામાં સદા કટિબદ્ધ રહે છે. તેવા રૂપથી તે દષ્ટિપથ થાય છે. તેની દરેક ક્રિયાઓ એવી હોય છે કે જેનાથી કર્મોને આસ્રવ રોકાય છે, અને સંચિત કર્મોની નિર્જરા થતી રહે છે, એવા સંયમી મુનિ જ મોક્ષ માર્ગ પર આરૂઢ માનવામાં આવે છે. જે સૂ૦ ૧૧ છે | બારહવેં સૂત્રકા અવતરણ ઔર બારહવાં સૂત્રો / અપની આત્માકો બાહ્ય પદાર્થો સે નિવૃત કર, ઉસે જ્ઞાનદર્શનચારિત્ર સે યુક્ત કર પુરૂષ દુઃખસે મુક્ત હો જાતા હૈ .. પિતાના આત્માને જ જેણે મિત્રરૂપથી અંગીકાર કરેલ છે તે સંયમી કેવા ફળને પ્રાપ્ત કરે છે તેને માટે કહે છે–પુરા” ઈત્યાદિ. હે પુરૂષ! અર્થાત્ પરમ પુરૂષાર્થ–મોક્ષના સાધનમાં સમર્થ હે ભવ્ય ! પિતાના આત્માને વૈષયિક માર્ગથી હટાવી આત્મનિષ્ઠ કરે, તેનાથી તમારા દુઃખને અંત આવશે. ભાવાર્થ –જે સંયમી પિતાના આત્માને જ સંયમ માર્ગના સાધનમાં સહાયક માને છે. તેને મુક્તિના લાભારૂપ ફળ પ્રાપ્ત થાય છે. સંસારદશામાં ફક્સેલી વ્યક્તિથી, અથવા સંયમની આરાધનામાં સાંસારિક પરપદાર્થની સહાયતાની જ અપેક્ષા રાખવાવાળા સંયમથી સ્વરૂપનું અવેલેકન, અથવા કૃતચારિત્રરૂપ ધર્મનું આરાધન બની શકતું નથી. જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ સંયમીમાં ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી તે પિતાના કર્તવ્ય માર્ગથી અલગ જ રહે છે. તેની આત્મા અનાદિ કાળથી સંસક્ત (લાગેલા) મિથ્યાત્વ અવિરતિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ આઢિ ભાવનાના વશથી વિષચેની તરફ જ લાગ્યા રહે છે, અને મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારોથી વંચિત રહે છે. આ વાતના ખ્યાલ કરી સૂત્રકાર શિષ્યજનના શિક્ષા કહે છે કેઃ—હે શિષ્ય ! જો તું પરમપુરૂષાર્થ મોક્ષનુ સાધન કરવામાં પોતાને શક્તિશાળી સમજતા હોય તે! તું સ્વરૂપના અવલેાકનમાં અગર શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં પેાતાને વિસર્જિત કરી દે. જે આમ નથી કરતા તે અનાદિકાલિક મિથ્યાત્વ અને અવિરતિ આદિની લાગેલી વાસનાના વશથી વિષયાના સોંગ માટે બહારના પદાર્થોમાં પ્રવૃત્તિ કરવાવાળા પેાતાના આત્માને તે તરફથી હઠાવી શકતા નથી, માટે તમે મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારને પાતે પાતામાં પ્રલતર કરી, જેથી વિષયમાની તરફ વધતા એ તમારા આત્મા એ તરફ જઇ શકે નહિ–તે તરફથી નિવૃત્ત થઈ જાય. આ પ્રકારના વારંવારના અભ્યાસથી આત્માને-પોતાને નિજરૂપ-સમ્યગ્દર્શન સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ચારિત્ર-માં સ્થાપિત કરીને તમે દુઃખાના કારણભૂત જ્ઞાનાવરણીયાક્રિક કર્મોના બંધનથી મુક્ત થઇ જશે ! સૂ૦૧૨ ૫ તેરહવાં સૂત્ર । / સત્યકો-અર્થાત્—ગુરૂ કી સાક્ષિતા સે ગૃહીત શ્રુતચારિત્ર ધર્મ સમ્બન્ધી ગ્રહણી ઔર આસેવની શિક્ષા કો, અથવા આગમકો વિસ્મૃત ન કરતે હુએ તદનુસાર આચરણ કરો । સત્યકા અનુસરણ કરનેવાલા મેઘાવી સંસાર સમુદ્રકા પારગામી હોતા હૈ ઔર જ્ઞાનાદિયુક્ત હોને સે શ્રુતચારિત્ર ધર્મકો ગ્રહણ કર વહુ મુનિ મોક્ષપદદર્શી હોતા હૈ । ફરીથી કહે છે-‘રિક્ષા ' ઈત્યાદિ. હે પુરૂષ! = પરમપુરૂષાર્થનું સાધન કરવામાં સમ ભવ્ય ! ભગવાન તથા ગુરૂને સાક્ષી કરીને જે તમે ગ્રહણી–શ્રુતચારિત્રરૂપ ધર્મને અંગીકાર કરવાવાળી, અને આસેવની—તેને નિર્દોષ રીતિથી પાળવાવાળી શિક્ષા ગ્રહણ કરી છે તેને તમે સ્વપ્નમાં પણ ભૂલા નહિ. તેનું અંતઃકરણથી પાલન કરો. અને ચરણકરણરૂપ ગમેાક્ત અ (ચરણુસત્તરી અને કરણુસત્તરી )નુ સેવન કરો. જીનપ્રવચનની આજ્ઞાનુસાર જે પોતાની પ્રવૃત્તિ કરે છે તે હેય અને ઉપાદેયના વિવેકથી કુશળ બની જાય છે, તે કુશળતાનુ એ ફળ છે કે તે સંસારસમુદ્રથી પાર થઈ જાય છે, તેમજ આત્માના હિતકારી હાવાથી હિતરૂપ જ્ઞાનાદિ ગુણાથી યુક્ત તે સંચમી શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરી શુભ તેમજ તીર્થંકરાદિદ્વારા દૃષ્ટ એવા મુક્તિસ્થાનના દર્શક અને છે ! સૂ૦ ૧૩ ।। શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ ચૌદહનેં સૂત્રકા અવતરણ ઔર ચૌદહવાં સૂત્રો / રાગદ્વેષ કા વશવર્તી જીવ ક્ષણભંગુર જીવનકે પરિવન્દન, માનન ઓર પૂજનકે લિયે પ્રાણાતિપાત આદિ અસત્કર્મો મેં પ્રવૃતિ કરતે હૈ. ઇસ પ્રકાર વે પરિવન્દન, માનન ઔર પૂજનકે વિષય મેં પ્રમાદશીલ હો જાતે હૈ, પ્રમાદી હો જન્મ જરા મરણરૂપ દુખાર્ણવ મેં અપને કો ડુબો દેતે હૈ, અથવા-ઇસ પ્રકાર વે ઉન પરિવન્દનાદિકોં મેં આનન્દ માનતે હૈં, પરંતુ વે પરિવદનાદિક ઉનકે હિતકે લિયે નહીં હોતે પૂર્વ સૂત્રમાં પ્રમાદરહિત મહર્ષિના ગુણોનું કથન કરેલ છે, હવે પ્રમાદસંપન્ન પ્રાણુના દેષ કહે છે-“હુકો” ઈત્યાદિ. જે મનુષ્ય રાગ અને દ્વેષ, એ બન્નેથી યુક્ત છે તે વીજળીના ચમકારા સમાન ક્ષણભંગુર આ જીવનને સુખી કરવા માટે “તમે લક્ષ્મીવાન થાઓ ચિરંજીવી થાઓ' ઈત્યાદિ રૂપથી પિતાની સ્તુતિ કરાવવા માટે, તથા “લોક મને દેખીને ઉભા થશે, આસનાદિકના પ્રદાનથી મારું સન્માન કરશે. આ પ્રકારે અન્ય જનેથી સત્કાર પ્રાપ્તિ માટે, તથા મને પ્રામાધિપતિ અગર નગરાધિપતિ દાન, માન, પ્રણામ અને સેવા-સુશ્રુષા આદિથી પ્રતિષ્ઠિત કરશે. આ પ્રકારે પિતાની પૂજા માટે પ્રાણાતિપાતાદિક અકૃતમાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારની ચાહનાવાળા જે કોઈ મુનિ છે તે રાગ અને દ્વેષથી યુક્ત છે. અને અસંયમમાં આસક્ત છે. એવા પ્રાણી સ્વાર્થ અથવા પરાર્થને જરા પણ ખ્યાલ કરતા નથી, ફક્ત પોતાની ખ્યાતિલાભ અને પૂજાદિકની ચાહનાને આધીન થઈ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં સંલગ્નચિત્ત રહ્યા કરે છે, અને સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિ કરવારૂપ પ્રમાદનું સેવન કરતા રહે છે. એ પ્રમાદકારી પ્રાણી નિશ્ચિત જ પોતાના આત્માને દુઃખોથી દૂર ન કરતાં પ્રત્યુત કર્મોના સંચયથી સ્વયં પોતાના આત્માને દુઃખરૂપી સમુદ્રમાં નાંખે છે. અથવા સૂત્રમાં “મતિ ના સ્થાનમાં ક્યાંક “મોતિ” એ પણ પાઠ છે, તેને અર્થ આ પ્રકારે થાય છે–જે પરિ. વંદન આદિમાં કેટલાક પ્રાણ હર્ષ મનાવે છે, પણ તે તેના આત્માના હિત માટે હોતું નથી સૂત્ર ૧૪ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ - પન્નહર્વે સૂત્રકા અવતરણ ઔર પન્દ્રહવાં સૂત્રા/ જ્ઞાનચારિત્રયુક્ત મુનિ દુઃખમાત્રાસે સ્પષ્ટ હોકર ભી વ્યાકુલ નહીં હોતા ! હે શિષ્ય! તુમ પૂર્વોક્ત અર્થ અથવા વક્ષ્યમાણ અર્થ કો અચ્છી તરહ સમઝો ! રાગદ્વેષરહિત મુનિ લોકાલોક પ્રપઝવ સે મુક્ત હો જાતા હૈ ા ઉદેશસમાપ્તિ તેનાથી ભિન્ન પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમાદી મુનિ જે ફળને પામે છે તે બતાવે છે–સક્રિો ' ઇત્યાદિ. જ્ઞાન અને ચારિત્ર–સંપન્ન સંયમી મુનિ, શીત, ઉષ્ણુ પરીષહથી ઉત્પન્ન થયેલ, અથવા કોઈ વ્યાધિ અગર ઉપસર્ગથી જનિત થેડી અગર વધારે દુઃખની માત્રાથી સ્કૃષ્ટ બનવા છતાં પણ કદિ પણ આકલિતચિત્ત નથી થતાં. માટે હે શિષ્ય! આગળ કહેવામાં આવશે તે અર્થને અથવા “ જોવા અહીંયાથી લઈને “જો શૈક્ષત્તિ” ત્યાં સુધી જે કંઈ અત્યાર સુધી અર્થ પ્રગટ કરેલ છે તેને હેય અને ઉપાદેયના વિવેકથી વાસિત અંતઃકરણ બની તમે પૂર્ણ રૂપથી પિતાના ધ્યાનમાં રાખે. “હિં રોળા” ત્યાંથી પ્રારંભ કરી “ સંજ્ઞાત્તિઓ ત્યાં સુધી જે કંઈ પણ વિષય કહેવામાં આવેલ છે તેને નિચોડ અર્થ એ છે કેરાગદ્વેષથી રહિત મુનિ ચૌદ (૧૪) રાજુ પ્રમાણ આ લોકમાં પ્રત્યક્ષથી દેખાતાં ચતુર્ગતિમાં ભ્રમણરૂપ વ્યવહારથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ભાવાર્થ –“ સંધિ હોનારૂ” એ સૂત્રથી લગાવી “જો સંજ્ઞાતિ ” ત્યાં સુધી મુનિના સંબંધમાં જે કાંઈ સૂત્રકારે પ્રગટ કરેલ છે તે ઉપર તે મુનિ જે હૃદયના ભાવથી પ્રવૃત્તિયુક્ત થાય છે તે એ નિશ્ચિત છે કે તે અવશ્ય જ રાગ અને દ્વેષથી રહિત બનીને આ ચૌદ (૧૪) રાજૂ પ્રમાણુલોકમાં ચાર ગતિઓના ભ્રમણથી મુક્ત થઈ જાય છે. “તિ”િ રૂરિ ત્રવામિ–આ પદનું વ્યાખ્યાન પહેલા સમાન છે. આ સૂત્ર ૧૫ ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત છે ૩-૩ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદેશ કે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધ પ્રતિપાદન ઔર પ્રથમ સૂત્ર । ત્રીજા અધ્યયનના ચાથા ઉદ્દેશ. 66 ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કેવલ પાપ કર્મ નહિ કરવાથી મુનિ થતાં નથી. પણુ અપ્રમાદ તથા શુભભાવનાપૂર્વક સંચમના અનુષ્ઠાનથી જ મુનિ અવસ્થા પ્રાપ્ત થાય છે.” આ વિષય સમજાવવામાં આવેલ છે. હવે શુભ ભાવના શુભ અધ્યવસાયરૂપ છે. તે શુભ અધ્યવસાયની પ્રાપ્તિ કષાયાના ત્યાગથી થાય છે. માટે વાત—વમન કરેલા અન્નની માફક કષાય છેડવા ચેાગ્ય છે. આ વિષયને સમજાવવા માટે આ ચેાથા ઉદ્દેશની પ્રરૂપણા કરતાં સૂત્રકાર કહે છે—સે વૃંત’ ઇત્યાદિ. અથવા—જે શ્રુતચારિત્રરૂપ ધર્મમાં જાગરૂક સંયમી વેરથી રહિત અનીને તથા જન્મ અને માલ્યાદિ અવસ્થાઓને દુઃખસહભાવિની જાણીને નિષ્કદી થાય છે તે લેાકમાં દૃશ્યમાન ચતુતિયામાં ભ્રમણુરૂપ પ્રપંચથી છૂટી જાય છે. શુભાવ્યવસાયપૂર્વક સંયમકે આરાધનમેં તત્પર મુનિ ક્રોધ, માન માયા ઔર લોભકો દૂર કરનેવાલા હોતા હૈ; યહ બાત તીર્થંકરોંને કહી હૈ । તીર્થંકરોં કે ઉપદેશકા અનુસરણ કરનેવાલા સાધુ આદાન કા–અષ્ટાદશ પાપસ્થાનોં કા, અથવા કષાયોં કા – વમન કરનેવાલા ઔર સ્વકૃત કર્મો કા નાશ કરનેવાલા હોતા હૈ । એ સઘળી વાતે ત્રીજા ઉદ્દેશના અંતિમ સૂત્રમાં તથા આ ઉદ્દેશના અન્ય સૂત્રામાં પ્રગટ કરવામાં આવેલ છે. પરન્તુ તે પ્લુટે છે કેવી રીતે ? તે કહે છે—તેવંતા ઈત્યાદિ. શુભ અધ્યવસાયપૂર્વક સંયમની આરાધનામાં તત્પર શ્રમણ-મુનિ ક્રોધ, માન, માયા અને લાભના વિમતા-અપનેતા નાશક બને છે. ' ,, સૂત્રમાં “ જોયં, માન, મળ્યા, હોમ ” આ પ્રકારે આ દ્વિતીયાન્ત પદોના અલગ અલગ સ્વત ́ત્ર પ્રયાગ કરેલ છે. તેનું કારણ ક્રોધાદિકોમાં એક-એકના અનન્તાનુખ મધી આદિના ભેદથી ચાર ચાર ભેદ ખતાવવાના છે. અર્થાત્ સમાસ કરવાથી “ જોધમાનમાચાોમાન્ ” એવું એક પદ બને છે. તે પણ આ એક પદના પ્રયાગ ન કરીને જે પ્રત્યેક પદ સૂત્રમાં સ્વતંત્ર વિભક્તિવાળા રાખેલ છે તેનું કારણ ક્રોધ આદિઅનન્તાનુમ’ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનના ભેદથી ચાર ચાર પ્રકારે છે, તે બતાવવાનુ છે. તથા તેના ઉપશમ એક સાથે એક જ જગ્યા ઉપર શ્રી આચારાંગ સૂત્ર : ૨ २३७ Page #245 -------------------------------------------------------------------------- ________________ થતું નથી. પણ ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન ગુણસ્થાને માં થાય છે. આથી પ્રત્યેકના ઉપશમ કરવા માટે પૃથક્ક–પૃથ-રૂપથી પ્રયત્ન કરવો પડે છે. આ તેમાંના સમસ્ત અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે સૂત્રમાં ક્રોધાદિક પદને અસમાસરૂપથી સ્વતંત્ર વિભક્તિમાં રાખેલ છે. અને પરમાર્થ દૃષ્ટિથી નિપણું ક્રોધાદિ કષાયને નિગ્રહ કરવાથી પ્રાપ્ત થાય છે. અન્ય રીતિથી નહિ. આ વાત માટે શ્રી સુધર્મા સ્વામી કહે છે–હે જમ્મુ ! મેં મારી પોતાની કલ્પનાથી આ કહ્યું નથી પણ તીથકર શ્રી વર્ધમાન સ્વામી કે જેનું જ્ઞાન નિરાવરણ છે. તેમણે આ વાતને સાક્ષાત્કાર કરેલ છે, માટે તેમના કથનાનુસાર કહું છું. આ પોતાના અભિપ્રાયને પ્રગટ કરવા માટે સૂત્રમાં—ર્થ વાસણ સપદ રાખેલ છે. ક્રોધાદિક કષાયોનું વમન કરનારા જ મુનિ બને છે. એ સિદ્ધાંત ભગવાન વર્ધમાન સ્વામીને છે. “રતિનિરાવરજ્ઞાનત્યાન જ્ઞાનાતીતિ પરથા, સ ઇવે પર ” નિરાવરણજ્ઞાનશાળી હોવાથી જે સમસ્ત ત્રિકાળવતી પદાર્થોને યુગપ-એક સાથે જાણે છે તે પશ્ય છે. પશ્યને જ પશ્યક કહેવામાં આવે છે. “પશ્યકશબ્દ તીર્થકર વર્ધમાન સ્વામીને વાચક છે. કેવળજ્ઞાનરૂપી આલોક (પ્રકાશ) થી દેખવાનું નામ દર્શન છે. ભગવાને આ સમસ્ત વિષય પોતાના કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી પ્રત્યક્ષ દેખેલ છે. શ્રી સુધર્મા સ્વામી કહે છે કે “તેમના ઉપદેશથી તે જ્ઞાન મેં જાણેલ છે. માટે તેમાં અન્યથાપણાની આશંકા બની શકતી જ નથી. ભગવાનનું જ્ઞાન નિરાવરણ કેવી રીતે થયું ? આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર “પતરાહ” આ વિશેષણને પ્રયોગ કરે છે. શસ્ત્ર બે પ્રકારના છે. (૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશસ્ત્ર. તલવાર આદિ દ્રવ્યશસ્ત્ર છે. ક્રોધાદિક કષાય ભાવશસ્ત્ર છે. જ્યાં સુધી આત્માથી ભાવશસ્ત્રોને અભાવ—ઉચછેદ નથી થતું ત્યાં સુધી જ્ઞાનમાં નિરાવરતા આવી શકતી નથી. ભગવાન વર્ધમાન સ્વામીએ પોતાના આત્માથી તેને સર્વથા વિનાશ કરી નાખેલ છે, માટે તેમનું જ્ઞાન નિરાવરણ છે. દ્રવ્યશાસ્ત્ર અને ભાવશસ્ત્ર જેનાથી સર્વથા દૂર થઈ ચૂકેલ છે તેનું નામ ઉપરતશસ્ત્ર છે, જ્યાં સુધી આત્માથી કષાયોનું વમન નહિ થાય ત્યાં સુધી, ભલે તેઓ કોઈ પણ કેમ ન હોય, નિરાવરણજ્ઞાનશાળી બની શકતા નથી. જ્ઞાનમાં જ્યાં સુધી નિરાવરણતા નથી આવતી ત્યાં સુધી કોઈ પણ પદાર્થને સાક્ષાત્કાર થતું નથી. માટે સમસ્ત પદાર્થોને હસ્તામલકાવત્ પ્રગટ કરવાવાળું જ્ઞાન સર્વજ્ઞને કષાયોના વમનથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે આ સિદ્ધાંત નિશ્ચિત છે તે તેના ઉપદેશાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અન્ય મેક્ષાભિલાષીજનને પણ ક્રોધાદિક કષાયાનું વમન કરવું આવશ્યક છે. ક્રોધાદિક કષાયેનું વમન કર્યા વગર જ્ઞાનમાં નિરાવરણતા આવતી નથી. તેની પુષ્ટિ “ચિંતનસ-પર્યતરરા” આ પદથી કરે છે, જો કે આ પદ ષષ્ઠરાન્ત છે, અને પશ્યકના વિશેષણરૂપથી જ પ્રયુક્ત થયેલ છે. તે પણ આ એ વાતની ઘોષણા કરે છે કે તીર્થકર કષાયરૂપ ભાવશસ્ત્રોના નાશથી જ સકળ કર્મોના નાશક બનેલ છે. માટે ધાદિક કષાયને નાશ સકળ કર્મોનો નાશમાં તથા ઘાતિયાના નાશમાં તેમજ કેવળજ્ઞાન રૂપી નિરાવરણ જ્ઞાનની પ્રાપ્તિમાં કારણ છે. આ પ્રકારે પરંપરા–સંબંધથી કષાયોનું શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ** વમન નિરાવરણ જ્ઞાનનું ઉત્પાદક માનવામાં આવે છે, જે સકળ કર્મોના વિનાશ કરે છે અથવા કર્મોના વિનાશ કરવાના જેનાસ્વભાવ છે તેનું નામ “ ચેન્સર ” છે. તેના એ સિદ્ધાંત છે. જેમ તીર્થંકર કષાયશસ્ત્રની નિવૃત્તિથી સકળ કર્મોના વિનાશક બને છે તે માફક તેના ઉપદેશાનુસાર પેાતાની પ્રવૃત્તિ રાખવાવાળા અન્ય ભવ્યજન પણ સકળ કર્મોના વિનાશક અને છે. આ અભિપ્રાયને પ્રગટ કરવા માટે સૂત્રમાં ‘ જ્ઞાનમ્ પદ રાખેલ છે. આત્માના પ્રદેશની સાથે અષ્ટવિધ કર્મો જેનાથી દૂધ-પાણીની માફ્ક એકક્ષેત્રાવગાહરૂપ બનીને રહે છે તેનુ નામ આદાન છે. તે અઢાર પાપસ્થાનક છે. અથવા કર્મોમાં સ્થિતિ ધનુ કારણ હોવાથી કષાયા પણ આદાન છે. તેનુ વમન કરવાવાળા ‘સમઇમિ’સ્વમિત્ થાય છે. અર્થાત્ જે ભવ્ય કર્મોના આદાનભૂત કષાયાક્રિકોનું નિરાકરણ-વિનાશ કરે છે તે પોતાના કરેલા કર્મોના વિનાશક અને છે. ॥ સૂ૦ ૧૫ " દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । / જો એક કો જાનતા હૈ વહ સબકો જાનતા હૈ, જો સબકો જાનતા હૈ વહ એક્કો જાનતા હૈ । તીર્થંકર ભગવાન જીવાને હેય અને ઉપાદેયના ઉપદેશ આપે છે. એતાવતા ખીજાના ઉપકારના કતૃત્વથી તેમાં તીર્થંકરપણું ભલે આવી જાય તેમાં અમને કોઇ વિવાદ નથી, પરંતુ તેથી તેમાં સર્વૈજ્ઞતા કેવી રીતે સિદ્ધ થાય છે ? એવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે જ્યાં સુધી આત્મામાં પદાર્થોનું સમ્યગ્—વાસ્તવિક જ્ઞાન થતું નથી ત્યાં સુધી તીર્થંકર ભગવાન ઉપદેશ આપતા નથી. જીવાને ઉપદેશ આપવા સભ્યજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનને આધીન છે, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રિકાળવી સમસ્ત પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબની માફક પ્રતિ ભાસિત થવા માંડે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ સજ્ઞતા છે. આ સર્વજ્ઞતા વિના એક પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થઈ શકતું નથી. આ વાતને સમજાવવા માટે કહે છે—ને માં ' ઇત્યાદિ, અથવા એ જે હુમા કહ્યું કે ‘ Ë પાલાસ્સ ફુલળતત્ પશ્યસ્થ યુનિર્’ જેથી શિષ્ય આ ઠેકાણે એ પ્રશ્ન કરે છે કે-સજ્ઞ શું એક જ પદાર્થને જાણે છે કે અનેક પદાર્થાને ? આ પ્રકારના શિષ્યના પ્રશ્નના ઉત્તર આપે છે. ‘ને માં ’ ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ જે એક જીવદ્રવ્યને, અથવા અજીવદ્રવ્યને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તેમજ અતીત અનાગત અને વર્તમાનકાળ—સંબંધી સમસ્ત પર્યંચેાથી યુક્ત જાણે છે તે સમસ્ત પદાર્થાને જાણે છે, સમસ્ત પદાર્થનું સમ્યજ્ઞાન થયા વિના કોઈ એક વિવક્ષિત પદાર્થનું જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અને અતીત અનાગત અને વમાન સમસ્ત પર્યાયેાથી થઈ શકતું નથી, આ અભિપ્રાય સમજાવવા માટે કાર્ય કારણ ભાવ દરસાવતાં સૂત્રકાર કહે છે-“ને સર્વાં નાળફચઃ સર્વે જ્ઞાનાતિ ” ઈતિ. જે આ લાકના ભીતરના સમસ્ત પદાર્થોને જાણે છે તે એક ઘટાકિ દ્રવ્યને પણ જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સબંધી જેટલી પણ તે દ્રવ્યની પર્યાય છે તે સમસ્ત, દ્રવ્યના સ્વભાવ છે. તે પર્યંચેાથી પરિણત દ્રવ્ય તત્તત્ત્વભાવવાળા બનતા રહે છે. આ પ્રકારે દ્રવ્યમાં તે તે પર્યોચેાથી તત્તસ્ત્વભાવની પ્રાપ્તિ થવાથી તે દ્રવ્ય પોતાના અનાદિ અન તકાળપણાથી ( આ રૂપથી અન્યા; આ રૂપથી મને છે અને હવે આ રૂપથી ખનશે ) તે તે સ્વભાવોવાળા જાણી લેવામાં આવે છે. અર્થાત્ એક વસ્તુનું સમસ્ત સ્વરૂપ સજ્ઞ જ જાણે છે ।। સૂ૦ ૨૫ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્ર । આ પ્રકારે સમસ્ત દ્રવ્યાને જાણવાવાળા સર્વજ્ઞ જ સમસ્ત જીવાને માટે હિતકારી ઉપદેશ દે છે. આ વાતને સૂત્રકાર બતાવે છે—લવો ઈત્યાદિ. અથવા સત્ત સ્વય' પાતાના શિષ્યા પ્રતિ પ્રમાદના દોષોને અને અપ્રમાદના ગુણોને પ્રદર્શિત કરે છે-‘સવો ઈત્યાદિ. પ્રમાદીકો સબસે ભય રહતા હૈ ઔર અપ્રમાદીકો કિસીસે ભી નહીં ! મદ્યાક્રિપ્રસાદસેવી જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ભયભયકારી હોવાથી કર્માંના બંધ કરે છે. ‘ ભય' શબ્દના અર્થ કમ છે. કારણ કે કર્મ જ જીવાને સદા ભયકારી હોય છે. માટે આ ઠેકાણે કાર્યમાં કારણના ઉપચાર કરેલ છે. ભય, કર્માનુ કાર્ય છે અને કમ, ભયનુ કારણ છે. પ્રમાદવાળા જીવ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ : નિશ્ચયથી જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોના અંધક થાય છે. તે દ્રવ્યની અપેક્ષા સમસ્ત આત્મપ્રદેશાથી કર્મોના ગ્રહણ કરવાવાળા મને છે. ક્ષેત્રની અપેક્ષા ષ-છ દિશાઓમાં, કાળની અપેક્ષા પ્રત્યેક સમયમાં, ભાવની અપેક્ષા અઢાર પાપસ્થાનાથી અથવા પાંચ પ્રકારના પ્રમાદથી કર્મોના અંધક થાય છે, આ પ્રકારે તેને સઘળી બાજુથી કર્મોના બંધ થતા રહે છે. અથવા સર્વાંતઃ=સવ પ્રકારથી’તેના સ્થાનમાં સત્ર’ એવો અર્થ કરવાથી પ્રમાદી માટે · સત્ર ’ દરેક જગ્યાએથી ભય થાય છે, એવો અર્થ ખાધ થાય છે. આ ઠેકાણે ભય શબ્દના અર્થ ‘ ડર ’છે. જે પ્રકારે ચાર માટે આ લાકમાં ખડ્ગાદિથી હાથાનુ કાપવું, શૂલાદિથી ભેદાવું, કશા-ચાબુક આદિથી માર ખાવા આરૂિપ કઠિનતર રાજકીય યત્રણા-ક્ટોને ભાગવવાના ભય હાય છે, તથા પરલોકમાં પણ નરકનગાદાદિક અનેક કષ્ટોને સહનકરવાના ભય હાય છે. તેવી રીતે પ્રમાદી પ્રાણીને સર્વત્ર ભય જ ભય છે. આત્મકલ્યાણ કરવા માટે જે સંયમની આરાધનામાં જાગરૂક છે એવા અપ્રમાદી પ્રાણીઆને કાંઇ પણ ભય હોતા નથી. તે નથી આ લાકમાં દુઃખી થતાં. નથી પરલોકમાં દુ:ખી થતાં. અધિક શું કહેવું? તે આ સ ંસારના ભયથી જ નિમુક્ત થઇ જાય છે. આ-લોકસંબંધી અને પરલોકસબંધી દુઃખનું કારણ આ સંસાર જ તેને ફરીથી પ્રાપ્ત થતો નથી, અર્થાત તે સદાને માટે મુક્ત થઈ જાય છે ! સૂ૦૩૫ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । / જો એકકા ઉપશમ કરતા હૈ વહુ બહુતકા ઉપશમ કરતા હૈં, જો. બહુતકા ઉપશમ કરતા હૈ વહુ એકકા ઉપશમ કરતા હૈ । આ ઠેકાણે કષાયના અધિકાર છે. કષાયાનું વમન એ પ્રકારે છે. (૧) ઉપશમવમન (૨) ક્ષપણુ વમન. કાયાનું ઉપશમ થવુ તે ઉપશમવમન છે. તથા કષાયાનું ક્ષય થવું તે ક્ષપણુવમન છે. ઉપશમવમનના પર્યાયાન્તર શબ્દ નામન છે. આ અભિપ્રાયથી કહે છે- નેહા' ઈત્યાદિ. અથવા–કષાયાના અભાવથી પ્રમાદના અભાવ, પ્રમાદના અભાવથી સમસ્ત માહનીયના અભાવ, તેનાથી સકળ કર્મોના ક્ષય થાય છે. આ પ્રકારે એકના અભાવ થવાથી બહુના અભાવ, મહુને અભાવ થવાથી એકના અભાવ થાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે ગત-પ્રત્યાગત (હેર-ફેર)થી કાર્ય કારણ ભાવને બતાવવા માટે કહે છે– ” ઈત્યાદિ. જે અનંતાનુબંધી કષાયોને અને અનંતાનુબંધી લોભાદિનો ઉપશમ કરે છે, આ ઠેકાણે જે એક મેહનીય કર્મને ઉપશમ કરે છે તે તેનાથી અવશિષ્ટ જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મ પ્રકૃતિને પણ ઉપશમ કરે છે. જે સ્થિતિથી અવશિષ્ટ કર્મોને ઉપશમ કરે છે તે એક અનનતાનુબધી ક્રાધ અથવા મેહનીયને પણ ઉપશમ કરે છે. આ ઠેકાણે નામન શબ્દને અર્થ ઉપશમ અથવા પણ છે. ઉપશમની અપેક્ષાથી આ વ્યાખ્યા કરેલ છે. ક્ષપણની અપેક્ષાથી વ્યાખ્યા આ પ્રકારે છે– જે એકને ક્ષય કરે છે તે બહુને ક્ષય કરે છે. એક અનંતાનુબંધી ક્રોધને ક્ષપક અપ્રત્યાખ્યાન આદિ કષાને અથવા પિતાના ભેદસ્વરૂપ માનાદિ કષાયે ક્ષેપક થાય છે. અથવા એક મેહનીય કર્મના ક્ષેપક બહ-તદવશિષ્ટ (મેહનીય કર્મથી બાકી રહી ) સઘળી કર્મપ્રકૃતિને લપક થાય છે. આ પ્રકારે બહુનો શપક થાય છે તે એક પણ ક્ષપક થાય છે. એ સૂત્ર ૪ પાંચર્યું સૂત્રકા અવતરણ ર પાંચવાં સૂત્રા બહુ કર્મોના ઉપશમ વિના અથવા એક કર્મના ઉપશમ વિના મોહની કર્મને ઉપશમ થતું નથી. તથા બહુ કર્મોનો અભાવ-ક્ષય વિના, અથવા એ કર્મને અભાવ થયા વિના મેહનીય કર્મને ક્ષય થતો નથી. તે કારણથી પ્રાણી એને અનેક પ્રકારના દુઃખોની ઉત્પત્તિ થાય છે. આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે–સુવર્ણ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ ધીર મુનિ-ધજીવનિકાયલોકકે દુઃખકારણ કર્મોકો જાનકર, પુત્રકલત્રાદિ તથા હિરણ્યસુવર્ણાદિકી મમતા છોડકર ચારિત્રકો ગ્રહણ કરતે હૈં ઔર પરસે | પર જાતે હૈ, એસે મુનિ અપને જીવન કી અભિલાષા નહીં રખતે હૈ. આ ષડૂજીવનિકાયરૂપ લોકના દુઃખનું કારણ કર્મ છે.” એવું જાણીને કર્મોને નાશ કરવામાં શક્તિશાળી ધીર મુનિ, પુત્ર સ્ત્રી આદિથી, તથા હિરણ્ય સુવર્ણ આદિથી “મે–મમત્વભાવરૂપ સંગને, અથવા અષ્ટ પ્રકારના કર્મોના આશ્રવના કારણરૂપ પરિગ્રહને સર્વથા ત્યાગ કરી ચારિત્રને અંગીકાર કરે છે. “ચાન શબ્દનો અર્થ ચારિત્ર છે. “ત્તિ અને મોક્ષિિત્ત ચાનઅર્થાત્ જેના દ્વારા મેક્ષને પ્રાપ્ત કરે તેનું નામ “ગાનછે, કારણ કે તેની પ્રાપ્તિથી જીવેને મુક્તિને લાભ થાય છે. “શાન”ની સાથે જે “મા” વિશેષણ લાગેલ છે. તે તેની મહત્તાને ઘોતક છે, ચારિત્રમાં મહત્તા એ માટે છે કે જેને તેની પ્રાપ્તિ કરડે ભમાં પણ દુર્લભ છે. તે અભિપ્રાયથી ચારિત્રને માવાન કહેલ છે. જેને ચારિત્રપ્રાપ્ત થઈ ચુકેલ છે તેવા મુનિની મુક્તિ તે ભવથી થઈ શકે છે? અથવા ભવપરંપરાથી ?, આ પ્રકારની શિષ્યની આશંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે તે મુનિની મુક્તિ અને પ્રકારથી થાય છે. આ વાતને સ્પષ્ટ કરે છે—“ળિ પ્રકૃત્તિ — જિં ચાન્તિ’ મુક્તિ પ્રાપ્તિને વેગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિથી લઘુકમી જવાની તે ભવથી, અને અન્ય જીવોની પરંપરાથીઅન્ય ભવથી મુક્તિ થાય છે, આ વાતને ટીકાકાર સ્પષ્ટ કરે છે–જેવી રીતે કેટલાક જીવો પોતાની શક્તિ-અનુસાર સંયમનું આરાધન કરે છે અને સંયમનું આરાધન કરતાં કરતાંજ તેભવસંબંધી આયુને અંત થવાથી તે મરીને કર્માવશેષથી સૌધર્માદિ દેવલોકોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંની ઋદ્ધિને ગૃદ્ધિરહિત થઈ ભેગ કરતાં કરતાં તેભવસંબંધી આયુને પણ અંત કરીને તે કર્મભૂમિ આર્યક્ષેત્ર અને સુકુળમાં જન્મ પામીને ફરીથી શ્રદ્ધાસંયમાદિકની આરાધના કરવામાં વિલીન થવાના પ્રભાવથી આયુના અવસાનમાં સૌધર્માદિક દેવલેકેથી પણ આગળ વિશિષ્ટતર અનુત્તરપપાતિક વિમાનમાં દેવ બને છે. ત્યાંથી આવીને સંયમ આરાધનાને ગ્ય મહાવિદેહાદિ ક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત કરી ફરીથી મૃતચારિત્ર ધર્મની આરાધનાના કારણથી સમસ્ત કર્મોને ક્ષય કરી અપુનરાવૃત્તિસ્વરૂપ મેક્ષસ્થાનમાં જઈ બિરાજે છે. ભાવાર્થ–“ચારિત્રપ્રાપ્તિ મુનિ તે ભવથી અથવા અન્ય ભવથી પણ શું મિક્ષ જાય છે? એવી શિષ્યની આશંકાને શાસ્ત્રકાર ઉત્તર દે છે કે જે સંયમની આરાધના કરે છે તે જીવ તેજ ભવમાં અથવા તે ભવથી મેક્ષ ન જતાં અન્ય ભથી પણ મુક્તિને લાભ કરી લે છે. જ્યાં સુધી તે મુક્તિને લાભ નથી કરી લેતા ત્યાં સુધી તે ઉત્તમ મનુષ્યપર્યાય તેમજ દેવપર્યાયમાં ઉત્પન્ન થતા રહે છે, મુક્તિયોગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિ થતાં જ પૂર્ણ સંયમની આરાધનાના ભાવથી તે ઘાતિયા અને અઘાતિયા કર્મોને સર્વથા વિનાશ કરી પંચમગતિ–મુક્તિને લાભ કરી લે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ અથવા–“જળ ચન્તિ” તેને એ પણ અર્થ થાય છે કે જે કર્મોને નાશ કરવાની શક્તિથી સંપન્ન વીર છે તે “ખ” ચેથા ગુણસ્થાનથી લગાવી ” ચૌદમા ગુણસ્થાનક સુધી જાય છે, અર્થાત “ –--=--હૃ” આ પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કરવામાં જેટલે સમય લાગે છે તેટલા સમય પ્રમાણ તે ચૌદમાં ગુણસ્થાનમાં તેની સ્થિતિ થાય છે, બાદમાં તે મુક્તિને પ્રાપ્ત કરે છે. અથવા પ્રથમ “ઘર” શબ્દનો અર્થ અનંતાનુબંધી કષાયને ક્ષય પણ છે. બીજે “” શબ્દને અર્થ મેહનીયને નાશ અથવા ઘાતિ અઘાતિ કર્મોને વિનાશ છે. તેને એ ફલિતાર્થ થાય છે કે અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીચને ક્ષય, અથવા ઘાતિ અને અઘાતિ કર્મોને ક્ષય તે કરે છે. ભાવાર્થ –વીરોને ચેથા ગુણસ્થાનથી લઈને જે ચૌદમાં ગુણસ્થાન સુધીની પ્રાપ્તિ બતાવવામાં આવી છે તેને એ તાત્પર્ય છે કે સમકિતની પ્રાપ્તિ ને ચેથા ગુણસ્થાનમાં થઈ જાય છે. સમકિતને લાભ જ જીવેને સાક્ષાત્ (ભાવચારિત્રની અપેક્ષાથી) અગર પરંપરા-રૂપથી મુક્તિનું કારણ થાય છે. જે વ્યક્તિને સમકિતને લાભ થઈ જાય છે તે ભવ્યાત્માને અદ્ધપુદ્ગલપરાવર્તનમાત્ર કાલ સંસારમાં રહેવાનું રહે છે, તેનાથી અધિક નહિ. ધીરે ધીરે તે પિતાની ઉન્નતિ કરતાં કરતાં આગળ આગળના ગુણસ્થાને ઉપર આરહણ કરી પરિણામોની વિશુદ્ધિના પ્રભાવથી ઘાતિયા અને અઘાતિયા કર્મોના નાશથી પ્રાપ્ત થવાવાળી મુક્તિને સ્વામી થઈ જાય છે. આ અભિપ્રાયને લઈને “અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીયને અથવા ઘાતી અઘાતી કર્મોને નાશ કરી તે મુક્તિને પ્રાપ્ત કરે છે. એ વાત કહેવાઈ ગઈ છે. કારણ કે અનંતાનુબંધિચતુષ્ક અને દર્શનમેહનીયત્રિકને જ્યાં સુધી આત્મામાં ક્ષય આદિ નથી થતું ત્યાં સુધી સમકિત–ગુણની પ્રાપ્તિ થતી નથી. તેથી અનંતાનુબંધી કષાયને ક્ષય આદિ મોહનીય કર્મના નાશ આદિમાં કારણ થાય છે. મોહનીયને અભાવ થતાં જ શેષ કર્મ પણ બહુ શીઘ્રતાથી વિનષ્ટ થઈ જાય છે. ટીકાકારે “” આ પદને અર્થ જે “માતાનુવધિ૪ષાચક્ષr”—અર્થાત્ અનંતાનુબંધી કષાયને ક્ષયરૂપ કરેલ છે તેને અભિપ્રાય છે કે શિષ્ય જે એ પ્રશ્ન કરેલ છે કે–પ્રાપ્તચારિત્રવાળાની મુક્તિ એક જ ભવથી થાય છે?” અથવા અન્ય ભવથી થાય છે. તે તેનું સમાધાન “અન્ય ભથી થાય છે” એવું તે પહેલાં કહી ચુકેલ છે. આ ઠેકાણે તે “શું એક ભવથી થાય છે? તેનું સમાધાન કરવામાં આવેલ છે. કારણ કે અનન્તાનુબંધિકષાયચતુષ્ક અને દર્શનમોહનીયત્રિકના ક્ષયથી જેને ક્ષાયિક–સમ્યકત્વનો લાભ થાય છે. ક્ષાયિકસમ્યકત્વી જો ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે તે તે નિયમથી તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ २४४ Page #252 -------------------------------------------------------------------------- ________________ આવા વીર “નાવાલાન્તિ નીવિતમ્ ” એ વાતના વિચાર નથી કરતા કે મારી આયુ કેટલી વ્યતીત થઈ ગઇ છે અને હવે કેટલી ખાકી છે ? કારણ કે દીર્ઘ આયુષ્ય પણ મળે અને તેમાં અસંયમ જીવન રહ્યું તે આત્માનું તેમાં હિત કોઈ પ્રકારે થતું નથી. માટે તેને જે કાંઈ જીવન પ્રાપ્ત થાય છે તેમાં તે સંતુષ્ટ રહી પોતાના જીવનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરતા રહે છે. જેટલી પણ આયુ તેની વ્યતીત થવાવાળી છે તે સઘળી આત્માદ્ધારના સદુપાયાનું સેવન કરતાં કરતાં વ્યતીત થાય છે, અસંયમ જીવનની ચાહના તેમાં થતી નથી. માટે તેવા જીવ પેાતાની આયુના વ્યતીત થવાના તથા તેના અવશિષ્ટ રહેવાના વિચાર કરતા નથી. અર્થાત્ તે અસયમ જીવન અને દીઘ જીવનની ચાહના કરતા નથી. ॥ સૂ॰ ૫ ॥ ܕܙ છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્ર । જે અનન્તાનુષધી આદિના ક્ષય કરવામાં પ્રવૃત્ત છે તે શું એકના જ ક્ષય કરવામાં પ્રવૃત્ત થાય છે ? અથવા અન્યને પણ ક્ષય કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ શંકાનું સમાધાન કરવા માટે કહે છે તો વિવિષમાળે ’ઇત્યાદિ. એકકા વિવેચન કરતે હુએ દૂસરોંકા ભી વિવેચન કરતા હૈ, દૂસરોંકા વિવેચન કરતે હુએ એકકા ભી વિવેચન કરતા હૈ । અનન્તાનુબંધી ક્રેાધનો ક્ષય કરવાવાળા ક્ષપકશ્રેણમાં આરૂઢ સચત નિયમથી અનન્તાનુંધિચતુષ્ટય અને મિથ્યાત્વમાહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમેહનીય, એ સાત પ્રકૃતિના ક્ષય કરે છે. જે અદ્ઘાયુષ્ય ( આયુક ના જે પહેલાં બંધ કરી ચુકેલ છે) તે પણ ત્રણ ભવાનું ઉલ્લંઘન નથી કરતા, અર્થાત્ ત્રીજા ભવમાં નિયમથી મુક્તિના લાભ કરી લે છે. અખદ્ઘાયુષ્ય ( જેણે પહેલાં આયુકના ખંધ નથી કર્યાં તે ) જીવ માહનીય કની ર૭ સતાવીસ પ્રકૃતિયાને નિયમથી નાશ કરે, છે અથવા ચાર ઘાતીયા કર્મોનો નાશ કરીને અવશિષ્ટ ચાર અઘાતિયા કર્માના પણ નાશ કરી નાખે છે. ભાષા -પૂર્વોક્ત સાત પ્રકૃતિયાના ક્ષયથી જેણે ક્ષાયિક–સમ્યકત્વને લાભ કરેલ છે, અને ક્ષાયિક-સમ્યકત્વને લઇને ક્ષપકશ્રેણિ ચઢેલ છે તે જીવની મુક્તિ નિયમતઃ તે ભવથી થઇ જાય છે, પરંતુ તેવા જીવ કદાચ બદ્ઘાયુષ્ય છે તે તે, તે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ભવમાં મુક્તિને લાભ ન પામીને બીજા અથવા ત્રીજા ભવમાં તોનિયમથી મુક્તિને પ્રાપ્ત કરવાવાળા થાય છે. જે અબદ્ધાયુષ્ક છે તે તે તેજ ભવથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આવી રીતે “ પુર વિનિમr gii વિવિફ” અર્થાત્ મિથ્યાત્વસતકને ક્ષય કરવામાં પ્રવૃત્ત સંયત એક અર્થાત્ અનંતાનુબંધી કોઇને નિયમથી ક્ષય કરે છે. સૂત્ર ૬ છે સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા / મોક્ષાભિલાષરૂપ શ્રદ્ધાવાલા, જૈનાગમ અનુસાર આચરણ કરતા હુઆ, મેઘાવી અપ્રમત્ત સંયમી ક્ષપબ્રેણીકો પ્રાપ્ત કરતા હૈ કયા ગુણથી મુનિ ક્ષેપક શ્રેણીની ગ્યતાને પ્રાપ્ત કરે છે? આ વાતને સમજાવવા માટે કર્મોનો ક્ષય કરવામાં ઉદ્યત મુનિના વિશેષણેને કહે છે–સંઢી” ઈત્યાદિ. મેક્ષની અભિલાષારૂપ જનમતની તરફ અભિરૂચિનું નામ શ્રદ્ધા છે, આ પ્રકારની શ્રદ્ધાથી સંપન્નનું નામ શ્રદ્ધી–શ્રદ્ધાવાન છે. શ્રદ્ધાવાન વ્યક્તિ કેવળી અથવા અન્ય કઈ પણ ભાવિતાત્મા સાધુની સમીપે ધર્મનું શ્રવણ કરી સંયમને ગ્રહણ કરે છે. અરિહંતદ્વારા પ્રતિપાદિત આગમ અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમત્ત સંયમી જીવ ક્ષપકશ્રેણીને યોગ્ય થાય છે અન્ય નહિ. ભાવાર્થ –શ્રદ્ધાસંપન્ન વ્યક્તિ સંયમની આરાધના કરી જ્યારે સાતમા ગુણસ્થાનવતર થઈ જાય છે ત્યારે તે ક્ષેપક શ્રેણી પર આરૂઢ હોવાના ગ્ય માનવામાં આવે છે. જે સૂ૦ ૭ આઠર્યું સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રા/ પજીવનિકાયકે સ્વરૂપકો જિનોક્ત પ્રકારસે જાનકર, જિસસે ષજીવનિકાય લોકકો કિસી પ્રકારકા ભય ન હો ઉસ પ્રકારસે સંયમારાધન કરે ! વળી બીજું પણ કહે છે – “રોજ ર” ઈત્યાદિ. આ ઠેકાણે “a” શબ્દ સમુચ્ચય અર્થમાં છે. મુનિ આ ષડૂજીવનિકાયરૂપ લેકને જીનપ્રવચન-આગમથી જાણીને જે પ્રકારે ભવિષ્યમાં તે ષડૂજીવનિકાયરૂપ લેકને પિતાના દ્વારા ભયને અભાવ હોય એ પ્રકારે સંયમની આરાધના કરતા રહે. ભાવાર્થ–સંયમની આરાધના કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જેનાથી અન્ય જીવોની રક્ષા થતી રહે. અસંયમ પ્રવૃત્તિથી જીવેને ઘાત થાય છે. એવી વ્યક્તિઓને આલેક અને પરલોકમાં સદા ભયને સામને કરે પડે છે. સંચમી જીવ આ પ્રકારના ભયથી સદા નિર્મુક્ત રહે છે. સૂ૦ ૮ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર આ પજવનિકાયરૂપ લેકના માટે ભય શસ્ત્રથી જ થાય છે. એ વાત જ્યારે નિશ્ચિત છે તે શું તે શસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા છે યા નહિ? આ પ્રકારે શિષ્યની આશંકાનું ઉત્તર કહે છે“અસ્થિ સત્ય ' ઇત્યાદિ. શસ્ત્ર પરસે પર હૈ ઔર અશસ્ત્ર પરસે પર નહીં હૈ અથવા શસ્ત્રથી ભય થાય છે માટે તેને પરિહાર કર જોઈએ; એ આશ. યથી શસ્ત્રને કહે છે–અસ્થિ સર્ચ” ઈત્યાદિ. શસ્ત્ર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તલવાર વિગેરે દ્રવ્ય-શસ્ત્ર છે. તેમાં પ્રકર્ષની પરંપરા, શસ્ત્રના બનાવવાળા લુહારના સંસ્કાર અનુસાર આવે છે, કોઈ તલવાર અત્યંત તીર્ણ હોય છે અને કે તેનાથી પણ અધિક, અથવા જે જીવેને પીડાકારક થાય છે તે શસ્ત્ર છે. પીડાકારક એક જ વસ્તુથી અન્ય અનેક વાતે ઉત્પન્ન થાય છે. જેમ–તલવાર દ્વારા મારવાથી લાગવાવાળાના માથામાં પીડા, તેનાથી વર, તેનાથી તેને મૂછ આદિ દુઃખ થાય છે. એ સઘળી વાતે દ્રવ્યશાસ્ત્રમાં પ્રકર્ષ પરંપરાની દ્યોતક છે. ભાવશાસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા આ જ ઉદેશમાં એનાથી આગળના “ને જો ” એ સૂત્રમાં કહેવામાં આવશે. જે પ્રકારે શસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા છે તે પ્રકારે અશસ્ત્રમાં પ્રકર્ષપરંપરા નથી. એ વાતને “રસ્થિ” ઈત્યાદિ વાકયથી સૂત્રકાર પ્રગટ કરે છે. અશસ્ત્ર નામ સંયમનું છે, તે “ ન પર નાસ્તિ ” પ્રકર્ષ– પરંપરાથી યુક્ત થતું નથી. જેમ–પૃથિવીકાયાદિ જેમાં સંયમીએ આત્મ તુલ્યતાની ભાવના રાખવી જોઈએ, કારણ કે ભગવાનનું એ વચન છે– સાચા આત્મા એક છે. આ પ્રકારની ભાવનારૂપ સંયમમાં મન્દ અને તીવ્ર ભેદ નથી. એ કારણથી સમસ્ત પૃથિવીકાયાદિક જીવોમાં સમતાશાળી સંચમીના સામાયિક શ્રી આચારાંગ સૂત્ર : ૨ २४७ Page #255 -------------------------------------------------------------------------- ________________ રૂપ ચારિત્રમાં તીવ્રમ’દરૂપ પ્રકની પરપરા નથી. અથવા શૈલેશી અવસ્થાના સચમથી આગળ ગુણસ્થાનના અભાવ થવાથી બીજો કેાઈ ઉત્કૃષ્ટ સંયમ નથી. ભાષા શૈલેશી અવસ્થા ચૌદમા ગુણસ્થાનમાં થાય છે, કારણ કે તે ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા થાય છે. યથાખ્યાત–ચારિત્રથી બીજા કેાઇ ચારિત્ર તે એવું ઉત્કૃષ્ટ છે નહિ કે જે એનાથી પણ અધિક ઉત્કૃષ્ટ હોય, માટે આ અવસ્થાના ચારિત્રમાં પ્રકની પરપરાના નિષેધ કરે છે. ચારિત્રના ભેદોમાં પરસ્પર પ્રકર્ષોંપ્રકર્ષી વૃત્તિ ભલે હોય પરંતુ કોઈ પણ ચારિત્રમાં પોતામાં પ્રકર્યાપ્રકવૃત્તિ નથી. યથાખ્યાત—ચારિત્ર સ્વયં પ્રકની અવધિસ્વરૂપ છે, ૫ સૂ૦ ૯ ૫ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । દ્રવ્યશસ્ત્રમાં પ્રક પરંપરાને સ્પષ્ટ કરીને હવે ‘ભાવશસ્ત્રમાં તે પ્રક પરંપરા કેવી રીતે છે?” તેને સ્પષ્ટ કરવા માટે કહે છે... ને જોવી ' ઇત્યાદિ, ભાવશસ્ત્ર પરસે પર હોતા હૈ, અર્થાત્—જો ક્રોધદર્શી હોતા હૈ વહુ ક્રમશઃ તિર્યગ્દર્શી=નિગોઠભવસમ્બન્ધી દુઃ ખોંકો દેખનેવાલા હોતા હૈ । જે ક્રાંયદર્શી છે અર્થાત્Łાયને દેખે છે—ક્રોધ કરવાની ભાવના કરે છે—દ્ધ થાય છે, ખીજી વ્યક્તિના ઉપર ક્રોધ દેખાડેછે. જેમ- કુદ્ધ વ્યક્તિની દૃષ્ટિ તીવ્ર હોય છે. પ્રસન્ન ચિત્તવાળાની સફેદ કમળ જેવી ધવળ હોય છે.” એવા પ્રકારથી જે ખીજાઓને માટે દૃષ્ટિ વિગેરે ચિન્હોથી પેાતાની ક્રોધ-પરિણતિ દેખાડે છે—પ્રકટ કરે છે તે માનદી થાય છે—માનને દેખે છે–માન કરવાની ભાવના રાખે છે, માન કરે છે—બીજાને માટે તે પેાતાની માન-પરિણતિ પ્રગટ કરે છે. એ પ્રકારે માનદશી છે તે માયાદી હોય છે, જે માયાદી છે તે લોભદર્શી છે, જે લાભદશી છે તે રાગદશી છે. જે રાગદશી છે તે દ્વેષદશી છે, જે દ્વેષદશી છે તે મેહદી છે. જે માહદશી છે તે ગર્ભદશી છે. તેના ભાવ એ છે કે-મોહદશી પ્રાણી ગર્ભાવાસથી ઉત્પન્ન અનન્ત શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ યાતનાઓને ભેગવે છે. એ પ્રકારે જે ગર્ભદશી છે તે જન્મદશી છે. જે જન્મદશી છે તે મરણદશી છે, જે મરણશી છે તે નરકદશી છે. જે નરકદશી છે તે તિર્યગ્દશી છે. જે તિર્યગ્દશી છે અર્થાત્ તિર્યંચગતિસ્વરૂપ નિગદના દુઃખોને અનુભવકર્તા છે, તે ત્યાંના સર્વોત્કૃષ્ટ દુઃખોને અનુભવ કરે છે. એ જ ભાવ. સ સુ એ પદથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. અહીં દુઃખ–શબ્દથી સર્વોત્કૃષ્ટ નિગેહસંબંધી દુઃખનું જ ગ્રહણ કરેલ છે. માટે જે “જર્મન” ઈત્યાદિ પદ છે તેમાં પણ દુઃખ–દશિત્વ તે આવે જ છે તે પણ જે તિર્યગ્દશીમાં જ દુઃખ-દર્શિત્વ સ્વતંત્ર રૂપથી પ્રગટ કરેલ છે તે અયુક્ત છે. આ પ્રકારની શંકા કરવાને આ ઠેકાણે અવસર જ પ્રાપ્ત થતું નથી, આ સમસ્ત કથનથી એ ધ્વનિત થાય છે કે આ પ્રકર્ષ પરંપરાપ્રાપ્ત ભાવશસ્ત્રનું નિદાન-મૂલ કારણ—કાય છે. અને બધાથી ઉત્કૃષ્ટ દુઃખ નિગદભવમાં છે. | ભાવાર્થ –એ ક્રોધાદિક પર–ભાવ જ ભાવશસ્ત્ર છે, અને ક્રોધથી માન, માનથી માયા, માયાથી લોભ, ઈત્યાદિ રૂપથી તેમાં પ્રકર્ષ પરંપરા છે એ વાત પ્રગટ કરી છે. તે સૂ ૧૦ ગ્યારહવું સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો / પૂર્વોક્ત મેઘાવી મુનિકો ચાહિયે કિ ક્રોધસે લેકર મોહ તકકે ભાવશસ્ત્રોં કા પરિત્યાગ કર ક્રોધાદિકકે કુલભૂત ગર્ભદુઃખાદિસે લેકર નિગોદદુઃખપર્યન્ત સભી દુઃખોંકો દૂર કરે-યહ બાત ભગવાન્ તીર્થકરને કહી હૈ જે મુમુક્ષ-મોક્ષ જવાની ઈચ્છા રાખનારા હોય તેને કોધાદિકને પરિહાર કરી દેવું જોઈએ, આ વાતને પ્રગટ કરે છે-“સે મેહાવી” ઈત્યાદિ. તે મેધાવી મુનિ કેધથી લઈ મોહ સુધી ભાવશસ્ત્રને તથા તેના પ્રયોગથી ઉત્પન્ન તેના ફળસ્વરૂપ ગર્ભાવાસના દુઃખોથી લઈને નિગોદના દુઃખ સુધીને પરિહાર કરે, અર્થાત્ બુદ્ધિમાનનું કર્તવ્ય છે કે તે ક્રોધાદિકકષાયરૂપ ભાવશસ્ત્રને પરિત્યાગ કરે, કારણ કે ક્રોધાદિ કષાયેના કરવાથી કર્તાને તેનાથી અનેક પ્રકારના દુઃખો ભેગવવા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ પડે છે. ગર્ભાવાસના દુઃખોથી અનંતગણુ કષ્ટ નિગદમાં જીવ તેના કરવાના ફળ સ્વરૂપ ભેગવે છે, અતઃ મુનિ માટે ક્રોધાદિ કષાયોનો પરિહાર કરે જ સર્વશ્રેયસ્કર છે. તેને પરિત્યાગ કરવાથી ફરીથી તેને ગર્ભાવાસાદિકના તથા નિગેદના અનંત દુખોને સહન કરવા પડતા નથી. તેને ત્યાગ કરવું જ તે દુઃખના અભાવને હેતુ છે. શ્રી સુધર્માસ્વામી જખ્ખ સ્વામીથી કહે છે–હે જખ્ખ ! આ જે કાંઈ પણ મેં અહીંયા સુધી પ્રતિપાદન કરેલ છે તે પોતાની બુદ્ધિથી કલ્પિત કરી કહેલ નથી, પણ ભગવાન તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના સમીપે તેના ઉપદેશરૂપ વચન જેવું મેં સાંભળેલ છે તે જ મેં કહેલ છે. તે આશયથી શ્રી સુધર્માસ્વામી “થે પરાસ્ત રંજ ઈત્યાદિ સૂત્રની સાક્ષી આપે છે. આ સૂત્રનું વ્યાખ્યાન આ ઉદ્દેશના પહેલા સૂત્રમાં કરવામાં આવેલ છે. સૂત્ર ૧૧ છે બારહવેં સૂત્રકા અવતરણ ઔર બારહવાં સૂત્રો / ક્રોધાદિકો દૂર કરનેવાલા અપને પૂર્વોપાર્જિત કર્મોકા ક્ષપણ કરનેવાલા હોતા જેનું આ દર્શન છે તે તીર્થકર ભગવાન કેવા હોય છે ? તે કહે છે “સાચા ઈત્યાદિ. આદાન= કના ઉપાદાન-ગ્રહણ કરવામાં પ્રધાને કારણે જે કોધ છે તેને જે પરિહાર કરે છે તે પિતાના પૂર્વોપાર્જિત કર્મોને વિનાશક બને છે. ભાવાર્થ–અષ્ટવિધ કર્મોનું મૂલ કારણ ક્રોધ છે, એવું સમજીને તીર્થંકર ભગવાને તેને સર્વથા પરિહાર કરેલ છે, માટે તેના પરિહારથી તે નવીન કર્મોના બંધક નથી થયાં, એટલું જ નહિ, જેટલા કંઈ તેની આત્મામાં પૂર્વ સંચિત કર્મ હતા તે સંવરની પ્રાપ્તિથી તે તીર્થંકર પ્રભુએ નષ્ટ કરી નાખ્યા. માટે મોક્ષાભિલાષી સનીનું કર્તવ્ય છે કે તે વીતરાગ પ્રભુને આદેશ સામે રાખીને તે માર્ગનું અનુસરણ કરે છે સૂ૦ ૧૨ . શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ તેરહર્વે સૂત્રકા અવતરણ ઔર તેરહવાં સૂત્રો / પશ્યકકો, અર્થા-કેવલીકો ઉપાધિ, અર્થા–દ્રવ્યોપાધિ ભાવોપાધિ, અથવા-કર્મભનિત નરકાદિભવ હોતા હૈ ક્યા?; પશ્યકકો ઉપાધિ નહીં હૈ . ઉદેશસમાપ્તિ 1. હવે ઉપાધિના વિષયમાં કહે છે–વિસ્થિ” ઈત્યાદિ. જખ્ખ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત! કેવળી ભગવાનને ઉપાધિ છે કે નહિ? શ્રી સુધર્માસ્વામી કહે છે કે તેને કઈ પણ પ્રકારની ઉપાધિ નથી, હિરણ્ય સુવર્ણદિરૂપ દ્રવ્ય-ઉપાધિ અને જ્ઞાનાવરણીયાદિ કર્મ ભાવ-ઉપાધિ આ પ્રકારે ઉપાધિના બે ભેદ છે. તેમાંથી કોઈ પણ ઉપાધિ તેને નથી. અથવા કર્મજનિત જે નરકાદિ પર્યાય છે તે પણ ઉપાધિ છે, તે ઉપાધિ પણ તેમનામાં નથી. પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં એ સૂત્ર છે, જેમ-“fમરિક કવાથી વારસ”—મિત્તિ ઉપાધિ ચ ? અહી સુધી પ્રશ્નવાક્ય છે. “ન વિજ્ઞરૂ ન0િ”—નવિદ્યતે નાસ્તિ એ ઉત્તર વાકય છે. અર્થાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવાનને ઉપાધિ છે કે નહિ ?, નથી. આ ઠેકાણે “ર વિદ્યતે” આ કિયાની પર્યાયવાચી કિયા જે “નાસ્તિ” બતાવી છે તે ઉત્તરવાયના અર્થની દઢતા સમજાવવા માટે, અને અધ્યયનની સમાપ્તિ સૂચના કરવા માટે. અથવા–“મિ0િ કવાણ પરાક્ષ ન વિજ્ઞ;” અહીં સુધી પ્રશ્નવાક્ય છે, અને “નરિ’ આ ઉત્તરવાડ્યું છે. અર્થાત્ સર્વજ્ઞ તીર્થકરને ઉપાધિ છે કે નહિ? અહીં સુધી શિષ્યને પ્રશ્ન છે. ગુરૂને ઉત્તર છે–“નત્યિ” નથી. ભાવાર્થ-કેવળી તીર્થકર ભગવાનને અષ્ટવિધકર્મરૂપ ઉપાધિ નથી, અને કર્મજન્ય નરકાદિપર્યાયરૂપ ઉપાધિ પણ નથી. તે તે ઉપાધિથી નિર્મુક્ત છે. કારણ કે તેને કમરૂપી બીજ બળી ગયેલ છે, કહ્યું પણ છે – વીને થાક્યન્ત, પ્રદુમતિ રાઃ | જર્મવીને તથા ઘે, રોહતિ મવારઃ ” | ૨ જેવી રીતે બીજાને નાશ થવાથી અંકુર ઉત્પન્ન થતાં નથી તે પ્રકારે કર્મ રૂપી બીજને વિનાશ થવાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી. ત્તિ વૈશિ” રૂતિ ત્રવામિ– આ પ્રકારે હું કહું છું. અર્થાત્ ભગવાનના મુખથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ હું તમને કહું છું. ૧૩. ત્રીજા અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૩-૪ 1 આ ત્રીજા અધ્યયનના ચાર ઉદ્દેશોમાં યથાક્રમથી આ પ્રકારે વિષય વણિત થયેલ છે. – શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રથમ ઉદ્દેશમાં ભાવસુખ સંયમિઓના દોષ અને જાગરૂક સંયમિએના ગુણ પ્રકટ કરેલ છે. (૨) બીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમિઓને અનેક દુઃખોને અનુભવ કરે પડે છે. એ વિષય વણિત કરેલ છે. (૩) ત્રીજા ઉદેશમાં સંયમાચરણ વિના કેવળ દુઃખોના સહન માત્રથી કઈ સાધુ કહેવાતા નથી. એ વિષય પ્રતિપાદિત કરેલ છે. (૪) ચોથા ઉદ્દેશમાં છર્દિત–વાન્ત અન્ન સમાન કષાય ત્યાગવાયેગ્ય છે. પાપકર્મ પરિહરણીય છે. તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સંયમી માટે સંયમ આરાધનીય છે. ઈત્યાદિ સમસ્ત વિષય પ્રગટ કરેલ છે આ આચારાંગસૂત્રના શીતોષ્ણીય નામના ત્રીજા અધ્યયનને ગુજરાતી-ભાષાનુવાદ સમાપ્ત ૩ તૃતીય અધ્યયનકે સાથ ચતુર્થ અધ્યયનકા સમ્બન્ધપ્રતિપાદના / પ્રસશતઃ સમ્યકત્ત્વના નિરૂપણ. આચારાંગસૂત્રનું સમત્વનામનું ચોથું અધ્યયન. ઉપાધિરહિત સંયમનું આરાધન મુનિ પણાનું તથા મોક્ષનું કારણ થાય છે, આ વિષય પહેલાં ત્રણ અધ્યયનમાં સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં આવેલ છે, પણ આ સંયમારાધન સમ્યક્ત્વ વિના બની શકતું નથી. માટે સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન કહેવામાં આવે છે. જેવી રીતે ચાર મકાનના ચેકમાં રાખેલ એક દીપક ચારે મકાનને પ્રકાશિત કરે છે તેવી રીતે બધા અધ્યયનના મધ્યમાં સ્થિત આ અધ્યયન બધા અધ્યયનના આચારનું પ્રકાશક છે. આ માટે પ્રકરણ વશ તેનું જ પ્રતિપાદન કરવામાં આવે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ શબ્દકી સિદ્ધિ, સમ્યકત્ત્વકા લક્ષણ, સમ્યકત્ત્વકે લક્ષણકે વિષયમેં વાદિયોં કી વિપ્રતિપત્તિકા નિરસના જ્ઞાનાદિક ગુણને જે પ્રાપ્ત કરે છે તેનું નામ સમ્યક્ છે. તે અપેક્ષાએ આ સમ્યક જીવસ્વરૂપ છે. એને જે ભાવ તેને સમ્યક્ત્વ કહે છે. આ સમ્યકૃત્વ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુદ્વારા ભાષિત હોવાથી પારમાર્થિક સત્ય સ્વરૂપ જીવ અજીવ આદિ પદાર્થોમાં જે શ્રદ્ધાન-રૂચિ પ્રીતિ છે એનું નામ તત્વાર્થ-શ્રદ્ધાન છે. કહ્યું છે– વિનોદ તપુ નિ, સુદ્ધા પર્વમુચ” રૂતિ ! અર્થાત્ –જિનેન્દ્ર ભગવાન દ્વારા જે ત કહેવાયા છે એમાં જે નિર્દોષ રૂચિ-પ્રીતિ છે એનું નામ સમ્યક્ત્વ છે. વિશેષા–સર્વજ્ઞ, વીતરાગ અને હિતોપદેશી પ્રભુદ્વારા પ્રતિપાદિત જે જીવઅજીવ આદિ નવ પદાર્થ છે તે અહીંઆ તત્ત્વશબ્દવાચ છે. તત્ત્વ-શબ્દનો અર્થ પારમાર્થિક-વાસ્તવિક છે. શ્રદ્ધાન–શબ્દનો અર્થ રૂચિ-દઢવિશ્વાસ-આસ્થા છે. જીવ અજીવ આદિ પદાર્થ પ્રભુદ્વારા ઉપદિષ્ટ હોવાથી સત્ય-વાસ્તવિક છે. એને ફલિતાર્થ એ છે કે –જીવાદિક પદાર્થ વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત કરેલ છે. જેથી તે યથાર્થ–સત્ય તત્વ છે, એમાં જે દઢ વિશ્વાસ છે તેનું નામ તત્વાર્થ શ્રદ્ધાન છે. એનું જ નામ સમ્યગ્દર્શન છે. રૂચિ (પ્રીતિ) ની સાથે જે શુદ્ધ-નિર્દોષ વિશેષણ આપવામાં આવ્યું છે તેનો ભાવ એ છે કે તે રૂચિ (પ્રીતિ) અજ્ઞાન, સંશય અને વિપર્યય, આ ત્રણ દોષથી રહિત હોવી જોઈએ. ત્યારે જ તે નિર્દોષ રૂચિ છે. જેમાં આ અજ્ઞાનાદિને સદ્ભાવ છે તે સત્ય રૂચિ નહીં; પણ સદોષ રૂચિ છે. વિશેષાર્થ –પરસ્પર વિરૂદ્ધ અનેક કટિના પ્રકારના) સ્પર્શ કરવાવાળા જ્ઞાનને સંશય કહે છે, જેમ–આ સ્થાણુ છે કે પુરૂષ છે?. વિપરીત એક કેટિના નિશ્ચય કરવાવાળા જ્ઞાનને વિપર્યય કહે છે, જેમ-છીપને ચાંદી જાણવી. આ કાંઈક હશે, આવા પ્રતિભાસને અજ્ઞાન અગર અનધ્યવસાય કહે છે, જેમ-માર્ગ પર ચાલવાવાળાને તૃણસ્પર્શ વિગેરેનું જ્ઞાન, આ ત્રણ-અજ્ઞાન, સંશય, વિપર્યયરૂચિનાં દૂષણ છે. એનાથી રહિત રૂચી જ સમ્યક્ યથાર્થ-રૂચી કહેવાય છે. શંકા–“તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે” એવું જે સમ્ભત્વનું લક્ષણ કહેવામાં આવે છે ત્યાં “તથા '' આવા પ્રકારના પ્રત્યય-વિશ્વાસ–નું નામ જ શ્રદ્ધાન છે. અર્થાત “તીર્થંકર પ્રભુએ જીવાદિક પદાર્થોને જે સ્વરૂપે પ્રતિપાદન કર્યા છે. એ જીવાદિક પદાર્થોના તેવા જ સ્વરૂપ છે” આવા પ્રકારની નિશ્ચયપૂર્વક જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫ ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિસ્વરૂ૫ રૂચિ નામની માનસિક પરિણતિ છે તે જ તત્વાર્થ શ્રદ્ધાન છે. એ અપર્યાપ્તાવસ્થામાં ઘટિત નથી થતી. પરન્ત સમ્યક્ત્વ તે ત્યાં પણ માનેલ છે. કારણ કે ૬૬ છાસઠ સાગર ઝાઝેરી એવં સાદિ અનંત, એ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે ત્યારે તે આગમથી વિરોધ આવશે. અર્થાત્—આપ “તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. એ પ્રકારે સમ્યક્ત્વનું લક્ષણ કહો છો. લક્ષણના દોષ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ છે. જે લક્ષણ પોતાના સમસ્ત લક્ષ્યમાં ઘટિત નથી હતું, ત્યાં આવ્યાપ્તિ દોષ થાય છે. જે પોતાના લક્ષ્યમાં અને અલક્ષ્યમાં પણ ઘટિત થાય છે ત્યાં અતિવ્યાપ્તિ દોષ થાય છે. અને જે લક્ષણો સમન્વય લક્ષ્યમાં હોતે જ નથી, ત્યાં અસંભવ ષ થાય છે. અહીં પ્રકૃતિમાં અવ્યાપ્તિ-દેષ આવશે, કેમ કે શાસ્ત્રકારોએ ક્ષાપશમિક-સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ છાસઠ સાગરોપમ ઝાઝેરી અને ક્ષાયિક-સમ્યક્ત્વની સ્થિતિ સાદી અને અનંત માનેલી છે. ક્ષાયિક અથવા ક્ષાપશમિક સમ્યક્ત્વ સહિત મરવાવાળા જીવને અપર્યાપ્તાવસ્થામાં પણ તે તે સમ્યક્ત્વને સદ્ભાવ માનેલ છે; પરન્તુ તત્ત્વાર્ધશ્રદ્ધાન ત્યાં માનવામાં નથી આવેલ. આપ તો સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થશ્રદ્ધાન કહો છે. તત્વાર્થશ્રદ્ધાન અપર્યાપ્તાવસ્થાના જીમાં હોતું નથી, માટે ત્યાં સમ્યક્ત્વનું લક્ષણ ઘટશે નહિ. લક્ષ્યમાં લક્ષણને સમન્વય નહિ થવાથી જ અવ્યાપ્તિ થાય છે. માટે આ લક્ષણમાં અવ્યાતિ–દેષ અનિવાર્ય છે. કદાચ આપ કહેશે કે અમે અપર્યાપ્તાવસ્થાના માં સમ્યક્ત્વ નથી માનતા તે આપને આગમવિરોધરૂપ દોષ લાગશે, કેમ કે આગમમાં અપર્યાપ્તાવસ્થાના જીમાં પણ સમ્યક્ત્વ માનેલ છે. તથા--સમ્યક્ત્વનું એ લક્ષણ રાગાત્મક રૂચિરૂપ હોવાથી વીતરાગ અવસ્થામાં ઘટિત નથી થતું, કારણ કે આ અવસ્થામાં રાગાત્મક-રૂચિને સર્વથા અભાવ છે, આવી પરિસ્થિતિમાં ત્યાં સમ્યક્ત્વની ઉત્પત્તિને નિર્વાહ પણ કેવી રીતે થઈ શકે ? સમાધાન–તત્વાર્થ-શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું લક્ષણ નથી, પણ તેનું કાર્ય છે, સમ્યકત્વ જેનું બીજું નામ સમ્યગ્દર્શન છે, અને જે મિથ્યાત્વના ક્ષયપસમાદિકથી ઉત્પન્ન થાય છે તથા જેનું લક્ષણ પ્રશમ, સંવેગાદિક છે તે આત્માનું શુભ પરિણામવિશેષ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ આ ઠેકાણે મિથ્યાત્વ શબ્દથી મિથ્યાત્વસસકનું ગ્રહણ કરેલ છે. તે એ છે– અનંતાનુબંધી કષાય ચાર ૪, અને મિથ્યાત્વ-માહનીય, મિશ્ર–મોહનીય, અને સમ્યકૃત્વ-મોહનીય, એ ત્રણ ૩, એ સાત દન–મોહનીયના ભેદો મિથ્યાત્વ કહેવાય છે. કદાચ અનતાનુષંધી ચાર ૪ કષાય, ચારિત્ર-મેહનીયના ભેદો છે તા પણ મિથ્યાત્વના ક્ષયે પશમાહિકના અવસરમાં એના પહેલાં એના ક્ષય અથવા ઉપશમ અવશ્ય થઈ જાય છે, તેથી મિથ્યાત્વ-શબ્દથી આ ચારનું બ્યપદેશ થાય છે. વિશેષાઃ——મિથ્યાત્વ એ ઉપલક્ષણ શબ્દ છે. ઉપલક્ષનું લક્ષણ છે—ઘોષત્વે અતિવેતોષત્વમ્, અર્થાત્——સ્વબોધક હોવા છતાં જે પોતાથી ખીજાના પણ ોધક થાય છેતે ઉપલક્ષણ છે. એથી સાત પ્રકૃતિયાનું ગ્રહણ થાય છે. એ સાત પ્રકૃતિયા આ છે:—અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનતાનુબંધી માયા અને અન તાનુબંધી લોભ, તથા મિથ્યા-મોહનીય, મિશ્ર–મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય મોહનીય કર્મના મૂળ લે એ છે. એક દર્શન-મોહનીય, બીજો ચારિત્ર-મોહનીય. એમાં દર્શન-મેહનીયના ત્રણ ભેદ છે—મિથ્યાત્વ ( અશુદ્ધાંશ ) ૧, મિશ્ર ( અ શુદ્ધાંશ ) ૨, અને સમ્યકૃત્વ ( શુદ્ધાંશ ) ૩. આ કર્મના ઉદયમાં આત્માના ગુણ-સમ્યગ્દર્શન-પ્રગટ નથી થતું. અર્થાત આ કર્મ આત્માના સકિત ગુણુનુ ઘાતક છે. ચારિત્રમોહનીયના અનંતાનુબંધી ક્રોધ, માન માયા અને લોભ, અપ્રત્યાખ્યાન-ક્રોધ, માન, માયા, લોભ; પ્રત્યાખ્યાન -ક્રોધ, માન, માયા, લોભ, સજવલન ક્રેાધ-માન-માયા-લોભ અને નવ નેાકષાય– હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુંવેદ અને નપુંસકવે, એ પચીસ ૨૫ ભેદ છે. આ કર્મ આત્માના ચારિત્રગુણનું ઘાતક છે. આના ઉદયમાં નથી સČસંયમના ઉત્ક્રય થતો કે નથી દેશસયમનેા. શંકાકારનું અહીંયા એ કહેવાનું છે કે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં દનમોહનીયત્રયનું ક્ષયાપશમાદિક કહેવું જોઈએ. કારણ કે તે જ એનું પ્રતિપક્ષી કેમ છે. ચારિત્રમોહનીયના ભેદ અનંતાનુબ ંધિચતુષ્ટયના આની સાથેર્ ક્ષયાપશમાદિક કેમ કહ્યા ? એ તે ફક્ત આત્માના ચારિત્રગુણના ઘાતક છે ? એનું એ સમાધાન છે કેદન મેહનીયના ક્ષયાપશમાદિકના પહેલાં જ એનું ( કષાયાનું) ક્ષયાપશમાદિ અવશ્ય થઈ જાય છે, આના વિના એનુ (મોહનીયન) ક્ષયાપશમ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ આદિ થઈ જ શકતું નથી. એને ખુલાસે આગળ સમ્યકત્વના ફળના પ્રકરણમાં ઘણું જ સરલ રીતે થઈ જશે. આવશ્યકસૂત્રમાં આ વાત કહી છે " से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणिज्जकम्माणुवेयणोवसमक्खयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते " इति । ' અર્થાત–આ સમ્યગ્દર્શન પ્રશસ્ત સમ્યક્ત્વ–મેહનીય કર્મના અનુવેદનના ઉપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે; તથા પ્રશમસંવેગાદિક લિંગોથી જાણવામાં આવે છે, અને તે આત્માના શુભ પરિણામ કહેવામાં આવે છે. તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વનું કાર્ય છે, એ ઉપર કહેવામાં આવેલ છે અને સમ્યક્ત્વ એનું કારણ છે, એથી કાર્યમાં કારણના ઉપચાર–આરોપથી કાર્ય–તત્વાર્થશ્રદ્ધાનો પણ સમ્યક્ત્વ રૂપથી કહેવામાં આવે છે. બીજી જગ્યાએ એમ કહેવામાં આવેલ છે – નીવારૂનવ ચરણે, ને ગાળ ત ોરું સન્મત્ત ! માવે તે, વાળમાળ પિ સન્મત્ત” ૨ | ' અર્થા–જીવાદિક નવ પદાર્થોને જે જાણે છે તેને સમ્યકૃત્વ થાય છે. અને ન જાણવા છતાં પણ ભાવથી તેનું શ્રદ્ધાન કરવાવાળાને પણ સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. આ વાક્યથી આ લક્ષણને સમન્વય મનરહિત સિદ્ધાદિકેમાં પણ થાય છે. અથવા–“તત્વાર્થશ્રદ્ધાન” એ લક્ષણ સમ્યકૂવનું જ સમજવું જોઈએ; માટે સ્થાનાંગસૂત્રમાં “દશવિહે” ઈત્યાદિ દશ પ્રકારના સરાગ સમ્યગ્દર્શન કહ્યા છે. જેમ " दसविहे सरागसम्मत्तदसणे पण्णत्ते, तं जहानिसग्गुवएसरुई, आणाराई सुत्त-वीय-रुइमेव । fમા–વિત્થાર, કરિયા-સંવ-ધર્મ” | ૨ રૂતિ . સરાગ સમ્યગ્દર્શનના દશ પ્રકાર આ છે––(૧) નિસર્ગરૂચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) સૂત્રરૂચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સક્ષેપરૂચિ, (૧૦) ધર્મરૂચિ. આ અપેક્ષાથી અપર્યાપ્ત અવસ્થા તેમજ વીતરાગ દશામાં રાગાત્મક રૂચિને અભાવ હોવા છતાં પણ તેના સદૂભાવમાં કઈ પણ પ્રકારે ક્ષતિ આવતી નથી. યથાર્થમાં તે આ સમ્યક્ત્વનું લક્ષણ-સમ્યક્ત્વનું સ્વરૂપનથી, પણ તેનું વ્યંજક એક લિંગ છે. જે લિંગ થાય છે તે પિતાના લિંગીના બોધક અગર વ્યંજક થયા કરે છે. મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થવાવાલા, તથા શુદ્ધ આત્મપરિણામસ્વરૂપ એ સમ્યક્ત્વ તે વાસ્તવમાં અનાખેય–વચનનું અગોચર છે, જેમાં અગ્નિને અભિવ્યંજક ધૂમ થયા કરે છે, પરંતુ તપ્ત અયોગલક (લોહના પિંડ)માં એના અભાવમાં પણ અગ્નિને સદ્દભાવ રહે છે. એવી રીતે તત્વાર્થ શ્રદ્ધાનના અભાવમાં પણ આત્મપરિણામસ્વરૂપ સમ્યત્વને સદૂભાવ સિદ્ધાદિકેમાં પણ રહે છે. તેથી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ ના ર સ ચવ, ચરિત્ત જ તો તદ્દા | વીચિં ૩૪ળોનો ચ, પ નીવસ્ય ઋસ્થળે ” ? ઈતિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્ય અને ઉપગ એ જીવના લક્ષણ છે. આ ગાથામાં જ્ઞાનાદિને જીવસ્વરૂપાભિવ્યંજક જીવલક્ષણ કહે છે. એથી પૃથિવી આદિ એકેન્દ્રિય માં જ્ઞાનાદિકની સ્પષ્ટતઃ અભિવ્યક્તિ પ્રગટ જોવામાં આવતી નથી તે પણ આ ઠેકાણે જીવને સદ્ભાવ સિદ્ધ થાય છે. સમ્યક્ત્વ જે શુદ્ધ આત્મપરિણામસ્વરૂપ છે અને જેને અનાગ્યેય-વચન અગોચર કહ્યું છે, એનું કારણ એ છે કે તે બીજા કેઈ પ્રમાણને વિષય બનતું નથી, તેથી તે તે સ્વાનુભવગમ્ય કહેવાય છે. આ વાત આગળ આ શાસ્ત્રના પાંચમા અધ્યયનમાં શુદ્ધ આત્મસ્વરૂપનું કથન કરતી વખતે ભગવાન સ્વયં કહેશે. જેમ– સરવે ના ચિટ્ઠતિ તકા વિના મ તથ નહિ” ઈત્યાદિ. સમસ્ત સ્વરેની જ્યાં નિવૃત્તિ થઈ જાય છે, ત્યાં તર્ક પણ પ્રવેશ કરી શકતું નથી. તેમ જ બુદ્ધિથી પણ તે અગમ્ય છે. ઈત્યાદિ. શુદ્ધ સમ્યક્ત્વને જે વચનાતીત અને સ્વાનુભવગમ્ય કહેલ છે તે આ પ્રકારે કે જેવી રીતે ઈશ્ન (શેરડી) અને દુગ્ધાદિકની મધુરતા ઉપતાથી અનુભવગમ્ય હોય છે. કદાચ કેઈ તેને પૂછે કે શેરડી કેવી મીઠી છે? દૂધની મધુરતા કેવી છે, તે તે આ વાતને વચનથી કહી શકશે નહિ. તે તે તેની મધુરતાને પિતાના નિજ અનુભવથી જ જાણે છે. આ વાત બીજી જગ્યાએ પણ કહેવામાં આવી છે— “રૂક્ષ-ક્ષીર–ગુલાતીનાં, માધુર્યાન્તરે મહત્ત 1 તથાપિ ન તથાતું, સરસ્વત્યા પચતે છે ? ” ઈતિ - જો કેશેરડી, દૂધ અને ગોળ આદિ મિષ્ટ પદાર્થોની મધુરતામાં ઘણો જ ભેદ છે તે પણ એ ભેદને સરસ્વતી પણ કહી શકતી નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્ત્વકા વૈવિઘ્ય ઔર દશવિધત્વકા સવિસ્તર વિવરણ । સમ્યક્ત્વના ભેદ— સમ્યક્ત્વ એ પ્રકારનું છે, (૧) દ્રવ્ય-સમ્યક્ત્વ (ર) ભાવ-સમ્યક્ત્વ, મિથ્યાત્વ પ્રકૃતિના જે વિશુદ્ધ પુદ્ગલ છે તે દ્રવ્ય-સમ્યક્ત્વ છે. જેવી રીતે સૂક્ષ્મ વસ્તુ દૃષ્ટિનુ રાધક નથી થતું તેવી રીતે એ વિશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ અધ્યવસાયસ્વરૂપ સમ્યક્ત્વનાં પ્રતિબન્ધક નથી થતાં. અર્થાત્—જેવી રીતે સૂક્ષ્મ વજ્ર દૃષ્ટિનું પ્રતિબંધક નથી થતુ, ઠીક આ પ્રકારથી તે મિથ્યાત્વના વિશુદ્ધ પુદ્ગલ પુંજ સમ્યગ્દનરૂપ ષ્ટિનાં રોધક નથી થતાં. આ કારણે તેને ઉપચારથી સમ્યક્ત્વ કહેવામાં આવે છે. મિથ્યાત્વ કર્મના ક્ષયાપશમાદિકથી ઉત્પન્ન થયેલા આત્માના શુભ પરિણામ ભાત્ર-સમ્યક્ત્વ છે. બીજા પ્રકારે પણ સમ્યક્ત્વ એ પ્રકારના (૧) નૈૠયિ સમ્યકૃત્વ (૨) વ્યાવહારિક-સમ્યક્ત્વ, એક પૌદ્ગલિક સમ્યક્ત્વ, બીજી અપગલિક–સમ્યકૃત્વ, એક નિસ અને બીજું અધિગમ-સમ્યક્ત્વ. ભાવ-સમ્યક્ત્વનું જે લક્ષણ કહ્યું છે તે નૈશ્ચયિક–સમ્યક્ત્વનું સ્વરૂપ છે. અર્થાત્ મિથ્યાત્વ કના ક્ષયાપશમાદિકથી ઉત્પન્ન થયેલ આત્માનું શુભ અધ્યવસાયવિશેષ જ નૈશ્ચયિક--સમ્યક્ત્વ છે. કુદેવ, કુશુરૂ અને કુધર્મના પરિહાર– ત્યાગ—પૂર્વક નિશ્ચિતરૂપથી સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર કરવા, તથા રૂચિરૂપથી તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરવું આદિ વ્યવહાર–સમ્યક્ત્વ છે. આ પ્રકારે મિથ્યાત્વ સ્વભાવ જેનાથી દૂર થઇ ગયેલ છે એવા જે સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજ છે એની અંદર રહેલા પુદ્ગલોના વેઢનથી ઉત્પન્ન થયેલા જે ક્ષાયેાપશમિક–સમ્યક્ત્વ તેમજ વેદકસમ્યક્ત્વ છે તે પૌદ્ગલિક સમ્યક્ત્વ છે. એ પુદ્ગલના વેદનથી રહિત કેવલ જીવના પરિણામસ્વરૂપ જે ક્ષાયિક-સમ્યક્ત્વ અને ઓપશમિક-સમ્યક્ત્વ છે આ અપૌલિક સમ્યકૃત્વ છે. નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વનું વર્ણન પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કરવામાં આવેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ બીજા પ્રકારે સમ્યક્ત્વ દશ પ્રકારના પણ કહેવામાં આવે છે. જેમ(૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) લાપશમિક, (૪) સાસ્વાદન, અને (૫) વેદક. એ પચે નિસર્ગ અને અધિગમના ભેદથી બે બે પ્રકારના છે. એ રીતે સમ્યક્ત્વના દશ ભેદ થઈ જાય છે. (૧) અનન્તાનુબધી ક્રોધ માન માયા અને લેભ, એ ચાર કષાયોના ઉપશમ (સત્તામાં સ્થિત રહેવું) પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્ય. કૃત્વ મોહનીય કર્મોના સર્વથા ઉપશમથી ઉત્પન્ન થયેલાં જે તત્વચિરૂપ જીવના શુભ પરિણામવિશેષ છે તે ઔપશમિક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણીવાળા જીવને થાય છે (૧). (૨) અનંતાનુબંધી આદિ ૭ સાત પ્રકૃતિના સર્વથા ક્ષયથી જે જીવને શુભ પરિણામ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક-સમ્યક્ત્વ છે (૨). (૩) ક્ષાપથમિક સમ્યક્ત્વના લક્ષણ આ પ્રકારે છે– અનંતાનુબંધી ચાર કષાના ક્ષયના અનન્તર મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષપશમથી અને સમ્યક્ત્વ–મોહનીય કર્મના ઉદયથી જે આત્માને પરિણામ–ભાવઉત્પન્ન થાય છે તે ક્ષાપશમિક–સમ્યક્ત્વ છે. અર્થાત્ આ સમ્યકત્વમાં મિથ્યાત્વના કઈ ભાગને ક્ષય થઈ જાય છે અને કોઈ ભાગને ઉપશમ રહે છે. તે એ પ્રકારથી કે મિથ્યાત્વના જે સર્વ ઘાતી સ્પદ્ધક છે તેને તે ઉદય-ભાવી ક્ષય (ઉદયાગત સર્વઘાતિ પદ્ધકોનું ફળ આપ્યા વિના તુટી જવું) થઈ જાય છે અને એના આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકો (કર્મ પુદ્ગલના રચના વિશેષ) ને સદવસ્થારૂપ ઉપશમ રહે છે અને સમ્યક્ત્વપ્રકૃતિ જે દેશઘાતી છે એને આંહી ઉદય રહે છે, એટલે અહીંયા મિથ્યાત્વમેહનીય કર્મને જેટલે પણ અંશ ઉદયમાં આવ્યો છે તે વિપાકરૂપ ઉદયથી વેદવામાં આવેલ છે જેથી એટલા ભાગને તે ક્ષય થઈ ગયેલ છે. અને જે અવશિષ્ટ અવેદિત ભાગ છે જે હજુ સુધી ઉદયમાં આવેલ નથી ફક્ત સત્તામાં જ બેઠેલ છે, બસ એનું નામ સદવસ્થારૂપ ઉપશમ છે, એને અનુદિત–અનુદય અવસ્થા પણ કહે છે. અહીંયા જે મિથ્યાત્વની અનુદયાવસ્થા કહેવાઈ છે તે મિથ્યાત્વના કોઈ ભાગની અને મિશ્રપુંજની અપેક્ષાએ કહેવાઈ છે. કારણ કે એને આ જગ્યાએ ઉદય નથી, તથા સમ્યક્ત્વપ્રકૃતિને છેડા ભાગે ઉદય છે. આ પ્રકારે ઉદિત મિથ્યાત્વના ક્ષયથી, અને અનુદિત એજ મિથ્યાત્વના ઉપશમથી અને કેટલાંક સમ્યક્ત્વકર્મના પુગલોના વેદન હોવાથી આ ક્ષાપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ પ્રકારથી ક્ષાયોપથમિક સમ્યકત્વના લક્ષણ સુઘટિત થઈ જાય છે. આ સમ્યક્ત્વ આત્મ-પરિણામરૂપ સમ્યક્ત્વના અનાવારક-આવરણ કરવાં વાળાં નહિ-હોવાથી ઉપચારથી સમ્યકત્વ કહેવામાં આવેલ છે, કારણ કે આ સમ્યકત્વમાં વિરોધિતપુગલપુંજને-સમ્યક્ત્વ પ્રકૃતિને ઉદય છે અને એના ઉદયરૂપ વેદનથી એ સમ્યક્ત્વ થયેલ છે, માટે પુદ્ગલજન્ય હોવાથી આ પૌગલિક છે, અને આ પીગલિક કાર્યને જે સમ્યકૃત્વ કહેલ છે તે આ હેતુથી કે તે આત્મપરિણામરૂપ જે સમ્યક્ત્વ છે એનું આવરણ નથી કરતું. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ શંકા-ક્ષાયોપશમિક-સમ્યક્ત્વમાં અને ઔપશમિક-સમ્યક્ત્વમાં શો ભેદ છે ? શકાકારને અભિપ્રાય આ ઠેકાણે એ છે કે જેવી રીતે ક્ષાયેાપમિક-સમ્યક્ત્વમાં મિથ્યાત્વના ઉદ્દય નથી તેવી જ રીતે ઉપશમ-સમ્યક્ત્વમાં પણ નથી તા પછી એ બન્નેમાં ભેદ શા છે? ઉત્તર—એ બન્નેમાં ભેદ છે અને તે આ પ્રકારે છે—ક્ષાયેાપશમિક–સમ્યકૂલમાં મિથ્યાત્વના નલિયાનુ વેદન છે, જો કે વિપાકરૂપથી નથી પરન્તુ પ્રદેશેાદયથી એનુ વેદન ત્યાં છે જ. ઔપમિક–સમ્યક્ત્વમાં તે બન્ને રૂપથી તેનુ વેદન છે જ નહિ. (૩) (૪) હવે સાસ્વાદન–સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે:— ‘સદ્. બાસ્થાનેન વત્તુતે શ્રૃતિ સામ્રાજ્ઞમ્ '-અર્થાત્ જે સમ્યક્ત્વરૂપ રસના આસ્વાદનથી સહિત છે એનુ નામ સાસ્વાદન-સમ્યકૃત્વ છે, જેમકે કોઈ વ્યક્તિ દૂધપાક જમ્યા પછી ચિત્તમાં તદ્વિષયક વિકાર થવાથી વમન કરે છે એ સમયમાં પણ તે એના રસાસ્વાદના અનુભવ કરે છે. આ પ્રકારે મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વપ્રાપ્તિના સન્મુખ થયેલ જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદ્દયથી જ્યારે ઔપશમિક–સમ્યકૃત્વના ઉપર અરૂચિચિત્તવાળા થઈને એના વમન—ત્યાગ કરે છે, અર્થાત્ જ્યારે તે સમ્યક્ત્વ છુટી જાય છે ત્યારે એનું આસ્વાદન પણ એને ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ-આલિકાળ સુધી રહે છે. આ કારણે આ સમ્યક્ત્વને સાસ્વાદન–સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. આ સમ્યક્ત્વમાં અનતાનુબંધી કષાયના ઉદયના સદ્ભાવ હોવાથી ( ક્રોધાત્રિકામાંથી કોઈ એકના ઉડ્ડયના સદ્ભાવ હોવાથી) આત્માના પરિણામેામાં યથાવત્ નિર્માંળતા—વિશુદ્ધિના અભાવ થઇ જાય છે, તેથી અહીંયા તત્ત્વાના પ્રતિ ચદ્યપિ વ્યક્ત–પ્રગટ—રૂપમાં અપ્રીતિ-અરૂચી નથી; તો પણ અવ્યક્તરૂપથી તે અહીંયા છે જ. તેથી તો મિથ્યાત્વ અને સાસ્વાદમાં એ જ અપ્રીતિની વ્યક્તાવ્યક્તતાથી ભેદ માનવામાં આવે છે. ' અથવા સમ્યક્ત્વ સાસાદનના નામથી પણ કહેવામાં આવે છે. અર્થાત્ એનું બીજું નામ સાસાદન-સમ્યક્ત્વ પણ છે. ‘ બાયં સાËતિ-અપનયતીયાલાનામ્, આલાનેન સદ્ વૃર્ત્તતે કૃતિ સાસાનમ્ ’ અર્થાત્ ‘ગાય’ નામ ઔપશમિક સમ્યક્ત્વના લાભનું છે. એ લાભને જે હઠાવે છે એને આસાદન કહે છે. એના સહિત હોવાથી તે સાસાદન કહેવાય છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને હઠાવવાવાળા અનંતાનુબંધી કષાયના ઉડ્ડયનું વેદન જ છે, કારણ કે આના હોવાથી અનન્ત સુખ દેવાવાળા અને નિશ્રેયસ–મોક્ષ–રૂપ વૃક્ષના બીજસ્વરૂપ જે ઔપમિક-સમ્યક્ત્વ છે એના લાભસદ્ભાવ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ આવલી કાળ સુધી રહીને પછી દૂર થઇ જાય છે. એના ફિલતાથ એ છે કે ઓપશ મિક સમ્યક્ત્વમાં જે અનંતાનુબંધી કષાયના ઉપશમ છે તે પોતાના કાલ— અન્તર્મુહૂત સુધી રહે છે. ત્યારખાદ જ્યારે એ કષાયના ઉદય થઈ જાય છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬ ૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એ જીવ ઔપશમિક સમ્યક્ત્વથી પતિત થઈ મિથ્યાત્વની સન્મુખ થાય છે (હજુ મિથ્યાત્વમાં પ્રાપ્ત નથી થયે પણ એની સન્મુખ થયો છે) માટે જ્યાં સુધી એ જીવ મિથ્યાત્વરૂપી ભૂમિને પ્રાપ્ત નથી થયે, અર્થાતુ-જ્યાં સુધી સમ્યક્ત્વરૂપી પર્વતથી પડીને વચમાં જ છે. તે સમયે તે જીવનું જે સમ્યક્ત્વ છે તેનું નામ સાસાદન છે (૪). (૫) વેદક–સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે–વેચતિ=સનુમતિ સભ્યRવપુછાન इति वेदका अनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् ' ' અર્થાત્સ મ્યક્ત્વપ્રકૃતિના પુગલને જે અનુભવ કરવાવાળો છે, એને વેદક–અનુભવિતા કહે છે. એનાથી અભિન્ન હોવાથી સમ્યક્ત્વ પણ વેદક કહેવાય છે. સમ્યક્ત્વપ્રકૃતિના જેટલા પણ પુદ્ગલપુંજ છે, એમાંથી અધિકતર પુદ્ગલપુંજને નાશ થયા પછી બાકી જે ચરમ પુદ્ગલ રહે છે એના ગ્રાસની સમીપ (નાશ કરવાના સમય)માં તે વેદક–સમ્યક્ત્વ થાય છે. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જીવ અનંતાનુબંધિ-ચતુષ્ટયનું પણ ક્ષપણ કરીને મિથ્યાત્વપ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિના પુદ્ગલjજેને જ્યારે ક્ષય કરી નાખે છે ત્યારે પછી સમ્યક્ત્વપ્રકૃતિના પુંજની પોતાના અનુભવથી ઉદીરણ કરીને નિર્જરા કરે છે. એમ કરવાથી–ઉદીરણીય-ઉદીરણા કરવા યોગ્ય સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજને અભાવ થઈ જાય છે. આ પ્રકારે અન્તિમ ગ્રાસના રહેવાથી તે સમય પણ કેટલાક અંતિમ અંશવર્તી સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલપુંજોને અનુભવ થાય છે. એને અનુભવ કરાવે તે વેદક–સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ પણ પૌગલિક જાણવું જોઈએ. આને ફલિતાર્થ એ છે કે ક્ષાપશમિક સમ્યક્ત્વવાળા જીવ સમ્યકત્વમાહનીય કર્મના પુદ્ગલjજના અધિકાંશ ભાગને ક્ષય કરીને જ્યારે એ સમ્યક્ત્વ–મેહનીય કર્મના અંતિમ પુદ્ગલેનું વેદન કરે છે તે સમયમાં ઉત્પન્ન થવાવાળા આત્મપરિણામ વેદક-સમ્યક્ત્વ છે, વેદક–સમ્યકત્વની પ્રાપ્તિ પછી ક્ષાયિક–સમ્યક્ત્વને જીવ પ્રાપ્ત કરી જ લે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ શંકા--જે એ વાત છે કે જ્યારે એ બને સમ્યક્ત્વોમાં સમ્યક્ત્વપ્રકૃતિના પુનું વેદના થાય છે તે પછી વેદક-સમ્યક્ત્વના ક્ષાપથમિક-સમ્યક્ત્વથી ભેદ જ શે રહ્યો? સમાધાન––વેદક-સમ્યક્ત્વમાં સમ્યક્ત્વપ્રકૃતિના ચરમ પુદ્ગલેનું વેદના થાય છે, અને ક્ષાપશમિક–સમ્યકત્વમાં એનાથી અવશિષ્ટનું વેદના થાય છે. બસ આજ આ બંનેમાં ભેદ છે. - આજ વાતને “વે રહુ સવિતરત્વપુપુરામાનન્ જ્ઞાનशमिकसम्यक्त्वकाले तु चरमग्रासवर्तिसम्यक्त्वपुद्गला अवशिष्टास्तिष्ठन्ति" આ પંક્તિઓમાં ટીકાકારે સ્પષ્ટ કરી છે. અર્થાત્ વેદક–સમ્યક્ત્વમાં સમ્યકૂતપ્રકૃતિના ઉદિત થયેલ બધા પુદ્ગલjજેમાંથી ફક્ત ચરમગ્રાસવત પુદ્ગલેનું જ વેદના થાય છે. ક્ષાપશમિક-સમ્યક્ત્વના સમયમાં તે આ ચરમઝાસવર્તી પુદ્ગલપુંજથી અવશિષ્ટ સમ્યક્ત્વપ્રકૃતિના અવ્યવહિત પૂર્વવર્તી પુદ્ગલjજેનું વેદના થાય છે. કલ્પના કરિયે કે સમ્યક્ત્વ-પ્રકૃતિના સમસ્ત પુદ્ગલપુંજોની સંખ્યા ૧૦૦ છે, આમાંથી ૯૯ સુધીના પુદ્ગલપુંજનું વેદન ક્ષાપશમિક-સમ્યકત્વમાં થશે. અન્તિમ ૧૦૦ માનું વદન વેદક-સમ્યક્ત્વમાં થશે (૫). ઔપથમિક-સમ્યક્ત્વાદિકેનું સ્વરૂપ આ ગાથાઓમાં પણ સંક્ષેપરૂપથી આ પ્રકારે કહ્યું છે -- “खीणे दसणमोहे, तिविहम्मि वि खाइयं भवे सम्म । वेयगमिह सव्वोइय,-चरमिल्लयपुग्गलग्गासं ॥ १ ॥ उवसमसेढिगयस्स उ, होइ हु उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥ २ ॥ उवसमसम्मत्ताउ, चइउ मिच्छं अपावमाणस्स । सासायण-सम्मत्तं, तयंतरालम्मि छावलियं ॥ ३ ॥ मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । મિક્સીમાવિવળિય, રોવર” | ૪ | કૃતિ છે. “મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયરૂપ દર્શનમોહનીય કર્મને ક્ષય થયા પછી જ ક્ષાયિક–સમ્યક્ત્વ થાય છે, બધા ઉદિત પુદ્ગલેમાં ચરમ–અન્તિમ-અંશવન્ત પુદ્ગલેનું વેદન થવું વેદક-સમ્યક્ત્વ છે (૧) ' ઉપશમશ્રેણિપ્રાપ્ત છેને ઉપશમ-સમ્યકત્વને લાભ થાય છે. અથવા જેણે મિથ્યાત્વકર્મના ત્રણ પુંજ નથી કર્યો, એવા મિથ્યાષ્ટિ જીવને તથા મિથ્યાત્વને ક્ષય કર્યો નથી પણ તેને ઉપશમ કર્યો છે, એ જીવને ઉપશમ–સમ્યક્ત્વ થાય છે. મિથ્યાષ્ટિ જીવની સાત ૭ પ્રકૃતિ (અનન્તાનુબંધી , મિથ્યાત્વમોહનીય ૫, મિશ્રમોહનીય ૬, સમ્યક્ત્વમોહનીય ૭)ના ઉપશમથી ઉપશમસમ્યક્ત્વ થાય છે, એવું સિદ્ધાંતકારોએ કહ્યું છે. ૮ માં, ૯ માં, ૧૦ માં અને ૧૧ માં ગુણસ્થાનમાં ઉપશમસમ્યક્ત્વ થાય છે, કારણ કે એ ઉપશમશ્રેણીનું સ્થાન છે. તથા અનાદિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાષ્ટિ જીવને સર્વ પ્રથમ ઉપશમસમ્યક્ત્વ થાય છે. આ જીવ મિથ્યાત્વ કર્મના ૩ ત્રણ પુંજ નથી કરતા, તેમજ મિથ્યાત્વના ક્ષય પણ નહિ. (ર) ઉપશમસમ્યક્ત્વથી જુદા પડી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ જીવને અંતરાળ સમયમાં ઓછામાં ઓછું ૧ એક સમય અને વધારેમાં વધારે ૬ છ આવલીકાળ સુધી સાસ્વાદન-સમ્યક્ત્વ રહે છે. (૩) ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના નાશ અને અનુદિત મિથ્યાત્વના ઉપશમ, એ એ અવસ્થાઓથી મિશ્રિત ક્ષાયેાપશમિકસમ્યક્ત્વ છે. (૪) આ સમ્યક્ત્વમાં ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના વિનાશ ક્ષય થાય છે, અને અનુદીણું મિથ્યાત્વનો ક્ષય નથી; પણ એનું પરિણમન મિશ્રપ્રકૃતિના રૂપમાં છે, અને તેના અહીંયા ઉપશમ છે. આ પ્રકારે સમ્યક્ત્વપ્રકૃતિના પુંજ પણ જે અનુદીણું છે તે પણ ઉપશમ અવસ્થામાં છે. આ વાત પણ શ્ર્લાકમાં આવેલ “ચ” શબ્દથી પ્રગટ છે, માટે ‘ જે ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશ્ચમ-સમ્યક્ત્વ છે ' એવી રીતે જે ક્ષાયેાપશમિકસમ્યક્ત્વનું લક્ષણ કહ્યું છે, તે પણ સુટિત થઈ જાય છે, કારણ કે આ ઠેકાણે મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય પ્રકૃતિયાના અનુદીણું પુંજ ઉપશમ અવસ્થામાં રહે છે, એવ' ઉીણું મિથ્યાત્વના ક્ષય છે અને સમ્યક્ત્વપ્રકૃતિના કળિના વમાનમાં ઉદ્દય થાય છે. પ્રકારાન્તરથી પણ સમ્યક્ત્વ દશ પ્રકારના છે, તે સ્થાનાંગ આદિ સૂત્રમાં વર્ણિત છે. જેમઃ-(૧) નિસરૂચિ, (૨) ઉપદેશફિચે, (૩) આજ્ઞાચ, (૪) સૂત્ર રૂચિ, (૫) બીજરૂચિ, (૬) અધિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સક્ષેપરૂચિ, (૧૦) ધ રૂચિ, જ નિસ નામ સ્વભાવનુ છે; સ્વભાવથી જ જે જીવને જીનેાક્ત તત્ત્વામાં રૂચિ-અભિલાષા થાય છે તેને આ સમ્યક્ત્વ થાય છે. અર્થાત્—સ્વભાવથી જ જીવની રૂચિ જેના દ્વારા જિનકથિત તત્ત્વોમાં થયા કરે છે, તે નિસરૂચિ છે (૧). ગુર્વાદિકના ઉપદેશથી તત્વામાં જે રૂચિ જીવને માટે પેદા કરવામાં આવે છે તેનુ નામ ઉપદેશચિ છે (ર). સČજ્ઞ વીતરાગ પ્રભુના વચનામાં જે રૂચિ જીવની થાય છે તેને આજ્ઞારૂચિ કહે છે (૩). આચારાંગ આદિ અગપ્રવિષ્ટ એમ જ આવશ્યક, દશવૈકાલિક, આદિ અંગમાહ્યો દ્વારા તત્ત્વામાં જીવની જે પ્રીતિ–શ્રદ્ધા કરાવામાં આવે છે તે સૂત્રરૂચિ નામનું સમ્યક્ત્વ છે (૪). જેવી રીતે એકજ બીજથી અનેક લેાની ઉત્પત્તિ થાય છે એ પ્રકારે એક જ વચનથી અનેક પદાર્થોની જે પ્રતીતિ થાય તેનુ નામ ખીજ છે, તેનાથી જે જીવને તત્ત્વામાં રૂચિ જાગૃત થાય છે તેનું નામ બીજરૂચિ છે (૫). વિશિષ્ટ જ્ઞાનને અધિગમ કહે છે. એના દ્વારા જે જીવને તત્ત્વામાં રૂચિ થાય છે એને અધિગમરૂચિ કહે છે. (૬) સંપૂર્ણ નયાના દ્વારા સકલ દ્વાદશાંગનું પર્યાલાચન કરવું તેનું નામ વિસ્તારરૂચિ છે, એના દ્વારા જીવની રૂચિ તત્ત્વમાં પરિવર્ધિત કરવામાં આવે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬ ૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ છે (૭). શાસ્ત્રવિહિત વિધિના અનુસાર સંયમનું જે અનુષ્ઠાન કરવું તે ક્રિયા છે, તેમાં જે જીવની રૂચિ થાય તે ક્રિયારૂચિ નામનું સમ્યક્ત્વ છે (૮). સંક્ષેપ નામ સંગ્રહનું છે. એમાં જેની રૂચિ હોય તે સંક્ષેપરૂચિ છે. અર્થાત-જે જીવને વિસ્તૃતરૂપથી પદાર્થ પરિજ્ઞાન નથી તેને સંક્ષેપમાં રૂચિ થયા કરે છે, એ અપેક્ષાથી એ સમ્યકત્વનું નામ સંક્ષેપરૂચિ છે. આ સમ્યક્ત્વવાળા જીવ જીવાદિક પદાર્થોમાં વિસ્તારરૂપથી રૂચિસંપન્ન નથી થતા; પણ સક્ષેપરૂપથી જ તેને સમઅને એમાં દઢ આસ્થાવાળા બની રહે છે (૯). ધર્માસ્તિકાયાદિક જે અમૂર્તિક પદાર્થ છે એમાં, અથવા શ્રુત એમજ ધર્માદિકમાં જીવની જેના દ્વારા રૂચિ થાય છે તે ધર્મરૂચિ છે (૧૦). યદ્યપિ સમ્યક્ત્વ આત્માને નિજગુણ છે; પરંતુ આ દશ પ્રકારના સમ્યક્ત્વ કથનમાં તેનું જીવથી ભિન્નરૂપમાં જે કથન કર્યું છે તે એ વાતની પુષ્ટિ કરે છે કે ગુણ અને ગુણીમાં કથંચિત્ ભિન્નતા અને કથંચિત અભિન્નતા છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી ગુણ અને ગુણી અભિન્ન છે, પર્યાયાર્થિક નયની વિવક્ષાથી એ બને લક્ષણ સંખ્યા આદિની અપેક્ષાથી ભિન્નભિન્ન છે. આ દશ પ્રકારના સમ્યક્ત્વનું વર્ણન થયું ૧૦ સમ્યકજ્વકી સ્થિતિ | (૧) સમ્યક્ત્વની સ્થિતિ સાસ્વાદન સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય એક સમય માત્ર અને ઉત્કૃષ્ટ છે આવલિકા પ્રમાણ છે. ઔપથમિક અને વેલક સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુદ્રની છે. ક્ષાપથમિક-સમ્યક્ત્વની જઘન્ય એકસમયમાત્ર, ઉત્કૃષ્ટ કાંઈ અધિક ૬૬ છાસઠ સાગર પ્રમાણ છે, અને ક્ષાયિક–સમ્યક્ત્વની સ્થિતિ સાદિ અનંત છે. સમ્યકત્ત્વકે પ્રાદુર્ભાવકી વ્યવસ્થા (૨) સમ્યક્ત્વની ઉત્પત્તિની વ્યવસ્થા એક ભવની અપેક્ષાએ પથમિક સમ્યક્ત્વ અને સાસ્વાદન સમ્યક્ત્વ જઘન્યથી એક વાર જ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પાંચ વાર. વેદક સભ્ય કુત્વ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એક જ વાર ઉત્પન્ન થાય છે. ક્ષાપશમિક સમ્યકત્વ જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવાર ઉત્પન્ન થાય છે. ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી ફરી નિવૃત્ત થતું નથી. તે તે ઉત્પન્ન થયા પછી અવિચ્છિન્નરૂપથી સર્વદા રહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ २१४ Page #272 -------------------------------------------------------------------------- ________________ સમ્યકજ્વકા અન્તરકાલ ! (૩) સમ્યક્ત્વનો અંતરકાલ ઔપશમિક, સાસ્વાદન અને ક્ષાપશમિક સમ્યક્ત્વ, એ પ્રત્યેકના વિરહકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈ ઓછું અર્ધ પગલપરાવર્તનકાળ પ્રમાણ છે. વેદક સમ્યકૃત્વમાં વિરહકાળ સંભવિત નથી, કારણ કે આ સમ્યક્ત્વની પછી નિયમથી ક્ષાયિક–સમ્યક્ત્વને લાભ જીવને થઈ જાય છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં અંતરકાલ નથી, કારણ કે એને સદ્ભાવ થવાથી જીવને મુક્તિને લાભ થઈ જાય છે, તેથી આ સમ્યકત્વ સાદિ અને અનંત છે. એક વાર સમ્યક્ત્વ થઈને પછી જ્યારે તે છુટી જાય છે ત્યારે ફરીથી તેની પ્રાપ્તિ થવામાં એટલે સમય લાગે છે તેનું નામ વિરહકાળ છે. વેદક–સમ્યક્ત્વમાં વિરહકાળને અભાવ છે; કારણ કે વેદક–સમ્યકત્વ થયાં પછી ક્ષાયિક-સમ્યક્ત્વ થાય છે, વેદક–સમ્યકૃત્વ નહિ. વેદક–સમ્યક્ત્વના છુટ્યા પછી જે વેદક–સમ્યક્ત્વની ફરીથી પ્રાપ્તિ થતી હોત તે વિરહકાળ ત્યાં સંભવિત થાત. એ પ્રકારે ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછી જીવ પોતાની સ્થિતિને પૂર્ણ કરીને મુક્તિસ્થાનને સ્વામી બની જાય છે. તેથી એક વાર ક્ષાયિક-સમ્યકત્વ થતાં તે જ જીવને પછીથી ક્ષાયિક-સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી પડતી નથી, માટે આ ઠેકાણે પણ વિરહમાળ સંભવિત નથી. સમ્યકત્વકા ફલ | (૮) સમ્યક્ત્વનું ફલ સમ્યક્ત્વ થવાથી જીવ કદાગ્રહ સંપન્ન થતું નથી, એની દષ્ટિ–શ્રદ્ધા આપ્ત વચનથી અબાધિત પદાર્થોમાં જ અનરગવાળી થાય છે, એથી ભિન્ન પદાર્થોમાં નહિ. કેમ કે કદાગ્રહનું કારણ મિથ્યાત્વને ઉદય બતાવ્યો છે, અને મિથ્યાત્વના ક્ષપશમાદિથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના હોવાથી મિથ્યાત્વને અભાવ થઈ જાય છે. કારણના અભાવમાં કાર્યને અભાવ સ્વતઃ સિદ્ધ છે. કદાગ્રહનું શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ કારણ મિથ્યાત્વ છે. સમ્યક્ત્વી જીવને એને અભાવ છે સમ્યક્ત્વના હોવાથી શ્રતશ્રવણની અભિલાષા, શ્રતધર્મ પ્રતિ અનુરાગ અને ચારિત્રધર્મ પ્રતિ અનુરાગ એમજ ચતુર્વિધ સંઘની વૈયાવૃત્તિ કરવાનો નિયમ જીવને જાગૃત થાય છે. એમાં આગળ૨ ના પ્રતિ પૂર્વર માં કારણુતા છે. અર્થાત્ મૃતધર્મને અનુરાગ જીવને ત્યારે જ જાગૃત થાય છે, જ્યારે એના અંતરંગમાં શ્રતશ્રવણની ઈચ્છા થાય છે. શ્રુતશ્રવણેચ્છા વિના શ્રતમાં અનુરાગ થઈ જ શકતે નથી. જ્યારે સગુણોમાં અનુરાગ છે તે એ મૃતભક્તિરૂપ કાર્ય શ્રતશ્રવણ વિના નથી થતું. શ્રતશ્રવણ પણ વગર ઈચ્છાએ સંભવિત નથી. શ્રતધર્મના અનુરાગની પ્રતિ કૃતશ્રવણની ઈચ્છા કારણ છે. ચારિત્રધર્મના પ્રતિઅનુરાગ પણ જીવને ત્યારે જ થશે જ્યારે એના અંતરંગમાં શ્રતધર્મને અનુરાગ હોય. કૃતાનુરાગને અભિપ્રાય એ છે કે શાસ્ત્રપ્રતિપાદિત માર્ગ પર દઢ આસ્થાવાળા જીવ જ ચારિત્રધર્મનું સ્વયં આરાધન કરવાવાળા, અથવા એના ધારક મુનિની પ્રતિ અનુરાગી બને છે, અનાસ્થાવાળા નહિ, માટે ચારિત્ર ધર્મના અનુરાગનું કારણ શ્રતાનુરાગ જ છે. ચારિત્રધર્મમાં જ્યાં સુધી અનુરાગ નહિ થાય ત્યાં સુધી એ જીવ કોઈ પ્રકારે પણ ચતુર્વિધ સંઘની સેવા કરવાને નિય. મકર્તા નથી થતો. માટે એની સેવા કરવારૂપ નિયમની પ્રતિ ચારિત્રધર્મને અનુરાગ જ કારણ રૂપ થાય છે. શંકામાન્યું કે અસદુગ્રહ મિથ્યાત્વોદયજન્ય હેવાથી મિથ્યાત્વના ક્ષપશમથી એ અસહ અભાવ થઈ જાય છે. પરંતુ શ્રતશ્રવણે અચ્છા વિગેરે જે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ છે એને સમ્યક્ત્વનું ફળ કેવી રીતે માનવામાં આવે? કારણ કે એના રોધક જ્ઞાનાવરણીય ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય કર્મ છે. એના ક્ષપશમથી એને પ્રાદુર્ભાવ થાય છે. માટે શ્રતશ્રવણેછા વિગેરેને સમ્યક્ત્વનું ફળ ન માનીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષાપશમનું જ ફળ માનવું જોઈએ. વિશેષાર્થશંકાકારને એ અભિપ્રાય છે કે –શ્રુતશ્રવણેચ્છા મિથ્યાત્વના ક્ષપશમાદિથી નથી થતી મિતુ તે શ્રુત જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી જ થાય છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણીય કર્મને એક ભેદ છે. ચારિત્રધર્મની પ્રતિ જીવને અનુરાગ પણ ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમાધીન છે. માટે એને સભ્યત્વનું ફળ ન માનીને ચારિત્રમેહનીયના ક્ષાપશમનું જ ફળ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ માનવું ઉપયુકત પ્રતીત થાય છે. નિષ્કર્ષ એ છે કે શ્રતશ્રવણેચછાદિકોને સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રનું જ ફળ માનવું જોઈએ, સમ્યક્ત્વનું નહિ. સમાધાન–કાકારની શંકા ઠીક નહિ, કારણ કે જે વખતે મિથ્યાત્વને ક્ષપશમ થાય છે તે વખતે જ્ઞાનાવરણીય અને અનંતાનુબંધિકષાયરૂપ ચારિત્ર મોહનીયાદિક કમને પણ ક્ષય થાય છે. એ ધ્યેયને લઈને જ સમ્યક્ત્વના થવાથી શ્રતશ્રવણેચ્છાદિક થાય છે...એવું કહેવામાં આવ્યું છે. જેવી રીતે કેવળજ્ઞાન કેવળ જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યાં સુધી ચારિત્રમેહનીય કર્મના અંશ–ભેદ-સ્વરૂપ કષાનો ક્ષય નથી થતો ત્યાં સુધી કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી થતી, માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિ એને ક્ષય થવાથી જ થાય છે. એવી જ રીતે સમ્યક્ત્વ પણ યદ્યપિ મિથ્યાત્વના ક્ષપશમથી જ થાય છે, પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધિકષાયરૂપ ચારિત્ર મેહનીયને ઉદય બન્યું રહે છે ત્યાં સુધી તે પ્રાપ્ત થતું નથી. વિશેષાર્થકારણ બે પ્રકારે થયા કરે છે એક સંનિકટ-કારણું, બીજું વ્યવહિત-કારણ. સંનિકટ-કારણને મુખ્ય કારણ અને વ્યવહિત કારણને ગૌણ કારણ પણ કહે છે. પ્રકૃતમાં શ્રાવણે છાદિકોનું મુખ્ય કારણ સમ્યગદર્શન છે, કારણ કે સમ્યગ્દર્શન વિના તેને સદ્દભાવ નથી થતો. સમ્યગ્દર્શનના થવાથી તે થાય છે, તેથી તે સમ્યગ્દર્શનના ફળરૂપથી કહેવામાં આવે છે. “એક કાર્યના અનેક કારણો પણ થાય છે પરંતુ જે મુખ્ય થાય છે તે જ પ્રધાન માનવામાં આવે છે” આ નીતિ-અનુસાર ભલે શ્રુતશ્રવણે છાદિકોનું કારણ જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ પણ હોય, પરંતુ એ બધા વ્યવહિત કારણ છે. દષ્ટાન્તને માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય જ છે, પરંતુ જ્યાં સુધી મેહનીય કર્મને ક્ષય નથી થતું ત્યાં સુધી કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી થતું. “खीणमोहस्स अरहओ तओ कम्मंसा जुगवं खिज्जति, तं जहा-नाणाવાણિ, હંસળવળિ૪ અંતરા (થા. ચા. રૂ ૩ ૪ ) આ વાત આ સૂત્રથી પ્રગટ કરી છે. એ પ્રકારે સમ્યગદર્શન પણ મિથ્યાત્વના ક્ષપશમથી થાય છે, પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયન ક્ષેપશમ નથી થતું ત્યાં સુધી મિથ્યાત્વને ક્ષપશમ નથી થતો. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ એથી મિથ્યાત્વના ક્ષયાપશમના અવસરમાં અનંતાનુબંધી કષાયના ક્ષયપશમ અપેક્ષણીય થાય છે. નિષ્ક -શ્રુતશ્રવણુચ્છાદિકોનું અવ્યવહિત—મુખ્ય કારણ સમ્યગ્દર્શન જ છે, માટે એ એના જ ફલસ્વરૂપથી અહીંયા પ્રગટ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે— 66 पढमिल्लयाण उदये, नियमा संजोयणा कसायाणं । સમ્મતળમ, મલિન્ક્રિયાવિન તિ” ॥ ? | વૃત્તિ । શંકા—વૈયાવૃત્ત્ત નિયમને આપે સમ્યક્ત્વનું ફળ કેવી રીતે કહ્યું, કારણ કે તે તે અન્તરંગ ચારિત્રના એક ભેદ છે. યદિ સમ્યક્ત્વ થવાથી એના અવશ્યભાવ માનવામાં આવે તે પછી અવિરતસમ્યગ્દષ્ટિ નામનું ચતુર્થાં ગુણસ્થાન બની શકતું નથી, કારણ કે આ અવસ્થામાં પણ આંશિક રૂપથી ચારિત્રના સદ્ભાવ આ માન્યતાથી સિદ્ધ થાય છે, શકાકારની શંકાના ખુલાસા આ પ્રકારે છેઃ— ચતુર્થ ગુણસ્થાનવી જીવને ચારિત્રને સદ્ભાવ માનવામાં નથી આવ્યા, કારણ કે તે અવિરતઃશાસ’પન્ન છે. તેને ફક્ત એક સમ્યગ્દર્શનરૂપી જ્ગ્યાતિના પ્રાદુર્ભાવ છે, ચારિત્રના નહિ. ચારિત્રને સાવ પંચમગુણસ્થાનથી પ્રારંભ થાય છે. હવે જો વૈયાવૃત્યનિયમને સમ્યગ્દર્શનનું ફળ માનવામાં આવે તે સમ્યગ્દર્શનના થવાથી એનેા સદ્ભાવ અવશ્ય માનવા પડે. આવી દશામાં ચતુર્થ ગુણસ્થાનવી જીવને પણ આંશિકરૂપથી ચારિ ત્રના સદ્ભાવ સિદ્ધ થાય છે, ત્યારે એ અવિરતિ ન રહીને વિરત જ સિદ્ધ થાય છે. સમાધાન~વૈયાનૃત્યનિયમ ચારિત્રનો એક ભેદ છે, પરન્તુ તે પૂર્ણ ચારિત્ર નથી, આંશિક ચારિત્ર છે, અને તે અહીંયા ઘણો જ અલ્પ દશામાં છે, એથી એના ચારિત્રરૂપથી આ ઠેકાણે વિવક્ષા નથી. મહાવ્રતાદિરૂપ વિશિષ્ટ ચારિત્ર જ ચારિત્રરૂપથી વિવક્ષિત થાય છે, તે આ ઠેકાણે નથી; માટે સમ્યગ્દર્શનનું અસ્તિત્વ હોવા છતાં પણ આ દશામાં આ પ્રકારનું કોઇ પણ ચારિત્ર આ ઠેકાણે નથી, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ તેથી આ અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલ્પતમ ચારિત્રના સદ્દભાવથી એ ચારિત્રરૂપથી વિવક્ષિત નથી થઈ શકતું. જેમ સંમૂશ્કેન જન્મથી ઉત્પન્ન થયેલ જીવ અત્યન્ત સામાન્ય સંજ્ઞાને સદ્ભાવ હોવા છતાં પણ વિશિષ્ટ સંજ્ઞાને અભાવ હોવાથી અસંશી કહેવાય છે. હાં, મહાવ્રતાદિકરૂપ વિશિષ્ટ ચારિત્ર યદિ કઈ હોત તે તે વ્રતી કહેવાત? કારણ કે સમસ્ત મહાવ્રતરૂપી ચારિત્રના સદૂભાવમાં જ વ્રતિત્વ સ્વીકાર કરવામાં આવે છે, એ જ વસ્તુને ટીકાકાર કહે છે -- “વિતત્વ દિ મમ્રતાપિનરવત્રિસમાવ gવ સ્વીક્ષિતે ઈતિ. ઠીક પણ છે, જેમ ફક્ત એક રૂપિયાના રહેવાથી કેઈ ધનવાન નથી કહેવાતે, જેમ એક ગાય રહેવાથી કોઈ ગોપાલ નથી કહેવાતે, અને જેમ સુંઠની એક ગાંઠ રાખવાથી કઈ ગાંધી નથી થતું, તે પ્રકારે આ અલ્પતમ આંશિક ચારિત્રના અસ્તિત્વથી પણ સમ્યગ્દષ્ટિ (અવિરતદશાસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવ) ચાસ્ત્રિી બની શકતું નથી. શંકા-ઉપશાન્તનેહવાળા ને સમ્યકત્વ હોવા છતાં પણ કૃતશ્રવણેછાદિક નથી થતાં, કારણ કે તે કૃતકૃત્ય થયેલ છે, તેથી કાર્યકારણભાવનું નિયામક અન્વય અને વ્યતિરેકનું વિઘટન હોવાથી સમ્યક્ત્વ અને કૃતશ્રવણે છાદિકોમાં પરસ્પરમાં કાર્યકારણભાવ બની શકતા નથી. સમાધાન–કૃતશ્રવણેચ્છાદિકોને મહાપશાંતિ ફળવાળા હોવાથી ફળરૂપથી ત્યાં પણ સદ્ભાવ છે. વિશેષાર્થ –અત્યારે પ્રતિવાદીએ જે સમ્યગ્દર્શન અને મૃતશ્રવણેચ્છાદિકેના આ ઠેકાણે કાર્યકારણ–ભાવ અન્વયવ્યતિરેકના નહિ ઘટવાથી સ્વીકાર કરેલ નથી, એનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કે-ભાઈ! ઉપશાન્તમોહવાળા માં પણ શ્રતશ્રવણેચ્છાદિકોનો સદુભાવ છે, જે તેને ત્યાં સદ્દભાવ ન માનવામાં આવે તે આ જીના મેહની જે ઉપશાંતતા થઈ છે તે ઘટિત થતી નથી. મોહની ઉપશાંતતા મૃતશ્રવણે છાદિકોનું ફળ છે, અને શ્રુતશ્રવણદિક સમ્યગ્દર્શનનું ફળસ્વરૂપ છે, તેથી તે સમ્યગ્દર્શન નિષ્ફળ થાય એવી કોઈ વાત નહિ; કારણ કે ફળ પણ સ્વયં ફળવાન થયા કરે છે, તેથી ઉપશાન્તમોહવાળા જેમાં વિદ્યમાન સમ્યગ્દર્શન સફળ થાય છે, નિષ્ફળ નહિ. આ માટે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન અને શ્રુતશ્રવણેાદિકોમાં પરસ્પર 'કાર્યકારણુ સબંધ સુધિત થઇ જાય છે. અથવા-સમ્યગ્દર્શન અને શ્રુતશ્રવણુચ્છાદિકોમાં જે કાર્ય કારણભાવ સબંધ કહેવામાં આવ્યે છે તે શ્રાવક અવસ્થામાં બનવાવાળા સમ્યગ્દર્શનની અપેક્ષાથી સમજી લેવું જોઈ એ. શ્રાવક-અવસ્થામાં વિદ્યમાન સમ્યક્ત્વ શ્રુતશ્રવ@ાદિકોના ઉત્પાદક ત્યાં અવશ્ય થાય છે. સદ્ભાવનાપૂર્વક વ્રતાદિકોનું અંગીકાર કરવું તે પણ સમ્યક્ત્વનું ફળ છે. અહીંઆ ટીકામાં જે “અવિ” શબ્દ આપ્યા છે એના અભિપ્રાય એ છે કે સમ્યકૂના થવાથી વ્રતાદિકોનું આચરણ કેઈ વખત થાય પણ છે અને કોઈ વખત નથી પણ થતું. એ નિયમ નથી કે સમ્યકૃત્વના થવાથી વ્રતાર્દિક અનુઠાનાના સદ્ભાવ જીવાને થાય જ. કદાચ રાગદ્વેષની પ્રખલ ગ્રન્થિના ભેદ્યથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, અને સમ્યક્ત્વી જીવ વ્રતાદિક અનુષ્ઠાનોનું અંગી કાર કરવું શ્રેયસ્કર માને છે, પરન્તુ જેટલી કર્મની સ્થિતિ રહેવાથી સમ્યક્ત્વનો લાભ થાય છે તેટલી સ્થિતિમાં વ્રતનુ અંગીકાર કરવું સ ંભવિત નથી. સભ્ય ત્વની પ્રાપ્તિ થવી એક વાત છે અને ચારિત્રની પ્રાપ્તિ થવી એનાથી ભિન્ન વાત છે. સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વના ( દનમોહનીયાદિના ) ક્ષયાપ્રશમાદિક છે. ચારિત્રની ઉત્પત્તિનું કારણ ચારિત્રમોહનીય કર્મના ક્ષાપશમ છે. આ ક્ષયાપશમ, સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણની અપેક્ષાએ વ્રત અંગીકાર કરવામાં અધિકતર રૂપથી કારણ માનવામાં આવે છે. સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય તે પણ જો ચારિત્રમાહનીય કર્મના ક્ષયાપશમ નહિ થયા હોય તે ચારિત્રની પ્રાપ્તિ જીવને નથી થતી. સમ્યક્ત્વના થવાથી જ ચારિત્રમેાહનીય ક`ના ક્ષયપશમ નથી થતા; પણ સમ્યકૃત્વના થવાથી જ્યારે જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિ પાતપેાતાની સ્થિતિમાંથી એથી માંડીને નવ પલ્ય સુધી ઘટી જાય છે ત્યારે જીવ, ભાવની અપેક્ષા ત્રતાને અંગીકાર કરે છે, એના ક્રમ આ પ્રકારે છે— શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७० Page #278 -------------------------------------------------------------------------- ________________ મોહનીયાદિ કર્મીની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ્યારે અન્તઃ કોટાકોટી સાગર પ્રમાણ રહી જાય છે ત્યારે જ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરવાને યાગ્ય થાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦) સિત્તેર કાડાાડી સાગર પ્રમાણ છે. આ સ્થિતિના યથાપ્રવૃત્તિકરણ પરિણામથી જીવ ક્ષય કરીને જ્યારે પલ્યના અસંખ્યાતમાં ભાગ ન્યૂન કાડકાડી સાગરની કરે છે ત્યારે રાગદ્વેષરૂપી પ્રખલ ગ્રન્થિના ભેદથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, આયુકને છેડીને આ જ પ્રકારે શેષ કર્મીની સ્થિતિ પણ અન્તઃકાટાકાટીસાગરપ્રમાણ રહેવી જોઇએ. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અને જઘન્ય સ્થિતિમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ જીવને નથી થતી, એ નિયમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ આયુકને છોડીને શેષ માહનીયાદિ (૭) સાત કર્માની એક કાડાકાડ સાગરની સ્થિતિ રહેવાથી જ થાય છે. ત્યાર બાદ અવશિષ્ટ ક`સ્થિતિ જ્યારે ક્લ્યાપમપૃથક્પ્રમાણ ક્ષીણ થઈ જાય છે તે વખતે જીવ, ભાવની અપેક્ષા અણુવ્રતરૂપ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. આ પ્રકારે કસ્થિતિમાં એટલું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે ભાવથી વ્રતપ્રાપ્તિ થાય છે. એથી એ સાબિત થાય છે કે ‘સમ્યગ્દર્શનના થવાથી જીવ, ભાવથી વ્રત– ચારિત્ર પ્રાપ્ત કરી જ લે છે’ એ નિયમ નથી, દીઘ તર-ઉત્કૃષ્ટ કર્યાં સ્થિતિમાં દ્રવ્યથીજ ( ભાવશૂન્ય ) અણુવ્રત મહાવ્રતરૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે, જેનું ફળ ક ક્ષય નથી. દ્રવ્યચારિત્રના અભિપ્રાય ભાવશૂન્ય ચારિત્ર છે. આ ચારિત્ર સમ્યગ્દર્શનમૂલક નથી થતું. ભાવચારિત્ર જ સમ્યગ્દર્શનમૂલક થાય છે. કહ્યુ' પણ છે: सव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ । "( भणिओ जिणेहि सो न य, लिंगं मोत्तुं जओ भणियं ॥ १ ॥ जे दंसणवावण्णा लिंगग्गहणं करिंति सामन्ने । सिपि य उववाओ उक्कोसो जाव गेविज्जा " ॥ २ ॥ इति । આ બધા પૂર્વોક્ત કથનના સાર એ છે કે જેટલી ક સ્થિતિના રહેવાથી સમ્યક્ત્વના લાભ થાય છે, આ સ્થિતિમાંથી ઓછામાં એછું પલ્યોપમ પૃથક્ ( એ થી માંડી ૯ પલ્ય સુધી ) પ્રમાણ સ્થિતિ વીોલ્લાસથી પિત થઈ જાય ત્યારે દેશિવતિને લાભ થાય છે. દેશવિરતિ-શ્રાવકચારિત્ર પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિની પછી સખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી સર્વવિરતિમુનિત્રત-છટ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ સંખ્યાતસાગરપ્રમાણ સ્થિતિના વ્યતીત થઈ જવાથી ઉપશમશ્રેણિ, અને પછી સખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી ક્ષષકશ્રેણીના લાભ થાય છે. વળી એ જ ભવથી તેને મુક્તિની પ્રાપ્તિ થઇ જાય છે. દેશવિરતિ આદિ ચારિત્રના લાભ તે જ જીવને થાય છે કે જેણે પોતાના સમ્યક્ત્વની વિરાધના દેવ મનુષ્ય ભવામાં રહીને નથી કરી, અર્થાત્ દેવપર્યાયમાં અગર મનુષ્યપર્યાયમાં જેને સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ છે એ જીવને દેશવિરતિ આદિ ચારિત્રના લાભ નથી થતા. તે સમ્યક્ત્વ અનંત આનંદરૂપ અનુપમ મોક્ષસુખનું કારણ છે, જેમ કહ્યું છે: શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ " जात्यन्धस्य यथा पुंसश्चक्षुर्लाभे शुभोदये । सदर्शनं तथैवास्य, सम्यक्त्वे सति जायते ॥ १ ॥ आनन्दो जायतेऽत्यन्तं, सात्त्विकोऽस्य महात्मनः ।। सद्बोध्युपगमे यद्वद्, व्याधितस्य सदौषधम् " ॥२॥ अन्यच्च-" द्वारं१ मूलं२ प्रतिष्ठान३,-माधारो४ भाजनं५ निधिः ६ વિચાચ ધર્મસ્ય, સખ્યત્વે પીર્તિત” |રૂ . अपरं च–“ सस्यानीवोषरक्षेत्रे, निक्षिप्तानि कदाचन। न व्रतानि प्ररोहन्ति, जीवे मिथ्यात्ववासिते" ॥ ४ ॥ અર્થાત-જન્માંધ પુરૂષને શુભ કર્મના ઉદયથી નેત્રેના ખુલવાથી જે પ્રકારે સદુદર્શન (દરેક વસ્તુઓનું દેખવું) થાય છે, તે પ્રકારે આ જીવને સમ્યકત્વનો લાભ થવાથી યથાર્થ જ્ઞાન થાય છે. (૧) જે પ્રકારે રેગીને શ્રેષ્ઠ ઔષધિથી આરોગ્યપ્રાપ્તિ થવાથી આનંદ થાય છે તે પ્રકારે સંધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ થવાથી તે મહાત્મા પુરૂષને સાત્વિક અત્યાનન્દ થાય છે. (૨) ફરી–આ સમ્યક્ત્વ બાર પ્રકારના શ્રાવક ધર્મનું દ્વાર છે , મૂલ છે ૨, પ્રતિકાન (આલંબન) છે ૩, આધાર છે જ, ભાજન–પાત્ર છે ૫ અને નિધિ છે ૬. (૩) વળી–જે પ્રકારે ઉષર ક્ષેત્રમાં વાવેલા બીજ ઉગતા નથી તે પ્રકારે મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતને ઉદય થતું નથી. (૪) શંકા-સમ્યક્ત્વના થવાથી વ્રતને લાભ કઈ વખત નહી પણ થાય, આ વાત કેમ સંભવે છે? સમાધાન-સમ્યક્ત્વના થવાથી પણ વ્રતને લાભ નથી થતે, એ વાત એક તે ઉપર કથિત પ્રકારથી પ્રગટ કરી છે, અને બીજો પ્રકાર એ પણ છે-જે જીવને સભ્યત્વને લાભ થયો છે તે પિતાની આયુના અંતમાં નવ પલ્યથી અધિક સ્થિતિને બંધ કરીને દેવપર્યાયમાં ઉત્પન્ન થયે, તે વખતે તે પર્યાયમાં જેટલી સ્થિતિને ક્ષય કરે છે તેટલી બીજી સ્થિતિને તે બંધ પણ કરે છે. એ પ્રકારે સમ્યક્ત્વના ઉત્પાદનના સમયની કાંઈ ઓછી કટાકોટીસાગરેપમ સ્થિતિમાંથી પલ્યોપમથકૃત્વરૂપ સ્થિતિને અપગમ-અભાવ નહિ થવાથી દેવપર્યાયમાં દેશવિરતિને લાભ સંભવિત થતું નથી. જે સમ્યક્ત્વને વ્રતપ્રાપ્તિ નથી થતી તે અવિરતસમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય છે. એને કઈ વખત (અર્ધ પુદ્ગલપરાવર્તન કાળની પછી) મુક્તિને લાભ અવશ્ય થાય છે. પણ જેના મૂળમાં સમ્યક્ત્વ નથી તેને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાષ્ટિ જીવ (દ્રવ્યલિંગી મુનિ જેવા) ખોટા ખોટા શદ્વારા પ્રતિપાદિત સંયમનિયમાદિરૂપ ચારિત્રનું પાલન કરવાથી સ્વજન ધન અને પંચે. દ્રિના વિષયોને પરિત્યાગી હોવા છતાં પણ, અને અનેક પ્રકારથી શીત, ઉણ, ભૂખ અને પ્યાસ આદિ પરિષહજન્ય કષ્ટને કઠોરમાં કઠોર સામને કરવા છતાં પણ સમ્યક્ત્વથી રહિત હોવાના કારણે મેક્ષરૂપી સિદ્ધિને ભાગી માનવામાં આવતું નથી. એ તે અટલ સિદ્ધાંત છે કે –સમ્યક્ત્વપ્રાપ્તિ વિના કર્મ ક્ષય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ થતાં નથી, સમ્યકૃત્વ વિના જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ છે, એની સફળતાનું મૂળ કારણ જો કાઇ હોય તેા તે એકસમ્યક્ત્વ જ છે. સમ્યક્ત્વી જીવને જ જ્ઞાન તપ ચારિત્ર સફળ થાય છે. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ શ્રાવકનુ દેશચારિત્ર પણ સમ્યક્ત્વના સદ્ભાવમાં જ સફળ મનાય છે, તેથી સમ્યક્ત્વ જ મોક્ષનું કારણ છે. શકા—સમ્યક્ત્વ તે આત્માનુ એક પિરણામ છે, તેનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ? શકાકારને અભિપ્રાય આ ઠેકાણે આ પ્રકારના છે કે જ્યારે સમ્યક્ત્વ આત્માનુ એક પરિણામ છે તે તે પણ અમૂત્ત થશે. અર્થાત્ જે પ્રકારે આત્મા અમૂર્ત છે તે પ્રકારે તે સમ્યક્ત્વ પણ અમૃત્ત થશે, પછી તેના આસ્તિત્વના ખોધ કેવી રીતે થાય ? આ શ ́કાનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કેવાત ઠીક છે; પરંતુ તેના કાર્યોથી તેના અસ્તિત્વનુ ભાન થાય છે. શમ, સંવેગ નિવેદ, અનુકમ્પા, આસ્તિકય, સાધુઓની સમાચારીરૂપ પ્રવૃત્તિ આદિ, અને સા માયિક પોષધ, પ્રતિક્રમણ, ત્યાગ, પ્રત્યાખ્યાન આદિ જે ખાહ્ય પ્રશસ્ત વ્યાપાર છે તે જ તેના કાર્યા છે, તેનાથી જ તેના અસ્તિત્વના ખોધ થાય છે. (૧) રામ—શમરૂપ સમ્યક્ત્વના પરિણામવાળો જીવ કેાઈ વખત પોતાથી પ્રતિકૂળ આચરણ કરવાવાળા ઉપર પણ ક્રાધ કરતા નથી. અર્થાત્ કષાયાના શમનરૂપ આ પિરણામ છે, અથવા કષાયાના શમનજ શમ છે. (૨) સંવે−૮ સંસારાદ્નીહતા સઁવેશ: ' સંસારથી ભયભીત થવું તે સવેગ છે. આ પરિણામવાળા જીવ ચક્રવર્તી અને ઇંદ્રોના વૈયિક સુખોને પણ પોતાની ષ્ટિથી દુઃખરૂપ જ માને છે. કારણ કે તે એના સુખ, કર્મ (સાતાવેદનીય )ના ઉદયાધીન હોવાથી સાંતનાશવાન છે, એ આત્મિકસ્વભાવથી જ પ્રતિકૂળ છે, અને મોક્ષ તો એનાથી વિપરીત સ્વભાવવાળો છે. એથી એનાથી અતિરિક્ત બીજો કોઈ પણ સાંસારિક પદાર્થ એની ષ્ટિના મોહક નથી બની શકતા, તેથી મેાક્ષના અતિરિકત કાઈ પણ પદાર્થની પ્રાપ્તિની વાંછના અને રહેતી નથી, મેાક્ષ એથી વિપરીત સ્વભાવવાળા છે એના તાત્પર્ય એ છે કે તે કર્મના ઉદયને આધીન નથી પણ આત્માના નિજસ્વભાવ છે. એક વાર જે જીવને મેક્ષની પ્રાપ્તિ થઈ ગઈ તા પછી એને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. અને જીવને ત્યાં નિરતિશય અનંત આનંદની પ્રાપ્તિ થાય છે, તેથી તે મેક્ષ પોતે અપૂર્વ અને ત આનના ધામ છે. સંવેગપરિણામવાળા જીવ આવા પ્રકારના મેક્ષ-સુખનીજ અભિલાષા કરે છે. (૩) નિવૃદ્——નિવે ઢગુણવાળા જીવ‘ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ભવમાં સર્વત્ર દુ:ખનું સામ્રાજ્ય જ પથરાયેલું છે, એથી સમસ્ત આ જગત દુઃખનું એક ભાજન છે' એવું સમજીને તેને નિઃસાર-સારરહિત માને છે. મમતારૂપી ઝેરથી તે દૂર જ રહે છે. (૪) અનુપા—દુ:ખી જીવા ઉપર દયા કરવી તેનુ નામ અનુકપા છે. આ ગુણવાળા જીવ સંસારના સમસ્ત પ્રાણિવને અનેક શારીરિક માનસિક કષ્ટોથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७३ Page #281 -------------------------------------------------------------------------- ________________ વ્યથિત જ અનુભવ કર્યાં કરે છે. અને પેાતાના સમાન જ તેઓને માનીને તેઓના તે દુઃખોના અનુભવ સ્વયં કરીને નિષ્પક્ષદષ્ટિયુક્ત થઇ તેઓના તે દુઃખાને દૂર કરવાની યથાશક્તિ કોશિશમાં રહે છે, પેાતાની શક્તિના પ્રમાણમાં તેની રક્ષા કરે છે. મરતા જીવાને તથા ઘાતકીદ્વારા મરાતા જીવાને યથાશક્તિ ખચાવે છે, અને મોક્ષમા`થી વિપરીત જનાને સદ્ધર્મના ઉપદેશથી ભાવિત કરી તેને મોક્ષમાર્ગમાં લગાડવામાં પેાતાની શક્તિ--અનુસાર ચેષ્ટા કરે છે. (૫) બાપ્તિચ—“ જે જિનેન્દ્ર દેવે કહ્યાં છે તે સર્વે સત્ય છે.” આ પ્રકારની દૃઢ આસ્થાવાળી મતિ જ આસ્તિય ભાગ છે. આ આસ્તિકયભાવવાળાં જીવ જિનપ્રતિપાદિત તત્ત્વમાં નિશક થઇને દૃઢ આસ્થાવાળા થઇ જાય છે. તે જીવ જિન વચનામાં શંકાકાંક્ષાદિરહિત હાય છે. આ પૂર્વોક્ત શમાદિભાવરૂપ ચિહ્નોથી સમ્યક્ત્વનું અસ્તિત્વ જાણવામાં આવે છે. જીવ જો સમ્યગ્દનના એક અંતર્મુહૂતપણુ સ્પર્શ કરી લે તે તે નિયમથી વધારેમાં વધારે અ પુદ્ગલપરાવર્તન કાળ સુધી જ આ સંસારમાં રહે છે, અને ત્યાર પછી મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી જ લે છે. કહ્યું છેઃ~~~ ઃઃ 'अंतोमुहुत्तमित्तं, -पि फासिअं हुज्ज जेहिं सम्मतं । તેનાિ ગવ પુરુ,-રિયટ્ટો એવ સંસો’।। ।। કૃતિ । જે જીવાએ એક અંતર્મુહૂત માત્રપણ સમ્યક્ત્વના સ્પર્શ કર્યો છે તે જીવાના સંસાર અર્ધું પુદ્ગલપરાવનકાળ સુધી જ અવશિષ્ટ રહે છે, આ વિષયમાં વધારે શું કહેવું ? સમ્યગ્દષ્ટિ જીવ, જો તે વિગતસમ્યક્ત્વ નથી તથા અદ્ધાયુક નથી તેા નિયમથી તે વૈમાનિક દેવેશમાં જન્મ ધારણ કરે છે. કહ્યું છેઃ- “સમ્મğિી નીવો, રાજ્કર્ નિયમમાં વિમાળવાલીયુ | નફ્ન વિચસંમત્તો, બ ન દ્ધાગો પુજ્િ ॥ ॥ ” કૃતિ । સમ્યગ્દષ્ટિ જીવ મરીને નિયમથી વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે. જો એના સમ્યક્ત્વ વિગત નથી થયા અને તેને સમ્યક્ત્વ પ્રાપ્તિના પહેલાં અન્ય ગતિની આયુ નહિ બાંધી હોય તે ॥ ૧॥ તેથી પ્રત્યેક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીનુ કર્તવ્ય છે કે તે આવા સુંદર સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહે. કહ્યું છે- "जं सकइ तं कीरs, जं च न सक्कइ तयम्मि सहहणा । સમાળો નીયો, વર્ષીરૂ ચામાં ઝાળ' || ? | કૃત્તિ જો શુભ કર્તવ્ય પ્રાણીથી બની શકતું હાય તે આત્મવીર્યમલ પરાક્રમને છુપાવ્યા વિના અવશ્ય કરવું જોઇએ. જો ન બની શકે તે પણ તેમાં શ્રદ્ધા રાખવી જ જોઈએ, કારણ કે શુદ્ધ શ્રદ્ધાના પ્રભાવથી જ જીવ અજર-અમર પદના અધિ કારી અને છે ।। ૧ । શકા——જો આવી વાત છે તો પછી તીવ્રતર કષ્ટાદ્વારા સાધ્ય અહિંસાદિ 61 શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७४ Page #282 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રત સંયમ અને તપ વિગેરેનું પાલન અને આરાધના કરવાની આવશ્યકતા શી છે? અર્થા-એક સમ્યગ્દર્શનથી જ જીવને મુક્તિને લાભ થઈ જાય તો પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ-વિશિષ્ટ એકેન્દ્રિય-પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય-ના જની, અને બેઈન્દ્રિયાદિક અનેક પ્રકારના ત્રસ જીની કૃત કારિત અનુમોદના અને મનવચન કાયાથી વિરાધનાને ત્યાગ કરે, અને તેનું રક્ષણ કરવું જે અહિંસા મહાવ્રત છે તેનું પાલન ૧, તથા અનેક પ્રકારના મૃષાવાદર, અનેક પ્રકારના અદત્તાદાન–ચોરી ૩, મિથુન ૪, અને પરિગ્રહ ૫ ના ત્યાગરૂપ પાંચ મહાવ્રતોનું આરાધન, અને કઠિનતર પરિષહોનું સહનપૂર્વક સતર પ્રકારે સંયમનું સેવન કરવું, તથા ધન્યમુનિની પેઠે અનશનાદિક બાર પ્રકારના તપના આચરણથી ઉત્પન્ન શરીરાદિક શેષણથી ઘરતર કષ્ટનું સહન કરવું, એ બધા બિલકુલ જ વ્યર્થ છે? તથા સામાયિકદિદ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાન, કે જે મહાવિસ્તારસંપન્ન અને દુરધિગમ છે, તેનું શ્રવણ મનન આદિ કરવું પણ નિસાર જ છે ? સમાધાન–શંકાકારની શંકા ઠીક નથી; કારણ કે સમ્યગ્દર્શન મોક્ષનું સ્વતકારણ માનવામાં આવ્યું નથી. જ્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તેનું જ્ઞાન અને ચારિત્ર મિસ્યારૂપમાં રહે છે. જ્ઞાન અને ચારિ. ત્રમાં સભ્યપણું આ સમ્યકત્વદ્વારા આવે છે, એથી સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રની ઉત્પત્તિ દ્વારા જ સમ્યકત્વ મોક્ષને હેતુ થાય છે. આ અભિપાયને લઈને જ સમ્યકત્વને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી સમ્યકત્વ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ચારિત્રને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી તે મોક્ષનું કારણ નથી થતું. મુક્તિ સમ્યક ચારિત્રથી જ પ્રાપ્ત થાય છે, આ કારણથી સમ્યક ચારિત્ર જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. આ ચારિત્ર સમ્યકત્વનું કાર્ય અને તેનું અભિવ્યંજક (પ્રગટ કરવાવાળું) થાય છે. સમ્યજ્ઞાન પણ સમ્યક્ર-ચારિત્રને ઉત્પન્ન કરતાં મોક્ષનું કારણ માનવામાં આવે છે. જ્ઞાનની સત્તા ભલે જ આત્મામાં છે, પરંતુ જ્યાં સુધી તે આત્મામાં ચારિત્રપરિણામને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી મેલનું ઉત્પાદક નથી થતું. આ અભિપ્રાયને લઈને ભગવાને આ પ્રથમ અધ્યયનમાં “સે હું મુળ પUિTયક્રમ” અર્થા–જે છ કાયના આરંભને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યાગે છે તે જ મુનિ ચારિત્રવાન માનવામાં આવે છે. આ કથન દ્વારા પણ સમ્યક્રચારિત્રને જ એક્ષપ્રાપ્તિનું કારણ પ્રગટ કર્યું છે. ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮માં પણ એની પુષ્ટિ કરી છે. જેમ " नादसणिस्स नाणं, नाणेण विणा न हुति चरणगुणा। अगुणिस्स नस्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं" ||१|| उत्त०अ०२८॥ અર્થાતુ–સમ્યગ્દર્શનરહિત આત્મામાં સમ્યજ્ઞાન નથી થતું. સમ્યજ્ઞાનથી રહિત આત્માને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્રગુણની પ્રાપ્તિ કર્યા વિના મેલ થતું નથી, અને અમુકતનું (કર્મથી મુક્ત નહિ તેનું) નિર્વાણ થતું નથી. ૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગમાં પણ એ જ લખ્યું છે-- " एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एयावंतं वियाणिया" ॥ १ ॥ सूत्र० अ० ११ । જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક (ચારિત્રરૂપ) નથી થતું ત્યાં સુધી તે કઈ પણ ઈષ્ટ અર્થની પુષ્ટિ નથી કરી શકતું. જેમ શાસ્ત્રને અભ્યાસ કરવામાં કુશલમતિ મનુષ્ય એના અર્થને વિશિષ્ટ જ્ઞાતા હોવા છતાં પણ જ્યાં સુધી શાસ્ત્રવિહિત માર્ગને જીવનમાં ક્રિયાત્મકરૂપથી નથી ઉતારતો ત્યાં સુધી તે તેના અભ્યાસના જ્ઞાનથી પિતાના કેઈ પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્તા નથી, અને યથાર્થ વિદ્વત્તાના પદથી પણ તે વિભૂષિત થઈ શકતો નથી. એથી તેને ક્રિયાત્મક રૂપ આપ્યા વિના જેમ તેને આ અભ્યાસ તેમજ જ્ઞાન નિષ્ફળ છે તે પ્રકારે સમ્યગ્દર્શન પણ જ્ઞાન-કિયાના અભાવમાં મોક્ષનું સાધક થતું નથી. વૈદ્યને ઔષધવિષયક અભ્યાસ અને પરિપક્વ જ્ઞાન ઔષધિસેવનના વિધિની અનભિજ્ઞતામાં નીરોગતાનું કારણ કેઈ વખત બની શકે છે?—નથી બની શકતું. જે બની શકે તે પછી તેનું નામ લેવાવાળા રોગી પુરૂષોની વાત જ શું કહેવી? તેને પણ તેનાથી ફાયદો થવા જોઈએ. કહ્યું પણ છે-- સાહ્યાખ્યધીત્યા મવત્તિ મૂ-વસ્તુ ઋચાવાન્ પુરુષઃ સ વિદ્વાન सुचिन्तितं चौषधमातुराणां, न नाममात्रेण करोत्यरोगम् " ॥ १ ॥ શાસ્ત્રને અભ્યાસ કરીને પણ મનુષ્ય મૂખ રહી જાય છે. જે કિયાવાન છે તે વિદ્વાન છે. બીમાર મનુષ્યને સુચિતિત પણ ઓષધિ નામમાત્ર લેવાથી આરોગ્યદાયક નથી થતી . ૧ સમ્યક્ત્વના સર્ભાવમાં શમસંવેગાદિક ગુણોની ઉત્પત્તિ અવશ્ય થાય છે, એને રેકવાને માટે કોઈ સમર્થ થતું નથી. કારણ કે તે સર્વગુણ સંપન્ન છે. કહ્યું પણ છે-- “ असमसुखनिधानं धाम संविग्नतायाः, भवसुखविमुखत्वोद्दीपने सद्विवेकः। नरनरकपशुत्वोच्छेदहेतुर्नराणां, शिवसुखतरुबीजं शुद्धसम्यक्त्वलाभः " |॥१॥ આ સમ્યક્ત્વ અનુપમ સુખનું વિધાન છે. વૈરાગ્યની પ્રાપ્તિનું કારણ છે. વૈરાગ્યને પ્રગટ કરવામાં શુદ્ધ વિવેક છે. ચાર ગતિના દુઃખના ઉછેર કરવામાં કારણ છે અને મોક્ષસુખરૂપ વૃક્ષનું એ બીજ છે. ૧ છે વળી પણ કહ્યું છે– “सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वबन्धोर्न परोऽस्ति बन्धुः ।। सम्यक्त्वमित्रान्न परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परोऽस्ति लाभः” ॥२॥ સમ્યક્ત્વરત્નથી કેઈ ઉત્કૃષ્ટ રત્ન નથી. એનાથી વધીને કેઈ બંધુ નથી. આ સમ્યફત્વ પરમ મિત્ર છે, અને એને લાભ જ પરમ લાભ છે. ૧ / એથી એ સિદ્ધ થયું કે સમ્યક્ત્વ મેક્ષનું મૂળ કારણ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ સમ્યકજ્વપ્રાપ્રિતકા ક્રમ સમ્યત્વની પ્રાપ્તિનો ક્રમ અનાદિમિથ્યાષ્ટિ જીવ જ્યારે સમ્યકત્વપ્રાપ્તિને સન્મુખ થાય છે તે વખતે તેને યથાક્રમથી ત્રણ કરણ થાય છે-(૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ અનાદિ પરંપરાથી જે પ્રવર્તમાન છે તે યથાપ્રવૃત્તિ છે, અને કર્મક્ષય જેના દ્વારા કરવામાં આવે છે તે કરણ છે. આ કારણે જીવના પરિણામ સ્વરૂપ છે. યથાપ્રવૃત્તિરૂપ જે કરણ છે તેનું નામ યથાપ્રવૃત્તિકરણ છે. તે એને નિરૂક્ત–અર્થ છે. આ પ્રકારે આગળ પણ કરણ-શબ્દની સાથે કર્મધારય સમાસને સંબંધ કરી લે જોઈએ. આ પ્રકારે અનાદિકાળથી કર્મક્ષય કરવામાં પ્રવૃત્ત જીવનું પરિણામ વિશેષ જ યથાપ્રવૃત્તિકરણ છે, તે તેનું ફલિતાર્થ છે. એ ત્રણ કરણું ભવ્યોને થાય છે. અભવ્યોને ફક્ત પ્રથમ જ કરણ થાય છે, બાકીનાં બે નથી થતાં. યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ જીવને થતાં જ રહે છે. એના દ્વારા જીવ ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની પ્રકૃતિને ક્ષય કરતે રહે છે. તેથી આ પરિણામ કર્મક્ષયનું કારણ હોવાથી આ જીવ તેના બલ ઉપર યથાસંભવ કર્મ સ્થિતિને ક્ષય કરતાં ઘન-કઠિનતર રાગદ્વેષરૂપી ગ્રન્થિની સમીપ સુધી પહોંચી જાય છે. આ ગ્રંથિ એટલી ગાઢ-પ્રબલતમ છે કે જેનું આ પરિણામ દ્વારા ભેદન કરવું સર્વથા અશકય કાર્ય છે. જીવને આ ગ્રન્થિના દેશ સુધી પહોંચાડવું જ આ પરિણામનું કામ છે. ગ્રન્થિનું ભેદન એના દ્વારા તે માટે નથી થતું કે આ પરિણામ મન્દવિશુદ્ધિવાળું છે. શંકા–આપનું કથન ઠીક છે, પરંતુ હજુ સુધી એ માલુમ નથી કે આ પરિણામ દ્વારા કેટલી કર્મસ્થિતિને ક્ષય થાય છે. ઉત્તર–-જેમ પર્વતીય નદીમાં પાષાણુખંડ એના પ્રબલ પ્રવાહના વેગથી આમ-તેમ અથડાઈને ઘસાત ઘસાતો સ્વાભાવિક રીતિથી ગોળમેલ થઈ જાય છે, તે જ પ્રકારે અનાદિ કાળથી કર્મની અનવચ્છિન્નસંતતિ-અતુટપરંપરાને વશીભૂત રહીને ચતુર્ગતિસ્વરૂપ આ સંસારમહાસાગરમાં ગોથા ખાતાં અને અનંત દુઃખોની પરંપરાને સહન કરતાં એ જીવને સ્વાભાવિક રીતિથી-વિના કોઈ શ્રી આચારાંગ સૂત્ર : ૨ २७७ Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન વિશુદ્ધ યથાપ્રવૃત્તિકરણ નામનું પરિણામ પ્રાદુર્ભત (પ્રગટ) થાય છે. જેના દ્વારા આ જીવ દીર્ઘતર કર્મ સ્થિતિને પણ એટલી ખપાવી દે છે કે જેથી આયુકર્મને છેડીને શેષ જ્ઞાનાવરણીયાફિક સમસ્ત સાત કર્મોની સ્થિતિ પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એકકોટાકેટિસાગરપ્રમાણુ અવશિષ્ટ રહી જાય છે. વિશેષાર્થ-જેમ પર્વતપ્રદેશમાં રહેવાવાળી નદીને પત્થર એની પ્રબલ ધારાથી અહીં-તહીં અથડાઈ કુટાઈને સ્વાભાવિક રીતિથી ગોળમોળ થઈ જાય છે, તે પ્રકારે અનાદિ કાળથી કર્મના વશીભૂત થઈને સંસારરૂપી સમુદ્રમાં પડી રહેલા આ જીવરૂપી પાષાણખંડ પણ ચતુર્ગતિના દુઃખરૂપ પ્રબલ પ્રવાહથી રાતદિન અથડાઈને ગળમોલસ્વરૂપ યથાપ્રવૃત્તિકરણરૂપ-અવસ્થાસંપન્ન થઈ જાય છે. જેમ નદીના પાષાણ, કેઈ પ્રયત્ન વિના અને અનાભોગરૂપથી (સ્વાભાવિક રૂપથી) ગેળ થયા કરે છે તે પ્રકારે આ કરણ પણ કઈ પ્રયત્ન વિના સ્વાભાવિક રૂપમાં જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ જીવને વિશુદ્ધ પરિણામ છે. આના પ્રભાવથી એ જીવના આયુકર્મને છોડીને અવશિષ્ટ (શેષ) સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એક કટોકટીસાગર પ્રમાણ (અતઃકોટકટિસાગરપ્રમાણ) રહી જાય છે. ત્યાર બાદ જીવની કર્મભનિત-કર્મોથી ઉત્પન્ન થયેલી–અને સઘન કઠિનતર રાગદ્વેષપરિણામવાળી કર્મોની વિશેષ સ્થિતિરૂપ એક ગ્રન્થિ હોય છે, જે અત્યન્ત કઠોર, સઘન અને જુની ગૂઢ-ગાંઠની સમાન દુર્ભેદ્ય હોય છે. જેમ ઘણી જુની કઠણ ગાંઠનું, કે જે ચિકણાપણું વિગેરેના સંબંધથી અત્યન્ત ચોંટી ગયેલ છે, અને જેને સાંધે પણ નજરે નથી આવતું, અને જે વાંકીચુકી લાગેલી છે; એનું તેડવું જેમ અશક્ય હોય છે. તે જ પ્રકારની આ કર્મ સ્થિતિ પણ એક દુર્ભેદ્ય ગાંઠ છે. અભવ્ય જીવ પણ આ યથાપ્રવૃત્તિકરણ દ્વારા આયુકર્મ સિવાય અન્ય સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એકકોટાકોટીસાગરપ્રમાણ કરી દે છે, પરંતુ ગ્રથિભેદન કરી શકતા નથી. એના પશ્ચાત્ કઈ પણ મહાત્મા ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણથી પણ અધિકવિશુદ્ધિસંપન્ન અપૂર્વ-કરણને પ્રાપ્ત કરે છે. એના દ્વારા તે ઘન-રાગદ્વેષરૂપ અતિદઢ ચન્થિને સર્વ પ્રકારથી છેદી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ નાંખે છે અને ભેદી નાંખે છે. આ પરિણામ જીવને પહેલાં કોઈ વખત પણ પ્રાપ્ત નથી થયું તેથી એની અપૂર્વકરણ સંજ્ઞા છે. જે પહેલા નથી થયું તે અપૂર્વ છે. અપૂર્વ જે કરણ તે અપૂર્વ કરણ છે. આ પરિણામ જીવને માટે એક વાર જ થાય છે, વારંવાર નહિં. યથાપ્રવૃત્તિકરણ તે અભવ્યને અનંત વાર પણ થાય છે. આથી તે એના દ્વારા કર્મોનું ક્ષપણ કરીને સ્થિદેશ સુધી અનંતી વાર આવે છે. અપૂર્વકરણ--પરિણામથી ગ્રન્થિને સર્વથા ભેદ થવાથી એના પછી આનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, જેનું નામ અનિવૃત્તિકરણ છે. એના દ્વારા વ્યવધાનરહિત એના ઉત્તરકાળમાં (એ જ વખતે) જીવ નિયમથી સમ્યકત્વની પ્રાપ્તિ કરી લે છે. આ પરિણામ સમ્યકત્વપ્રાપ્તિ કરાવ્યા વગર છુટતું જ નથી, તેથી તેનું નામ “અનિવૃત્તિકરણ” પડયું છે, એની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જીવને અપૂર્વકરણની અપેક્ષા આ સમયે અધિક માત્રામાં વીલ્લાસ વધે છે. અન્તર્મુહર્ત પ્રમાણ સ્થિતિમાંથી સંપ્રખ્યાત ભાગ ઘટતાં ઘટતાં જ્યારે તેને અંતિમ સંખ્યાતમે ભાગ અવશિષ્ટ રહી જાય છે તે વખતે અન્તરકરણ થાય છે. આ મિથ્યાત્વના પ્રદેશના વેદન કરવા યોગ્ય દલિના અભાવ (ક્ષય) નું કારણ થાય છે. એની પણ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આ અન્તમુહૂર્ત જઘન્ય અતર્મુહૂર્ત છે. અનિવૃત્તિકરણના કાળનું અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અંતમુહૂર્તના પણ અસંખ્તાત ભેદ છે. અનિવૃત્તિકરણના અંતિમ ભાગમાં અન્ડરકરણનું કાર્ય પ્રારંભ થાય છે. મિથ્યાત્વના પ્રદેશોના વેદન કરવા યોગ્ય દલિને અભાવ કરે, એ જ અંતરકરણનું કાર્ય છે, આ કાર્ય એના દ્વારા જીવ જે પ્રકારથી કરે છે તે કહે છે જેને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ બે વિશુદ્ધ પરિણામોથી વિશિષ્ટ શક્તિને વિકાસ દે છે આવા ભવ્ય જીવ વ્યવધાનહિત અનિવૃત્તિકરણની પછી અન્તમુહૂર્ત સમયમાં આગામી કાળમાં ઉદય આવવા ગ્ય મિથ્યાત્વના દલિયેના બે ટુકડા-ભાગ કરે છે. એમાં એક ટુકડાને અનિવૃત્તિકરણના અંતિમ સમયના અન્તમાં ઉદયાગત મિથ્યાત્વના દલિમાં પ્રક્ષિપ્ત કરે છે. અને બીજા ભાગને અનિવૃત્તિકરણના અન્યવહિત ઉત્તરકાલીન અન્તર્મુહૂર્તની સમાપ્તિના અનન્તર (અન્તરરહિત) કાળમાં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વના દલિની સાથે સંયુક્ત કરે છે. આ રીતે અનિવૃત્તિકરણકાળના વ્યવધાનરહિત ઉત્તર કાળમાં પ્રથમ અન્તર્મુહૂતકાળ એક એવો કાળ થાય છે કે જેમાં મિથ્યાત્વ કર્મનો એક પણ દલિયું શેષ નથી રહેતું. આ અન્તરકરણ–પરિણામદ્વારા ભવ્ય જીવ આ અન્તર્મુહૂર્તકાળમાં ઉદયગ્ય મિથ્યાત્વના દલિયેના પ્રથમ સ્થિતિરૂપ એક ભાગને એને પૂર્વકાળવત્તર જે અનિવૃત્તિકરણને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ભાગ છે તેમાં ઉદયમાન મિથ્યાત્વના દલિયેની સાથે સંયુકત કરીને તેને પોતાના નિજ ઉયકાળથી પહેલા જ ઉદયમાં લઈ આવે છે, આ કારણે તે ભવ્ય જીવ તે મિથ્યાત્વના દલિયાના ઉદયને તેના પેાતાના ઉદયકાળમાં રોકી દે છે, અને બીજી સ્થિતિરૂપ મિથ્યાત્વના જે બીજો ભાગ છે જે તે અન્ત દૂતથી વ્યવધાનરહિત ઉત્તર કાળમાં ઉદયમાં આવવા ચેાગ્ય છે તેના ઉદ્દયને તેના પેાતાના ઉદ્દયકાળમાં રોકી દે છે. આ પ્રકારે અનિવૃત્તિકરણના અનન્તર ઉડ્ડયયાગ્ય મિથ્યાત્વના દલિયાના ઉયમાં વ્યવધાન કરવાવાળા હાવાથી આ અન્તરકરણ ’ કહેવાય છે. ' આ કરણ મિથ્યાત્વના દલિયાને આગળ અને પાછળના ભાગમાં જોડી આપે છે, અને અનિવૃત્તિકરણના અંતિમ સમય પૂર્ણ થતાં તેની પછી અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિયાના કોઇ પણ પ્રકારથી ઉદય થતા નથી. તે જે મિથ્યાત્વના દિલયાનો ઉદય સંભવ હતા, તેમાંથી કેટલાક દલિયામાં પેાતાના ઉદ્દયકાળના પહેલાં જ ઉયમાં આવવાની ચેાગ્યતા આવે છે, અને કેટલાક લિયેામાં પેાતાના ઉદ્દયકાળની પછી ઉદયમાં આવવાની યાગ્યતા આવે છે. અનિવૃત્તિર્ણુના ચરમ સમયના અંતિમભાગમાં મિથ્યાત્વના દલિયાના ઉન્નય હોવાથી એટલા સમય સુધી જીવ મિથ્યાત્વી રહે છે, પરંતુ જ્યારે અનિવૃત્તિકરણનો કાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ જીવ પ્રતિ ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે. આ સમયે મિથ્યાત્વમોહનીય કર્મના નથી વિપાકેાય જ રહેતા અગર નથી પ્રદેશોય જ. સર્વ પ્રકારથી તેના ઉદયને આ વખત અભાવ રહે છે તેથી જીવનું નૈસર્ગિક ઔપશમિકસમ્યક્ત્વરૂપ પરિણામ પ્રગટ થઈ જાય છે. કહ્યુ છે:-- 66 , जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीयं । અનિચટ્ટીન પુળ, સમ્મલપુર લડે લીવે ’|| || ગ્રન્થિદેશ સુધી જીવને પહેાંચાડવા એ યથાપ્રવૃત્તિકરણ ( પ્રથમ કરણ )નું અને એનું ભેદન કરવું અપૂર્વકરણ ( ખીજા કરણ ) નું, અને સમ્યક્ત્વની સન્મુખ જીવને કરવા, એ અનિવૃત્તિકરણ ( ત્રીજા કરણ )નું કાર્ય છે ! ૧ ૫ વળીઃ— “જાઝ ડ્મિય, સમા જાનિનો ક્। परवागरणा अन्ने, लहंति सम्मत्तवररयणं " ॥ ૨ ॥ ગ્રન્થિભેદ કરીને કેટલાંક પ્રાણી નિસગ—સ્વભાવ-જાતિસ્મરણુ આદિથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, અને કેટલાક ખીજાના ઉપદેશથી મેળવે છે ૨ । સમ્યગ્દષ્ટિ ( સમ્યગ્દર્શનસહિત જીવ ) એ પ્રકારના હોય છે. (૧) મન્દ વિશુદ્ધિપરિણામવાળાં અને (૨) તીવ્રવિશુદ્ધિપરિણામવાળાં. આમાંથી (૧) મન્ત્રવિશુદ્ધિપરિણામવાળાં ભવ્ય જીવ અપૂર્વ કરણુ પરિણામના અવલંબનથી ગ્રન્થિનું ભેન કરીને પણ તીવ્ર અધ્યવસાયના અભાવ હોવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના ત્રણ પુંજ કરવાની શક્તિથી શૂન્ય રહે છે. તેથી આ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરીને અને અન્તરકરણ કરીને ઉપર બતાવેલી રીતિથી સર્વ પ્રથમ ઓપશમિક સભ્યત્વને પ્રાપ્ત કરે છે. અન્તર્મુહૂર્તની પથમિક સમ્યક્ત્વની સ્થિતિનો અનુભવ કરીને પછી તેના પૂર્ણ થતાં જ અવશ્ય સર્વપ્રતિપાતથી તે પુનઃ મિથ્યાત્વી થઈ જાય છે. જે (૨) તીવિશુદ્ધપરિણામી હોય છે તે અપૂર્વકરણમાં રહીને મિથ્યાત્વના ત્રણ પંજ કરીને પછી અનિવૃત્તિકરણમાં પ્રવિષ્ટ થઈને સમ્યકૃત્વમોહનીય jજના ઉદયથી સર્વ પ્રથમ ક્ષાપશમિક સમ્યક્ત્વને લાભ કરે છે, ઉપશમસમ્યક્ત્વને નહિ. પશમિક-સમ્યક્ત્વના બે ભેદ છે (૧) એક ગ્રન્થિભેદજન્ય અને બીજે (૨) ઉપશમશ્રેણિભાવી. આમાં ગ્રથિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ મન્દવિશુદ્ધિપરિણામવાળા જીવને થાય છે. બીજું ઉપશમશ્રેણિ પ્રાપ્ત જીવને થાય છે. ઉપશમશ્રેણિપ્રાપ્ત જીવ નિયમથી ત્યાંથી સર્વ દેશના પ્રતિપાતથી અથવા એક દેશના પ્રતિપાતથી નીચેના ગુણસ્થાનમાં આવીને આખરે મિથ્યાત્વગુણસ્થાનને પ્રાપ્ત થઈ જાય છે. જેવી રીતે જન્માંધને નેત્રને લાભ થતાં જ પદાર્થોની પ્રતીતિ કઈ જાતના સંદેહ વિના સ્કુટરૂપથી થવા માંડે છે, તે પ્રકારે આ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ જીવાદિ પદાર્થોની પ્રતીતિ પણ કઈ જાતના સંદેહ વગર સ્કુટરૂપથી જીવને થાય છે. તથા જે પ્રકારે નિર્દોષ ઔષધના સેવનથી રેગને નાશ થતાં જ રોગી પુરૂષ અપૂર્વ આનંદને અનુભવ કરે છે તેવી રીતે મિથ્યાત્વ–મહાગને નાશ થતાં જ આ સમ્યક્ત્વવાળા જીવ પણ અપૂર્વ આનંદને અનુભવ કરે છે. પ્રન્જિ–ભેદથી ઉત્પન્ન સમ્યક્ત્વ (પશમિક–સમ્યક્ત્વ) અનાદિમિથ્યાદષ્ટિ ભવ્ય અને થાય છે. આ સમ્યક્ત્વનું બીજું નામ પ્રથમોશમ–સમ્યક્ત્વ પણ છે. ઉપશમશ્રેણિગત જીવોને જે સમ્યક્ત્વ થાય છે તે ઉપશમશ્રેણિભાવી ઓપથમિક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનેમાંથી કેઈ એક ગુણસ્થાનમાં થઈ શકે છે, પરંતુ આઠમા ગુણસ્થાનમાં તો તેની પ્રાપ્તિ જીવને અવશ્ય જ થઈ જાય છે. મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા બાદ જીવ આ ત્રણ પુજેમાંથી એક સમ્યક્ત્વમેહનીયjજના ઉદયથી ક્ષાપથમિક સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા કરે છે. આ જે વાત ઉપર કહેવાઈ ગઈ છે ત્યાં આ પ્રકારને કેમ સમજવું જોઈએ કેવળી વિગેરેનું વચન સુણુને અથવા જાતિસ્મરણાદિથી સમ્યક્ત્વના સ્વરૂપને જાણીને અપૂર્વકરણમાં જેને પરિણામ વૃદ્ધિગત થઈ રહ્યો છે, એ જીવ દર્શનમોહનીય કર્મને, જેનું બીજું નામ મિથ્યાત્વપુદ્ગલ છે તેને એકસાથે ત્રણ ભેદમાં, અર્થાત્ મિથ્યાત્વમાહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયના રૂપમાં પરિણમે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ સમ્યકજ્વમોહનીયકા સ્વરૂપમાં સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ આ પ્રકારે છે સમ્યકત્વમોહનીયનું સ્વરૂપ—જે કર્મના પ્રભાવથી જીવાદિક નવ તમાં જીવને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેનું નામ સમ્યક્ત્વમોહનીય છે. જેવી રીતે ચશ્મા નેગેના પ્રતિબંધક હોવા છતાં પણ પદાર્થોના દેખવામાં દષ્ટિને વિઘાત નથી કરતાં તેમ આ સમ્યકૃત્વમોહનીય કર્મ જે કે મિથ્યાત્વને અંશ હોવાથી આવરણુસ્વરૂપ છે તે પણ તેના શેધિત અંશ હોવાથી વિશુદ્ધ છે, તેથી તે તત્ત્વશ્રદ્ધાનને વિઘાતક નથી થતું. જીવને નવતમાં શ્રદ્ધા આ સમ્યકત્વ–મોહનીય દ્વારા ઉત્પન્ન થાય છે, જો કે આ મિથ્યાત્વને જ અંશ છે તે પણ શ્રદ્ધાને વિઘાતક નથી. કારણ કે અપૂર્વકરણરૂપ પરિણામ આમાંથી શ્રદ્ધાવિઘાતક અંશોને જેનું બીજું નામ મિથ્યાત્વ-સ્વભાવ છે તેને દૂર કરે છે. આ શેધિત મિથ્યાત્વપુદ્ગલપુંજ છે. આ જ શેધિત મિથ્યાત્વપુદ્ગલપુંજ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ જીવના પરિણામનો અનાવારક હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. જેમ સતુષ (તુષયુક્ત) કોદ્રવ (અન્નવિશેષ) ખાવાથી માદકતા ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે જ કેદ્રવ નિખુષ કરી દેવામાં આવે છે અને તક (છાસ) વિગેરે દ્વારા તેને માદક અંશ દૂર કરવામાં આવે છે ત્યારે તેમાંથી માદક શક્તિને અભાવ થઈ જાય છે, અને ખાવાથી ફરી તે માદકતા પેદા કરતું નથી. ઠીક આ પ્રકારે આ મિથ્યાત્વમોહનીય જ્યાં સુધી અશોધિત અવસ્થામાં રહે છે ત્યાં સુધી જીવને હિતાહિતવિવેકથી શૂન્ય કરતું રહે છે, કારણ કે આમાં દ્વિસ્થાનથી લઈને ચારસ્થાનવાળા સર્વઘાતી રસ રહે છે, પરંતુ જ્યારે જ તેમાંથી સર્વઘાતી રસને ક્ષય થઈ જાય છે. ત્યારે જ શુદ્ધ અવસ્થાવાળા પુંજ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ કહેવાવામાં આવે છે. મિથ્યાત્વપ્રકૃતિ એ સર્વઘાતિ પ્રકૃતિ છે. એમાં ઘણે ભાગ સર્વઘાતિ રસ છે અને શેષ એક ભાગ દેશદ્યાતિ રસ છે. કર્મોમાં મંદ, તીવ્ર, તીવ્ર તર અને તીવ્રતમ, આ પ્રકારની ચાર શક્તિરૂપ રસ રહે છે. એનાથી આ મિથ્યાત્વ કર્મમાં તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ, એ ત્રણ શક્તિઓ–જેને સર્વ ઘાતિ રસ કહેવામાં આવે છે–રહે છે. જે કોઈ ભવ્ય જીવ પિતાના વિશુદ્ધ પરિ. ણામના બળથી એમાંથી આ ત્રણ શક્તિરૂપ સર્વઘાતિ રસને ક્ષય કરી દે છે તે તેમાં સ્વભાવતઃ એક સ્થાનક રસને જ સદ્દભાવ રહે છે. આ પરિસ્થિતિમાં મિથ્યાત્વમોહનીયનું નામાન્તર જ સમ્યકૃત્વમેહનીય થઈ જાય છે. શુદ્ધ હોવાથી તે કર્મ જે કે તત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું પ્રતિરોધક નથી થતું તે પણ એના સદ્ભાવમાં એક તે આત્મસ્વભાવરૂપ પથમિકસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાદુર્ભાવ નથી થતું, બીજું એના અસ્તિત્વમાં સૂક્ષમ તત્ત્વોની ગવેષણ કરતી સમય શંકાઓની પણ ઉત્પતિ થઈ જાય છે, જેથી સમ્યક્ત્વમાં મલિનતા આવી જાય છે. આ દોષના કારણથી આ કર્મની “સમ્યકત્વમેહનીય ” એ સંજ્ઞા પડી છે. મિશ્રમોહનીયા મિશ્રમેહનીય– જે કેદ્રને કઈ કઈ અંશ સતુષ છે અને કઈ કઈ અંશ નિસ્તુષ છે, એ કેદ્રની સાથે મિશ્રમેહનીયના પુદ્ગલેની સમાનતા સમજવી જોઈએ. આ કર્મના ઉદયથી નથી તત્વચિરૂપ સમ્યકૃત્વ ઉત્પન્ન થતું અને નથી અતત્ત્વચિ રૂપ મિથ્યાત્વજ. આ કર્મના પુદ્ગલોમાં સર્વઘાતિ રસને બીજે (તીવ્રતર) અંશ છે. મિથ્યાત્વમોહનીયા મિથ્યાત્વમોહનીયસતુષ કેન્દ્રના સ્થાનાપન્ન મિથ્યાત્વમોહનીયના પુદ્ગલે છે. આ કર્મના ઉદયથી જીવ અહિતકારી પદાર્થોને હિતકારી, અને હિતકારી પદાર્થોને અહિતકારી માનતો રહે છે. આ કર્મના પગલેમાં ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક, અને દ્વિસ્થાનક રસ રહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ એક રસના ચતુર્થાંશ ચતુઃસ્થાનક, તૃતીય અશ ત્રિસ્થાનક, અને દ્વિતીય અશ દ્વિસ્થાનક હોય છે. અર્થાત શુભ અને અશુભ–રૂપ પાત તાનાં ફળ દેવાવાળાં પ્રત્યેક કર્મીની તીવ્રતમ અંશની ચતુઃસ્થાનક, તીવ્રતર અંશની ત્રિસ્થાનક અને દ્વિતીય તીવ્ર અંશની દ્વિસ્થાનક અને પ્રથમ મંઢ અંશની એકસ્થાનક સંજ્ઞા છે. પ્રથમ અંશ સ્વાભાવિક છે, તેથી તેને એક સ્થાનક કહે છે. આ વિષયના ખુલાસે બીજા શાસ્ત્રોમાં વિસ્તારથી આપ્યા છે. પ્રશ્ન—આ ત્રણ પ્રકારના પુદ્ગલાના પરસ્પરમાં સંક્રમણ થાય છે કે નહિ ? ઉત્તર—હાં, થાય છે. જેના અધ્યવસાય અહર્નિશ વૃદ્ધિંગત થતો રહે છે એવો સમ્યકૃત્વી જીવ મિથ્યાત્વના દલિયાથી પુદ્ગલપુંજને ખેચીને મિશ્ર અને સમ્યક્ત્વ-પ્રકૃતિના પુદ્દગલ પુંજોમાં એને સ’ક્રમિત કરે છે. મિશ્રપ્રકૃતિના પુદ્દગલાના સંક્રમણ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, એ અને પ્રકૃતિઓમાં થાય છે. પ્રવધ માન પરિણામવાળા સમ્યગ્દષ્ટિ જીવ મિશ્રપ્રકૃતિથી મિશ્ર પુદ્ગલપુંજને ખેંચીને સમ્યક્ત્વ પ્રકૃતિના રૂપમાં, અને મિથ્યાદષ્ટિ જીવ તે જ પુદ્દગલાને મિથ્યાત્મપ્રકૃતિના રૂપમાં પરિણમાવે છે. તથા સમ્યક્ત્વપ્રકૃતિના નલિયાથી પુદ્ગલાને લઇ—લઇને તેમિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમાં જ તેનું સંક્રમણ કર્યાં કરે છે, મિશ્રમાં નહિ; કારણ કે તેને સમ્યક્ત્વના અંશ પણુ નથી. સમ્યગ્દર્શીનની પ્રાપ્તિ થતાં પણ જેના પરિણામ હીયમાન છે એવા સમ્યદૃષ્ટિ જીવ મિશ્રપ્રકૃતિના પુદ્ગલકુંજોનું અને મિથ્યાત્વપ્રકૃતિના પુદ્ગલપુંજોનુ સમ્યક્ત્લપ્રકૃતિના પુદ્ગલકુંજોમાં સ*મણુ નથી કરતા, કારણ કે એની નજીક ખીજા કોઈ શોધિત પુદ્દગલ નથી કે જેને તે વર્તમાનમાં પ્રાપ્ત સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલાની સમાપ્તિ કાળમાં વેઇન કરી શકે. તેથી તે જીવ જો કે લેમ્પસમ્યકૃત્ય છે તે પણ હીયમાન પિરણામવાળા હોવાથી સમ્યક્ત્વપ્રકૃતિના અંતિમ ગ્રાસનો વેદન કરી પછીથી મિથ્યાત્વમાં જ સંક્રમણ કરે છે, મિથ્યાત્વપુજના જેણે ક્ષય નથી કર્યાં એવા જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં ત્રિપુજી, મિથ્યાત્વના ક્ષય થતાં દ્વિપુંજી, મિથ્યાત્વપુંજ અને મિશ્રપુજના ક્ષય થતાં એકપુંજી ( સમ્યક્ત્વપુંજવાળા ) થાય છે, તથા એક પુંજ– સમ્યક્ત્વપ્રકૃતિના ક્ષય થતાં જ ક્ષાયિકસમ્યક્ત્વી થઈ જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આઠ દૃષ્ટાન્તો છે. (૧) ગિરિનદી પ્રસ્તર, (૨) માર્ગ, (૩) વર, (૪) વસ્ત્ર, (૫) જળ, (૬) કીડી, (૭) પુરૂષ, અને (૮) કદ્રવ એના સ્પષ્ટ અર્થ આ પ્રકારે થાય છે. (૧) પહેલા દૃષ્ટાન્ત યથાપ્રવૃત્તિનામવાળા કરણમાં છે. જેમ પંતથી વહેવાવાળી નદીમાં પત્થરના ટુકડા તેના પ્રવાહના વેગથી અહીં-તહીં ઘસડાઈ જેમ ગાળ થઈ જાય છે, તે પ્રકારે યથાપ્રવૃત્તિકરણના પ્રભાવથી ઉત્કૃષ્ટી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્થિતિ ઘટતી ઘટતી એટલી ઓછી રહી જાય છે કે જેના કારણથી એ જીવ પ્રસ્થિદેશ સુધી પહોંચી જાય છે, અર્થાત્ આ કરણના પ્રભાવથી ઉત્કૃષ્ટી કર્મસ્થિતિ ક્ષય થતાં થતાં ગ્રથિરૂપમાં અવશિષ્ટ રહી જાય છે. (૨) સમ્યક્ત્વના સન્મુખ થયેલ જીવને અનિવૃત્તિકરણ થાય છે. સમ્યકુત્વની પ્રાપ્તિના બે ઉપાય છે-(૧) ગુર્નાદિકને ઉપદેશ, (૨) નિસર્ગ. આ ઠેકાણે માર્ગને દૃષ્ટાન્ત છે, જેમ કેઈ કઈ માર્ગભૂલ્યા મુસાફિર તે માર્ગ પર ચાલતાં બીજાને દેખીને અગર તેને પૂછીને, તથા કઈ કઈ સ્વયં તર્ક વિતર્ક કરીને પિતાના માર્ગની પ્રાપ્તિ કરી લે છે. તેવી રીતે કેઈ કઈ પ્રાણી આચાર્યાદિક ગુરૂઓના ઉપદેશથી અને કેઈ સ્વયં પોતે પિતાના જાતિસ્મરણાદિક સાધનોથી સમ્યકૂવને લાભ કરી લે છે. (૩) જવરને દાખલે પણ આ ઠેકાણે ઘટિત થાય છે. જેમ કોઈ કોઈ રોગીને જવર ઓષધીના સેવનથી, અને કઈ કઈને ઓષધિ વિના લંઘનાદિક કરવાથી શાંત થઈ જાય છે, તે પ્રમાણે કઈ કઈ જીવને મિથ્યાત્વ ગુર્નાદિકના ઉપદેશથી, અને કેઈ કેઈને પિતાની મેળે તેની પર્યાલચનાથી નષ્ટ થઈ જાય છે. (૪-૫) તીવ્ર વિશુદ્ધ પરિણામવાળા જીવને અપૂર્વકરણના પ્રભાવથી સર્વ પ્રથમ લાપશમિક–સમ્યકત્વ થાય છે. અપૂર્વકરણના પ્રભાવથી જ જીવ મિથ્યાત્વના ત્રણ ભાગ કરે છે–(૧) મિથ્યાત્વ, (૨) સમ્યુગ્મિથ્યાત્વ, (૩) સમ્યક્ત્વ. આ ઠેકાણે વસ્ત્ર અને જળ, આ બે દષ્ટાન્ત ઘટિત થાય છે. જેમ કેઈ વસ્ત્ર અથવા જળ અત્યન્ત મલિન છે, અને કેઈ એનાથી ઓછું મલિન, અને કઈ કઈ બિસ્કુલ સાફ-નિર્મળ હોય છે, તેમજ જીવ અપૂર્વકરણના પ્રભાવથી મિ થ્યાત્વના પણ ત્રણ ભાગ કરી નાંખે છે. તેમાં કઈ ભાગ બિલકુલ મલિન અને કઈ ભાગ છેડો મલિન, કેઈ ભાગ તદ્દન સાફ-શુદ્ધ હોય છે. તદ્દન મલિન ભાગનું નામ મિથ્યાત્વ, થોડા ઓછા મલિન ભાગનું નામ સભ્યમ્મિથ્યાત્વ, અને સર્વથા શુદ્ધ ભાગનું નામ સમ્યક્ત્વ છે. (૬) અભવ્ય જીવ કેવીરીતે યથાપ્રવૃત્તિકરણ કરે છે? અને કેવી રીતે પછી ત્યાંથી પતિત થઈ જાય છે? તથા ભવ્ય જીવ ગ્રન્થિનું ભેદન કરીને કેવી રીતે એનાથી આગળ વધી જાય છે ? આવી શંકાને દૂર કરવાને માટે પીપીલિકા એ (કિડીઓ)ના દષ્ટાન્નની સાર્થકતા છે. જેમ કેટલીક પિપીલિકાઓ (કીડિઓ) એમજ પિતાના દરથી બહાર નિકળીને અહીંતહીં ફરવા લાગે છે, અને તેમાંથી કેટલીક કીડિઓ વૃક્ષાદિકની ઉપર ચઢી જાય છે. બાદમાં તેઓમાંથી પાંખરહિત કેટલીક કીડિઓ ત્યાં જ રહી જાય છે, અને કેટલીક કીડિઓ ત્યાંથી ઉતરી આવે છે, તથા કેટલીક કીડિઓ-કે જેઓ પખસહિત હોય છે તેઓ ત્યાંથી ઉડી જાય છે. જેમ કીડિઓનું અહીંતહીં ફરવું યથાપ્રવૃત્તિકરણથી થાય છે, વૃક્ષાદિની ઉપર તેઓનું ચઢવું અપૂર્વકરણથી થાય છે, અને ત્યાંથી તેઓનું ઉડવું અનિવૃત્તિકરણથી થાય છે, તે જ પ્રમાણે જીવનું ગથિદેશ સુધી જવું તે યથાપ્રવૃત્તિકરણ દ્વારા થાય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રથિનું ભેદન કરવું, તે અપૂર્વકરણદ્વારા થાય છે, અને સમકિતની પ્રાપ્તિ કરવી તે અનિવૃત્તિકરણ દ્વારા થાય છે. પાંખરહિત કીડિઓ જેમ વૃક્ષાદિની ઉપર ચઢીને ઉતરે છે. તે પ્રમાણે અધ્યવસાયની મંદતાથી જીવ પણ તીવ્ર વિશુદ્ધસંપન્ન પરિણામના અભાવે અપૂર્વકરણ દ્વારા ગ્રન્થિભેદ કરવામાં તૈયાર હોવા છતાં પણ તીવ્રરાગદ્વેષપરિણામના ઉદયથી ત્યાં જ રોકાઈ જાય છે અને પછી ત્યાંથી ફરી આવે છે અને આગળ વધી શકતાં નથી. (૭) એ જ ઠેકાણે પુરૂષને દષ્ટાત પણ લાગુ પડે છે. જેમ-સાયંકાળની વખત વિકટ માર્ગથી જતાં ત્રણ મનુષ્ય ભયથી દુખી હતા, અને પોતાના સ્થાનની તરફ ઘણું જ શીવ્રતાથી આગળ વધી રહ્યા હતા. તેમાં એકની પાસે તલવાર હતી. આ વખતે તલવારવાળા બે ચેર જે તેમની પછવાડે પડ્યાં હતાં તે એમની સામે આવી બોલ્યાં –તમે લેક ક્યાં જાઓ છે? તમારી પાસે જે હોય તે અમને આપી દ્યો, નહિ તે તમારે મોત આ વખતે નજીક છે આ સાંભળતાં જ તેમાંથી એક પુરૂષ તે પહેલેથી જ ક્યાંક ભાગી ગયે, બીજે તેમની વાત સાંભળી અને તલવાર દેખીને ચુપચાપ ઉભો રહ્યો, ત્રીજે જે ઘણે સાહસિક હતે તેણે પિતાની તલવાર કાઢીને સામે થઈ ગયે અને તેમને ભગાડીને આગળ વધી ગયા. આ ઠેકાણે ત્રણેનું જવું તે યથાપ્રવૃત્તિકરણનું, તથા આમાંથી બીજાનું ભયભીત થઈ ત્યાં રોકાઈ જવું તે અપૂર્વકરણનું, અને ત્રીજાનું ચોરેને હરાવીને આગળ વધવું તે અનિવૃત્તિકરણનું સ્થાનાપન્ન સમજવું જોઈએ. જે ભાગવું તે પતનનું સ્થાનાપન્ન છે. (૮) અપૂર્વકરણ પરિણામ દ્વારા આ જીવ જે મિથ્યાત્વના ત્રણ ખંડ કરે છે ત્યાં કોદ્રવને દૃષ્ટાન્ત લાગૂ પડે છે. આ દૃષ્ટાન્તને સમન્વય પહેલાં જ કરવામાં આવ્યો છે. પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા. અહંત પ્રભુદ્વારા પ્રતિપાદિત ધર્મ જ શ્રદ્ધા કરવાગ્ય છે” આ વાતને પ્રતિબંધ કરવાને માટે શ્રી મુધર્માસ્વામી કહે છે-“તે મિ” ઈત્યાદિ. હે જગ્ગ! તીર્થકરેએ તેમ જ ગણધરાદિકોએ પિતા પોતાના શિષ્યને માટે જે સમ્યક્ત્વને ઉપદેશ આપે છે તે સમ્યક્ત્વનું હું પણ વ્યાખ્યાન કરું છું. અથવા ભગવાન શ્રી વર્ધમાન તીર્થંકર પાસે તેમના વચનથી જે સાંભળ્યું છે તે હું કહું છું પણ મારી તરફથી કાંઈ પણ કહેતું નથી. ७४ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ સભી તીર્થકરોંઢારા પ્રતિપાદન સમ્યકત્ત્વના નિરૂપણ અતીતકાળમાં જેટલા પણ અનંત તીર્થકર થયાં છે, તથા પાંચ ભરત પાંચ ઔરવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જેટલાં વિદ્યમાન છે, અને ભવિષ્યકાળમાં જેટલાં પણ તીર્થકર થશે તે બધા બીજાના પ્રશ્નાવસરમાં આ પ્રકારથી કહ્યું છે, કહે છે અને કહેશે. આ ઠેકાણે “શાન્તિ ” તે વર્તમાનકાલિક ક્રિયા છે, એથી ભૂત અને ભવિષ્યકાલિક ક્રિયા પણ સમજી લેવી જોઈએ. આગળ પણ જે ઠેકાણે વર્તમાનકાલિક ક્રિયાપદને પ્રયોગ છે, ત્યાં પણ ભૂત અને ભવિષ્યકાલિક ક્રિયાપદને ઉપલક્ષણથી અધ્યાહાર કરી લેવો જોઈએ. ર્વ માપજો ” આ સમસ્ત તીર્થકર મહાપ્રભુએ દેવ મનુષ્યની સભામાં પિતાની અર્ધમાગધી ભાષાદ્વારા–જે ભાષા સમરત જીની ભાષામાં પરિણુત થઈ જાય છે–આ પ્રકારે સ્પષ્ટ કહ્યું છે. “ર્વ પ્રજ્ઞાપચન્તિ” હેતુષ્ટાતાદિકથી સારી રીતે સમજાવ્યું છે અને હું પ્રકાન્તિ ” ભેદભેદપૂર્વક સ્પષ્ટ રીતિથી નિર્ણય કર્યો છે. સમસ્ત તીર્થકરેએ શું કહ્યું? આ પ્રકારની જાણવાની ઈચ્છા થવાથી ભગવાન કહે છે– વે પના” ઈત્યાદિ. સમસ્ત પ્રાણી, સમસ્મ ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સને અર્થાત્ કોઈને પણ “Rહંતળ્યા” લાકડી આદિથી ન મારે. “અન્નાવેજ્ઞા’ ન મારવાને માટે આજ્ઞા આપે, “ર પરિષેતવ” “આ નકારાદિ મારી આજ્ઞામાં છે ” એવું સમજીને તેઓને દાસ ન બનાવે. “રિચાયબ્બા” અન્ન પાણી આદિ બંધ કરીને તથા તડકા આદિમાં રાખીને ન પીડા પહોંચાડે. “વિટામેચવા” બંધનાદિથી ખેદ ન શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડે. “ર ચવ્વી” વિષ શસ્ત્રાદિકથી તેને પ્રાણેને વિયોગ ન કરે. પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ, આ બધા શબ્દ જે કે જીવના જ પર્યાય શબ્દો છે તે પણ ભિન્ન ભિન્ન રૂપથી જેઓને આ ઠેકાણે નિર્દેશ કર્યો છે તે પર્યાયભેદ માનીને જ કર્યો છે, અને પર્યાયભેદથી અર્થભેદ થાય છે, માટે આ ઠેકાણે પુનરૂક્તિ દેષની સંભાવના નથી. જે ઈન્દ્રિયાદિક દશ પ્રાણોને યથાસંભવ ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે. તે ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારે હોય છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયપર્યત જીવ ત્રસ, અને એકેન્દ્રિય-પૃથ્વીકાયાદિક જીવ સ્થાવર છે. આ બધા–છે; થશે. તેમજ થએલ છે, તેથી ભૂત કહેવાય છે. તે ચૌદ પ્રકારના છે. એ બધા જીવે છે આગળ પણ જીવશે અને ભૂતકાળમાં જીવ્યા તેથી તેની “જીવ” સંજ્ઞા સાર્થક છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભેદથી એ ચાર ગતિવાળા છે. તથા એ સમસ્ત પિતાપિતાનાં કર્મોદયજન્ય સુખ દુઓની સત્તાવાળા હોય છે તેથી સત્વ છે. તીર્થકરપ્રભુ તવોની વિવેચના, ભેદ અને પર્યાયે દ્વારા કરે છે. આ ખ્યાલથી પણ પર્યાય-શબ્દને નિર્દેશ કરવામાં આવ્યું છે. અથવા “સર્વ જીની ઉપર અત્યંત દયા રાખવી જોઈએ” આ વાતને વારંવાર સમજાવવાના અભિપ્રાયથી આ પર્યાય-શબ્દનું કથન છે ! સૂત્ર ૧ ! | દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રા / યહ સર્વપ્રાણાતિપાતવિરમણાદિરૂપ ધર્મ-શુદ્ધ, નિત્ય ઔર શાસ્વત હૈઇસ ધર્મકો ભગવાનને ષજીવનિકાયરૂપ લોકકો દુઃખ-દાવાનલકે અન્દર જલતે હુએ દેખકર પ્રરૂપિત કિયા હૈ ! ભગવાને ઇસ ધર્મકા પ્રરૂપણ ઉસ્થિત | અનુત્થિત આદિ સબોકે લિયે કિયા હૈ ! સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે જીનેન્દ્ર પ્રતિપાદિત ધર્મને મહિમા કહે છેપણ ધm” ઈત્યાદિ. સમસ્ત જીના ઘાત કરવાના નિષેધરૂપ આ જ ધર્મ કે જેને સમસ્ત તીર્થકરોએ પ્રતિપાદિત કર્યો છે, પાપાનુબંધથી રહિત હોવાથી નિર્મળ છે. એનાથી અતિરિક્ત બૌદ્ધાદિકોને અભિમત જે સિદ્ધાંત છે તે હિંસાદિદોષવિશિષ્ટ હોવાથી નિર્મળ નથી, આ વાત “નિર્મદ” આ પદથી પ્રગટ થાય છે. પંચમહાવિદેહોમાં સદા વર્તમાન હોવાથી આ અવિનાશી-ધવ સ્થિતિવાળે છે. શાશ્વતગતિ–મોક્ષનું કારણ હોવાથી, અથવા નિત્ય હોવાથી તે શાશ્વત છે. તેથી આ જ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, શ્રદ્ધા કરવા યોગ્ય અને ગ્રહણ કરવાયોગ્ય છે, આ વાતનો અન્ય વિશેષણોદ્વારા ખુલાસા કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે સમસ્ત જીવોના નાના પ્રકારના કલેશેાના જ્ઞાતા શ્રી તીર્થંકરપ્રભુએ દુઃખરૂપી દાવાનળથી ખળતાં આ ષડ્જવનિકાયસ્વરૂપ લાકને પેાતાના કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કરીને આ જ ધર્મના ઉપદેશ આપ્યા છે. એથી આ ધર્મના આદિપ્રવર્તક શ્રી તીર્થંકરપ્રભુ જ છે, આ પ્રકારે શ્રીસુધર્માસ્વામી પેાતાના શિષ્ય જ મુસ્વામીને સૂચિત કરે છે કે-મે મારી પોતાની કલ્પનાથી કાંઈ પણ નથી કહ્યું. આ તીર્થંકરાને ઉપદેશ--પ્રવાહ જે એકરૂપથી જ્યાં જ્યાં થયા તેને જ પ્રકાશિત કરતાં શ્રીસુધર્માસ્વામી કહે છે કે-એમના ઉપદેશ કેવલ તેવા જીવા માટે નથી થયા કે જે ધર્માચરણ કરવામાં ઉદ્યત હતા, કિન્તુ જે જીવો ધર્માચરણ કરવામાં અનુદ્યત હતા તેમને પણ પ્રભુએ ધર્મ સમજાવ્યો. અર્થાત્ એમના ઉપદેશપ્રવાહ બન્નેને માટે સાધારણ—ખરાખર છે. અથવા જે જીવો ધર્માચરણથી તે વખત બહાર પણ હતા, ન્તુ ભગવાનના દિગ્ન્ય ઉપદેશનું પાન કરીને જે સુમા`માં આવવાની ચાગ્યતા રાખતા હતા, તેને પણ ભગવાને ઉપદેશ આપ્યા જેમ ગ્યારહ (૧૧) ગણધરા જે દ્રવ્યથી ઉત્થિત હતા તેઓને શ્રીવ માન પ્રભુએ સદ્ધર્મનું સ્વરૂપ સમજાવીને સન્માર્ગ તરફ વાળ્યા. અનુત્થિતામાં પણ આ પ્રકારે પ્રભુના ઉપદેશપ્રવાહ ચાલ્યા છે, જેમ ચંડકૌશિકાક્રિકોમાં. ઉપસ્થિત ધર્મ ને સાંભળવાની અભિલાષા રાખવાવાળા ચિલાતિપુત્રાદિકોને, અને અનુપસ્થિતએનાથી મહિમૂત ઈન્દ્રનાગાદિકાને પણ પ્રભુએ પોતાના ધર્મના ઉપદેશનુ પાન કરાવ્યું છે. ધર્મ સાંભળવાની અભિલાષાથી રહિત પ્રાણીને પણ જે ધર્મ સંભળાવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે જે પ્રકારે અનિચ્છાથી પિવાએલું પણ અમૃત પેાતાના ગુણને પ્રગટ કરે છે, તે જ પ્રકારે શ્રૃતધર્મ પણ કર્મના પરિણમનની વિચિત્રતાથી ક્ષયાપશમનું કારણ થતાં પાતાના પ્રભાવ પ્રગટ કરે છે, આ વિષયમાં રાહતક ચોરનો દૃષ્ટાન્ત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ પ્રકારે ઉપસ્થિતો અને અનુપસ્થિતામાં, ઉપરતદડવાળામાં અને અનુપરતદડવાળામાં, સોષ્ઠિકામાં અને નિરૂપશ્ચિકામાં, તથા સંચેગરામાં અને અસંચાગરતામાં પણ પ્રભુના ધાર્મિક ઉપદેશ એક જ સરખો છે, જે પ્રભુના ધાર્મિક ઉપદેશ સાંભળવાની ભાવનાથી સમવસરણમાં આવે છે તેઓ ‘ ઉપસ્થિત ’ કહેવાય છે. અને તેનાથી વિપરીત 'अनुपस्थित. ’ એકેન્દ્રિયાદિક સ્થાવર અને બેન્ક્રિયાક્રિક ત્રસ જીવોની હિંસાના કારણભૂત માનસિક વાચિક અને કાયિક વ્યાપારોથી જે નિવૃત્ત થઇચુકેલાં તે ‘ જીવરતક ’ કહેવાય છે, જેમ મુનિએ. એનાથી ઉલ્ટાં “અનુપાતલ્લૢ ’’ છે, જેમ ગૃહસ્થા. જે ગ્રહણ કરવામાં આવે તેને ‘ધિ' કહે છે. આ એ પ્રકારની છે. એક દ્રવ્ય-ઉપધિ અને ખીજી ભાવ–ઉપધિ. દ્રવ્ય-પધિ હિરણ્યસુવર્ણાદિ અને ભાવ–ઉપધિ રાગદ્વેષાદ્ઘિ છે. આ ઉપધિસહિત જે હોય છે તે સોધિજ' જેમ 6 " શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ ભરતાદિક અને આ ઉપધિરહિત જે છે તે “ નિધિ છે, જેમ કઠિયારાદિક, પુત્રકલત્રાદિના મેહમાં જે ફસેલા છે એવા ગૃહસ્થી “સંયોતિ” જેમ દેશવિરતિ શ્રાવક. અને તેના ત્યાગી સંયમી સાધુ “સંચારત” કહેવાય છે, જેમ ઉપશમશ્રેણ્યાદિસંપન્ન. એને ભાવ એ છે કે જેમ સૂર્યને ઉદય ઉંચનીચના પક્ષપાતથી રહિત થઈને સમસ્ત જગતને પ્રકાશ આપે છે તે જ માફક પ્રભુનો દિવ્ય ધાર્મિક ઉપદેશ પણ ઉસ્થિત અને અનુત્યિતાદિકોના પક્ષપાતથી રહિત થઈને સમસ્ત જીવના હિતને માટે એક જ સરખે હોય છે, કેમ કે પક્ષપાતાદિ દેનું કારણ રાગ-દ્વેષ જ છે અને પ્રભુ વીતરાગી છે; તેથી તે પક્ષપાતાદિષથી રહિત છે સૂ૦ ૨ | | તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા / ભગવાન્કા વચન સત્ય હી હૈ, ભગવાને વસ્તુકા સ્વરૂપ જિસ પ્રકાર પ્રતિપાદન કિયા હૈ વહ વસ્તુ વૈસી હી હૈ-ઇસ પ્રકારકે શ્રદ્ધાનલક્ષણ સમ્યકત્વકા પ્રતિપાદન કેવલ આહુતાગમમેં હી કહા ગયા હૈ; અન્યત્ર નહીં! સમ્યક્ત્વના સ્વરૂપને પ્રકટ કરીને શ્રીસુધર્માસ્વામી કહે છે-“ત્ત જ ઈત્યાદિ. ભગવાન તીર્થંકર પ્રભુના તે વચન સત્ય જ છે, કારણ કે જે પદાર્થોનું જે સ્વરૂપમાં ભગવાને પોતાની દિવ્ય વાણી દ્વારા પ્રતિપાદન કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ અને તેનું અસ્તિત્વ તે પ્રકારનું જ છે; અન્યથા નહિ. આ પ્રકારનું તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ફક્ત અહંતપ્રભુદ્વારા પ્રતિપાદિત વચનમાં જ વિશ્વાસ રાખવાથી જીવોને પ્રાપ્ત થાય છે. આ સૂત્રમાં જે ત્રણ વાર “ર” શબ્દનો પ્રયોગ કર્યો છે તે નિયમનો દ્યોતક છે. તેથી એ સમજવાનું છે કે ભગવાને જે ત્રણ સ્થાવર જીવને નહિ મારવારૂપ શુદ્ધ, નિત્ય, શાશ્વત ધર્મના ઉપદેશરૂપ વચન કહ્યું છે તે સત્ય જ છે, કારણ કે જે પદાર્થોનું પ્રતિપાદન પ્રભુએ પિતાની વાણી દ્વારા કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ તેવું જ છે. અર્થાત્ ભગવાનનું વચન એટલા માટે પ્રમાણ છે કે તે વચનોના પ્રતિપાદ્ય અર્થમાં કઈ પણ પ્રકારથી વિસંવાદાદિક નથી દેખાતું. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯ ૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ અર્થની પ્રમાણુતાથી જ વચનમાં પ્રમાણતા આવે છે. જ્યારે પ્રતિપાદ્ય-અર્થરૂપ ધાર્મિક ઉપદેશ વિસંવાદ આદિથી રહિત છે તે પછી તેના પ્રતિપાદક વચનમાં કેમ સત્યતા ન આવે? અવશ્ય જ આવે. આ પ્રકારની દઢ આસ્થા જ તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ છે સૂ૦ ૩ છે ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર 1 / ઉસ સમ્યકજ્વક પ્રાપ્ત કર, ધર્મકો ઉપદેશ – આદિ ઉપાયદ્વારા જાન કર સમ્યકત્વ કો પ્રશમ - સંવેગાદિદ્વારા પ્રકાશિત કરે, સમ્યકત્ત્વકા પરિત્યાગ ન કરે .. પૂર્વોક્ત રીતિથી સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રગટ કરીને તેની પ્રાપ્તિ પછી તેમાં સુસ્થિર કરવાને માટે સમ્યગ્દષ્ટિ જીવનું કર્તવ્ય પ્રગટ કરતાં શ્રીસુધર્માસ્વામી કહે છે-“તેં સાફ નિ” ઈત્યાદિ. જીવ તે સમતિને પ્રાપ્ત કરી ગુરૂ–ઉપદેશ આદિ કેઈ પણ પ્રકારે શ્રત ચારિત્રરૂપ ધર્મને અથવા વસ્તુસ્વભાવને જાણીને તે સમકિતને ઢાંકે નહિ, અને તેને છોડે પણ નહિ. સમકિત મેળવ્યા પછી સમકિતી જીવને શમ, સંવેગ નિર્વેદ અને અનુકમ્મા આદિ જે સમકિતના કાર્ય છે તે પ્રાપ્ત થઈ જાય છે. તેનાથી જ સમકિતનું અસ્તિત્વ જાણવામાં આવે છે. માટે તે કાર્યોને કરવાથી સમકિતને પ્રકાશ થાય છે, અને નહિ કરવાથી તે ઢંકાઈ જાય છે, અને કદાચ મિથ્યાષ્ટિઓની સંગત પણ થઈ જાય અને તેને મિથ્યાત્વની તરફ લઈ જવાનો પ્રયાસ પણ કરે તે પણ તે વખત પિતાની શક્તિને પ્રકાશ કરી સમકિતને ત્યાગ નહિ કર જોઈએ. અથવા જેમ કોઈ જીવ આચાર્યની સમીપ વ્રતને ધારણ કરીને પછી કાળાન્તરમાં તેની નજીક તેને વમન–ત્યાગ કરી ચાલ્યા જાય છે અને ફરી આવીને જેમ તેને ધારણ કરી લે છે તે પ્રકારે આ સમ્યકત્વને વમન -ત્યાગ કરે નહિ જોઈએ, પણ પ્રાપ્ત થયા પછી તેને પ્રયત્નપૂર્વક જાવજીવ– જીવનપર્યન્ત પાળતાં રહેવું જોઈએ. અથવા સમકિતના કાર્યરૂપ શ્રતચારિત્ર ધર્મની જે પ્રકારે અવસ્થિતિ છે તે રૂપમાં તેને જાણીને છોડવું ન જોઈએ સૂત્ર કા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર / એહિક ઔર પાર લૌકિક ઈષ્ટ–અનિષ્ટ શબ્દાદિ વિષયોંમેં વૈરાગ્ય રખે . બીજું પણ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય કહે છે-“વિહિં” . ઈત્યાદિ. દેખીત પદાર્થોમાં નિર્વેદ-ઈષ્ટ અને અનિષ્ટ શબ્દાદિ નિષોમાં વિરક્તભાવ હોય, સંસારના જેટલા પણ મને અને અમને જ્ઞ પંચેન્દ્રિયોના વિષયભૂત શબ્દ આદિ પદાર્થ છે તેમાં સમ્યગ્દષ્ટિ જીવને વિરક્તભાવ રાખવો જોઈએ, કારણ કે એ બધા પૌગલિક છે. જે કોઈ વખત મનેઝ પ્રતીત થાય છે તે જ કાળાન્તરમાં અમનેશરૂપથી પણ પરિણમિત થતાં દેખવામાં આવે છે. અથવા જે એકની અપેક્ષા મનેઝ છે, તે બીજાની અપેક્ષા અમનેશ થઈ જાય છે. લીંબડે આપણી અપેક્ષાએ મનેઝ છે, પરંતુ ઊંટની અપેક્ષાએ મનેઝ છે. ફલિતાર્થ એ છે કે સંસારને કોઈ પણ પદાર્થ સર્વથા મનોજ્ઞ પણ નથી તેમજ અમનેજ્ઞ પણ નથી. મનની કલ્પનાશક્તિ જ તેને મનોજ્ઞ અને અમનોજ્ઞ પ્રતિફળિત કરાવે છે, માટે તેમાં રાગદ્વેષ કરે તે સમકિતી જીવનું કર્તવ્ય નથી. એ જ પ્રકારે સ્વર્ગાદિક સુખોની ઈચ્છા પણ સમકિતીને માટે એગ્ય નથી. અનુકૂળ શબ્દ સાંભળીને હર્ષિત થવું, અને પ્રતિકૂળ શબ્દ સાંભળીને દુઃખી થવું, સ્વાદિષ્ટ રસાદિક મળવાથી આનંદ માન. અને પ્રતિકૂળ રસાદિકથી વ્યાકુળ થવું, સુગંધિત પદાર્થોના સુંઘવામાં પ્રેમ દેખાડે અને દુર્ગન્ધિત વસ્તુઓ ઉપર અરૂચિ રાખવી, કોમલાદિ સ્પર્શમાં આનંદિત થવું અને કઠણ આદિ સ્પર્શોમાં મોટું બગાડવું; આ બધું સમકિતીને માટે સર્વથા એગ્ય જ છે, સમકિતી તે સમદષ્ટિ હોય છે. આવા પ્રકારની રાગદ્વેષવાળી વિષમદષ્ટિ તેને હોવી જોઈએ નહિ. પ્રતિકૂળ અને અનુકૂળ શબ્દ વિગેરેમાં તેણે ભાવના રાખવી જોઈએ કે આ બધા પર્યાય છે. પર્યાય સદા બદલાતી જ રહે છે, પર્યાય સ્થિરરૂપ નથી, માટે આ અસ્થિર પર્યામાં રાગ કરવાથી અને દ્વેષ રાખવાથી મને શું લાભ થવાનો છે ! સૂટ 5 એ શ્રી આચારાંગ સૂત્ર : 2 292 Page #300 -------------------------------------------------------------------------- ________________ છઠા સૂત્રા / લોકેષણા ન કરે ! તથા–“નો ટોન ઈત્યાદિ. સમ્યગ્દષ્ટિ જીવ લેકેષણું કરે નહિ, અર્થા–જે પ્રકારે લેક, અનુકૂળ શબ્દો આદિમાં ઉપાદેય બુદ્ધિ અને પ્રતિકૂળ વિષ કાંટા વિગેરેમાં હેયબુદ્ધિ રાખે છે તે પ્રમાણે આ સમકિતી જીવને અનુકૂળ પદાર્થોમાં ઉપાદેયબુદ્ધિ અને પ્રતિકૂળ પદાર્થોમાં હેયબુદ્ધિ રાખવી જોઈએ નહિ, બલ્ક મધ્યસ્થ ભાવ રાખવો જોઈએ છે સૂ૦ 6 છે સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા / જિસકો લોકેષણા નહીં હૈ ઉસકો સાવધ-વ્યાપારમેં પ્રવૃતિ કહાંસે હો! અથવા-જિસકો યહ સમ્યકત્ત્વપરિણતિ નહીં હૈ ઉસકો સાવધાનુષ્ઠાનસે રહિત કરનેવાલી વિવેક્યુક્ત પરિણતિ કહાંસે હો! લેકેષણાનું ફળ કહે છે - “વરસ ન”િ ઈત્યાદિ. આ પ્રકારની ઔષણની બુદ્ધિ રાખવાવાળા જીવને વ્યાપારમાંથી નિવૃત્તિ થતી નથી. ભેગેચ્છારૂપ જ લેકેષણ છે. જે સાધુને આ પ્રકારની લેકેષણા નથી થતી તેની પ્રવૃત્તિ શબ્દ આદિ વિષયમાં થતી નથી. અનુકૂળ પ્રતિકૂળ પદાર્થોમાં હેય-ઉપાદેય-બુદ્ધિ રાખવાવાળા જીવ નિયમથી આ પ્રકારના કાર્યોમાં પ્રવૃત્તિ કરીને પિતાની મનવૃત્તિને દૂષિત કર્યા કરે છે, જ્યારે સમકિતી હમેશા પિતાની પ્રવૃત્તિને નિર્મળ બનાવવાની મહેનત કર્યા કરે છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિ મનોવૃત્તિને દૂષિત કરવાવાળી હોવાથી જ સમકિતીને માટે હેય છે, એમ કહ્યું છે. અથવા સમ્યક્ત્વની અપ્રાપ્તિમાં સમ્યજ્ઞાન થતું નથી. આ વાતને પણ આ સૂત્રમાં કહે છે–“નક્ષનસ્થિ” ઈત્યાદિ. જે જીવની પાસે સમ્યક્ત્વપરિણતિ નથી તેને સાવદ્ય વ્યાપારથી દૂર કરવાવાળી વિષ્પરિણતિ પણ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી સૂરા શ્રી આચારાંગ સૂત્ર : 2 29 3 Page #301 -------------------------------------------------------------------------- ________________ આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રા | ઇસ સમ્યકત્ત્વો જો મૈને કહા હૈ ઉસે તીર્થકરોને દેખા હૈ, ગણધરોંને સુના હૈ, લઘુકર્મા ભવ્યજીવોને માના હૈ; જ્ઞાનાવરણીય કે ક્ષયોપશમસે ભવ્યજીવને જાના હૈ. સમ્યક્ત્વમાં શિષ્યની બુદ્ધિને દઢ કરવાને માટે સુધર્માસ્વામી ફરીથી કહે છે—વિદં સુ' ઈસ્થાદિ. જે સમકિતનું મેં વર્ણન કર્યું છે તે દષ્ટ, શ્રુત, અનુમત અને વિજ્ઞાત છે. આ ઠેકાણે સુધર્માસ્વામી સમકિતવિષયમાં ખુલાસે કરીને કહે છે કે-હે જમ્મુ ! જે સમકિતનું આ ઠેકાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મેં પિતાની બુદ્ધિથી નથી કર્યું પણ “દ” તીર્થકરેએ તેને પિતાના કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સાક્ષાત્કાર કર્યો છે. “વૃત્ત' ગણુધરાદિકોએ તેમનાથી સાંભળ્યું છે. “માં” હળુકમી ભવ્યએ તે માન્યું છે, અને વિજ્ઞાનમ્” પિતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમ અનુસાર તેઓને તેમણે જાણ્યાં છે, તેથી સમ્યકત્વને લાભ થઈ ગયા પછી તેની રક્ષા કરવામાં હમેશાં સાવધાન રહેવું જોઈએ છે સૂ૦ 8 | નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્રા / જિનવચનમેં શ્રદ્ધારૂપ સમ્યકત્ત્વકે અભાવસે માતાપિતા આદિકે સાથ સાંસારિક સંબધ રખતા હુઆ, મૃત્યુદ્ધારા ઉનસે વિયુક્ત હોતા હુઆ, યા શબ્દાદિ વિષયોંમેં આસક્તિ કરતા હુઆ મનુષ્ય એકેન્દ્રિયાદિક ભવોં મેં ભટકતા રહતા હૈ I જે જીવ આ સુંદર સમકિત પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે તેનો આ અનંત દુઃખરૂપ સંસારનો અંત આવતો નથી. આ વાત કહે છે-“ મા” ઈત્યાદિ. જે પ્રાણ પ્રભુપ્રતિપાદિત આગમની શ્રદ્ધારૂપ આ સમકિતથી શૂન્ય રહે છે તે સંચાગ-વિયોગને મેળવતા જન્મ મરણ કરીને વારંવાર એકેન્દ્રિયાદિક ભમાં ભટકતા ફરે છે. શ્રી આચારાંગ સૂત્ર : 2 294 Page #302 -------------------------------------------------------------------------- ________________ જે પ્રાણ આ સમકિતના લાભથી વંચિત રહે છે તે અનંતકાળ સુધી અનંતી વાર માતા-પિતાની સાથે “આ મારા માતા-પિતા છે, હું એમને પુત્ર છું” આ પ્રકારના સંબંધ કરે છે, અને છેવટમાં મરીને એકેન્દ્રિયાદિક કુનિઓમાં ભ્રમણ કરે છે. અથવા શબ્દ આદિ વિષયોમાં આસક્તિ ધારણ કરી અનંતીવાર એકેન્દ્રિયાદિક પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તથા ત્યાંના અનંત દુઃખોને સહન કરતે રહે છે. અર્થા–અસમ્યકત્વી જીવ સંસારના દુઃખથી ક્યારે પણ છુટતું નથી. કેસૂલા દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર / દિન-રાત મોક્ષપ્રાપ્તિ કે લિયે ઉધોગયુક્ત ઔર સર્વદા ઉતરોતર પ્રવર્ધમાન હેયોપાદેયવિવેકપરિણામસે યુક્ત હોતે હુએ તુમ પ્રમત્તોં કો-અસંયતોંકો આહત ધર્મસે બહિર્ભત સમઝો; ઔર પશ્ચવિધ પ્રમાદોંસે રહિત હો મોક્ષપ્રાસિકે લિયે અવિચ્છિન્ન પ્રયત્ન કરો, અથવા-અષ્ટવિધ કર્મશત્રુઓંકો જીતનેકે લિયે પરાક્રમ કરો ! ઉદેશસમાપ્તિ જે આ પ્રમાણે છે તો શું કરવું જોઈએ? તે કહે છે– મોર નો ઈત્યાદિ. હે જખ્ખ! તમે અહર્નિશ મોક્ષપ્રાપ્તિને માટે પ્રયત્નશીલ બનો, અને ધીર વીર બનીને હમેશાં ઉત્તરોત્તર હેયોપાદેયના વિવેકથી વિશિષ્ટ બનીને અસંયમી છના સંસર્ગથી સદા દૂર રહો, અને સ્વકર્તવ્યમાં અપ્રમત્ત થાવ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને તેના રક્ષણ માટે, અથવા કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને માટે કટિબદ્ધ રહો. હે જમ્મુ ! મેં જેમ ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમ તમને કહું છું. આ સૂત્રમાં જબૂસ્વામીને સંબોધન કરીને શ્રીસુધર્માસ્વામી કહે છે કેહે જબૂ! જ્યારે દરેક પ્રાણીનું લક્ષ મોક્ષની પ્રાપ્તિ કરવાનું છે તે તેનું એ મુખ્ય કર્તવ્ય છે કે પહેલાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવાને માટે હમેશાં તૈયાર રહે, કારણ કે એક તે તેના અભાવમાં મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તેમજ બીજું સાંસારિક અનંત દુઃખોનો અંત પણ નથી આવતું. જો કે આ વાત નિશ્ચિત છે કે મિથ્યાષ્ટિ જીવ પિતાના સંસર્ગથી મિથ્યાત્વની સ્થાપના કરવામાં કસર રાખતે નથી, તે પણ ભવ્ય જીવનું કર્તવ્ય છે કે તે આવા સમયમાં પોતાની વિશુદ્ધ પરિણામધારાને ન રોકી રાખે; પણ પરિણામમાં વિશુદ્ધતા જે પ્રકારે વધે તે પ્રકારે, તેને વધારવામાં ઉત્તરોત્તર પ્રયત્ન કરતા રહે. એનાથી હેયોપાદેયનો વિવેક જાગશે શ્રી આચારાંગ સૂત્ર : 2 295 Page #303 -------------------------------------------------------------------------- ________________ અને આ વિવેકબુદ્ધિથી તે એ સમજી શકશે કે “જે સમકિતથી શૂન્ય છે તે આ ધર્મથી બહિશ્ત છે, તેથી હું પણ પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગીને મોક્ષવૃક્ષના બીજસ્વરૂપ સમકિતની પ્રાપ્તિ કરવામાં, અને મેળવેલાં સમકિતની રક્ષા કરવામાં કારણભૂત વિશુદ્ધ પરિણામધારાને વધારવામાં હમેશાં યત્ન કરતો રહું અથવા“આ અનન્ત સંસારમાં અનંત દુઃખ આપવાવાળા કર્મરૂપ શત્રુ જ છે, તેને પરાજય કરવાને માટે પણ મારા અંતરની વિશુદ્ધ પરિણામોની ધારા વહાવીને વીર્યગુણસ્વરૂપ મારી શક્તિને વિકાસ કરું તે અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.” એવા પ્રકારે હમેશાં ભવ્ય જીવે ઉત્સાહી રહેવું જોઈએ. 10 ચેથા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ સંપૂર્ણ 41 છે પ્રથમ ઉદેશકે સાથ દ્વિતીય ઉદેશકા સંબન્ધ-પ્રતિપાદન; પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રો ચોથા અધ્યાયને બીજો ઉદ્દેશ સમ્યક્ત્વ નામના ચેથા અધ્યયના પહેલા ઉદેશમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ત્યાં બતાવવામાં આવ્યું છે કે તે સમ્યગ્દર્શન નવ તની શ્રદ્ધાસ્વરૂપ છે. આ નવ તત્વ નીચે પ્રમાણે છે જીવ 1, અજીવ૨, પુણ્ય 3, પાપ, આસવ 5, સંવર 6, નિર્જરા 7, બંધ૮, અને મોક્ષ જ્યાં સુધી મેક્ષાભિલાષીને એ નિશ્ચય નથી થતો કે આમાંથી કયું તત્ત્વ સંસારનું કારણ છે? અને કયું મોક્ષનું ?, ત્યાં સુધી તેને સમકિતની પ્રાપ્તિ થતી નથી, એથી તેને માટે આ સમ્યક્ત્વધનના પ્રકરણમાં આવેલ તમાંથી આસવ સંસારનું અને નિર્જરા મોક્ષનું કારણ છે, આ વાતને સ્પષ્ટ કરવાને માટે કહે છે- “જે મારા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : 2 296 Page #304 -------------------------------------------------------------------------- ________________ જો આસ્રવ-કર્મબન્ધકે કારણ હૈં વે પરિસ્સવ - કર્મનિર્જરા કે કારણ હો જાતે હૈ, ઔર જો પરિસ્ત્રવ - કર્મનિર્જરા કે કારણ હૈ વે આસ્રવ - કર્મબન્ધ કે કારણ હો જાતે હૈં. જો અનાસ્ત્રવ - કર્મનિર્જરાકારક વ્રતવિશેષ હૈ વે અપરિરાવ - કર્મબન્ધકે કારણ હો જાતે હૈ, જો અપરિરાવ - કર્મબન્ધકે કારણ હૈ વે અનાવ - કર્મનિર્જરાકારક વ્રતવિશેષ હો જાતે હૈ જે સવા” જે કોઈ અપેક્ષાથી કર્મબંધના હેતુ છે તે વિષાદ તે જ કોઈ બીજી અપેક્ષાએ કર્મોની નિર્જરાના હેતુ છે. “જે પરિવા:” જે નિજેરાના હેતુ છે “તે બાસવાદ” તે આસવના પણ હેતુ છે. “જે બનાસવાડ” જે આસવથી ભિન્ન છે “તે રિહાવાદ” તે કર્મબંધના પણ કારણ છે. “જે પરિવા” જે કર્મબંધના કારણ છે તે બનાવાઃ” તે કર્મબંધના કારણ હતા પણ નથી. (1) “જે વાસ્તે પરિસંવાદ” જ્ઞાનાવરણદિક આઠ પ્રકારના કર્મ જે દ્વારા આવે છે એવા કર્મબંધના કારણરૂપ જે વિષયકષાયાદિક છે તેને આસ્રવ કહે છે. તથા જે દ્વારા આઠ પ્રકારના કર્મ સર્વથા નિર્જરિત થાય છે, એવા નિર્જરાના જે કારણ છે તેને પરિસવ કહે છે. વિષયસુખોમાં આસક્તમનવાળાને માળા, ચંદન અને સ્ત્રી આદિક જે પાંચ ઈન્દ્રિયેના વિષય છે તે કર્મબંધનાં કારણ હોવાથી આસ્રવ થાય છે, કારણ કે તે તેના સેવનથી પિતાને ઘણે સુખી માને છે, અને તેને શાશ્વતનિત્ય સમજે છે. “આ મારા છે અને હું તેમને છું” આ પ્રકારની તેની સદા માન્યતા રહે છે. તેના બગડવામાં પોતાનું ખરાબ થએલ, અને તેના સુધારામાં પોતાને સુધારે માન્યા કરે છે. ત્યારે જ્ઞાની કે જેના હૃદયમાં હેપાદેયનો વિવેક જાગ્રત થયેલ છે અને કર્મના ઉદયથી તેનું સેવન પણ કરે છે તે પણ તેનાથી પિતાને જળમાં કમળની માફક સર્વથા ભિન્નપણે દેખે છે. આ પાંચ ઈન્દ્રિયોના વિષયો તેને સાંસારિક અનન્ત દુઃખનું કારણરૂપ પ્રતીત થવાથી તેના માટે તે વૈરાગ્યના કર્તા બને છે, આ કારણે તેના માટે તે કર્મની નિજ રાના જ કારણ છે. જેમ છ ખંડનું રાજ્ય કરવાવાળા ભરત ચક્રવર્તીને માટે અને સમુદ્રપાલ તથા નમિરાજર્ષિને માટે તે જ પદાર્થો, જે અજ્ઞાનીને માટે આસવના કારણ હતા; નિર્જાના જ કારણ થયા. જેમ કહ્યું છે યથાવત રાવત્તા, સંસાર વેરાતવઃ | તાવત્તપિત્તા, નિર્વાણ સુવહેતાઃ| | કૃત્તિ . અર્થાત–જે પ્રકારના જેટલા સંસારપરિભ્રમણના કારણે થાય છે, તેનાથી વિપરીત પ્રકારના તેટલા જ મોક્ષસુખના કારણે થાય છે. (1) શ્રી આચારાંગ સૂત્ર : 2 29 7 Page #305 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષથી વ્યાકુળ તેમજ વિષયક સુખમાં રાચેલાં જીવેને માટે પાંચ ઈન્દ્રિયોના બધા વિષયો સંસારના કારણે થાય છે, જેમ લીંબડાને રસ પીવાથી જેની જીભને સ્વાદ કડવે બનેલ છે તેવી વ્યક્તિને માટે મીઠો પદાર્થ પણ કડ લાગે છે. સમ્યગ્દષ્ટિ જીવ કે જેનું ચિત્ત વિષયાદિકની તૃષ્ણથી રહિત છે તે માળા, ચંદન આદિ સમસ્ત વિષયને અપવિત્ર અને દુઃખનું કારણ માને છે, તેથી તે વિષયોથી તેનું ચિત્ત હમેશાં વિરક્ત રહ્યા કરે છે. આ માટે તેના પ્રતિ સંવેગભાવની જાગૃતિ થવાથી તે જ વસ્તુઓ તેને માટે નિર્જરાનું કામ કરે છે. નિર્જરા જ મોક્ષનું કારણ છે. આ વાતને દઢ કરવાને માટે ઉપર કહેલા અર્થને જ ફેરવીને કહે છે-(૨) “જે પરિવારે મારવા ” ઈત્યાદિ. જે તપ, સંયમ આદિ ભાવે જ્ઞાની માટે “પરિસંવાદ” નિર્જરાના કારણે થાય છે, તે અજ્ઞાની માટેજેની પિતાના કર્મના ઉદયથી શુભ પરિણામધારા બબ્ધ છે, સાવદ્ય-કિયાઓ કરવામાં જ જેની પ્રવૃત્તિ ચાલુ છે, અને જે ત્રાદ્ધિ, રસ, સાત ગૌરવની પ્રાપ્તિ કરવામાં જ તપસંયમાદિનું આરાધન કરે છે તેને માટે આસવના–નવા નવા કર્મોના આવવાના–દ્વાર થાય છે. સમકિત વગર કરવામાં આવેલી બધી ક્રિયાઓ કર્મ બંધના કારણે થાય છે. અજ્ઞાનિઓના તપ સંયમાદિ સમતિના અભાવમાં મિ ધ્યારૂપ—અસંયમરૂપ થાય છે, તેથી તે નિજાના હેતુ ન થઈને આસવના જ કારણ બને છે. સમક્તિીના કર્મનિર્જરાને માટે જેટલા પણ સંયમ–સ્થાને છે તેટલા જ અજ્ઞાનિઓના કર્મ બંધના માટે અસંયમ–સ્થાને પણ છે. આ વિષયમાં નાગેશ્વરી બ્રાહ્મણીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેને માટે પરિસ્સવ, આસવરૂપથી પરિણત થયેલ છે. (૩) “ મનાવાતે મરિવાર” જેનાથી કર્મબંધ નથી થતા એવા જે વ્રત–વિશેષ છે તે પણ કર્મોદયના વશથી જેના અધ્યવસાય અશુભ જ રહેલા છે, એવા અજ્ઞાની જીવને માટે કર્મબંધના જ કારણ બને છે. (૪) પરિસંવાર તે મનાવાઃ જે કર્મબંધ કરાવવામાં કારણ બને છે, પ્રવચનના ઉપકાર કરવાના અભિપ્રાયથી કરવામાં આવેલ તે જ કર્મબંધના કારણ થતા નથી, જેમ બાળ-ગ્લાનાદિ માટે નિત્યપિંડાદિનું ગ્રહણ કરવું. આ સૂત્રમાં આદિઅંતના બે ભંગ બતાવેલ છે, મધ્યના નહિ. આના ગ્રહણ કરવાથી આ સૂત્રમાં ચતુર્ભગી આ પ્રકારે બને છે (૧) જે સંવાદ – તે રિન્નાદ, (૨) જે શાસ્ત્રવાર – તે પરિવાર, (૩) જે સત્તાવાર – તે રિસંવાદ, (૪) જે બનાવ –તે રિસંવાદ (૧) અહીં પ્રથમ ભંગમાં સમસ્ત સંસારી જીને સમાવેશ થઈ જાય છે. કારણ કે તે જ જીવ પ્રતિક્ષણ મિથ્યાત્વાદિક જે કર્મબંધના કારણો છે તેને એથી કર્મને બંધ કરે છે, અને પૂર્વોપાર્જીત સંચિત કર્મોની નિર્જરા કરે છે. (૨) બીજો ભંગ શૂન્ય છેકારણ કે એ કોઈ પણ જીવ નથી જે આસવકર્તા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં નિરાનો કર્તા ન હોય ? જે કાઁખોંધનો કર્તા હોય છે તે અવશ્ય જ કર્મની નિર્જરાનો પણ કર્તા હાય છે. (૩) ત્રીજા ભંગમાં અયોગિકેવળી નામના ચૌદમા ગુણસ્થાનમાં રહેવાવાળા જીવાતુ ગ્રહણ છે, કારણ કે તેને નવા કર્મના બંધનો અભાવ છે, અને પૂર્વાપાત કર્મીની નિશનો સદ્ભાવ છે. (૪) ચેાથા ભંગમાં સિદ્ધ જીવાનુ ગ્રહણ કરેલું છે. ત્યાં નથી કર્માનું આસ્રવ અને નથી તેની નિર્જરા. અથવા-જે જીવો બાનવ-કર્માના બંધ કરવાવાળા તે સિવ-કમસ. નિર્જરાના કરવાવાળા છે, તથા જે ત્રિ-કનિર્જરાના કરવાવાળા છે તે બાલવ –ટ્રી નવીન કર્મોના બંધ કરવાવાળા છે. " શંકા- ચે પરિણવાસ્તે બાલવાઃ ' અર્થાત્− જે નિરા કરવાવાળા છે તે નવીન કોના અંધ "" કરવાવાળા છે. આ પ્રકારે જો માનવામાં આવે તે સચેગિકેવળીનામના તેરમાં ગુણસ્થાનવી જીવેાને પણ નવા કર્મના અધના સદ્ભાવ માનવા પડશે, કારણ કે ત્યાં નિર્જરા પણ થાય છે અને ઇર્યાપક્રિયાથી નવા કર્મનો અંધ પણ થાય છે. આવા પ્રકારની માન્યતાના અનુસારે તે ત્યાં કોઈ વખત પણ કરેંબંધની પરંપરાના ઉચ્છેદ્ન થઈ શકે નહિ, તે પછી આગમમાં જે મુક્તિવાદનું સમર્થન કરેલું છે તે સર્વથા અસંગત જ થઈ જશે. ઉત્તર~~~આ આપનું કહેવું ત્યારે સંગત થાય, જ્યારે ત્રયેાદશગુણસ્થાનવર્તી જીવના આગત–કર્મોની નિરા કોઈ પ્રયત્નવિશેષાધીન માનવામાં આવે, પરન્તુ એવી માન્યતા તેા છે જ નહિ, કેમ કે તે ઠેકાણે આગત ( આવેલા ) કર્મોની નિર્જરા સ્વભાવથી જ થાય છે. વિ” આ શબ્દમાં જીવના પ્રયત્નથી થવાવાળી નિર્જરાનું જ ગ્રહણ કરેલ છે, તેથી આ ગુણુસ્થાનવી જીવતુ નવીન કઅન્ય કરવામાં કર્તાપણુ કોઇ પણ પ્રકારે સભવિત થઈ શકતું નથી, ત્યાં પ્રથમ સમયમાં ઇર્યાપથક્રિયાથી આગત ( આવતા ) કનો બંધ થાય છે, ખીજા સમયમાં તેનું વેદન અને ત્રીજા સમયમાં તેની નિર્જરા. આ પ્રકારના ક્રમ તે જીવને ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે જીવને તે ગુણુસ્થાનવીપણું રહે છે. આથી એમ માનવું કે તેના આગત કર્મની નિર્જરા કોઈ પ્રયત્નવિશેષાધીન હોય છે. એ એક ભ્રમ જ છે, કારણ કે તે કૌની નિર્જરા તે સ્વભાવથી જ થાય છે. 66 તથા—ચૌદમા ગુણસ્થાનવ જીવમાં અવશિષ્ટ ( બાકી રહેલા ) અધાતિયા કર્માંની નિશ પ્રતિ કર્તાપણું કોઇ એક પ્રયત્ન વગર સ્વતઃ જ છે. તેનું કારણુ એ છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તેના પ્રભાવથી તે અઘાતિયા કર્મોની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ,, આ નિર્જરા નિયમથી થઈ જાય છે, તેને રાકવાવાળી કાઈ પણ શક્તિ નથી, માટે ચૌદમા ગુણસ્થાનવી જીવના પ્રતિ પણ આ આક્ષેપ થઈ શકતા નથી. આ પ્રકારે “ચે બ્રાહ્મવાસ્તે પરસ્ત્રવાઃ, ચે પરિત્રવાસ્તે બાલવાઃ પૂર્વા વાકય ચતુતિયામાં ભ્રમણ કરવાવાળા જીવાની અપેક્ષાથી જ કહેલ છે. તથા ચે અનાસ્રવાસ્તે અાિવા, ચે પરાવાસ્તે બનાવવાઃ ፈ આ ઉત્તરાય વાકચ સિદ્ધોની અપેક્ષાએ કહેલ છે. કારણ કે એક તા તે નવા કખ ધના કર્તા નથી તેથી તે અનાસ્રવ છે. બીજું તેમાં પૂના સકળ કર્મોનો ક્ષય અને આગામી નવા કર્મબંધનો અભાવ પણ થઇ ચુકેલ છે, માટે નિરા કરવાયાગ્ય કર્માના અભાવ થવાથી તે નિરાના પણ કર્તા માનવામાં આવેલ નથી, માટે તે અપરિસવ છે. તથા—તેમાં પૂર્વાંસંચિત સકળ કમના ક્ષયથી, અને નવીન કર્મોનાં નહિ આવવાથી, નિર્જરા કરવાયાગ્ય કર્મોને અભાવ થવાથી કર્મોની નિર્જરાના કર્તા નહી હાવાને લીધે તે અપરિસવ છે, અને નવીન કાં ા ખંધ નહી કરવાથી તે અનાસ્રવ છે. અથવા–અનાસ્રવ અને અપરિસવના ક્રમને બતાવે છે— ܙܕ “ ચે બનાસવાસ્તે હ્રિવાઃ ” જે પ્રથમ સમયમાં અનાસ્રવ છે—કર્મબંધના કર્તા નથી તે ત્યારબાદના સમયમાં અપવિ છે-કમની નિર્જરા કરવાવાળાં નથી, કારણ કે જે કર્મોથી બધાએલા રહે છે તે તેની નિરા કરવવાવાળા પણ હાય છે. જે કર્મોથી બંધાયેલા જ નથી તે નિરા પણ કેાની કરશે ?. આ જ પ્રકારે “ ચે. અવવિાસ્તે અનાસ્રવાઃ '' આ વાકય પણ સમજી લેવુ' જોઈ એ. આ વિવેચન પણ સિદ્ધોની અપેક્ષાથી જ કરેલ છે. ૫ સૂરુ ૧૫ દ્વિતીય સૂત્ર । / જો આસ્રવ હૈં વે પરિસ્રવ હૈં જો પરિસ્રવ હૈં વે આસ્રવ હૈં, જો અનાસ્રવ હૈં વે અપરિસ્રવ હૈં જો અપરિસ્રવ હૈં ને અનાસ્રવ હૈં - ઇન પઢોંકો જાનતા હુઆ એસા કૌન મુનિ હૈં જો ષડ્જવનિકાયકો બઁધતે હુએ ઔર મુક્ત હોતે હુએ જિનાગમાનુસાર જાન કર, તથા સભી તીર્થંકરરો દ્વારા ભિન્ન - ભિન્નરૂપ સે પ્રતિબોધિત બન્ધકારણ ઔર નિર્જરાકારણ કો જાનકર ધર્માચરણમેં પ્રવૃત ન હો ! । જો એમ છેતેા તેનાથી શું ? આનું ઉત્તર કહે છે–‘FC પણ સંયુામાળે ' ઇત્યાદિ તે પૂર્વોક્ત પદોને ઘણી સારી રીતે જાણનાર કાણુ તેવા પ્રાણી હશે જે આસવથી આવેલા કર્મોથી બ ંધાયેલા અને તપ સંયમના આરાધનથી રહિત આ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ પજીવનિકાયરૂપ લેકને, તથા અતીત અનાગત અને વર્તમાન સમસ્ત તીર્થકરો દ્વારા જુદા જુદા પ્રકારથી ઉપદિષ્ટ બંધના કારણેને અને નિર્જરાના કારણેને ઇનાગમથી જાણીને ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત ન થાય? પરંતુ અવશ્ય જ થાય. સૂર તૃતીય સૂત્રકા અવતરણ ઓર તૃતીય સૂત્રા / પ્રવચનશાનસે યુક્ત મુનિ, હેયોપાદેયકો તથા યથોપદિષ્ટ ધર્મ કો જાનનેવાલે સંસારિયોં કે ત્યેિ ઉપદેશ દેતે હૈ જ્ઞાનીકા ઉપદેશ સુનકર, આર્ત અથવા પ્રમત્ત ભી પ્રબુદ્ધ હો જાતે હૈ ા મેંને જો કુછ કહા હૈ ઔર મેં જો કુછ કહતા હું વહ સત્ય હી હૈ મૈને યહ સબ ભગવાસે સુનકર હી કહા હૈ . મોક્ષાભિલાષીકો ઇસમેં સમ્યકત્ત્વ-શ્રદ્ધાન રખના ચાહિયે. અહંન્ત પ્રભુના પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરનાર ચતુર્દશ-ચૌદ પૂર્વના પાઠી ગણધરાદિક પણ જીવના હિતને માટે જ ઉપદેશ કરે છે. આ વાત પ્રગટ કરવામાં આવે છે– પારૂ ” ઈત્યાદિ. જીનેન્દ્ર ભગવાને કહેલાં પ્રવચનના જ્ઞાનથી સંપન્ન જ્ઞાની ગણધરાદિક શાસ્ત્રવિહિત ધર્મનું પ્રતિપાદન હેયે પાદેયવિવેકશીલ સંસારી મનુષ્યને માટે કરે છે. આ સૂત્રમાં જિનેન્દ્રપ્રતિપાદિત સદ્ધર્મને ઉપદેશ સંસારી અને માટે જે પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ જ છે કે તેમાં સવ–સંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવાની ચેગ્યતા રહેલી છે. તેમાં પણ જે ધર્મ ગ્રહણ કરવાની એગ્યતાથી સંપન્ન હોય છે તેને જ ધર્મને ઉપદેશ આપવામાં આવે છે, અને ત્યાં જ તે અસરકારક પણ થાય છે. જે અપર્યાપ્તાવસ્થામાં રહેલાં છે તે ધાર્મિક ઉપદેશને પાત્ર નથી, આ વાત “સંવષ્યમાન” અને “વિજ્ઞાનિકા” આ બે વિશેષણોથી પ્રગટ કરેલ છે. જે ધાર્મિક ઉપદેશને યથાવત્ નથી સમજી શકતા તે એ ઉપદેશથી કાંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જે અપર્યાપ્ત છેઅસંજ્ઞી છે તેની ઉપર પણ ઉપદેશ પિતાને કાંઈ પણ પ્રભાવ પાડી શકતો નથી. મન વગર વિચાર-શક્તિનો અભાવ હોવાથી તે એ લાભથી સર્વથા દૂર જ રહે છે, પણ જે સંજ્ઞી છે જેમાં “ આ હેય છે, આ ઉપાદેય છે” આવા પ્રકારના જ્ઞાનની જાગૃતિ છે તેવાઓને ધર્મને ઉપદેશ પિતાને પ્રભાવ બતાવી શકે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીએ આપેલ ધાર્મિક ઉપદેશ પણ આ પદ્ધતિના હાય છે જે પૂર્વોક્ત વિશેષણ-વિશિષ્ટ મનુષ્યેામાં પેાતાના કર્તવ્ય માની અવશ્ય અવશ્ય જાગૃતિ કરતાં કરતાં તેમાં ધર્માંની ભાવના ભરી દે છે. કદાચ કાઇ કાઈ કારણથી પીડિત અગર પ્રમાદદશાવાળા પણ હોય તેા પણ તે આ ઉપદેશદ્વારા પ્રતિષ્ઠોધિત થઈ જાય છે, માટે હ अट्टा वि संता अदुवा पमत्ता આ પદ્દોથી સ્પષ્ટ કરેલ છે. કાઇ કારણ વશ જે આપ્તધ્યાનમાં તત્પર છે, અથવા રાગદ્વેષ આદિ કારણાથી યા વૈષચિક કાઇ પણ સંબંધથી જે પ્રમત્ત થઈ રહ્યા છે; એવા મનુષ્ય પણ જ્ઞાનીના દિવ્ય ઉપદેશથી ધાર્મિક લાભ પ્રાપ્ત કરે છે, જેમ આર્ત્ત-ચિલાતિપુત્ર વિગેરે, અને પ્રમત્ત—શાલિભદ્રાદિકોએ ધર્મના લાભ જ્ઞાનીના ઉપદેશથી લીધેા છે. ,, 39 આ જે આ સૂત્રમાં “ મનુષ્યાને માટે જ્ઞાની ધર્મના ઉપદેશ આપે છે પ્રગટ કરેલ છે તેનુ કારણ એ છે કે-તેમાં સર્વ-સવર અને સ–વિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચેાગ્યતા છે. પ્રભુનુ ધાર્મિક આખ્યાનસ્ત્રોત વરસાદધારાની માફ્ક એક ધારાથી સર્વત્ર પક્ષપાતરહિત વહે છે. તેમની પદા-સમવસરણ-માં જે માર પ્રકારની પરિષદ ભરાય છે તેમાં બધાને માટે પ્રભુની દિવ્ય વાણી કાઈ પણ ભેદભાવ વિના—એક રૂપમાં તે તે જીવોની ભાષામાં પરિણત થાય છે, તા પણુ જે આ ઠેકાણે મનુષ્યાને માટે જ્ઞાની પુરૂષ ધર્મનો ઉપદેશ આપે છે? આવું જે કહેવામાં આવ્યું છે તેનુ કારણ તેમાં સ–સ્વર અને સર્વવિરતિરૂપ ચારિત્ર આરાધન કરવાની ચાગ્યતા જ છે. અને તે યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવેલ છે. 6 મનુષ્ય સિવાય મીજી ગતિએના જીવામાં આ ચેાગ્યતા નથી. તિર્યંચ ગતિના જીવા પાંચ ગુરુસ્થાનથી આગળ વધી શકતા નથી. દેવગતિમાં જીવાને ચાર ગુણસ્થાન જ દેખાય છે, બીજા ગુણસ્થાને નથી. મનુષ્યામાં જ ચૌદ ગુણસ્થાન આરાધન કરવાની ચાગ્યતા છે. આટલું હાવા છતાં જે પર્યાપ્ત નથી પણ અપર્યાપ્તદશાવતી છે તે ઉપદેશને પાત્ર નથી. 6 निर्वृत्यपर्याप् ” તે છે, જેની હજી પર્યાપ્તિએ પુરી થઇ નથી, એક અંતર્મુહૂર્તમાં નિયમથી પૂર્ણ થશે. ‘ જથ્થોÇ ' તે છે જે પર્યાસિની પૂર્ણ - તાથી રહિત છે, અને અંતર્મુહૂર્તમાં જેનું મરણ અવશ્યંભાવી છે, તે સમૂછિમ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ३०२ Page #310 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય હોય છે, આ જ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રમાં ‘સંવુમાન ' અને ‘વિજ્ઞાનપ્રાપ્ત' એ એ વિશેષણા આપેલા છે. કેવી કેવી દશાવાળા જીવાને પ્રભુની ધર્મદેશનાથી ધર્મનો લાભ થયેલ છે તે વાત ચિલાતિપુત્ર અને શાલિભદ્ર આદિના દૃષ્ટાન્તથી સ્પષ્ટ છે. ( આની કથા શાઓમાં વર્ણવેલી છે) હે જમ્મૂ ! આ વિષયમાં જે મેં કહ્યું છે અને આગળ પણ જે કહેવામાં આવશે તે બધું સાચું જ છે. મેાક્ષાભિલાષીનુ કર્તવ્ય છે કે તે આ વિષયમાં પૂર્ણ શ્રદ્ધાળુ રહે; કારણ કે પ્રભુના મુખથી જેવું સાંભળ્યું છે તેવું જ હું તમોને કહું છું, માટે હે જમ્મૂ! દુર્લભ સમ્યક્ત્વ અને ચારિત્રને પ્રાપ્ત કરીને પ્રમાદનુ સેવન ન કરો, એજ વારવાર કહેવાનું છે. । સૂ૦ ૩ ૫ ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । / સંસારી જીવ મૃત્યુસે નહીં ખચ સકતે । વે ધર્મસે બહિર્ભૂત હોનેકે કારણ ઇચ્છાકે અધીન રહતે હૈં, અતિ-અસંયમી હોતે હૈં, કાલ–મૃત્યુસે ગૃહીત હોતે હું, અથવા–આગામી વર્ષનેં યા ઉસકે બાદ કે વર્ષોમેં ધર્માચરણ કરનેકે સંકલ્પ કરતે રહતે હૈં, ઔર ધાન્યાદિ સંગ્રહ કરનેમેં હી લગે રહતે હૈં; એસે સંસારી જીવ અનન્તવાર એકેન્દ્રિયાક્રિક ભવોંમેં જન્મ લેતે રહતે હૈં । પ્રમાદી સંસારી જીવોના વારવાર મરણ અને જન્મ નિરંતર થયા કરે છે, તેને પ્રગટ કરવામાં આવે છે− નાળમો ' ઈત્યાદિ. વગર નિમિત્તથી એવા કેાઈ સંસારી જીવ નથી જે નિમિત્તથી અથવા મૃત્યુના મુખમાં ન પડતા હોય. કહ્યું છે— “ नश्यति नौति याति वितनोति करोति रसायनक्रियां, चरति गुरुव्रतानि विवराण्यपि विशति विशेषकातरः । तपति तपांसि खादति मितानि करोति च मन्त्रसाधनं, तदपि कृतान्तदन्तयन्त्रक्रकचक्र मणैर्विदार्यते " ।। १ ।। इति । અર્થાત્——કાયર પુરૂષ મૃત્યુના ભયથી ભલે કાઇ જગ્યાએ ભાગી જાય, અથવા મૃત્યુની લાચારી કરે, કાઈ જગ્યાએ ચાલી જાય, કોઇ પ્રપંચ કરે, અથવા અમર થવાને માટે રસાયન ક્રિયા ( કાયાકલ્પ ) કરે, તથા મેાટા વ્રત કરે, પહાડાની ગુફાઓમાં છુપાઇ જાય, અનેક પ્રકારના તપ કરે, પરિમિત ખારાક ખાય, મંત્ર શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ સાધના કરે તે પણ તે કરાળકાળના તીખા દાંતથી ચિરાઈ જ જાય છે, અર્થાત પ્રાણી મૃત્યુથી કોઈ પ્રકારે પણ બચી શકતું નથી. ૧ / ઉપમ–મૃત્યુનું નિમિત્તકારણ, જેમ-દંડ, ચાબુક, શસ્ત્ર, રસ્સી, વિષ આદિ. નિપત્રમ–નિમિત્તરહિત-આયુષ્ય પુરૂ થવાથી આપમેળે મૃત્યુને વશ થવું. આ સૂત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જેઓ રાગ અને દ્વેષથી અંધ બનીને પ્રમાદી બને છે અને ધર્મને જાણતા નથી તેઓ વિષયસુખની ઈચ્છાથી વિષયમાં આસક્ત બને છે. પિતાની આ ઈચછાને પૂર્ણ કરવામાં જ પિતાનું પરમ કર્તવ્ય સમજે છે. આ વખતે ન્યાય અન્યાયને કઈ ખ્યાલ રાખતા નથી. ઈછાને પૂર્ણ કરવાને જ માત્ર એક ખ્યાલ રાખે છે. ઈદ્રિયોને અનુકૂળ પ્રવૃત્તિનું નામ જ ઈચ્છા છે. જે ઈન્દ્રિયને અનુકૂળ ગમ્યું તેમાં જ અંધ બનીને તેઓ પડે છે. “એનું ભવિષ્યમાં શું પરિણામ આવશે ?” આ વિચાર એને નથી આવતું. ઈચ્છાઓને આધીન બનેલી મનુષ્ય સંસારની તરફ જ દેટ લગાવે છે. નિવૃત્તિ માગથી તે દૂર છે. નિવૃત્તિ માર્ગની પ્રાપ્તિ વિના ઈચ્છાઓ પર અંકુશ થત નથી, તે નિર્વિવાદ સિદ્ધ છે. જ્યાં સુધી પ્રવૃત્તિમાર્ગ છે ત્યાં સુધી સંસાર છે. નિવૃત્તિમાર્ગની પ્રાપ્તિ સંસારનો સાક્ષાત અગર પરંપરાથી અંત છે. ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો તે જ સંયમ–ભાવ છે. તેથી વિપરીત અસંયમભાવ છે. અસંયમી જીવ ધર્મની પ્રાપ્તિ કરવામાં સમયનું બહાનું બતાવે છે–“હજી તો જુવાનીને સમય છે, સાંસારિક આનંદ ભેગવી લઉં, વૃદ્ધાવસ્થા આવ્યા પછી ધર્મ ધારણ કરી લઈશ. અથવા-આગામી વર્ષમાં, અગર તેના બાદના વર્ષમાં, અથવા પુત્ર-પુત્રીના વિવાહ થયા પછી ધર્મ કરીશ.” આવા પ્રકારના વિચાર કરી કરીને તે કાળનો ગ્રાસ બની જાય છે, અને ધર્મના લાભથી વંચિત રહી જાય છે. વિષપેછાને આધીન બનેલા સંસારી મનુષ્ય જે કઈ પ્રકારથી હિરણ્ય-સુવર્ણાદિક પરિગ્રહનો સંચય કરવામાં જ પિતાના જીવનના અધિકાંશ ભાગને નષ્ટ કરે છે, અને ઉપાર્જત-કર્માનુસાર એકેન્દ્રિયાદિક નિયામાં અનંત વાર જન્મ મરણના અનંત દુઃખને સહન કરતા રહે છે. આ કથનને સાર એ છે કે–રાગ દ્વેષના કારણથી સંસારી જીવ ધર્મને નહિ સમજીને ઈન્દ્રિયે અને મનના અનુકૂળ વિષયમાં મુગ્ધ થઈને વારંવાર કર્મપરંપરાની વૃદ્ધિ કરે છે, અને કર્મોથી રહિત થતા નથી. સૂ૦ ૪ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ३०४ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા / ઇસ લોકમેં કિતનેક જીવોંકો વારંવાર ઉત્પન્ન હોને કે કારણ ઉન સે પરિચય હો જાતા હૈ, નરકાદિ સ્થાનોંમેં ઉત્પન્ન હુએ વે જીવ નરકાદિ સમ્બન્ધી દુઃખોં કા અનુભવ કરતે હૈ.. પ્રમાદશાળી જીવેની એકેન્દ્રિયાદિક યોનિમાં જન્મ ધારણ કરવાથી શું નુકસાન થાય છે? એવી શિષ્યની જીજ્ઞાસા થવાથી ઉત્તર આપે છે-“મેજેસિં” ઈત્યાદિ. આ સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયવાળા જીવોને છેદન ભેદન, બન્ધન આદિ દુઃખના સ્થાનભૂત નરકાદિમાં વારંવાર ઉત્પન્ન થવાથી તે નરકાદિકોની સાથે અધિક પરિચય થઈ જાય છે, તે ત્યાંના દુઃખેને ભેગવતા રહે છે. જે મનુષ્ય કર્મબંધના કારણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયના સેવન કરવામાં રાત-દિન ર–પચ્ચે રહે છે, અને વિષયભોગેની ઈચ્છાને અધીન હોવાથી ધાર્મિક આચાર વિચારથી શૂન્ય છે, ઈન્દ્રિયેના અનુકુળ આચરણ કરવામાં જ જે લાગેલ છે, તે મૃત્યુને પ્રાસ બનીને નરકાદિ નિયામાં કે જે ઠેકાણે છેદન–ભેદન બંધનાદિ અપાર દુઃખે છે, ત્યાં વારંવાર ઉત્પન્ન થાય છે અને ત્યાંના તે અનન્ત દુઃખને ભેગવતે રહે છે. સૂ૦ ૫ છઠે સૂત્રકા અવતરણ ઓર છઠા સુત્રા / જૂરકર્મ કરનેવાલા જીવ બહુતકાલ તક નરકમેં રહતા હૈ ઔર ફૂરકર્મ નહીં કરનેવાલા જીવ કભી ભી નરકમેં નહીં જાતા હૈ શું વિષયોની ઈચ્છાને પરાધીન બનેલા સમસ્ત પ્રાણી નરકાદિ નિયામાં દુને ભેગવે છે કે તેમાંથી કઈ કઈ ભોગવે છે? આ પ્રકારના પ્રશ્નના જવાબમાં કહે છે–વિદં શૂહિં” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ જેના પરિણામ ઘોરતર છે એવા વધ બંધનાદિક જે જે ક્રર કર્મ છે તેમાં પ્રવૃત્તિ કરવાવાળા પ્રાણ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, અને ચિરકાળ સુધી અનેક સાગર પર્યન્ત ત્યાંના દુઃખને ભેગવવું, વૈતરણી નદીમાં તરવું, શાલ્મલી–સેમર જાતના વૃક્ષોના તલવારની ધાર જેવા પાંદડાઓના પડવાથી દેહનું ચીરાઈ જવું આદિ જે ભયંકર દુઃખે છે તેઓને ભેગવતાં ભેગવતાં ત્યાં જ પિતાના ભૂજ્યમાન આયુષ્યને વ્યતીત કરે છે. જે આવા કૂર કર્મોનું સેવન કરવામાં પ્રવૃત્તિ કરતા નથી તે નરક–નિગોદમાં ઉત્પન્ન થતા નથી. અથવા–અતિકુટિલ જે પ્રાણાતિપાત આદિ કર્મો છે તેઓ દ્વારા આવા પ્રાણ ચિરકાળ સુધી નરકમાં નિવાસ કરે છે, અને મંદ ક્રૂર કર્મો દ્વારા ત્યાં ચિરકાળ સુધી નહિ પણ કાંઈક ઓછા સમય સુધી શ્રેણિક રાજાની માફક રહે છે. સૂ૦૬ - સાતવ સૂત્રકા અવતરણ ઔર સાતવ સૂત્ર / ચતુર્દશપૂર્વધારી ઔર કેવલજ્ઞાનીકે કથનમેં થોડાસા ભી અન્તર નહીં હોતા! શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે—હે ભદા! આવી પ્રરૂપણા કેણ કરે છે જે તેના વચનમાં અમે શ્રદ્ધા કરીએ? શ્રી સુધર્માસ્વામી કહે છે- વરિ” ઈત્યાદિ. આ પ્રકારનું પ્રતિપાદન ચતુર્દશ પૂર્વના પાઠી, શ્રુતકેવળી, શ્રીગણધરાદિક દેવ કરે છે, અને આ વાત નિરાવરણજ્ઞાનશાળી શ્રી સર્વજ્ઞ ભગવાન પણ કહે છે. આ વિષયમાં બનેના એક મત છે. આ વિષયની આચાર્ય મહારાજ ફરીથી પુષ્ટિ કરે છે કે જે અર્થનું પ્રતિપાદન કેવળી કરે છે તેજ અર્થનું પ્રતિવાદન શ્રુતકેવળી મહારાજ કરે છે, કારણ કે કેવળી અને શતકેવળીના વચનમાં જરા પણ ફરક પડતું નથી. કેવળી ભગવાન કેવળજ્ઞાન-વિશિષ્ટ છે અને શ્રુતકેવળી ચૌદ પૂર્વના પાઠી છે, માટે આ બને યથાર્થવક્તા છે. જો કે કેવળી અને શ્રુતકેવળીના જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પક્ષ રૂપથી ભિન્નતા છે પરંતુ વસ્તુસ્વરૂપના પ્રતિપાદન કરવામાં અગર તેને જાણવામાં બંનેના જ્ઞાનમાં જરા પણ ભિન્નતા નથી. કેવળી અને શ્રુતકેવળી યથાર્થવક્તા હોવાથી એક જ અર્થને પ્રતિપાદન કરે છે, વિરૂદ્ધ અર્થને નહિ. સૂવા આ જ પ્રકારે આગળ કહેવામાં આવનારા અર્થમાં પણ એકવાક્યતા થાય છે તે બતાવે છે– શાર્વતી વંતી” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ સૂત્રકા અવતરણ ઔર અષ્ટમ સૂત્ર । / ઇસ મનુષયલોકમેં કિતનેક શ્રમણ બ્રાહ્મણ– સભી પ્રાણી, સભી ભૂત, સલી જીવ ઔર સભી સત્ત્વ હનન કરનેયોગ્ય હૈ, હનન કરને કે લિયે આજ્ઞા દેનેયોગ્ય હૈં, હનન કરનેકે લિયે ગ્રહણ કરને યોગ્ય હૈં ઔર વિષશસ્ત્રાહિદ્વારા મારને યોગ્ય હૈં; ઇસમેં કોઇ દોષ નહીં હૈં ઇસ પ્રકાર કહતે હૈં । યહ સબ અનાર્યવચન હી હૈ । આ લાકમાં જેટલા પણ શ્રમણ એટલે દંડી શાકયાદિક અને બ્રાહ્મણ એટલે ઔદ્દેશિક આહાર લેવાવાળા છે તે બધા, ધર્માંની વિરૂદ્ધ જુદા જુદા રૂપે પ્રરૂપણા કરે છે અને કહે છે જે કાંઈ અમારી માન્યતા છે તે અમારી દેખેલી છે, અમારી સાંભળેલી છે, અમારી માનેલી છે અને અમારી જાણેલી છે તથા ઉર્ધ્વ–( ઉંચી ) અધઃ ( નીચી ) અને તિગ્ ( તિરછી ) આ સમસ્ત દિશાઓમાં અમે તથા અમારા આચાર્યએ ઘણી સારી રીતે તેનું પર્યાલાચન કર્યું છે કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય છે, મારવા માટે આજ્ઞા આપવા ચેાગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા ચેાગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષ શસ્ત્રાદિક દ્વારા વધ કરવા યાગ્ય છે, આ અમારા અભિપ્રાય નિર્દોષ છે. ” આ બધા અનાર્યાના વચન છે, આર્ચીના નથી. પરસ્પર વિરૂદ્ધાનું કથન અલ્પજ્ઞતા હોવાથી થાય છે, કેવળી અને શ્રુતકેવળી પદાર્થોના જાણકાર છે, માટે તેમણે જે કાંઇ પ્રતિપાદન કર્યુ છે તે નિર્દોષ અને પરસ્પર વિરૂદ્ધતાથી રહિત છે. અલ્પજ્ઞોના વચનોમાં આ વાત દેખવામાં આવતી નથી. તેના વચન સોષ અને પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપક થયા કરે છે. આ વાત આ સૂત્રમાં ભાષ્યરૂપથી પ્રગટ કરેલ છે. સ્પષ્ટા સંસારમાં જેટલા શ્રમણ, દંડી બુદ્ધમતાનુયાયી આદિ છે અને બ્રાહ્મણ-ઓફે શિક આહારના લેવાવાળા છે ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેમની માન્યતા પરસ્પરવિરૂદ્ધાર્થ પ્રરૂપક છે, હિંસાદિક પાપોનું સેવન કરવામાં તેમની માન્યતા મુજબ કોઇ દોષ નથી. તે આવા કૃત્યોની પુષ્ટિ કરતાં કહે છે કે-જે કઈ અમેાને કહેવામાં આવ્યું છે તે કપેાળકલ્પિત-અસત્ય નથી; પણ અમે પોતાના દ્વિવ્યજ્ઞાનથી એને સાક્ષાત્કાર કરેલ છે. અથવા–અમારા આચાર્યએ પાતાના દ્રિષ્ય જ્ઞાનથી એના સાક્ષાત્કાર કરેલ છે. અમેએ આ અમારા આચાર્યાક્રિકોથી સાંભળ્યું છે. યુક્તિયુક્ત હોવાથી અમેને તેમજ અમારા આચાયોને માટે માન્ય છે, પઢાર્થીના ભેદ પાંચાદ્વારા પૃથક્કરણ કરવાથી અમે અને અમારા આચાયોએ આ ભેદો સારી રીતે જાણી લીધેલ છે. પ્રત્યેક દિશામાં અમે તથા અમારા આચાર્યાએ પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી તેના સારી રીતે શાંતચિત્તે નિર્ણય પણ કર્યો છે કે—સમસ્ત પ્રાણી, શ્રી આચારાંગ સૂત્ર : ૨ २०७ Page #315 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા ચેાગ્ય છે, મારવાની આજ્ઞા દેવા ચેાગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા યાગ્ય છે, અને વિષશસ્ત્રાદિક દ્વારા વધ કરવા યાગ્ય છે. પ્રાણી સત્ત્વ આદિ શબ્દોના વ્યુત્પત્તિસિદ્ધ અર્થ પહેલાં જ પ્રકટ કરવામાં આવેલ છે. આ પ્રકારે જીનપ્રતિપાતિ ધર્મીમાં પણ મંદિરાદિક નિર્માણ કરવાનું, તેમજ જિનપ્રતિમા બનાવી તેની પ્રતિષ્ઠા કરવાની જે પ્રથા ચાલુ છે તે પદ્ધતિ પણ સદોષ છે, ઉપાદેય નથી. તથા સાધુઓમાં ઔદ્દેશિક આહાર લેવાની તેમજ વિહારાદિક કરતી વખતે પેાતાની સેવા કરવાના બહાને શ્રાવકાને સાથે લઈને તેના દ્વારા તૈયાર કરેલા આહાર પાણી લેવાની એક પ્રકારની જે પ્રથા ચાલુ થઈ છે, અને તેમાં જે દોષ–પાપાનુબંધ નથી માનતા, અને દરેક તે ખામતને ખીજારૂપથી સમર્થન કરે છે તે બધા પૂર્વોક્ત કથન અનાર્યાંના જ સમજવા જોઇએ. સાવદ્ય વ્યાપારથી જે દૂર રહે છે તેની આ સંજ્ઞા, અને તેનાથી વિપરીતની અનાય સંજ્ઞા છે. તે ક્રૂરકી હોય છે. પ્રાણીઓને માટે પીડાકારક આ સમસ્ત પૂર્વોક્ત કથન આ અનાર્માંના જ પ્રતિપાદિત કરેલાં છે. ૫ સૂ૦ ૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર । / સભી પ્રાણી, સભી ભૂત-આદિ હનન કરનેકે યોગ્ય હૈં, ઇત્યાદિ જો કોઇ શ્રમણ-બ્રાહ્મણ કહતે હૈં, ઉનકા યહ કથન અનાર્યવચન હૈ ઇસ પ્રકાર આર્યોકા કથન હૈ । આ પૂર્વોક્ત સમસ્ત ધર્મવિરૂદ્ધ કથન અનાર્યાંના છે તેા પછી આચની માન્યતા કેવી છે? આ પ્રકારની શિષ્યની શંકાનું સમાધાન કરે છે. તત્વ ને બારિયા' ઇત્યાદિ. આ પૂર્વોક્ત કથનમાં આર્યોની આ પ્રકારની પ્રત્યુત્તરરૂપ માન્યતા છે, અર્થાત્ દેશથી ભાષાથી અને ચારિત્રથી જે આય છે તેનુ આ પ્રકારનું કથન છે કે–તમાએ તમારા આચાર્યાએ જે દેખ્યુ છે, સાંભળ્યું છે, માન્યુ છે અને જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ જાણ્યુ છે તેમજ પ્રત્યેક દિશામાં જેની પ્રત્યક્ષાદિ પ્રમાણેાદ્વારા સારી રીતે શોધ કરી છે તે સ॰થા સદોષ છે. તે તમારૂ તેમજ તમારા આચાર્યાંનુ દેખવું, સાંભળવું, માનવુ, તેમજ જાણવું અને પર્યાલેચના કરવી તે દોષોથી મુક્ત નથી, માટે તમેાએ તેમજ તમારા આચાર્યોએ જે દેખ્યુ છેતે સુંદર–નિર્દોષ નથી દેખ્યુ, જે સાંભળ્યું છે નિર્દોષ નથી સાંભળ્યું, જે માન્યું તે નિર્દોષ નથી માન્યું, તેમજ જે જાણ્યુ' છે તે નિર્દોષ નથી જાણ્યુ, અને જે પ્રત્યક્ષાદિપ્રમાણેાદ્વારા પ્રત્યેક દિશામાં પર્યાલાચના કરી છે તે પણ નિર્દેષ નથી કરી, આ બધું તેનું તેમજ તમારૂ' નામમાત્રનુ દેખવું સાંભળવું વિગેરે થયું છે, કારણ કે તમારૂં પૂર્વોક્ત કથન જીવાની હિંસાદિક પાપામાં પ્રવૃત્તિ જાગ્રત કરવાવાળુ છે, માટે ‘સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા ચેાગ્ય છે, મારવાની આજ્ઞા દેવા યોગ્ય છે, મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષશસ્ત્રાદિકી દ્વારા વધ કરવા ચેાગ્ય છે, આમાં કાંઈ પણ દોષ નથી.’ આ પ્રકારે જે તમારૂં કથન છે, તમારૂં ભાષણ છે, તમારી પ્રજ્ઞાપના છે, તમારી પ્રરૂપણા છે, તથા એને જે તમેાએ નિર્દોષ પ્રગટ કરેલ છે તે બધા અનાના જ વચના છે અને સદોષ છે, કારણ કે તમારા તેમજ તમારા આચા[ના આ વચનામાં પ્રવૃત્તિ કરવાવાળાં પ્રાણી કેવળ પાપના જ ઉપાર્જન કરવાવાળા અને છે, ધના નહીં, માટે અનાર્યવચન હોવાથી તે તજવા યોગ્ય છે. આ પૂર્વોક્ત કથનનુ તાત્પર્ય એ છે કે આ બધા કથન ધર્મ-વિરૂદ્ધ હોવાથી જીવાને અસદાચારની પ્રવૃત્તિનું કારણ હાવાથી સદોષ અને પાપાનુખ ધના હેતુ છે, માટે અનાર્ય વચન હોવાથી તે સર્વથા નિન્દનીય તેમજ ગણીય છે. સૂ૦ લા દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । / સભી પ્રાણી, સભી ભૂત આદિ હનન કરનેયોગ્ય નહીં હૈં– ઇત્યાદિ કથન આર્યોકા હૈ ઇસ પ્રકાર સ્વક્રિાન્તપ્રતિપાદન । કેવળી ભગવાન આ પ્રકારે દ'ડી શાકયાક્રિકોના કથનમાં હિંસાદિક દોષાના સદ્દભાવ હોવાથી ધ-વિરૂદ્ધતા પ્રદર્શિત કરી પેાતાના સિદ્ધાંત પ્રગટ કરવાને માટે કહે છે- વચ પુળ ' ઇત્યાદિ, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૦૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રમાં “પુનઃ” આ શબ્દ પૂર્વોક્ત શ્રમણાદિકોની માન્યતાથી કેવળીયોની માન્યતામાં ભિન્ન-પ્રકારના પ્રકાશિત કરે છે. અર્થા-કેવળીઓનું કથન આ પ્રકારનું નથી પણ આમ છે જેનાથી કંઈ પણ પ્રકારે ધર્મથી વિધિ આવી શક્તિ નથી. એમનું કહેવું છે કે-અમે તે આ પ્રકારનું કથન કરીએ છીએ, ભાષણ કરીએ છીએ, પ્રજ્ઞાપના કરીએ છીએ અને પ્રરૂપણા કરીએ છીએ કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય નથી, મારવાની આજ્ઞા દેવા એગ્ય નથી, મારવાને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, પરિતાપિત કરવા યોગ્ય નથી, તેમજ વિષ અને શસ્ત્રાદિકોથી વધ કરવાને યોગ્ય નથી. (આ સમસ્ત પદાર્થોનું વિવેચન પહેલાં કરવામાં આવ્યું છે) આ અમારું કથન હિંસાદિક પાપમાં જીવેની પ્રવૃત્તિ કરવાવાળું નહિ હોવાથી પ્રમાણરૂપ નિર્દોષ છે. એ તમે સારી રીતે સમજી લ્યો. દેશથી, ભાષાથી અને ચારિત્રથી જે આર્ય છે તેનું આ જ કથન છે, આ માટે જ આ નિર્દોષ છે. આર્ય દેશમાં જે ઉત્પન્ન થયાં છે તે દેશથી આર્ય, આર્યોની ભાષા બોલે છે માટે ભાષાથી આર્ય અને ચારિત્રનું જે આરાધના કરે છે તે ચારિત્રથી આર્ય કહેવાય છે. એ સૂત્ર ૧૦ છે | ગ્યારહર્યું સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રા / દુઃખ જૈસે અપને લિયે અપ્રિય હૈ ઉસી પ્રકાર વહ સભી પ્રાણી, ભૂત–આદિકે લિયે ભી અપ્રિય હૈ. અતઃ કિસીકો દુઃખ નહીં દેના ચાહિયે ઉદેશસમાપ્તિ દંડીશાજ્યાદિક પાખંડિયેના ધર્મવિરૂદ્ધ કથનને શાંત કરવા માટે કેવબીયોનું જે કથન છે તે કહે છે–“પુર્વ નિવાર” ઈત્યાદિ. હે વાદવિવાદ કરવાવાળા! અમે સૌથી પ્રથમ આગમોક્ત અર્થ તત્ત્વની વ્યવસ્થા કરીને તમારે લેકે માંથી દરેકને પૂછીએ છીએ કે તમે દુઃખ કોને માને છે? જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ શાતા–મનને અનુકૂળ છે તે દુઃખ છે? અગર જે અશાતા–મનને પ્રતિકૂળ છે તે દુઃખ છે ? મનને અનુકૂળ-શાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે તેમાં પ્રત્યક્ષ તથા આગમપ્રમાણથી અને લકથી પણ વિરોધ આવે છે, કારણ કે મન પિતાના અનુકૂળ પદાર્થના સેવનમાં સુખ માને છે એ પ્રત્યક્ષ-સિદ્ધ વાત છે. આગમમાં પણ ‘મનોગનુ સુવે ” એમ લખેલ છે, અર્થાત્મ નના અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ જીવને શાતવેદનીય કર્મના ઉદયથી જ થાય છે, એવું શાસ્ત્રનું વચન છે, લોક પણ મનને અનુકૂલ પદાર્થના સેવનમાં સુખ છે” એવું જ કહે છે તેમ જ માને છે. મનને પ્રતિકૂળ અશાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે જે યથાર્થવક્તા–સમજદાર પ્રવાદી છે અને જે આ વિષયમાં કેવળ મૌન છે તેને પણ અમે એ જ કહીશું કે –જે પ્રકારે અશાતા તમને દુઃખરૂપ પ્રતીત થાય છે તે માફક સમસ્ત પ્રાણિયો સમસ્ત ભૂત; સમસ્ત જીવો અને સમસ્ત સને આ અશાતા મહાઘેર અને તેમના પ્રાણોને દુઃખ પહોંચાડવાવાળી હોવાથી મહાભયરૂપ પ્રતીત થાય છે, માટે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્ત્વ નહિ મારવાયોગ્ય છે, નહિ મારવાની આજ્ઞા દેવા ગ્ય છે, નહિ મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, નહિ પરિતાપિત કરવાને યોગ્ય છે, નહિ વધ કરવા ગ્ય છે. અશાતા દેવાથી હિસાદિક દોષોનું ભાગી બનવું પડે છે. જે હિંસાદિક પાપ કરવામાં દોષ નથી માનતા તે અનાર્ય છે, અને “હિંસાદિક પાપ કરવામાં દોષ નથી” એમ જે તેનું વચન છે આ અનાર્યવચન છે. સુધર્માસ્વામી કહે છે –હે જણૂ! જેવું મેં ભગવાન સમીપે સાંભળ્યું છે તેવું કહું છું. સૂ૦ ૧૧ છે ચેથા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૪–૨ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશકે સાથ તૃતીય ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર । ચાથા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ. પાછળનાં બીજા ઉદ્દેશમાં ઢંડી-શાકયાદિક પાંખડીઓની માન્યતાનુ નિરાકરણ કરીને સમ્યકૃત્વને સુસ્થિર કર્યું", પણ આટલાથી જ કક્ષય થઈ શકે નહિ. કર્મક્ષય તે નિરતિચાર તપશ્ચરણથી જ થાય છે, માટે તે તપમાં જીવાની પ્રવૃત્તિ કરવાને માટે આ ત્રીજા ઉદ્દેશના કથનના પ્રારંભ કરવામાં આવે છે. આમાં સપ્રથમ ધર્મથી અહિદ્ભૂત જે વ્યક્તિ છે તે અનાય છે અને તેની સાથે રાગ દ્વેષ ન કરતાં ઉપેક્ષા ભાવ જ રાખવા જોઇએ, આ વાતનું પરિજ્ઞાન કરવાને માટે કહે છે. -~‘ Àહિ ં’- ઈત્યાદિ. ધર્મસે વહિદ્ભૂત લોગોંકી ઉપેક્ષા કરો, એસે લોગોંકી ઉપેક્ષા કરનેવાલા મનુષ્ય હી વિદ્વાન હૈ । ધર્માંથી અહિદ્ભૂત વ્યક્તિયોની સદા ઉપેક્ષા જ રાખવી જોઇએ, અર્થાત્-દંડી શાકયાદિક જે ધર્મોથી અહિભૂત છે, ધર્મનું યથાર્થ સ્વરૂપ નથી જાણતા તેમજ હિંસાદિક પાપ કાર્યમાં જીવોની પ્રવૃત્તિ કરાવવામાં મિથ્યા ઉપદેશ આપે છે તેનું અનુસરણ નહિ કરવુ જોઈ એ. જેમ ઘાસના તણખલા ઉપર સમજદાર જીવના હૃદયમાં રાગ તેમજ દ્વેષ હોતા નથી પણ હંમેશાં મધ્યસ્થ ભાવ રહે છે, તે પ્રકારે જે આત ધથી વિપરીત ચાલવાવાળાં છે, અને તેનાથી જેની વૃત્તિ વિરૂદ્ધ અનેલી છે તેના પ્રત્યે પણ ભગવાનને એ જ આદેશ છે કે હે દેવાનુપ્રિય ! તમે રાગ દ્વેષ ન કરતાં તે પ્રત્યે ઉપેક્ષા ભાવજ રાખા, કારણ કે આ ઉપેક્ષાભાવથી આત્મામાં શાંતિની માત્રા અધિક રૂપમાં જાગ્રત થાય છે. નવીન કર્મોના બંધ, જે તે પ્રત્યે રાગ દ્વેષ કરવાથી ઉત્પન્ન થાય છે તે રાકાઈ જાય છે, તેથી ધમ વિમુખ મનુષ્યોને અના` સમજીને જે તેનું અનુસરણ નથી કરતા તે મનુષ્ય આ લેાકમાં જેટલાં વિદ્વાના છે તે બધાં કરતાં પણ અધિક વિદ્વાન છે, પણ આ ઠેકાણે તે વ્યક્તિ જેને બધા વિદ્વાનેા કરતા વધારે જાણવાવાળા બતાવેલ છે તે તત્ત્વાના સમ્યક્ પ્રકારથી જાણવાવાળા હેાવાથી જ સમજવું જોઇએ; કારણ કે તે સમસ્તિી જીવ પોતાના પ્રયોજન-ભૂત તત્ત્વાથી જ મતલબ રાખે છે. એનાથી વિમુખ તત્ત્વમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ તેની સદા ઉપેક્ષા જ રહે છે. જે જીવમાં સ્વ–પરને વિવેક જાગ્રત રહે છે તે જ સંસારમાં સૌ વિદ્વાને કરતાં પણ અધિક વિદ્વાન છે. અનેક શાસ્ત્રને જાણકાર હોવા છતાં પણ જે જ્ઞાનથી શૂન્ય છે તે વિદ્વાન હોવા છતાં પણ સિદ્ધાંતની દૃષ્ટિમાં મૂખ જ છે. સૂ૦ ૧ દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો જિનધર્મથી વિમુખ વ્યક્તિ પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળા મનુષ્યને વિદ્વાન કેમ માનવામાં આવેલ છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે છે—અણુવીરૂ' ઈત્યાદિ. વિદ્વાન મનુષ્ય મનોવાક્કાયકે સાવધવ્યાપારરૂપ દણ્ડકે યાગી હોતે હૈ, અષ્ટવિધ કર્મોક ત્યાગી હોતે હૈં, ઉનકે શરીર શોભા સંસ્કાર આદિસે રહિત હોતે હૈ, અએવ વે સરલ હોતે હૈં એવું આરમ્ભજનિત દુઃખોકે અભિજ્ઞ હોતે હું વિદ્ધાનકે ઇસ સ્વરૂપકો સમ્યકત્વદર્શી-કેવલીને કહા હૈ જે મનુષ્ય વારંવાર વિચાર કરીને તથા જ્ઞાન દષ્ટિથી જોઈ મન, વચન અને કાયાના સાવઘવ્યાપારરૂપ દંડાથી રહિત થઈ જાય છે તે જ અનાદિ કાળથી એક જ ક્ષેત્રમાં રહેવાવાળા હોવાથી આત્માની સાથે બંધાયેલા પુરાતન અષ્ટવિધ કને–ધૂળ જેમ વસ્ત્રાદિકોને મલિન કરે છે તેમ આત્માને જેઓ મલિન કરી રહ્યા છે તેઓને–પિતાથી દૂર કરી નાખે છે, અને તે જ વિદ્વાન પણ છે. શિષ્ય જે પ્રશ્ન કરેલ હતું કે “જીનધર્મથી વિમુખ વ્યક્તિઓમાં ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળી વ્યક્તિને ઉત્તમ વિદ્વાન કેમ માનવામાં આવે છે? - તેનું આ સમાધાન છે-ત્તીતિ વિદીન–અર્થાત્ જેની અંદર સ્વ-પરને વિવેક જાગૃત છે તે જ વિદ્વાન છે. આ પ્રકારની વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ આ વાતનું જ્ઞાનદષ્ટિથી વિચાર અવશ્ય કરવો જોઈએ કે આ કર્મો જે અનાદિ કાળથી મારા આત્માની સાથે દૂધ-પાણીની માફક એક થઈ રહ્યા છે તેનું કારણ શું છે? સૂમ વિચાર કરવાથી જ્ઞાત થશે કે એની સાથે હજી સુધી સંબંધ રહેવાનું કારણ મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ જ છે, માટે જેમ જેમ આ પ્રવૃત્તિ રોકાશે તેમ તેમ નવા કર્મોને આસવ અને સંચિત કર્મોની નિર્જરા થશે. મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ રોકવાને માટે તપ સંયમ આરાધના કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે. તપ સંયમની આરાધના કરવાથી સાવધ વ્યાપારના જેટલા જેટલા અંશે અભાવ થશે, તેટલા તેટલા અંશે આત્મામાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧ ૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ નિર્મળતા જાગૃત થશે. આ નિર્મળતા આવવાથી શબ્દાદિવિષયમાં જીવને ઉપેક્ષા ભાવની જાગૃતિ થાય છે. મનુષ્યને તપ સંયમ જ વિદ્વત્તાના સ્થાન પર લાવીને રાખવાવાળાં છે, માટે સિદ્ધાંતકારોએ આવા મનુષ્યને વિદ્વાનેમાં ઉત્તમ માનેલ છે. આ ઠેકાણે “પરિત’ શબ્દને અર્થ ‘પુરાતન . અનાદિકાલિક હોવાના કારણે પુરાતન કર્મો પણ પાલિત-તકેશસદૃશ છે, માટે તેઓને અહીં પલિત કહ્યા છે. આનો અભિપ્રાય આ છે કે-જે પ્રકારે મનુષ્ય પલિત-સફેદ વાળને શીધ્ર ઉખાડી નાખે છે તે પ્રકારે મન વચન કાયાની સાવધ પ્રવૃત્તિને ત્યાગ કરવાવાળા મનુષ્ય પણ આ પુરાણા કર્મોને શીધ્ર નષ્ટ કરી દે છે. આ કામ સામાન્ય જીવથી થઈ શકતું નથી, માટે આ કાર્યને કરવાવાળા કોઈક જ જીવ હોય છે. આ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રકારે આ સૂત્રમાં “રા'' આ પદ રાખ્યું છે, કેમ કે બધા કર્મોને નાશ કરવાની સાક્ષાત્ શક્તિ મનુષ્યમાં જ રહેલી છે. આમાં પણ બધા મનુષ્યો સકળ કર્મોને ક્ષય કરવામાં સમર્થ થતા નથી. આ વાત “મૃત આ શબ્દથી પ્રગટ કરવામાં આવી છે. વ મૃત બરાજે એવાં તે મૃત ” અર્થાત્ શારીરિક શુશ્રષા વિભૂષારૂપ સંસ્કાર રહિત હોવાથી મૃતક દૃશ જેનું શરીર છે; આવા પોતાના શરીરમાં નિસ્પૃહ વૃત્તિ રાખવાવાળા મનુષ્યશિરોમણિ જ આ કર્મો ઉપર વિજય લાભ કરે છે, અથવા “સર્જા– િ”ને અર્થ જ્વાળા છે. જે પ્રકારે અગ્નિની જ્વાળા લાલ હોય છે તે પ્રકારે ક્રોધ પણ લાલ છે, માટે જ્વાળાની સદૃશતાથી ક્રોધને પણ અર્વા કહે છે, કોલ–શબ્દ બીજા કષાયોનું ઉપલક્ષણ છે. આમાં માન, માયા અને લેભાને પણ સમાવેશ થાય છે. જેના આત્માથી કષાયરૂપી અને નાશ થયેલ છે, અર્થા–જે કષાયરહિત છે તે જ મનુષ્ય આઠ પ્રકારના કર્મોને ક્ષય કરવામાં વિશિષ્ટશક્તિશાળી છે. સંસારમાં એવા પણ ઘણા માણસો છે કે જેને શારીરિક શૃંગાર કરવાને અવસર જીવનમાં કઈ વખત પણ પ્રાપ્ત થતું નથી, ભીલ આદિ એવા મનુષ્ય છે, માટે તેની પણ આ અવસ્થા કર્મક્ષપણુયોગ્ય માનવી જોઈએ ? આ પ્રકારની શંકાને દૂર કરવાને માટે જ “મૃતા” શબ્દને અર્થ “વષયતિ ” શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે. જો કે અસાતા–અશુભ કર્મ—ને તીવ્ર ઉદય હોવાથી તે તેવા પ્રકારની સામગ્રીથી રહિત છે તે પણ તે તેવા પ્રકારના કષાયથી રહિત નથી, માટે શારીરિક સંસ્કારથી રહિત થઈને પણ જે કષાયથી રહિત થાય છે તે જ કર્મક્ષપણ કરવામાં શક્તિસંપન્ન થાય છે. સાચા શારીરિક સંસ્કારથી દૂર તેજ થશે જે આ શરીરને અપવિત્ર અને મળ, લેહી, રસ્સીની થેલી માનીને નિસાર સમજશે. શારીરિક સંસ્કાર કરે તે પણ એક જાતને કષાય છે. આ પ્રકારના મનભાવની જાગૃતિ આત્મામાં મૃતચારિત્ર ધર્મનું જ્ઞાન થયા વગર થતી નથી માટે “ધર્મવિલ” આ વિશેષણ આ વાતની પુષ્ટિ કરે છે. ધર્મના યથાર્થ સ્વરૂપને જાણીને તેના ઉપર શ્રદ્ધા રાખવાવાળા મનુષ્ય જ ધાર્મિક નિયમને પિતાના આત્મામાં ઉતારવાની ચેષ્ટા અને ઉત્સાહ રાખે છે. ધાર્મિક જ્ઞાન પણ તેના જ આત્મામાં પિતાને પ્રભાવ પાડે છે, અને તે જ “કમાયાવી” સરળ હૃદયવાળો હોય છે. માયાવી–માયા–કપટથી ચાલવાવાળો–મનુષ્ય ભલે તે ધર્મનું સેવન કરતો હોય તે પણ જેવું ફળ તેને મળવું જોઈએ તેવા ફળથી તે સદા વંચિત જ રહે છે. આ વાતનું સ્પષ્ટીકરણ સૂત્રકારે “ઋજવઃ' આ પદથી કર્યું છે. ખેતી, વ્યાપાર આદિ સાવદ્ય કાર્યોનું નામ આરંભ છે. આ આરંભથી જ સર્વ જીવને દુઃખ ઉત્પન્ન થાય છે, અને આ દુઃખને સર્વ જીવ પિતપોતાના સ્વાનુભવરૂપ પ્રત્યક્ષથી સાક્ષાત્ અનુભવ કરે છે. એવું સમજીને જે મનુષ્ય આવા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈ જાય છે તે જ સર્વ કર્મોને ક્ષય કરે છે. આવા પ્રકારના આ કથનમાં ભવ્ય પ્રાણિઓએ શ્રદ્ધા રાખવી જોઈએ. આ પ્રકારની સૂચના કરતાં સૂત્રકાર કહે છે કે-આવા પ્રકારનું આ કથન સમકિતને પ્રાપ્ત થયેલાં કેવળી આદિ મહાપુરૂષોએ, અથવા સમદશી છે, રાગદ્વેષ રહિત હોવાથી સર્વ જીને પિતાના તુલ્ય માને છે, તેઓએ કર્યું છે, આ વિષયમાં નિર્ણાંક થઈને દઢ શ્રદ્ધા જ રાખવી જોઈએ છે સૂ૦ ૨ તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા સમ્યક્ત્વદર્શ કેવળી આદિ આ પ્રકારે કેમ કહે છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાને શાન્ત કરવા માટે સૂત્રકાર કહે છે–તે રવે” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્ત્વદર્શી મુનિ–સર્વજ્ઞ, યથાવસ્થિત અર્થકો પ્રતિબોધિત કરનેવાલે તથા અષ્ટવિધ કર્મોકો દૂર કરનેમેં કુશલ હોતે હુએ સભી પ્રકારસે કર્મોકો જાનકર જ્ઞ ઔર પ્રત્યાખ્યાનરૂપ હો પ્રકારકી પરિક્ષાકો કહતે હૈં । તે બધા સર્વજ્ઞ કેવળી ભગવાન, જેઆના સ્વભાવ ધાર્મિક મર્યાદા અનુસાર જ ખોલવાના-ઉપદેશ દેવાના છે, અર્થાત્ જે વાગ્મી યથાવસ્થિત પદાર્થનું પ્રતિ એધન કરવામાં કુશળ છે, અને જે શારીરિક અને માનસિક દુઃખના કારણભૂત આઠ પ્રકારના કર્મોને નાશ કરવામાં કુશળ છે, મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદ્રથી વિવિધરૂપ (આડ કર્મ અને એકસે અડતાલીસ પ્રકૃતિરૂપ ક) કમને જાણીને જ્ઞ~ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાના ભેદ્યથી એ પ્રકારની પરિજ્ઞાનું પતિપાદન કરે છે. અર્થાત્~ જ્ઞ ’ પિરજ્ઞાથી આડપ્રકારના કમને જાણીને ‘કલ્યાણ્યાન ’પરિજ્ઞાથી તે સમસ્ત કને! નાશ કરે, એમ કહે છે. ' પરિજ્ઞા એ પ્રકારની છે. (૧) ન-પરિજ્ઞા, (૨) પ્રત્યાખ્યાન—પરિજ્ઞા, જ્ઞાતા જ્ઞ-પરિજ્ઞાથી કર્મોના સ્વરૂપાર્દિક જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી જ્ઞાનપૂર્વક ત્યાગથી તેને નાશ કરવામાં ઉદ્યમશીલ રહે છે. કર્મોની મૂલ પ્રકૃતિઓ ૮ છે, અને ઉત્તર પ્રકૃતિએ ૧૪૮ છે, સૂત્રમાં ‘ દુઃણ ' શબ્દથી તેના કારણભૂત કર્મોનુ કારણમાં કાના ઉપચારથી ગ્રહણ કરેલ છે. કેવળી ભગવાન તે છેજે સર્વ જીવાને ધાર્મિક મર્યાદા અનુસાર જ હિતના ઉપદેશ આપે છે, અને પેતે આઠ કર્મીમાંથી ચાર ઘાતિયા કર્મોના નાશ કરી ચૂકયા છે, અવશિષ્ટ રહેલાં ચાર અઘાતિયા કમાના નાશ કરવામાં જે લાગેલ છે, શારીરિક અને માનસિક આધિ-વ્યાધિ જેમાં નથી, અને જેએનું પ્રવચન આ પ્રકારનું છે કે-જે દુઃખથી છુટવાની અભિલાષા રાખે છે તેમનું કર્તવ્ય એ છે કે-પહેલાં દુઃખના કારણભૂત કર્માને જાણે અને પછી જ્ઞાનપૂર્વક ચારિત્રનું આરાધન કરવાથી તેના સમૂળા નાશ કરે ! સૂ૦ ૩ u ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । યદિ સર્વજ્ઞ ભગવાન કમ પિરજ્ઞાનું કથન કરે છે તે તેથી ભવ્ય જીવાનું શું કર્તવ્ય છે ? એવી શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે છે‘ ૢ ગાળાવી ’ ઇત્યાદિ, શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઇસ મનુષ્યલોકમેં આહત આગમકા શ્રવણ, મનન ઔર સમારાધન કરનેવાલા, હેયોપાદેયકે વિવેકમેં નિપુણ, રાગદ્વેષરહિત મનુષ્ય આત્માકો સ્વજન-ધન-શરીરાદિસે ભિન્ન સમઝકર શરીરમેં આસ્થા ન રખે ! આ મનુષ્યલેકમાં સર્વજ્ઞ ભગવાનની એક માત્ર આજ્ઞાનું આરાધન કરવાનાં સ્વભાવવાળા, હેયોપાદેયના વિવેક કરવામાં નિપુણ મતિવાળા અને રાગ દ્વેષથી વિરક્ત બુદ્ધિવાળા ભવ્ય જીવ પોતાના આત્માની પર્યાચના કરીને શરીરને નિમમત્વ ભાવથી રાખે. શરીરમાં જેટલે અધિક મમત્વ હશે તેટલો જ અધિક આ સંસારના ચકમાં ફસાશે. “હું” ભાવથી–આ મારું છે”—એવા ભાવથી શરીરની સેવા જ આત્મકલ્યાણથી વિમુખ થવાની નિશાની છે, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતને ઉલ્લેખ કરીને ઉપદેશ આપે છે કે હે ભવ્ય ! તમે પહેલાં સમકિતને દઢ કરે. સમકિતની દઢતા હોવાથી તમને તમારા કલ્યાણને માર્ગ આપમેળે જાણવામાં આવશે. એવે વખતે તમારો આત્મસ્વભાવ શબ્દાદિ વિષયેની તરફ ન જતાં પ્રભુપ્રતિપાદિત આગમનું શ્રવણ મનન અને તેના આરાધનની તરફ જ વળશે, અને તેથી તમે સમજી શકશે કે અમારું ઉપાદેય શું છે અને હેય શું છે? આ પ્રકારને પરિપક્વ-પુષ્ટ વિવેક જ્યારે આત્મામાં સ્થિર થશે ત્યારે જ બહારના પદાર્થોમાં જે રાગ દ્વેષની ભાવના જાગૃત થાય છે તે રોકાઈ જશે, ત્યાં સુધી કે શરીર આત્માનું અત્યંત નિકટ સંબંધી છે તેના પ્રતિ પણ “માં” ભાવને આ મારું છે” એવા ભાવને સર્વથા નાશ થઈ જશે, અને તપ સંયમ જ ઉપાદેય વસ્તુ છે તેનું ભાન સારી રીતે થઈ જશે. આને અભિપ્રાય એ છે-મનુષ્યનું કર્તવ્ય છે કે તે સાંસારિક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરે. આથી મિહની અલ્પતા થતાં થતાં સમકિતની ઉત્પત્તિ અને પુષ્ટિ થશે. સમકિતની પુષ્ટિ થતાં જ આહંત પ્રવચનનું આરાધન કરવાની તરફ ધ્યાન દેરાશે, અને તેથી હેપાદેયનો વિવેક જાગૃત થઈ આત્માને પરપદાર્થોની તરફ રાગદ્વેષ પરિણતિરહિત કરશે, ત્યારે ભાન થશે કે આ આત્મા સ્વજન સ્ત્રી પુત્ર મિત્રાદિકોથી અને શરીરથી સર્વથા જુદે છે, તેની સાથે આત્માને કઈ પ્રકારનો સંબંધ નથી. તેમના સુધરવા બગડવામાં તેને એટલે આત્માને જરા પણ સુધારી-બગાડે નથી. આ પ્રકારની ધારણું પાકી થવાથી સાપ જેમ કાંચળીને મમતા વગર છોડી દે છે તે રીતે જ તે જ્ઞાની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ આત્મા આ શરીરના મમત્વભાવને ત્યાગ કરે છે. તે જ્ઞાની જાણે છે કે આ સ્વજન ધન અને શરીરાદિકોની સાથે જે આ જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સંબંધ થયેલ છે તે કેવળ સંયોગમાત્ર છે. સંગ-સંબંધવાળાઓને વિયેગ અવશ્ય ભાવી છે. જ્ઞાન અને આત્માને જે પ્રકારે તાદામ્ય સંબંધ છે તે પ્રકારનો સંબંધ તેની સાથે તેને નથી, માટે આ તેને સંગ ક્ષણભંગુર છે, અને આત્માને સ્વભાવ શાશ્વત છે; પછી ક્ષણિક પદાર્થોની સાથે રાગ કરવાથી લાભ જ શું છે?, આવા પ્રકારના વિવેકપૂર્ણ સુવિચારોથી જ્યારે તેને પ્રતિ તેની દૃષ્ટિ રાગ-રહિત થાય છે, અને આત્મસ્વભાવની તરફ વિશેષ ઉન્મુખ થાય છે ત્યારે આ રીતે વિચારે છે કે-હું એકલે જ છું, સંસારમાં મારું કેઈ નથી, અને હું પણ કેઈન નથી. કહ્યું પણ છે – “कायः संनिहितापायः, संपदः पदमापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भंगुरम् ॥ १॥ नायमत्यन्तसंवासः, कस्यचित्केनचित्सह । अपि स्वेन शरीरेण, किमुतान्यैः पृथग्जनः ॥ २॥ मातापितृसहस्राणि, पुत्रदारशतानि च । संसारेष्नुभूतानि, यान्ति यास्यन्ति चापरे” ॥ ३ ॥ इति । તથા–“ પ્રવૃત્તેિ ભૈ, મુને તwજીમ્ जायते म्रियते चैक,-एको याति भवान्तरम् ॥ ४ ॥ संदेकोऽहं न मे कश्चित् , नाहमन्यस्य कस्यचित् ।। न तं पश्यामि यस्याहं, नासौ भावीति यो मम ॥५॥ न खलु विघटिताः पुनर्घटन्ते, न च घटिताः स्थिरसंगतं श्रयन्ते । पिपतिषुमवशं रजन्ति वश्याः, તારમા રુવાડાખરા” ! ૬ રૂતિ | શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ આ શરીર જે મને પ્રાપ્ત થયેલ છે, તેના નારા જરૂર છે. સંપત્તિ અનેક વિપત્તિઓની માતા છે. ઈષ્ટ મિત્રાને સમાગમ પણ ધ્રુવ નથી. જે ઉત્પત્તિશીલ પદાર્થો છે તે ળષા ક્ષણભંગુર છે. (૧)અહીંઆ કોઈનો કોઇની સાથે નિવાસ સ્થિર નથી. ખીજાની તે। વાત જ શી કરવી? અરે ! આ શરીરની સાથે આત્માના સમૃધ પણ સ્થિર નથી. (૨) આ અનંત સંસારમાં જે મારા હજારા માતા પિતા અને સેંકડા પુત્રો અને સ્રિ થઇ ગયા તે બીજા જ હતા; અને જે અત્યારે છે તે પણ ખીજા જ છે; અને જે આગળ થશે તે પણ બીજા જ થશે. ૫૩ વળી પણ કહ્યું છે— અહીં જીવ એકલા જ શુભાશુભ કર્મોના કર્તા છે, અને એકલા જ શુભાશુભ ફળાના ભાક્તા છે. તે એકલા જ મરે છે અને એકલેા જ ભવાન્તરમાં જાય છે. (૪) હમેશાં હું એકલે! છું, મારા કોઈ નથી, તેમ જ હું પણ કોઈનો નથી, જેનો હું છું એવા પોતાના બાપ દાદાઓને આજે હું જોતા નથી; કેમ કે—તે બધા કાળકળિત થઇ ગયા, અને એવા પણ કાઈ નહિ થશે જેને હું થા, અર્થાત્~ મારૂં શરીર છુટ્યા પછી હું પણ પોતાના પુત્રાદિકોને રહીશ નહિ (૫) જે આ સંસારથી પરાવાસી થયા છે તે હવે મળવાનાં નથી, જે હાલ સાથે રહે છે તે પણ હમેશાં સાથે રહેનાર નથી. જેવી રીતે નદીના કિનારા ઉપરના વૃક્ષોને તેનું પાણી ઉખાડીને ફેકી દે છે તેવી જ રીતે મારા આ સ્વજનાદિક મને કોઇ પ્રકારે આત્મ સ્વરૂપથી ઉખાડી દેવાની કેશિશમાં લાગેલાં છે. (૬) માટે મનુષ્યેાને સમજવું જોઈએ કેઆ સયોગી પદાર્થોથી મમત્વ-રહિત થઈ ને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધે. ॥ સૂ॰ ૪૫ પશ્ચમ સૂત્ર । ભગવાન પાતાની દિવ્યદેશનામાં ભવ્ય જીવોને સમજાવતાં કહે છે— ત્તેદિ અપ્પાળ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા-આદિક દ્વારા શરીરકા શોષણ કરે, શરીરકો જીર્ણ બના દે ! હે ભવ્ય ! તું આ શરીરનું તપ આદિ શુભસાધનદ્વારા શેષણ કરે, અને તપ પણ એવી રીતે કરે છે જેથી તારું આ શરીર જરા–વૃદ્ધાવસ્થાથી જીર્ણ જેવું થઈ જાય. શરીર પ્રતિ મમતા રાખીને તેની સેવા શુશ્રષા અને વિભૂષા આદિ ન કર, કિન્તુ તપશ્ચર્યાદ્વારા તેને નિર્બળ અને રૂક્ષ બનાવ. સૂર પડે - છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / જૈસે અગ્નિ જીર્ણકાછીંકો ભસ્મ કર ડાલતી હૈ ઉસી પ્રકાર આત્મા કે શુભ પરિણામ સમ્યગ્દર્શનાદિમેં સાવધાન ઔર શબ્દાદિ વિષયોંમેં રાગરહિત મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મોકો ભસ્મ કર ડાલતા હૈ આ પ્રકારે શરીરને નિર્બળ અને રૂક્ષ બનાવવાની આવશ્યક્તા શા માટે? તે કહે છે –“હા સુમારું” ઈત્યાદિ. જેમ સુકા લાકડાને અગ્નિ જલ્દી બાળી નાખે છે તેમ શબ્દાદિ વિષયમાં મમતા વગર થઈ ને ફક્ત આત્માના શુભ પરિણામરૂપ સમકિત આદિમાં સાવ ધાન–આત્મનિષ્ઠ થયેલો મનુષ્ય જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મરૂપ કાઠેને બાળી નાંખે છે–નાશ કરે છે. શરીરમાં જ્યાં સુધી મમતાભાવ રહે છે ત્યાં સુધી બરાબર રીતે તપશ્ચર્યા દિક સાધનનું અનુષ્ઠાન બનતું નથી, માટે બરાબર રીતે તપશ્ચર્યાદિક અનુષ્ઠાનેને કરવા શરીરમાં નિર્મમત્વ ભાવની જાગૃતિની ખાસ જરૂર છે. આમ થવાથી સરખી રીતે અનુષ્ઠિત તપશ્ચર્યાદિક સાધને દ્વારા કર્મોને અવશ્ય નાશ થાય છે. એ સૂત્ર ૬ શ્રી આચારાંગ સૂત્ર : ૨ उ२० Page #328 -------------------------------------------------------------------------- ________________ C સાતનેં સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્ર । / મુનિ ઇસ મનુષ્યલોકો પરિમિત આયુવાલા જાનકર પ્રશમ ગુણકી વૃદ્ધિ કરકે ક્રોધાદિ કષાયોંકા ત્યાગ કરે । પૂર્વોક્ત રીતિથી રાગની નિવૃત્તિ પ્રગટ કરી, હવે દ્વેષની નિવૃત્તિ કહે છે– વિવિધ યોઢું ? ઈત્યાદિ. આ મનુષ્યલેાકને અવધિ ત–નિયમિત આયુવાળે જાણીને ક્રોધથી ઉત્પન્ન થયેલ વિકારપરિણામથી રહિત થઈ અર્થાત્ પ્રશમગુણસંપન્ન થઈ આત્માને બાળવાવાળા ક્રૂરઅધ્યવસાયસ્વરૂપ આ ક્રોધના, ઉપલક્ષણથી માન માયા અને લેાભના ત્યાગ કર. તાત્પર્ય એ છે કે-જે પ્રકારે રાગભાવ ત્યાજ્ય છે તે પ્રકારે દ્વેષભાવ પણ ત્યાજ્ય છે, માટે જ્યારે કાઇ પણ સચેત-અચેત વસ્તુ ઉપર દ્વેષ થાય છે ત્યારે આત્મામાં ક્રોધ પેદા થાય છે. ક્રોધથી શરીર ધ્રુજવા માંડે છે. શરીરના ધ્રુજવાથી આત્માના પ્રદેશમાં પણ એક પ્રકારની પરિક્ષ્પ દરૂપ ક્રિયા થાય છે જેથી તેવી હાલમાં અધિક શ્વાસ-ઉચ્છ્વાસ ચાલવા લાગે છે, અધિક શ્વાસેાાસાના ચાલવાથી આયુકના અવિભાજ્ય પ્રતિછે—વિભાગને હાસ થાય છે, અને આવી રીતે અકાળે આયુકની સ્થિતિ પૂર્ણ થઇ જાય છે, માટે ભગવાનનું કથન છે કે-કષાયરૂપ ક્રોધ કરતી વખતે પ્રત્યેક આત્મહિતૈષી જીવને વિચાર કરવા જોઈએ કે જેમ ઘડીયાળની ચાવી તેની નીચે ચાલતા લેાલકને વારંવાર અધિક ઘુમાવવાથી અસમયમાં ખાલી થઈ જાય છે, તેમ કષાયાદિ કરવાથી આયુકર્મીની સ્થિતિ પણ અસમયમાં ખલાસ થઈ જાય છે. આયુ કર્મની નિર્જરા તેા થાય છે પણ ખદ્ધ મધેલા આયુમાં ઉત્કષઁણ ( અધિકપણું) નથી હોતું. જેવી રીતે જીવ સાત કર્મને પ્રત્યેક સમય બાંધે છે, અને તેની નિર્જરા કરે છે, તેવી રીતે આયુકને નથી ખાંધતા. જેટલી પણ આયુકની સ્થિતિ બધાએલી છે તે તેટલી જ રહેશે. તેમાં વધારા થઈ શકતા નથી. હાં, બાહ્ય નિમિત્તો લઇને તેમાં અપકર્ષણ ( હાસ ) અવશ્ય થાય છે ! સૂ॰ ૭૫ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ .. | આઠવાં સૂત્ર / હે મુનિ ! ક્રોધાદિવશ ત્રિકરણ-ત્રિયોગસે પ્રાણાતિપાત કરનેસે જો પ્રાણિયોંકો દુઃખ હોતા હૈ, યા ક્રોધાદિસે પ્રજવલિત મનવાલે જીવકો જો માનસિક દુઃખ હોતા હૈ ઉસકો સમઝો, ઔર ક્રોધજનિત કર્મવિપાકશે ભવિષયત્કાલમેં જો દુઃખ હોતા હૈ ઉસે ભી સમઝો . એસે ક્રોધી વ્યક્તિ ભવિષ્યકાલમેં નરકનિગોદાદિભવ સંબધી દુઃખોંકો ભોગતે હૈ . દુઃખાગમકે ભયસે કાંપતે હુએ જીવોંકો તુમ દયાદષ્ટિસે દેખો I વળી ભગવાન કહે છે“ ઈત્યાદિ. એ નિશ્ચિત છે કે ક્રોધાદિક કષાયને આધીન થઈ જ્યારે જીવ કરવું, કરાવવું, અને અનુમેદવું, આ ત્રણ કારણેથી, અને મન, વચન, કાયાથી બીજા જીની હિંસા આદિ કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે આ પ્રાણીને દુઃખ અવશ્ય થાય છે. અથવા-ક્રોધાદિ કષાયથી આત્મા જ્યારે સંતપ્ત થઈ જાય છે ત્યારે તેને માટે માનસિક કષ્ટ અવશ્ય થાય છે. તથા ક્રોધકષાય કરતી વખતે જીવ જે કર્મોને બંધ કરે છે, અને જ્યારે તે તીવ્ર અનુભાગરૂપથી ઉદયમાં આવે છે ત્યારે તેનું ફળ દુઃખરૂપ જ થાય છે. આ ફળની પ્રાપ્તિ જીવને નરકનિગોદાદિ ગતિમાં ત્યાંના અનંત કષ્ટોના ભેગવવારૂપે થાય છે. આ ઠેકાણે “જા સમુચ્ચય અર્થને પ્રગટ કરે છે, અર્થાત-કોધથી સંતપ્ત આત્મા કેવળ વર્તમાનકાળમાં (આ ભવમાં જ) મનતાપરૂપી દુઃખને ભગવતે નથી, પરંતુ આગામી કાળમાં (પરભવમાં) પણ નરકાદિ ગતિઓમાં તે કોધથી ઉત્પન્ન થયેલાં કર્મના ફળરૂપ દુઃખને અનુભવ કરે છે, માટે કોધાદિકષાયોને છોડીને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવા સૂત્રકાર કહે છે કે હે ભવ્ય ! દુઃખના ભયથી કંપાયમાન આ ષડૂજીવનિકાયને તું દેખ, અર્થાતુ-પ્રશમભાવથી યુક્ત થઈ દુઃખના ભયથી ત્રાસેલા જીવલેકને સદા તું દયાદષ્ટિથી દેખ. બંધ ચાર પ્રકારના છે-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. આમાં યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. રંગનું કામ કપડાને રંગવાનું છે પરંતુ હરડાં અને ફટકડીથી જે પ્રકારે તે રંગ વધારે ગાઢે થાય છે તે પ્રકારે કષાયની અલ્પતા અને અધિકતા કર્મોના સ્થિતિબંધ અને અનુભાગબંધની અલ્પતા અને અધિકતામાં કારણ થાય છે, માટે કષાય જો તીવ્ર હશે તે કર્મને સ્થિતિબંધ અને અનુભાગબંધ તીવ્ર થશે. કષાય મધ્યમાંશવાળ હશે તે કમને સ્થિતિબંધ અને અનુભાગબંધ મધ્યમ થશે. બુદ્ધિપૂર્વક પ્રાણાતિપાતાદિ સાવધ વ્યાપાર કરતી વખતે જીવને અનંતાનુબંધી ક્રોધકષાયને તીવ્રતમ અંશ થાય છે, તેવી હાલતમાં જીવને જે તે સમયે કર્મોને બંધ થશે તે તીવ્રતમ સ્થિતિબંધ અને અનુભાગબંધને જ લઈને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ થશે. એવી સ્થિતિમાં જ્યારે પિતાના અબાધાકાળને છોડીને તેને ઉદય થશે ત્યારે તે પણ તીવ્રતમરૂપથી જ પિતાનું ફળ આપશે, માટે જીવ કાં તો આ ભવમાં જ તજજન્ય દુઃખાદિકને પૂર્ણરૂપે ભેગવશે, અને જે અવશિષ્ટ બચશે તે તેનું ફળ તેણે નરક નિગોદાદિમાં જઈને ભોગવવું પડશે. આ જ વાત આ સૂત્રમાં પ્રગટ કરવામાં આવી છે. “રવાર' શબ્દ જે સૂત્રમાં છે, તે એમ પ્રગટ કરે છે કે ક્રોધ-કષાયને વશ થઈ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવાવાળા જીવ તજન્ય દુઃખને આ ભવમાં અને પરભવમાં (નરકનિગોદાદિકોમાં) પણ ભેગવે છે. કેધ–કષાયથી જે વખતે આત્મા સંતપ્ત થઈ જાય છે, તે વખતે તે આત્માનું મન સંતપ્ત થાય છે. મનનું સંતપ્ત થવું એ જ ભાવહિંસા છે. મનના સંતાપથી અશુભ કર્મોના આસ્રવ થાય છે. અંતમાં સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે કે-જ્યારે પ્રાધાદિક કષાય કરવાથી જીવેને દુખ ભેગવવું પડે છે અને સંસારમાં કોઈ પણ પ્રાણી દુઃખને નથી ચાહતે, બધા સુખના જ અભિલાષી છે, ત્યારે ભવ્ય પ્રાણીનું કર્તવ્ય છે કે આ દુઃખના અભાવરૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે. સંસારમાં થોડું પણ સુખ નથી, જીવે જેને સુખ માન્યું છે તે કાલ્પનિક છે. આકુળતાને જ્યાં સુધી સર્વથા અંત નથી થતા ત્યાં સુખ પ્રાપ્ત થતું નથી, સાંસારિક જીવનમાં એક પણ ક્ષણ આકુળતા વગર નથી. આ આકુળતારૂપ પરિણતિને અભાવ તે મોક્ષમાર્ગ માં જ છે, માટે આત્મકલ્યાણ ઈચ્છવાવાળા પ્રત્યેક જીવને તે માર્ગમાં જ લાગવાની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી જીવ તે માર્ગમાં નહિ જશે, ત્યાં સુધી દુઃખ અને આકુળતાને અંત થઈ શકતું નથી. મેક્ષમાર્ગમાં લાગેલા પ્રાણી જરૂર જ દુઃખ આવવાના ભયથી ત્રાસેલા આ પ્રત્યક્ષમાં દેખાતા ષડજીવનિકાયને પ્રશમભાવથી સમન્વિત થઈ દયાદષ્ટિથી જેશે, કેઈને પણ સ્વપ્નમાં પણ સતાવવાની ભાવના રાખશે નહિ. તેની ભાવના સદા એવી જ રહેવાની કે ક્યારે આ પ્રાણું દુઃખથી છૂટે છે સૂ૦ ૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા /. જો ભગવાન તીર્થકરકે ઉપદેશમેં શ્રદ્ધાયુક્ત હૈ, ઔર ઉનકે ઉપદેશ કો ધારણ કરને કે કારણ ક્રોધાદિકષાયરૂપ અ9િકે પ્રશાન્ત હો જાનેસે શીતીભૂત હો ગયે હૈ, અતએ જો પાપકર્મોક વિષયમેં નિદાનરહિત હૈ, યે હી મોક્ષસુખકે | ભાગી કહે ગયે હૈ જે કેધાદિ કષાયથી રહિત છે તે કેવા છે?તે કહે છે-ને નિવવુડ ” ઈત્યાદિ. ભગવાન તીર્થકરના ઉપદેશમાં જેને શ્રદ્ધા છે અર્થા–પ્રભુના દિવ્ય ઉપદેશની ધારણાથી જેને ક્રોધાદિકકષાયરૂપ અગ્નિ શાંત થઈ ગયેલ છે, અને તેથી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ તે સર્વથા શાંત થયેલ છે. આથી જે પાપકર્મોમાં નિદાનબંધથી રહિત છે તેને પરમ સુખના સ્થાનરૂપ કહેવામાં આવેલ છે. ટીકાકારે ક્રોધાદિક કષાયને માટે જે અગ્નિની ઉપમા આપી છે તે બરોબર છે, કારણ કે જે પ્રકારે અગ્નિથી અત્યન્ત તપાવેલે લેખંડને ગળે પાણીમાં નાંખવાથી પિતાના ચારે બાજુના પાણીને ખેંચે છે તે પ્રકારે જ્યારે આત્મા પણ કષાયથી અત્યન્ત સંતપ્ત થાય છે ત્યારે પિતાની ચારે બાજુ ભરેલી કાર્મણવગણએને મન-વચન-કાયારૂપ નાળિયેથી ખેંચે છે. જેવી રીતે ખાધેલું અનાજ રસ રૂધિર આદિ રૂપમાં પરિણત થાય છે તે પ્રકારે ગૃહીત આ કાર્પણ વર્ગણાઓ પણ જ્ઞાનાવરણાદિક કર્મરૂપથી એક જ સાથે પરિણત થઈ જાય છે. કર્મરૂપથી બાંધેલી આ કામણવર્ગણાઓની ચાર પ્રકારની અવસ્થાઓ થાય છે–પ્રતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, એ નિશ્ચિત છે કે જ્યારે કેઈ એક પદાર્થ કેઈ બીજા પદાર્થને આવૃત કરે છે અગર તેની શક્તિને ઘાત કરે છે ત્યારે આવરણ કરનાર પદાર્થોમાં-આવરણ કરવાને સ્વભાવ ૧, આવરણ કરવાને કાળ ૨, આવરણની શક્તિની હીનાધિકતા ૩, અને આવરણ કરનાર પદાર્થનું પરિમાણ ૪. આ ચાર અવસ્થાઓ એક સાથે પ્રગટ થાય છે, આ વાત બંધના ભેદેમાં પણ સમજવી જોઈએ. આત્મા આત્રિયમાણ છે અને કમ આવરણ છે, માટે બંધ સમયમાં કર્મની પણ ચાર અવસ્થામાં પ્રગટ થાય છે. આ ચારે અવસ્થાએ કર્મબંધના પ્રથમ સમયમાં જ સુનિશ્ચિત થઈ જાય છે. દાખલા તરીકે જ્યારે બત્તીને વસ્ત્રથી ઢાંકીએ ત્યારે આવરણ કરવાવાળા તે વસ્ત્રમાં ચાર અવસ્થાએ સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે— (૧) વસ્ત્રને સ્વભાવ બત્તીના પ્રકાશને રોકવું. (૨) નિશ્ચિત સમય સુધી બત્તીના પ્રકાશને રોકી રાખવે. (૩) બત્તીને પ્રકાશ આવૃત કરવાની શક્તિને વસ્ત્રમાં હીનાધિકરૂપથી સદૂભાવ. (૪) આવૃત કરનાર વસ્ત્રનું પરિમાણ. ગ્રહણ કરવામાં આવેલી તે કાર્મણવÍણાઓની વહેંચણ પ્રત્યેક કર્મમાં આ પ્રકારે થાય છે જે આયુ કર્મને બંધ થઈ રહ્યો છે તે આયુ કર્મને બધાથી થોડું દ્રવ્ય મળે છે, નામ-ગોત્રમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે તે પણ આ બન્ને કર્મોના દ્રવ્ય સમાન રહે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે છે તે પણ તેઓનું દ્રવ્ય પરસ્પર સમાન હોય છે. એનાથી મેહનીય કર્મને અધિક દ્રવ્ય મળે છે અને વેદનીય કર્મને એનાથી પણ અધિક દ્રવ્ય મળે છે. ઘાતિયા કર્મોને જે દ્રવ્ય મળે છે તેમાં જે સર્વ ઘાતિક દ્રવ્ય છે તે સર્વઘાતિક દ્રવ્યને અનંતમે ભાગ હોય છે, અને જે દેશઘાતિક દ્રવ્ય છે તે દેશઘાતિક દ્રવ્યને અનંત બહભાગ હોય છે. આમાં પણ દેશઘાતી દ્રવ્યની વહેંચણી દેશઘાતિ પ્રકૃતિમાં જ થાય છે, સર્વઘાતિ દ્રવ્યની વહેંચણી સર્વઘાતિ દેશઘાતિ બને પ્રકારની પ્રકૃતિમાં થાય છે, અને નવનેકષાયને દેશઘાતિ દ્રવ્ય જ પ્રાપ્ત થાય છે, સર્વઘાતિ નહિ સૂ૦ ૯ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ | દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્રો / હે શિષ્ય! જિસલિયે ક્રોધાદિકષાયોંસે યુક્ત જીવ અનન્ત દુઃખ પાતા હૈ, ઇસલિયે તુમ આહતાગમ પરિશીલન-જનિત સમ્યજ્ઞાનસે યુક્ત અતિવિદ્ધાન્ હોકર ક્રોધાદિકષાયજનિત સન્તાપસે અપનેકો બચાઓ ઉદેશસમાપ્તિ . ઉકત અને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“તા ગતિવિજ્ઞોઈત્યાદિ. જ્યારે આ નિર્વિવાદ સિદ્ધ છે કે ક્રોધાદિક કષાયવાળો જીવ અનંત યાતનાઓને આ લેકમાં અને પરલોકમાં ભગવે છે ત્યારે હે શિષ્ય ! ગતિવિદાન–અર્વત પ્રતિપાદિત આગમનના પરિશીલનથી સમ્યજ્ઞાનસંપન્ન થતાં તમે ક્રોધરૂપ અગ્નિથી પિતાના આત્માને કઈ વખતે પણ સળગાવશે નહિ. આ જગ્યાએ ક્રોધની પ્રધાનતા બતાવી છે તેથી બીજા કષાયોને પણ પરિત્યાગ સમજી લેવું જોઈએ. હે જબ્બ ! ભગવાનની પાસે જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહું છું. ચેથા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૪-૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશકે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર । ચોથા અધ્યયનના ચાથા ઉદ્દેશ. આ પહેલાં ત્રીજા ઉદ્દેશમાં નિરવદ્ય-નિર્દોષ તપનું વર્ણન કરેલ છે, પરન્તુ નિર્દોષ તપની આરાધના સંપૂર્ણ રીતિથી જ્યાં સુધી જીવ સયમમાં સ્થિત નથી થતા ત્યાં સુધી થઈ શકતી નથી; માટે સંયમને પ્રતિબેાધિત કરવાને માટે આ ચાથા ઉદ્દેશના પ્રારંભ થાય છે. તેમાં પણ જેણે દીક્ષા ધારણ કરેલી છે. તેનુ સ પ્રથમ શું કર્તવ્ય છે તેનું નિરૂપણ સૂત્રકાર કરે છે- આાવીરુપ ' ઇત્યાદિ. માતાપિતા આર્દિકે સમ્બન્ધો યા અસંયમકો છોઙકર ઔર સંયમકો પ્રાપ્તકર, શરીરકો પ્રથમ પ્રવ્રજ્યાકાલમેં સાધારણ તપસે, બાદમેં પ્રકૃષ્ટ તપસે, ઔર અન્તમેં પણ્ડિત મરણ દ્વારા શરીરત્યાગકી ઇચ્છાસે યુક્ત હો માસાર્દ્રમાસ ક્ષપણાદિ તપોંસે પીડિત-કૃશ કરે । પૂર્વ કાળથી સંબંધ રાખનાર માતા પિતા આદિના, તથા પછીના કાળમાં સંબંધ રાખવાવાળા શ્વશુરાદિના સંબંધને, અથવા અનાદિ જન્મપર પરાથી સ``ધિત હાવાને કારણે પૂર્વકાલિક જે અસયમભાવ છે તેના આજ સુધીના સંબંધને છેડી કર્મીના ઉપશમનું કારણ હોવાથી ઉપશમસંયમને પ્રાપ્ત કરી પ્રથમ દીક્ષાના અવસરે સાધારણ તપ દ્વારા શરીરને આપીડિત-કિંચિત દુબળું કરે. પછી ઉત્કૃષ્ટ તપથી શરીરને પૂર્ણ રૂપથી દુબળું કરે. ત્યાર પછી પંડિતમરણથી શરીરને નિયમપૂર્વક પરિત્યાગ કરે. અથવા—સમ્યગ્દપ્રયાક્રિક-ચેાથા આદિગુણસ્થાનામાં જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિને ઘટાડે. પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણમાં તેની સ્થિતિના પડેલાંની અપેક્ષા વધારે ઘટાડો કરે, ત્યાર બાદ સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણુ સ્થાનમાં એથી વધારે ઘટાડો કરે. અથવા—ઉપશમ-શ્રેણીમાં જ્ઞાનાવરણાદિક કાના ઘટાડો કરે, ક્ષપકશ્રેણીમાં એથી અધિક ઘટાડો કરે, તથા શૈલેશી અવસ્થામાં તેના સમૂળો નાશ કરે. ાસૢ૦ ૧૫ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ | દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સુત્રા / ઉપશમના આશ્રમણ કરકે કર્મવિદ્યારણમેં સમર્થ, સંયમારાધનમેં ખેતરહિત, જીવનપર્યન્ત સંયમારાધનમેં તત્પર ઔર સમિતિ એવં સમ્યજ્ઞાનાદિ ગુણોસે યુક્ત હો કર મુનિ સર્વદા સંયમરાધનમેં પ્રયત્નયુક્ત રહે ! ઉપશમ–સંચમના આશ્રય કરવાના ફળને દેખાડતાં સૂત્રકાર જેણે દીક્ષા અંગીકાર કરેલી છે એવા મોક્ષાભિલાષી મુનિનું કર્તવ્ય કહે છે-“તા વિષે ઈત્યાદિ. ઉપશમ-સંયમને આશ્રય કરવાથી કર્મને નષ્ટ કરવાની શક્તિવાળાં જીવ સંયમનું આરાધન કરવામાં બેદરહિત થઈને ચાવજીવન સંયમના આરાધનમાં તત્પર બનીને સમિતિથી અને સમ્યગ્દર્શનજ્ઞાનાદિ ગુણોથી યુક્ત થઈને હમેશાં સંયમના આરાધનરૂપી ભારને વહન કરવાના નિયમને અંગીકાર કરીને તેનું પાલન કરવામાં પ્રયત્નશીલ બને. એ સૂત્ર ૨ | તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા/ મોક્ષગામી વીરોંકા યહ સંયમરૂપ માર્ગ કઠિનતાપૂર્વક સેવનીય હૈ .. વારંવાર સંયમનું અનુષ્ઠાન કરવાના ઉપદેશમાં કારણ પ્રગટ કરીને સૂત્રકાર કહે છે– ઈત્યાદિ. આ સંયમરૂપ માર્ગ, મુક્તિને પ્રાપ્ત કરવા ઈચ્છનાર પુરૂષ જે વીર એટલે કે કર્મને ક્ષય કરવામાં શક્તિશાળી અને અપ્રમાદી છે તેના માટે પણ દુરનુચર અર્થાત્ અતિકષ્ટસાધ્ય છે, કારણ કે પહેલાંના તીર્થંકરોએ તેનું આચરણ કરવાની જે વિધિ બતાવી છે તદનુસારે જ એનું આચરણ કરવામાં આવે છે, માટે એનું અનુષ્ઠાન કરવાને ઉપદેશ વારંવાર કરવામાં આવેલ છે. સૂ૦ ૩ છે ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રો / અન્નપ્રાન્ત આહારાદિસે ઔર અનશનાદિસે અપને શરીરને માંસ શોણિતકો સુખાઓ . ઇસ સ્વશરીરશોષક મોક્ષાર્થી પુરૂષકો તીર્થંકરોને કર્મવિધારણ કરનેમેં સમર્થ ઔર શ્રદ્ધેયવચન કહા હૈ. ઔર જો બ્રહ્મચર્ય મહાવ્રતમેં તત્પર હોકર કર્મોપચયના ક્ષપણ કરતા હૈ વહ ભી શ્રદ્ધેયવચન હૈ .. આ સંયમરૂપ માર્ગનું આચરણ પ્રમાદના ત્યાગથી થાય છે. આ વાતની પુષ્ટિ કરે છે--વિર મંગિથે” ઇત્યાદિ. સંયમી પિતાના શરીરના માંસ લેહીને સુકાવે, અર્થાત્ અંત–પ્રાંત આહા શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ રાદિકથી અથવા અનશનાદિક તપ દ્વારા શરીરનું શેષણ કરે. આ ક્રિયાનું આચરણ કરવાવાળો તે મોક્ષાભિલાષી સંયમી જીવ કર્મોને નષ્ટ કરવાની શક્તિથી સંપન્ન થઈ ભવ્ય પુરૂષે માટે ઉપાદેય વચનવાળો થઈ જાય છે. એમ તિર્થકરોએ કહ્યું છે. તથા જે બ્રહ્મચર્યમાં અને સંયમમાં તત્પર થઈ કર્મોને નાશ કરે છે તે પણ ભવ્યાને માટે માનનીય–વચનવાળો થાય છે. સૂ૦ ૪ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો / સાધુ વિષયોંસે અપની ઇન્દ્રિયોંકો હટા કર ભી બ્રહ્મચર્યમેં સ્થિત હો કર ભી ઔર શ્રદ્ધેયવચન હો કર ભી યદિ શબ્દાદિ વિષયભોગમેં આસક્ત હોતા હૈ તો વહ બાલ અપને કર્મબન્ધકો કાટનેમેં સમર્થ નહીં હોતા! વહ બાલ માતાપિતા આદિકે સમ્બન્ધકોયા અસંયમ સમ્બન્ધકો નહીં છોડ પાતા ! આત્મહિતકો નહીં જાનનેવાલા ઉસ બાલકો ભગવાન્ તીર્થકરકે ઉપદેશરૂપ પ્રવચનકા અથવા સમ્યકત્વ કા લાભ નહીં હોતા ! પ્રમાદસહિત વ્યક્તિઓમાં શું શું દોષ ઉત્પન્ન થાય છે? આ વાત સૂત્રકાર કહે છે નિહિં ? ઈત્યાદિ. પિતપોતાના વિષયથી નિવારિત ચક્ષુ-આદિ ઇન્દ્રિયેથી યુક્ત થઈને, બ્રહ્મચર્યમાં સ્થિત રહીને અને આદાનીય-લેકમાન્ય પણ થઈને જે આદાનવૃદ્ધ–અર્થાત્ શબ્દાદિ વિષયોમાં આસકત બની જાય છે તે બાળ–અજ્ઞાનીને કર્મબન્ધ ક્યારે પણ છૂટતું નથી અને તે માતા-પિતા–આદિના સંબંધને અથવા અસંયમભાવને પિતાથી દૂર કરી શકતો નથી. તથા અજ્ઞાનરૂપ અંધકારમાં રહેનાર તે બાળ અજ્ઞાની જે પિતાના હિતને પણ સમજાતું નથી તેને ભગવાન તીર્થકરના ઉપદેશરૂપ પ્રવચનને લાભ પણ મળી શકતે નથી. વિશેષાર્થ –સંયમનું લક્ષણ સિદ્ધાન્તકારેએ “ક્રિતિનિઃ સંચમ: ઈન્દ્રિયની વૃત્તિને નિરોધ કરે, તેમ બતાવેલ છે. ઇન્દ્રિયની વૃત્તિને નિરોધ કરી લેવા છતાં પણ જો સંયમી વ્યક્તિના હૃદયમાં તેના વિષયભૂત પદાર્થોના સેવન કરવાની લાલસા એટલે રાગભાવ થાય તે શાસ્ત્રકારની દૃષ્ટિમાં તે વ્યક્તિ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ અસંયમી જ છે, ભલે તે પદાર્થોનું સેવન તે ન કરતે હોય, બ્રહ્મચર્ય જેવા મહા વ્રતમાં ભલે તે સ્થિત હોય, બીજા ભવ્ય પ્રાણું પણ તેના ઉપદેશને શ્રદ્ધાની દષ્ટિથી દેખતા અને માનતા હોય, તે પણ તેના સંસારના કારણભૂત કર્મોને બંધ કઈ વખત પણ નષ્ટ થતું નથી. એવી વ્યક્તિ એક પ્રકારના “ ત્તિ જ છે. તે ઉપરથી શુભ્ર–નિદોષ દેખાતા છતાં પણ અંતરથી અશુભ્ર-મલિન જ છે. દેખાડવાને જ માટે તેણે બાહ્યરૂપમાં માતા-પિતાદિક, અથવા અસંયમ ભાથી સંબંધ છેડી દીધેલ હોય છે, પણ અંતરથી નહિ, માટે આવી વ્યક્તિએને-કે જેઓને વાસ્તવિક રીતિથી હેપદેયને વિવેક હોતું નથી, અને જેઓ એટલા ગાઢ અંધકારમાં પડેલા હોય છે કે મારું સ્વયંનું–પિતાનું હિત શેમાં છે? એની પણ જેઓને સમજ હોતી નથી; તેઓને વિતરાગ પ્રભુની વાણીનો રસાસ્વાદ ક્યારે પણ આવી શકતો નથી. વીરરે ચત્ તન મારાન--અર્થાત–સાવદ્ય ક્રિયામાં પ્રવૃત્તિ રાખનાર પ્રાણી દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે તે આદાન-કર્મ છે, અને તે સંસારના બીજરૂપ છે. બીજથી જ વૃક્ષ તૈયાર થાય છે, બીજ વિના નહિ. આ સંસારરૂપ મહા વૃક્ષ પણ આ કર્મરૂપ બીજનું જ ફળ છે. આથી એ સારાંશ નિકળે છે કેજ્યારે કઈ પણ નિમિત્તથી બીજની અંકુરોત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે તે જે પ્રકારે પોતાના કાર્યને નથી કરી શકતું તે પ્રમાણે રાગદ્વેષાદિક કષાના અભાવમાં ગૃહીત કામણવર્ગણાઓની પણ જીવને પરતંત્રાદિરૂપ કરવાની, અથવા જીવના જ્ઞાનાદિક ગુણને ઘાત આદિ કરવાની શક્તિને નાશ થાય છે. આ “બાવીન'નું સ્રોત (માર્ગ) શબ્દાદિક ઇન્દ્રિયના વિષયભોગ જ છે, આમાં જે વૃદ્ધ-આસક્ત છે તે આદાનસ્રોતાગૃદ્ધ છે, એટલે કર્મ આવવાના કારણમાં ગૃદ્ધ રહે છે. જે મેહના ઉદયથી પરપદાર્થોમાં આસકત છે તેમજ હેપાદેયના જ્ઞાનથી વિકળ છે તે જ આ ઠેકાણે બાળ છે. જે મહાધીન–આત્મજ્ઞાનથી રહિત છે, ભલે તે વ્યાકરણાદિક અને ન્યાય શાસ્ત્રના ગ્રંથને અભ્યાસી કેમ ન હોય તો પણ તે બાળ-મૂખ જ છે. મેટામાં માટે વિદ્વાન પણ સંય. મને ગ્રહણ કરી પાછળથી પ્રબળ મેહના ઉદયથી અસંચમભાવને પ્રાપ્ત કરવાવાળો મોટામાં મેટે વિદ્વાન પણ શાસ્ત્રોમાં “બાળ • આ નામથી કહેવામાં આવ્યું છે. એ જ વાતને ટીકાકાર આ સારાંશથી પ્રગટ કરે છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ " यः पूर्वं गृहीतप्रव्रज्यः पश्चाद् विषयभोगासक्तो भवति चेत्तर्हि स मूढः कदापि शतसहस्त्रभवान्तेऽऽपि कर्मबन्धोच्छेदं नाप्नोति, नापि मातापित्रादिसांसारिकसम्बन्धावसानं पश्यतीति" જે પહેલાં દીક્ષા અંગીકાર કરીને પછી મોહના પ્રબળ ઉદયથી પાંચ ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ જાય છે તે મૂઢ છે–આળ છે, તેના કર્મના બંધને ઉછેદ લાખે ભામાં પણ નથી થતું, તેમ જ તે માતાપિતાદિરૂપ સંબંધને પણ અંત લાવી શકતા નથી. તમસિ” આ પદ ગાઢ અંધકારનું વાચક સાતમી વિભક્તિનું એકવચન છે. જે પ્રકારે અંધકારમાં કે ઈ માણસ પોતાના હાથ ઉપર પણ રાખેલી વસ્તુને દેખી શકતું નથી તે પ્રકારે મોહરૂપ ભાવ–અંધકારમાં રહેલે જીવ પણ આત્મામાં રહેલાં પિતાના હિતરૂપ કર્તવ્યને જાણી શકતું નથી, એવા જીવને ભગવાન તીર્થકર પ્રભુની ઉપદેશ વાણુને પણ લાભ થઈ શકતું નથી, કારણ કે અનાદિ કાળના મિથ્યાત્વથી તેનું વિવેકજ્ઞાન લુપ્ત થયેલું છે, અને પ્રબળ મોહન ઉદયથી તે અહંતપ્રભુની વાણીનો લાભ લેવામાં અસમર્થ બનેલ છે, તેથી તેને તેમની વાણીનું શ્રવણ કરવામાં અંતરંગથી પ્રવૃત્તિ પણ થતી નથી. અથવા હેયોપાદેયના વિવેકને અગ્ય હોવાથી આવા મનુષ્યને સમ્યક્ત્વનો લાભ અસંભવ છે આ પણ “જ્ઞાચા ઢામો નાસ્તિ” આ વાક્યને અર્થ થાય છે, કેમ કે આજ્ઞા અને બીજો અર્થ બોધિ એટલે સમતિ છે, તેને લાભ આવા મનુષ્યને થતું નથી. જે સૂ૦ ૫ છે છઠે સુત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / જિસકો પૂર્વકાલમેં સમ્યક્તવ નહીં મિલા હૈ ઔર ભવિષ્યત્કાલમેં ભી જિસે સમ્યકત્ત્વ નહીં મિલનેવાલા હૈ ઉસે વર્તમાનમેં સમ્યક્તવ કહાંસે મિલે? ભાવ-અંધકારમાં રહેલાં બાળ જીવ સમ્યક્ત્વના લાભથી વંચિત રહે છે. આની પુષ્ટિ સૂત્રકાર કરે છે-“નતિ ન0િ પુરા' ઈત્યાદિ. મેહરૂપી અંધકારમાં રહેનાર અજ્ઞાની જીવ પૂર્વ જન્મમાં અને આવતા જન્મમાં સમકિતના લાભથી વંચિત રહે છે, તે પછી મધ્ય અર્થાત્ વર્તમાન જન્મમાં તે સમકિતનો લાભ કરી લેશે, તેને સંભવ કેવી રીતે હોય? અર્થાત્ સંભવ હોતો નથી. “આવજો જ ચન્નતિ વર્તમાનેfપ તથા”—જેની સત્તા આદિ અને અંતમાં નથી તેની સત્તા વર્તમાનમાં પણ નથી હોતી, એ એક સામાન્ય નિયમ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–જેઓએ પૂર્વમાં સમકિત પ્રાપ્ત નથી કર્યું અને આવતા કાળમાં પણ જેઓ સમક્તિ પ્રાપ્ત કરશે નહિ, આ પ્રકારના જ જે વર્તમાનમાં સમકિતની પ્રાપ્તિ કરે છે. જે “વિજેડર ચન્નતિ વર્તમાને તત્તથા ” આ અટલ નિયમ માનવામાં આવે તે પછી કઈ પણ જીવને સમકિતને લાભ થઈ શકે નહિ? ઉત્તર—આ કથન અવ્યવહાર–રાશિમાં રહેનાર ની અપેક્ષાથી જ સમજવું જોઈએ, વ્યવહાર–રાશિમાં રહેલાં છની અપેક્ષાએ નહિ. અથવા આ સૂત્રનું વ્યાખ્યાન આ પ્રકારે પણ થાય છે–ભેગેના વિપાકને મહા કષ્ટપ્રદ જાણીને જે પૂર્વમાં ભગવેલાં પાંચ ઇન્દ્રિયોના વિષયસુખનું સ્મરણ સુદ્ધાંત કરતું નથી, અને તે સુખની ભવિષ્યમાં પણ પ્રાપ્તિની વાંછાથી સર્વથા દૂર છે, એવા જીવને વર્તમાનકાળમાં પ્રાપ્ત તે સુખ ભેગેછારૂપ રાગનું કારણ કેવી રીતે હોઈ શકે? અર્થાત્ નથી થતું. વાત પણ ઠીક છે, જેને મોહનીય કર્મને ઉપશમ થયેલ છે તે વ્યક્તિને માટે ભેગેછા-વિષયસુખને ભેગવવાની લાલસા જ કેવી રીતે થઈ શકે ?, ભેચ્છા તે મેહનીય કર્મનું જ એક કાર્ય છે, માટે જ્યારે મેહનીય કર્મ જ ઉપશમ અવસ્થામાં છે ત્યારે ભેગેચ્છારૂપ કાર્યને આવિર્ભાવ કેવી રીતે થઈ શકે ? અર્થાથઈ શકતું નથી. મેં સૂત્ર ૬ ! સાતચેં સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા /. જો ભોગવિલાસસે રહિત હોતા હૈ વહી જીવાજીવાદિ પદાર્થો કા સમ્યજ્ઞાતા તત્ત્વજ્ઞ આરમ્ભસે ઉપરત હોતા હૈ. યહ આરમ્ભસે ઉપરમણ હોના હી સમ્યકત્ત્વ હૈ ! ઇસ આરમ્ભોપરમણ સે જીવ ઘોર દુ:ખજનક કર્મબન્ધકો, વધકો ઔર દુસહ શારીરિક પરિતાપકો નહીં પાતા હૈ ા અથવા જિસ આરમ્ભસે જીવ ઘોર દુ:ખજનક કર્મબન્ધ ઔર વધકો તથા દુસહ શારીરિક માનસિક પીરતાપ કો પાતા હૈ . જેને ત્રણ કાળમાં પણ ભેગેચ્છા નથી તેની પ્રશંસા કરતાં સૂત્રકાર કહે કે– તે દુ” ઈત્યાદિ. ભેગેને ભેગવવાની અભિલાષાથી રિકત હોવાના કારણે જીવાજીવાદિક નવ તના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાતા તે સંયમી તત્ત્વજ્ઞ બનીને આરંભ-સાવદ્ય વ્યાપારરૂપ પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, એ જ સમ્યક્ત્વ છે, જે કે આરંભની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩ ૩૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ સમકિતનું કાર્ય છે, કારણ કે સમકિતના થવાથીજ આર્ભનિવૃત્તિ થાય છે; તેા પણ કારણમાં કાર્યના ઉપચારથી આર'ભનિવૃત્તિને જ સમિત કહેવામાં આવેલ છે, એમ સમજવું જોઇએ. જીવ આ સાવદ્ય—બ્યાપારના પરિત્યાગથી ક`બંધ, વધ અને દુઃસહ શારી રિક માનસિક કષ્ટોથી સદા ખર્ચે છે, માટે આત્મહિતૈષીનુ કર્તવ્ય છે કે તે સદા આ સાવધ–વ્યાપારથી દૂર રહે. વિશેષાએ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે સાવદ્ય વ્યાપારોથી જીવાના પરિણામેામાં સદા દુત્તિ જાગૃત રહે છે, તે થકી જીવ તરહ–તરહના સાધનાને એકત્રિત કરવામાં જ પોતાના જીવનને વ્યતીત કરી દે છે. એમ કેમ બને છે ? જ્યારે અમે તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ છીએ ત્યારે અમેાને ચાકસપણે તેનુ સમાધાન મળી જાય છે કે તે આ વિષય ભાગાજ છે. એની પકડમાં સેલાં જીવ જ્ઞાતા અને તત્ત્વજ્ઞ બનવાના ઢાંગ જ કરે છે, તેની પાસે પેાતાના હિતને માટે કાંઇ પણ હોતું નથી, પેાતાના વિષય કષાયની પુષ્ટિ માટે તે વિહિત અવિહિત બધા પ્રકારના ઉપાયા કરે છે. ઉપરથી જ તે સાધુવેષધારી છે પણ અંતરથી તે પોતાના સાચા હિતના સાધનાના નાશ જ કરે છે. સંસારમાં ધર્મનું પતન પણ આવા જીવાના નિમિત્તે થયું છે, થઈ રહેલું છે અને આગળ પણ થશે. આ મેાટી ખળવાન વ્યાધિ છે. એની ચિકિત્સા સદ્ગુરૂ જ કરી શકે છે માટે તેમનું કથન છે-સર્વ પ્રથમ આત્મહિતૈષી જીવ તેની ચિકિત્સા કરાવવા માટે પેાતાનામાં ચેાગ્યતા લાવે. ચેાગ્યતા એક જ ભવમાં જીવને પ્રાપ્ત થતી નથી. જે વમાન ભવમાં ચેાગ્ય થયેલ છે તે અધા પૂર્વના આરાધક જીવ હતા, માટે આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ચાગ્યતા પ્રાપ્ત કરવા માટે જીવમાં કટિબદ્ધતા હોવી જોઇએ. આ કિટબદ્ધતા જ સમિત છે, ભલે તે રવભાવથી હોય અગર પારકાના ઉપદેશથી હોય. આ નિશ્ચિત છે કે આવી યેાગ્યતાથી સ ંપન્ન આત્મા ભોગામાં લાલસા રાખનાર નથી થતા. તેની પ્રવૃત્તિ ત્યાં તપેલા લેાઢા ઉપર પગ રાખવા જેવી થાય છે, માટે તે ધીરે ધીરે પાતાની યુક્તિ-પ્રયુક્તિથી વિષય ભાગેચ્છાથી સદાને માટે દૂ થઈ જાય છે, અને સાવદ્ય વ્યાપારને અનેક પ્રકારના ઘેાર મધ, બંધન અને દારૂણ-પરિતાપનું કારણ સમજીને તેનાંથી સંથા વિરક્તજ રહે છે. ૫ સૂ૦૭ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ આઠર્વે સૂત્રકા અવતરણ આઠવાં સૂત્ર / હિરણ્યરજત માતાપિતા આદિકા સમ્બન્ધરૂપ અથવા પ્રાણાતિપાતરૂપ બાહ્ય આસ્રવકો ઔર વિષયાભિલાષરૂપ આન્તર સ્ત્રોતો રોક કર ઇસ લોકમેં મનુષ્યોકે બીચ મોક્ષાભિલાષી હો સાવધવ્યાપારકા પરિત્યાગ કરે / અથવા ઇસ લોકમેં મનુષ્યોકે બીચ બાહ્ય સ્ત્રોતકો છિન્ન કર નિષ્કર્મદર્શી હો જાવે ! આ વિષયની પુષ્ટિ કરતાં સૂત્રકાર કહે છે –“પસ્થિછિવિ ” ઈત્યાદિ. માતા-પિતા-આદિક સચિત્ત, સુવર્ણ રજતાદિક અચિત્ત પરિગ્રહરૂપ અથવા હિંસાદિક–પાપરૂપ બહિરંગ સ્ત્રોત (માગ) નો તેમજ રાગ દ્વેષ અથવા વિષયાભિલાષારૂપ અંતરંગ સ્રોતો નિરે કરી આ લેકની અંદર મનુષ્યોમાં વસવાવાળો નિષ્કર્મદશી–મોક્ષાભિલાષી જીવ સાવધ વ્યાપારને પરિત્યાગ કરે. શાસ્ત્રકારોએ પરિગ્રહ બે પ્રકારનો બતાવેલ છે. (૧) બાહ્ય પરિગ્રહ અને (૨) અંતરંગ પરિગ્રહ. ધન-ધાન્યાદિક અને માતા-પિતાદિક બાહ્ય પરિગ્રહ છે, અને વિષયાભિલાષાદિક, તથા રાગ-દ્વેષાદિક અંતરંગ ગરિગ્રહ છે. પરિગ્રહ શબ્દને અર્થ એ જ છે કે જેનાથી જીવ કર્મોને ગ્રહણ કરે, અર્થાત્ મમત્વ–ભાવથી ગ્રહણ કરવું તેને પરિગ્રહ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને લેગ, એ બધા અંતરંગ-પરિગ્રહ છે, એનાથી જ જીવ નવા નવા કર્મોને બંધ કરે છે. જેમ નૌકામાં પાણી આવવાનું કારણ છિદ્ર છે તેમ આત્મામાં નવા નવા કર્મોને આવવાને માટે પરિગ્રહ છિદ્ર છે. મિથ્યાદર્શનજન્ય કર્મોને બંધ, પ્રથમ ગુણસ્થાન સુધી, અવિરતિજન્ય કર્મોને બંધ ચોથા ગુણસ્થાન સુધી, પ્રમાદજન્ય કર્મોને બંધ છઠ્ઠા ગુણસ્થાન સુધી, કષાયજન્ય કર્મોને બંધ દશમા ગુણસ્થાન સુધી અને યોગજન્ય કર્મોને બંધ સયોગકેવળીનામક તેરમા ગુણ સ્થાન સુધી જીવેને થાય છે. સ્ત્રોત શબ્દનો અર્થ પ્રવાહ પણ છે, જેમ જળાશિમાં પ્રવાહ–દ્વારા પાણી આવે છે તેમ આ અંતરંગ અને બહિરંગ પરિગ્રહરૂપ પ્રવાહદ્વારા આત્મામાં નવા નવા કર્મોનો બંધ થયા કરે છે, માટે સંયમી જીવ બાહ્ય-પરિગ્રહથી સર્વથા વિરક્ત થઈ જાય છે. અંતરંગ પરિગ્રહથી પણ તે પિતાના પદના અનુસાર વિરકત જ છે. આ માટે જ સૂત્રકારનું કથન છે કે જે સંયમી મુનિનું લક્ષ્ય એક મેક્ષપ્રાપ્તિ કરવાનું જ છે તે મનુષ્ય લોકમાં રહેવા છતાં પણ સાવદ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારથી સદા વિરક્ત રહે. જેનાથી જીવેને થડે પણ કષ્ટાદિકનો અનુભવ થાય તેવું કોઈ કાર્ય તેઓ ન કરે. સાવદ્ય-વ્યાપાર કરવાવાળા મનુષ્યનાં સંપર્કમાં રહેવા છતાં પણ પિતાની જાતને તેવા વ્યાપારથી દૂર રાખવું, એ જ સંયમી મુનિની વિશેષતા છે. “નિર્મ' આ શબ્દને અમે ક્ષાભિલાષી છે, કારણ કે કર્મોના સંબંધથી રહિત જે સ્થાન છે તે નિષ્કર્મ છે તે સ્થાનને દેખવાને જેને સ્વભાવ છે તે જીવ નિષ્કર્મદશી કહેવાય છે. સૂત્રમાં “” શબ્દ અંતરંગ પરિગ્રહને બેધક છે. જાસૂ૦ ૮ નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર / જ્ઞાનાવરણીયાદિક કર્મ અવશ્યમેવ સ્વ-સ્વફલજનક હોતે હૈ–એસા જાનકર આહતાગમજનિત સમ્યજ્ઞાનવાન્ મુનિ કર્મબન્ધકે કારણ સાવધ વ્યાપારકો છોડતા હૈ .. શું સમજીને સંયમ મુનિ કર્મોને આવવાના કારણરૂપ આ સ્ત્રોતને બંધ કરે? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છેઃ— —ળો ઈત્યાદિ. કર્મોને પોતપોતાના ફળને દેવાવાળા જાણીને તે સંયમી મુનિ તે કર્મોથી અને તેના કારણથી દૂર જ રહે છે. - મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગદ્વારા જ કરવામાં આવે છે તે કર્મ છે. તે જ્ઞાનાવરણીયાદિકના ભેદથી આઠ પ્રકારના છે. આત્માની સાથે તેને સંબંધ અનાદિ કાળથી થઈ રહ્યો છે. કઈ પણ કર્મ જ્યાં સુધી પિતાનું ફળ નથી આપતું ત્યાં સુધી તે આત્માથી નષ્ટ થતું નથી; એ નિયમ છે. તેથી તે વેઃવિત=સમ્યજ્ઞાની પુરૂષ કર્મોથી અને તે કર્મોના કારણ મિથ્યા-દર્શનાદિકી અને મિથ્યાદર્શનાદિકના કારણ કષાયથી સદા દૂરજ રહે છે. અર્થાત કર્મબંધના કારણભૂત સમસ્ત સાવદ્ય વ્યાપારને તે સદા ત્યાગ કરી દે છે. એ સૂત્ર ૯ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । / હે શિષ્ય ! જો કોઇ કર્મવિઠારણ કરનેમેં ઉત્સાહયુક્ત, સમિતિયુક્ત, સ્વહિતમેં ઉધોગયુક્ત અથવા-સમ્યજ્ઞાના દિયુક્ત, સર્વદા સંયમારાધનમેં સાવધાન, હેયોપાદેયડે ઉપર સર્વઠા દષ્ટિ રખનેવાલે, અવ્યાબાધ આનન્દસ્વરૂપ મોક્ષકે અભિલાષી ઔર કષાયોં સે નિવૃત હોતે હુએ યથાવસ્થિત લોકકી– કર્મલોક અથવા વિષયલોકકી ઉપેક્ષા કરતે હુએ થે, ને ચાહે પૂર્વ-આદિ કિસી ભી દિશામેં રહે હુએ હોં; સત્ય માર્ગ મેંહી સ્થિત થે । આ કથનમાં બધા તીર્થંકરોની સમતિ પ્રદર્શિત કરે છે—ને વહુ મો' ઇત્યાદિ. અથવા સમષ્ઠિત કહ્યુ, નિર્દોષ તપ ચારિત્ર પણ કહ્યું; હવે તેનુ ફળ કહે છે- ને ઘણુ મો' ઈત્યાદિ. પાંચ સિમિતઓમાં રાચવાવાળાં, આત્મહિતની પ્રાપ્તિમાં ઉદ્યમી, અથવા સમ્યજ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સદા સયમની આરાધના કરવામાં સાવધાન, હેયોપાદેયના વિવેકથી યુક્ત, અથવા અવ્યાબાધ-આનંદસ્વરૂપ માના અભિલાષી, કષાયવિશિષ્ટ આત્માથી સદા દૂર રહેવાવાળાં, અને યથાવસ્થિત કર્મીલોકની અથવા શખ્વાદિવિષયાની સદા ઉપેક્ષા કરવાવાળાં કર્મોનુ વિદ્યારણુ કરવામાં ઉત્સાહશાળી જે ભવ્ય વીરો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં થયાં છે તે બધા સત્ય-માક્ષસ્થાનમાં સ્થિત થઇ ચૂકેલ છે. સૂત્રકાર આ સૂત્રમાં નિર્દોષ તપ-ચારિત્રની આશધનાનું ફળ પ્રગટ કરીને શિષ્યાને કહે છે કે જે ભવ્ય વીરાએ પાંચ સમિતિઓનુ નિર્દોષ રીતિથી પાલન કર્યું છે, આત્મહિતની પ્રાપ્તિમાં જેમણે કાંઇ પણ ખાકી ન રાખ્યું, નિર્દોષ સચમની આરાધના કરવામાં જ જેમણે પોતાના જીવનને વીતાવ્યા, હેંપાદેયના સુંદર વિવેકથી જેઓએ મોહ મમત્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યાં, જેઓએ કષાયના શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૩૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ વિવેકમાં જરા પણ ભૂલ ન આવવા દેવી, કષાયથી સદા સાવધાન રહેવું, આ બધી વાતો–કિયાઓ-કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સૈન્યનું કામ કરે છે. મેક્ષાભિલાષી આત્મા સેનાપતિ છે. કર્મોની મૂળ–ઉત્તરપ્રકૃતિરૂપ સેના શત્રુસૈન્ય છે, તેના ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આ દ્ધાની તે પૂર્વોકત કિયાએ એક અક્ષૌહિણી સેના જેવી છે, માટે તે આત્મા નિયમથી કમસેનાને પરાભવ કરીને પિતાના સ્વભાવથી જ મેક્ષને પૂર્ણ ભક્તા બની જાય છે, તેમાં જરા પણ સંદેહ નથી. સૂત્રમાં “” શબ્દ શિષ્યના સંબંધનને માટે આવેલ છે, તે ભગવાને કહેલા વચનમાં શિષ્યાનું વારંવાર ધ્યાન આકર્ષિત કરવાને માટે કહેવામાં આવેલા છે. મૂળમાં “રિજિલિ” આ ભૂતકાલિક ક્રિયાપદ છે. આ વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદનું પણ ઉપલક્ષણ છે, આને અભિપ્રાય એ છે કે–ભૂતકાળમાં જેટલા વીરે થયેલાં છે તે બધાએ મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી જ લીધેલ છે. વર્તમાન માનમાં પણ જે પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સંખ્યાત વીરે છે, તેઓ અને આવતા કાળમાં જે અનંત વીરે થશે તેઓ બધા મિક્ષના જોક્તા બનશે. કર્મોનું વિદારણ કરવામાં ઉત્સાહસપને “વર, પાંચ સમિતિઓનું પાલન કરવાવાળાને “સમિત', આત્મકલ્યાણમાં ઉદ્યમશાળી અથવા જ્ઞાનાદિક ગુણોથી યુક્તને “ણિત', સર્વદા સંયમની આરાધનામાં સાવધાનને “સાગર', હે પાદેયના વિવેકથી યુક્ત અથવા અવ્યાબાધઆનંદસ્વરૂપ મોક્ષની અભિલાષાવાળાને “સંદરવી” અને કષાયથી ઉપરત–નિવૃત્ત જેને “ગામોપરત” કહે છે. સૂ૦ ૧ળા ગ્યારહવેં સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રા / વીર–સમિત–આદિ વિશેષણોંસે યુક્ત ઉન મહાપુરૂષોને જ્ઞાનના વર્ણન હમ આગે કરેંગે ! કયા ઉનકો ઉપાધિ હૈ? પશ્યકકો ઉપાધિ નહીં હોતી હૈ ! - ઉદેશ સમાપ્તિ. મોક્ષમાર્ગમાં રહેવાવાળા તે વીર-આત્માઓના જ્ઞાનના વિષયમાં સૂત્રકાર કહે છે:–“સાદિક્ષામાં ના” ઈત્યાદિ. અમે વીર, સમિત, સહિત, સદાયત, સંઘટદશ, આત્મપરત અને યથાવસ્થિત લેકની ઉપેક્ષા કરવાવાળા તે મોક્ષના પથિકેના જ્ઞાનના વિષયમાં આગળ કહીશું. હમણાં તો આટલું કહીએ છીએ કે તે વીરાદિવિશેષણવિશિષ્ટ આત્માએને કર્મ જનિત (કર્મથી થનારી) કેઈ પણ ઉપાધિ નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩ ૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ—જ્યાં સુધી જીવ પિતાના શુદ્ધસ્વરૂપ-નિર્વિકાર આનંદ-સ્વરૂપ મુક્તિને પ્રાપ્ત નથી કરી લે, ત્યાં સુધી તે કર્મોથી નિર્લિપ્ત થતું નથી. આવી અવસ્થામાં જ્યાં સુધી સાંસારિક દશા છે, અથવા સંસારમાં રહેવાનું છે ત્યાં સુધી કર્મોના ચક્કરમાં પ્રત્યેક પ્રાણ ફસાયેલાં જ છે. જે કર્મોને કર્તા છે તે તેના ફળને પણ ભક્તા મનાય છે. જો કે આ નિયમ અટલ છે છતાં પણ જ્ઞાની જીવ તેના અપવાદસ્વરૂપ છે, કેમ કે ચારિત્રમોહનીયના ઉદયથી જ્યાં સુધી ચારિત્રને અભાવ તેના આત્મામાં નથી થયા ત્યાં સુધી દર્શન–મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર કર્મબંધ તેને થતું નથી. જેટલા અંશમાં પરપદાર્થોની નિવૃત્તિ છે તેટલા અંશોમાં આત્મામાં શુદ્ધિને સદ્ભાવ પણ છે, અર્થાત્ દર્શન-મોહનીય કર્મના ઉપશમ, ક્ષય, અને ક્ષાપશમથી આત્મામાં જેટલી પણ અતત્ત્વશ્રદ્ધાન પરિણતિને અંત થશે તેટલી જ આત્મજાગૃતિરૂપ શુદ્ધ પરિણતિને વિકાસ ત્યાં થશે. સમકિત પ્રાપ્ત થતાં જ આત્મામાં આત્મસ્વરૂપનું ભાન થવાથી આંશિક રૂપમાં સમ્યજ્ઞાન અને સ્વાનુભવમાં રમણરૂપ આંશિક ચારિત્ર પણ સમક્તિીને ઉત્પન્ન થાય છે, માટે આ ઠેકાણે સૂત્રકાર મોક્ષમાર્ગના પથિકને કર્મજન્ય ઉપાધિને અભાવ બતાવે છે, કેમકે અજ્ઞાની જીવને જ કર્મ જન્ય ઉપાધિ થાય છે, જ્ઞાની જોને નહિ. આ પ્રકરણની સમાપ્તિ કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે હે જબ્બ ! જે પ્રકારે મેં ભગવાનની સમીપ આ સાંભળ્યું છે તે પ્રકારે હું કહું છું. સૂ૦૧૫ ચતુર્થ ઉદેશકી ટીકાકા ઉપસંહાર | ચેથા અધ્યયનને થે ઉદ્દેશ સમાપ્ત છે 4-4 ચોથા અધ્યયનમાં જે વિષય કહેવાયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન ગ્લૅકદ્વારા કરે છે–“સખ્યત્વચા " ઈત્યાદિ. સમ્યક્ત્વને પુષ્ટ કરવાવાળી યુકિતથી સમ્યક્ત્વનું વર્ણન, તથા અનાર્યોના વચનનું નિરાકરણ કરીને સમ્યક્ત્વનું ફળ આ ચોથા અધ્યયનમાં કહ્યું છે. જે 1 આ આચારાંગસવના સમ્યકત્વનામના ચેથા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ 4 શ્રી આચારાંગ સૂત્ર : 2 337