SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યષુપ્ત અને ભાવસુસના વિષયમાં વિવેકક્ષ પ્રાણી સુખને અનુભવ કરે છે, અર્થાત્ મુનિ આ વાતતે સમજે છે કે ‘ દ્રવ્યસુપ્ત અવસ્થા અને ભાવસુસ અવસ્થા આત્મા માટે સદા દુખદાયી છે માટે તેવી અવસ્થાઆના સદા પરિહાર કરવા જોઈએ, તેવી અવસ્થાઓમાં વર્તમાન પ્રાણીનું કઢિ પશુ કલ્યાણ થતું નથી’ એવા પ્રકારના વિવેક જે આત્મામાં એ બન્ને અવસ્થાએ પ્રતિ જાગૃત થઈ જાય છે તે તેનાથી સદા દૂર રહે છે. જે પ્રકારે માર્ગોમાં ચાર આદિના ભય ઉપસ્થિત હાવા છતાં વિવેકી વ્યક્તિ એ વાતના વિચાર કરે છે કે, આ બાજુ ભય છે, આ ખાજુ ભય નથી. પછી નિર્ભય સ્થાનની તરફ ભાગે છે અને સુખને શ્વાસ લે છે, તે પ્રકારે મુનિ પણ સમ્યજ્ઞાનાત્મક વિવેકશાળી હાવાથી સદા પ્રમાદા ક્રિકોના ભયથી જ્ઞાનાચારાક્રિકોની સમ્યક્ આરાધનામાં અવધાનરૂપ જાગરૂક અવસ્થાને ધારણ કરીને મેાક્ષ સુખના ભાગી થાય છે. કહ્યું છેઃ— जागरह णरा णिच्च, जागरमाणस्स वड्ढए बुद्धी । 66 નો મુદ્ સો ન પળો, નો નારૂ નો સયા ધન્તો ” શા કૃતિ । ગાથાના અર્થ આ છે કે-હે ભવ્યા ! તમે સદા જાગતા રહો, કારણ કે જાગવાવાળાની બુદ્ધિ વધે છે. જે સુતેલા છે તે ધન્ય નથી જે જાગતા છે તે જ સદા ધન્ય છે. એ પહેલાં કહેવામાં આવ્યું છે કે સુપ્ત અને જાગૃત અવસ્થા ધર્મારાધનની અપેક્ષાથી જ સમજવી જોઇએ ! સૂ॰૧ ॥ દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । નિદ્રાપ્રમાદ અજ્ઞાનથી થાય છે, અને અજ્ઞાન પ્રાણિએ માટે સદા કારી છે. એવા વિચાર કરી શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે जाण • ઇત્યાદિ. છે ' શ્રી આચારાંગ સૂત્ર : ૨ અહિત હોલિ દુઃખજનક પ્રાણાતિપાતાદિ કર્મ અહિતકે લિયે હોતે હૈં; ઇસલિયે પ્રાણાતિપાતાદિ કર્મોસે વિરત રહના ચાહિયે । હૈ જમ્મૂ! ષડ્થવનિકાયસ્વરૂપ આ લાકમાં અથવા જીનશાસનમાં દુઃખ ૧૯૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy