________________
દ્વિતીય ઉદેશ કે સાથ તૃતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદના
શ્રી આચારાંગસૂત્રના બીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ
બીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું, હવે ત્રીજા ઉદ્દેશને પ્રારંભ થાય છે. બીજા ઉદેશમાં સંયમીએ સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ કરવી જોઈએ. એ વાત કહેવામાં આવી છે. આ ઉદેશમાં એનું પ્રતિપાદન કરવામાં આવશે કે ગૃહીત (ગ્રહણ કરેલાં) સંયમમાં રતિ અને વિષયાદિકમાં અરતિ સંયમીજનને ત્યારે જ થાય છે કે જ્યારે કષાયો દૂર કરવામાં આવે. કષાયને પરિત્યાગ, જ્યાં સુધી માનો ત્યાગ અને ધનની અસારતાનો વિચાર નહિ કરવામાં આવે ત્યાં સુધી તે બની શકતું નથી. માટે સંયમી મુનિએ “મારી ઉત્પત્તિ ઉંચ ગેત્રમાં થયેલી છે” તેવાં અભિમાનને સર્વથા ત્યાગ કરે જોઈએ.
આ ઠેકાણે “ સુર નોત્રિકાર” આ અનન્તર સૂત્રની સાથે સંબંધ છે, એનો ભાવ એ છે કે-હે શિષ્ય ! તું ઉંચ ગેત્રમાં ઉત્પત્તિના અભિમાનાદિમાં જેવી રીતે ન ફસે તેવી પ્રવૃત્તિ પિતાની કર.
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા
જે વાચક” ઈત્યાદિ પરંપરાસુત્ર સાથે પણ સંબંધ છે જેથી શિષ્યને સંબોધન કરતાં આચાર્ય એ વાતનો ઉપદેશ આપે છે કે પિતાના માન માટે આત્મબલ આદિ દ્વારા તારે દંડસમારંભ ન કરે જોઈએ.
નીચેના સૂત્રનું અવતરણ કરવા માટે સૂત્રકાર શિષ્યને કહે છે કે-હે શિષ્ય ! ઉચ્ચ ગેત્રમાં ઉત્પત્તિથી માન, અને નીચ ગેત્રમાં જન્મ લેવાથી અપમાનને વિચાર કરી હર્ષ અને ક્રોધ કરે તને એગ્ય નથી. કારણ કે કર્મના પ્રભાવથી તે પૂર્વના અનેક ભામાં તે પ્રાપ્ત કર્યા છે એ વાત પ્રગટ કરવામાં આવે છે–વરે મરવું” ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
८७