SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદેશ કે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધ પ્રતિપાદન ઔર પ્રથમ સૂત્ર । ત્રીજા અધ્યયનના ચાથા ઉદ્દેશ. 66 ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કેવલ પાપ કર્મ નહિ કરવાથી મુનિ થતાં નથી. પણુ અપ્રમાદ તથા શુભભાવનાપૂર્વક સંચમના અનુષ્ઠાનથી જ મુનિ અવસ્થા પ્રાપ્ત થાય છે.” આ વિષય સમજાવવામાં આવેલ છે. હવે શુભ ભાવના શુભ અધ્યવસાયરૂપ છે. તે શુભ અધ્યવસાયની પ્રાપ્તિ કષાયાના ત્યાગથી થાય છે. માટે વાત—વમન કરેલા અન્નની માફક કષાય છેડવા ચેાગ્ય છે. આ વિષયને સમજાવવા માટે આ ચેાથા ઉદ્દેશની પ્રરૂપણા કરતાં સૂત્રકાર કહે છે—સે વૃંત’ ઇત્યાદિ. અથવા—જે શ્રુતચારિત્રરૂપ ધર્મમાં જાગરૂક સંયમી વેરથી રહિત અનીને તથા જન્મ અને માલ્યાદિ અવસ્થાઓને દુઃખસહભાવિની જાણીને નિષ્કદી થાય છે તે લેાકમાં દૃશ્યમાન ચતુતિયામાં ભ્રમણુરૂપ પ્રપંચથી છૂટી જાય છે. શુભાવ્યવસાયપૂર્વક સંયમકે આરાધનમેં તત્પર મુનિ ક્રોધ, માન માયા ઔર લોભકો દૂર કરનેવાલા હોતા હૈ; યહ બાત તીર્થંકરોંને કહી હૈ । તીર્થંકરોં કે ઉપદેશકા અનુસરણ કરનેવાલા સાધુ આદાન કા–અષ્ટાદશ પાપસ્થાનોં કા, અથવા કષાયોં કા – વમન કરનેવાલા ઔર સ્વકૃત કર્મો કા નાશ કરનેવાલા હોતા હૈ । એ સઘળી વાતે ત્રીજા ઉદ્દેશના અંતિમ સૂત્રમાં તથા આ ઉદ્દેશના અન્ય સૂત્રામાં પ્રગટ કરવામાં આવેલ છે. પરન્તુ તે પ્લુટે છે કેવી રીતે ? તે કહે છે—તેવંતા ઈત્યાદિ. શુભ અધ્યવસાયપૂર્વક સંયમની આરાધનામાં તત્પર શ્રમણ-મુનિ ક્રોધ, માન, માયા અને લાભના વિમતા-અપનેતા નાશક બને છે. ' ,, સૂત્રમાં “ જોયં, માન, મળ્યા, હોમ ” આ પ્રકારે આ દ્વિતીયાન્ત પદોના અલગ અલગ સ્વત ́ત્ર પ્રયાગ કરેલ છે. તેનું કારણ ક્રોધાદિકોમાં એક-એકના અનન્તાનુખ મધી આદિના ભેદથી ચાર ચાર ભેદ ખતાવવાના છે. અર્થાત્ સમાસ કરવાથી “ જોધમાનમાચાોમાન્ ” એવું એક પદ બને છે. તે પણ આ એક પદના પ્રયાગ ન કરીને જે પ્રત્યેક પદ સૂત્રમાં સ્વતંત્ર વિભક્તિવાળા રાખેલ છે તેનું કારણ ક્રોધ આદિઅનન્તાનુમ’ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનના ભેદથી ચાર ચાર પ્રકારે છે, તે બતાવવાનુ છે. તથા તેના ઉપશમ એક સાથે એક જ જગ્યા ઉપર શ્રી આચારાંગ સૂત્ર : ૨ २३७
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy