SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘાવી મુનિ મમત્વબુદ્ધિકો છોડકર, લોકસ્વરૂપ કો જાનકર આહારાદિમૂર્છારૂપ સંજ્ઞા સે રહિત હો સંયમાનુષ્ઠાન મેં પરાક્રમ કરે । “ સૂત્રમાં “હોળું ” આ પત્રના અર્થ એક તા ષવનિકાયરૂપ લેાક થાય છે, ખીો અર્થ કષાયલેાક, તથા આપાતતઃ સુંદર-થાડા વખત માટે સારૂ લાગનાર પરંતુ પરિણામમાં દુઃખરૂપ વિષયભોગાદિક પણ થાય છે. ક્રોધાદિ કષાય જીવોને કેાઈ વખત પણ કેઇ પણ અવસ્થામાં સુખદાયી થતા નથી. તેના સેવનથી જીવોનું સદા અધઃપતન જ થાય છે. કહ્યું છે “ અદ્દો વયર્ જોàાં, માળેળ અમદ ફેઝ ઈત્યાદિ. અર્થાત્ ક્રોધથી આત્માનું અધઃપતન થાય છે અને માનથી અધમતિ થાય છે. માયાથી જીભગતિના પ્રતિઘાત થાય છે. અને લેાલથી ઈહલેાક અને પરલેાક સબન્ધી ભય રહે છે તથા વિષય ભોગાદિક પશુ કિપાક ફળ સમાન ઉપરથી જ મનેહર માલૂમ પડે છે પરંતુ પિરણામમાં જીવા માટે નરક નિગોદાદિ ગતિઓનુ કારણ બને છે. કિંપાક ફળનુ સેવન જે પ્રકારે પ્રાણોનું હરણ કરે છે તે પ્રકારે આ પણ ભવાભવમાં જીવાને અનંત યાતનાઓ દેનાર બને છે, એવું સમજીને તે કષાયલોકના તથા વિષયલેાકનો સંચમી મુનિ સદા ત્યાગ કરે. અહીં “ ઇતિ ”શબ્દે અધિકારની પરિસમાપ્તિના સૂચક છે. “ પ્રીમિ’ પદ્મને અ પહેલાં કરવામાં આવેલ છે ! સૂ૦ ૪૫ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ર્ચમ સૂત્ર । સંયમનું પાલન કરવામાં પરાક્રમશાલી અને પરિગ્રહના ત્યાગી અણુગાર કેવા હાય છે તે કહે છે-“નારૂં સદર ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy