SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગતિને લાભ થશે. જીવને અરતિનાં કારણે દુઃખ થાય છે, પરંતુ સંયમને નિર્દોષ રીતિથી પાલન કરવાથી કઈ પણ દુઃખ થતું નથી. કદાચ કઈ પ્રકારના કર્મોદયથી તેને દુઃખ પણ આવી પડે છે તે દુઃખ તે જીવને સંયમમાં અરતિ ભાવનું કારણ થતું નથી, એ વાત નીચે લખેલા લેકથી પ્રગટ કરી છે– ક્ષિત્તિતા જા, શરણારા વા, सहजपरिभवो वा, दुष्टदुर्भाषितं वा । महति फलविशेषे, नित्यमभ्युद्यतानां, જ મનસિ ફરે, સુર્યમુત્પત્તિ ” I ? / फिरभी-" तणसंथारनिसण्णो वि मुणिनिवरो नट्टरागमयमोहो। जं पावइ मुत्तिसुहं, तं कत्तो चक्कवट्टी वि" ॥ १ ॥ એને ભાવ એ છે કે–ભૂમિ ઉપર સુવું, અન્ત પ્રાન્ત-ભિક્ષા સેવન કરવી, ભલે કઈ તિરસ્કાર કરે અને દુષ્ટ ખોટા ખોટા વચન પણ બોલે તે પણ જે સાધુપુરૂષ ઉત્તમ ફળને લાભ કરવામાં સાવધાન છે તેને આવી વાતેથી મનમાં અને શરીરમાં કઈ પણ કષ્ટ થતું નથી. “તરંથાનિઇ” ઘાસની શાચ્યા પર બેઠેલા, રાગ મદ મોહ રહિત મુનિ નિવૃત્તિ ભાવથી જે નિર્લોભતારૂપે સુખનો અનુભવ કરે છે તે સુખને અનુભવ રત્નસિંહાસન ઉપર બેઠેલે ચક્રવર્તી પણ કરી શકતું નથી. ૧ T-ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમથી ચારિત્રની જેને પ્રાપ્તિ થયેલી છે, અને પછી ચારિત્ર મોહનીયની કઈ એક પ્રકૃતિના ઉદયથી તેમાં જેને અરતિ. ભાવ થયે છે એવા અરતિભાવયુક્ત મેધાવી માટે આપને એ ઉપદેશ–“ગૃહીતચારિત્રમાં અરતિભાવને દૂર કરે” લાગુ થાય છે. પરંતુ જે મેઘાવી છે તે તે સંસારના સ્વરૂપને જાણકાર હોય છે, તેમાં અરતિપણાના સદૂભાવને તે અસંભવ જ છે, કારણ કે જે પ્રકારે છાયા અને તડકાને એક જગ્યાએ એકી સાથે રહેવું અશક્ય છે તે પ્રકારે મેઘાવિત્વને અરતિભાવને પણ એક જગ્યાએ સાથે રહેવું વિરૂદ્ધ જ છે, પછી એ બન્નેનું એક જગ્યાએ જોડાણ કહેવું કેવી રીતે સંભવ થઈ શકે, આ વાત બીજી જગ્યાએ પણ બતાવી છે કે – " तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । તમસ ગુતોષાત -નિરાત્રિત થાતુર” | ૨ | તે જ્ઞાન જ્ઞાન જ નથી કે જેના ઉદય થવાથી રાગાદિગણને સભાવ રહે, સૂર્યને ઉદય થવાથી શું અંધકાર રહી શકે છે? કદિ નહિ . ૧ જે મોહરૂપી ગ્રહથી ઉન્મત્ત થઈ રહેલ છે એવા અજ્ઞાની જીવ જ સંયમમાં અરતિ અને શબ્દાદિ વિષયમાં રતિ કરે છે. પરંતુ જે મેધાવી હોય છે તે જેમ હાથી નાના વૃક્ષથી ઘર્ષણ કરતા નથી તે પ્રકાર સંસારના તુચ્છ પદાર્થોમાં રતિ નથી કરતાં પણ તેની તેમાં અરતિ અને સંયમમાં રતિ જ રહે છે. વળી આ ઠેકાણે મેધાવીને અરતિ હેવાને સંભવ પણ કેમ હાય. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ८४
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy