SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તપ-સંયમ અને નિયમનું પાલન સર્વ શ્રેયસ્કર છે. તેનું પાલન કેઈ વખત પણ વિફળ થતું નથી. આ પ્રકારથી જેનું મન તેના પાળવામાં મક્કમ અને અકંપ છે, મનની લગનથી જે તપ સંયમ આદિના પાલન કરવામાં દત્તાવધાન છે, તથા જેના હદયમાં જિનેન્દ્રવચને પ્રતિ દઢ આસ્થા છે, જે સારી રીતે જાણે છે કે ભગવાન વિતરાગ પ્રભુને બનાવેલે આ માર્ગ છે, કેઈ છદ્મસ્થને નથી. સંયમની આરાધનાથી કર્મોની નિર્જરા થાય છે, માટે મારે તેનું પરિપાલન સમ્યફ રીતિથી જ કરવું જોઈએ, અન્યથા અનંત સંસારનો પથિક બનવું પડશે, જે મારે પિતાના ગ્રહીત માર્ગથી શ્યત કરવા માટે પરીષહ અને ઉપસર્ગ પણ આડા આવે તો મને તેની પણ કઈ પરવાહ નથી. હું અકંપ બની તેને પણ સામનો કરવા તૈયાર છું, તેવા પ્રકારે અશકિતમાન અને દઢપ્રતિજ્ઞ બનીને પિતાના ગૃહીત માર્ગની સંયમી આરાધના કરે. સૂત્રમાં “ મળે ” આ શબ્દની ટીકાકારે એક તે “રામના " છાયા કરી છે જેનો અર્થ “નિશંકિતમાન થઈ, તપ સંયમનું પાલન કરે” તેમ થાય છે. જેના દ્વારા જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેનું નામ સંકમણ છે. તે સમ્યગ્દર્શનાદિક રત્નત્રય છે. તેના દ્વારા જ જીવ મુક્તિને લાભ કરે છે માટે સાવધાન મન રાખીને તેનું પરિપાલન કરવામાં સંયમીમુનીએ તત્પર રહેવું જોઈએ, એ સૂત્રકારનું આદેશવચન છે. “આવતી કે તેની આગલની શાલ જ્યારે સમય આવશે ત્યારે ધર્મ કરીશ, હમણું સમય નથી આવા પ્રકારનું ધર્માચરણ માટે બહાનું કરવું જોઈએ નહિ. એવું બહાનું આત્મહિતાર્થી માટે ઉચિત નથી. પહેલાં કહેવામાં આવેલ છે કે નત્તિ કાઢસ્થાનાયામઃ” એ કોઈ પણ સમય નથી જેમાં મૃત્યુને આવવાની સંભાવના ન હોય, માટે એવું સમજીને કે “કાળ પછવાડે જ લાગે છે, ક્યારે અહીંથી જવું પડશે” ધર્માચરણ માટે પ્રમાદી ન બને. એટલે પણ વખત મળે તેટલે વખત ધર્મની આરાધના કરતા જ રહે. સંયમી મુનિ પોતાના ગૃહીત અહિંસાદિ વ્રતમાં સાવધાન બનીને એક ક્ષણ એક લવ એક મુહૂર્ત પણ પ્રતિબન્ધવિહારી ન બને, અર્થાત્ અપ્રતિબન્ધવિહારી બનીને વિચરે સૂત્ર ૪ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો સંયમ જીવનનું સ્વરૂપ પ્રકટ કર્યું, હવે અસંયમ જીવનનું સ્વરૂપે પ્રગટ કરે છે-- વે પર જિયાયા' ઈત્યાદિ. સમસ્ત સંસારી જીવને જીવન પ્રિય છે, કઈ પણ જીવ એ નથી જેને પિતાના જીવનથી મમતા ન હોય. વિષ્ટાને કીડા પણ વધારેમાં વધારે જીવવાની ઈચ્છા રાખે છે. જે જીવ જે પર્યાયમાં વર્તમાન છે તેને તે જ પર્યાય પ્રિય છે. વિણાના કીડાની મમતાને જુઓ–તે કદાચ તે સ્થાનથી અલગ કરવામાં આવે તે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૧૭
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy