SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ | દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્રો / હે શિષ્ય! જિસલિયે ક્રોધાદિકષાયોંસે યુક્ત જીવ અનન્ત દુઃખ પાતા હૈ, ઇસલિયે તુમ આહતાગમ પરિશીલન-જનિત સમ્યજ્ઞાનસે યુક્ત અતિવિદ્ધાન્ હોકર ક્રોધાદિકષાયજનિત સન્તાપસે અપનેકો બચાઓ ઉદેશસમાપ્તિ . ઉકત અને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“તા ગતિવિજ્ઞોઈત્યાદિ. જ્યારે આ નિર્વિવાદ સિદ્ધ છે કે ક્રોધાદિક કષાયવાળો જીવ અનંત યાતનાઓને આ લેકમાં અને પરલોકમાં ભગવે છે ત્યારે હે શિષ્ય ! ગતિવિદાન–અર્વત પ્રતિપાદિત આગમનના પરિશીલનથી સમ્યજ્ઞાનસંપન્ન થતાં તમે ક્રોધરૂપ અગ્નિથી પિતાના આત્માને કઈ વખતે પણ સળગાવશે નહિ. આ જગ્યાએ ક્રોધની પ્રધાનતા બતાવી છે તેથી બીજા કષાયોને પણ પરિત્યાગ સમજી લેવું જોઈએ. હે જબ્બ ! ભગવાનની પાસે જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહું છું. ચેથા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૪-૩ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૫
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy