________________
જી શી થઈ રહ્યું છે, તથા સકલજન જેની નિંદા કરે છે, અને ઉંચ ગોત્ર:દિકમાં જન્મ પ્રાપ્ત કરવાના ગર્વથી જે કર્તવ્યચ્યુત થઈ રહેલ છે, “ મારૂં શુ કવ્ય છે” એ વાતને પણ પાતે સમજતા નથી, આડી અવળી પ્રવૃત્તિ કરવાથી લાકેના અનેક અપવાદોને જે પાત્ર બનેલ છે, તથા જે પ્રકાર ઈંડાથી ઢોલ પીટવામાં આવે છે તે પ્રકાર જગતના જીવોના અનાદરકારી વચનરૂપી દડોની ચેટથી જે આહત-તાડિત છે, અને વાસ્તવિક પોતાના શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનાથી વાંચિત છે, જે પ્રકારે સમુદ્રની તરલ તરંગો સમુદ્રથી ઉઠે છે અને સમુદ્રમાં જ વિલીન થાય છે તે પ્રકાર જે આ સંસારરૂપી અથાગ સાગરમાં ભાર વાર જન્મ મરણના ગોથા ખાતા રહે છે. અહિતકારી પદાર્થાને હિતકારી અને અને અનિત્ય પદાર્થોને નિત્ય માનીને જે તેને અપનાવવામાં લાગેલ છે. એવા પ્રાણી વિપરીત કલ્પનાવાળા જ માનેલ છે, અને તે પોતાની આવી કલ્પનાના જોરે જ રાતદિવસ દુ:ખી થાય છે
જે સયમી ક્ષેત્ર-ધાન્યાદિકનું ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ-મહેલ, મકાન, આઢિ બાહ્ય પદાર્થોમાં મમત્વશાળી બનેલાં તે વાસ્તવિક સંચમી નથી, કારણ કે જીવામાં ખાદ્ય પદાર્થોથી મમત્વ દૂર થયા વિના સંયમભાવ જ ઉત્પન્ન થતા નથી. જે પ્રકારે ઉંટ ઉપર ઉંધ લેવાવાળી વ્યક્તિના પ્રાયઃ અધઃપતન થાય છે તે પ્રકારે જે સંયમના ઢાંગ રચીને બાહ્ય પદાર્થોમાં જ સૂશ્ચિંત થાય છે તેનુ પણ અધઃપતન તેનાથી અવશ્ય થાય છે. સંયમ શબ્દના અર્થ તા એ છે કે ઇન્દ્રિયા અને ચિત્તની વૃત્તિ જે બાહ્ય પદાર્થોમાં આસક્ત ખની છે તેના નિરોધ થઇ જવા. પરંતુ જેની મમતા બાહ્ય પરવસ્તુઓમાં જાગ્રત છે, કેવી રીતે માનવામાં આવે કે તેના સત્ય સંયમભાવ છે, માટે એવા પ્રાણી સંયમભાવથી જીવન ગમે તે સ્થિતિમાં રહે તેને તે પ્રિય લાગે છે, કારણ કે શરૂઆતથી તેના અભ્યાસ તેવો થયેલ છે, અર્થાત્ સંયમ જીવન વ્યતીત કરવા માટે ચિત્તવૃત્તિ અને ઇન્દ્રિયે ઉપર વિજય પ્રાપ્ત કરવાની મેાટી જરૂરત હોય છે, આ પ્રકારનો ઉપદેશ તેને મળેલ નથી, કારણ કે તેનું જીવન તો બકરાની માફક “મેં મેં ” કરતાં કરતાં પદાર્થોમાં આસક્તિસંપન્ન હોય છે. અચિત્ત પ્રરિગ્રહરૂપ જાતજાતના રંગબેરગી કપડાના, પદ્મરાગાદિક મણિએના, કટક, કેયૂર, કુંડલ આદિના, સુવર્ણ આદિ ધાતુએના, અને સ્ત્રી આદિ સચિત્ત પરિગ્રહના અપનાવવામાં અને તેના રક્ષણાદિ કરવામાં જ તેની જીવનયાત્રા સમાપ્ત થઇ જાય છે, અર્થાત્ સચિત્ત અને અચિત્ત પરિ ગ્રહેના સંગ્રહ અને રક્ષણ કરવામાં જ એવા ગૃદ્ધ બની રહે છે, અને સંયમ જીવનને દોષ દેતાં દેતાં કહે છે કે “આ સંસારમાં અનશનાર્દિક તપ, ઇન્દ્રિય અને મનને વશ કરવારૂપ ક્રમ, અહિંસાત્રતાદિરૂપ નિયમ કોઈપણ કાÖકારી નથી, કારણ કે તેનું આચરણ કરવાવાળા વ્યક્તિઓને કાયકલેશ સિવાય બીજા કોઇ પ્રકારનું ફળ મળતું નથી. એવા ભલે ! સંસારમાં કેણુ સમજદાર હશે જે પ્રત્યક્ષ અનુભૂત સુખાદિકોને છેડીને અષ્ટ સુખાર્દિકોની કામનાથી પ્રેરિત બનીને તેના પરિત્યાગ કરશે?
**
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦૯