SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જ થઈ જાય છે—એક જ જેવું માલૂમ પડે છે. લગામ જ તો ઘેાડાને બેસનારના અધીનમાં કરે છે. ઇન્દ્રિયા રૂપી ઘેાડા પણ આ સંયમરૂપ લગામથી આત્માને આધીન થઈ રહે છે. ત્યારે “ સોનિટાપસત્તાઘુ તદ્દા માળાવમાળો ” અર્થાત્ તે નિંદા અને પ્રશંસાને તથા માન અને અપમાનને સમાન સમજે છે એ કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે આ અનુભવસિદ્ધ વિષય છે. શું સંચમીએના સમક્ષ પરસ્પર વિરોધી જીવ મૈત્રીભાવ ધારણ કરીને બેઠેલાં નથી સાંભળ્યાં ?, સયમ તે અંજન છે કે જેનાથી આંતરચક્ષુએની એ કલ્પના કે “આ મિત્ર છે, આ શત્રુ છે” બિલકુલ નષ્ટ થઇ જાય છે. તે સંયમી જીવ હજી સુધી બાહ્ય જગતમાં વિચરણ કરે છે તો પણ તે બાહ્ય જગતમાં તે જલમાં કમલની માફક અલિપ્ત જ રહે છે, માટે શત્રુ, મિત્ર, ઈષ્ટ, અનિષ્ટ, એ બધી કલ્પનાઓ મમત્વજન્ય બુદ્ધિને વિકાર માનીને તે તેનાથી એકદમ દૂર થઈ જાય છે. આ અભિપ્રાયને લઇને ટીકાકારે “ચઢ્ઢા સાળિ નેપુ મૈત્રીમવેન ” એ પદ્મથી તેના ખુલાસો કરેલ છે. સમતાભાવ સયમના સ`પ્રથમ ગુણ છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ થાય છે તે પ્રકારે સંયમરૂપી સૂર્યના ઉદયથી આત્માથી વિષમતાની કલ્પનારૂપ અંધકારનો નાશ થાય છે. આ પ્રકારથી પણ “ અદ્દો વિદાત્તવ ” આ સૂત્રમાં ‘ગો' પદ્મની સાકતા ટીકાકાર પ્રગટ કરે છે- સમુન્તયંત જસમયમાત્રસંત્ત્વવિ અનન્તર્મેનિઽવેન ” ૪૮ મીનીટના સમયને એક મુહૂર્ત કહે છે. આ મુહૂર્તના ભીતરના સમયને અન્તર્મુહૂર્ત કહે છે. તે અસખ્યાત સમયેાના એક કાળ છે, સમય, વ્યવહાર કાળા બધાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ હિસ્સા છે. કાલ એ પ્રકારના છે. ૧ નિશ્ચયકાલ, ૨ વ્યવહારકાલ, સમય, ઘડી, ઘંટા, પલ, મુહૂર્ત, વર્ષ આદિ અધા વ્યવહારકાલ છે, વર્તવું જેનુ લક્ષણ છે તે નિશ્ચયકાળ છે, કારણ કે શાસ્ત્રમાં ૮ વદળા લો જાહો' કહેલ છે. 6 સાવાથી કદાચ અષ્ટ સમય માત્ર પણ સંયમનું આરાધન કરી લેવામાં આવે તો તે અનંત કર્મોની નિરાનું કારણ માનેલ છે. અમે દેખીએ છીએ અગ્નિની થાડી પણ ચિનગારી જ્યારે રૂના ઢગલા ઉપર પડી જાય છે તે બધુ રૂ બાળી નાખે છે, તે પ્રકારે અષ્ટ સમય માત્ર પણ સંયમનું સેવન જીવાના અનન્ત કર્મોના નિર્જરાનું કારણ મને છે તેમાં કઈ અચરજની વાત છે? શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૯
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy