Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
એક ખુલાસો ૧ એક જિનેશ્વરના ગુણ ગાવાથી અન્યની આશાતના થાય. ૨ ગ્રામચિંતકશબ્દનો અર્થ રાજા જ થાય.
આવશ્યકનિયુક્તિ વિગેરેમાં તીર્થકરોના સમ્યકત્ત્વને પણ સમ્યકત્ત્વ
કહ્યા છતાં પહેલેથી તીર્થકરનું સમ્યકત્ત્વ વરબોધિ જ કહેવાય. ૪ આખો દેશ અનાર્ય હોય છતાં તેમાં આવેલું તીર્થ તો અનાર્યે ગૃહીત
છતાં આર્ય જ રહે.
?
આવશ્યકસૂત્રની બન્ને ટીકામાં ચાલતાં ધર્મકથન કરવાનું જણાવનાર પુરતો સંસ્થિતી થમ્પી દેશુમારથ્થો એમ વાક્ય છતાં ચાલતાં ધર્મ
કહ્યો નથી એમ માનવું. ૬ વીતરાગપણામાં જ વાલીજીએ રાવણને શિક્ષા કરી. ૭ મત gવ ના પાઠનો કરેલ અર્થ સાચો જ હતો.
આ બધી હકીકત નિર્ણયની વખત ચર્ચા અને પ્રતિજ્ઞાપત્ર મધ્યસ્થો, લખાવી શકત છતાં શ્રીમાને તેમ નથી માન્યું તેમાં કહેવાય નહિ ! તેમ જ આખા પ૬ પાનાના ત્રણ અંકો સંપાદકના નામે નહિ ચઢાવતાં પોતાની સહીથી પોતે જ મુદત આદિ જણાવી નિર્ણય કરવા તૈયારી કરી હોય તો ઉપરતી વાતો પણ તેમને સાબીત કરવી પડત.
(તંત્રી)