________________
प्रमेययोधिनी टोका प्र. १ सू. ३ अरूप्यजीवप्रज्ञापनानिरूपणम् ३७ चेति अद्धासमयः, अथवा अद्धायाः कालरूपायाः समयो-विभागरहितो भागः, अयश्च अद्धासमयः एक एव वर्तमानः परमार्थः सन् वर्तते, नातीताः समयाः, नो वा अनागताः, तेषां विनष्टानुत्पन्नत्वेनासत्यात्, अतएव अद्धासमयस्य कायत्वाभावेन देशप्रदेशकल्पनाभावः, सेपा अरूप्यजीवप्रज्ञापना प्रोक्ता, अत्र धर्मास्तिकायस्य माङ्गलिकत्वेन प्रथमोपादानं, तत्प्रतिपक्षभूतत्वात् तदनन्तरम् अधर्मास्तिकायस्थ, तदनन्तरं लोकालोक व्यापित्वादाकाशास्तिकायस्य, ततो लोके समयासमयक्षेत्रव्यवस्थाकारित्वादद्धासमयस्योपादानं कृतम्, वस्तु तस्तु ___ अद्वा काल को कहते हैं। अद्धा समय अद्धा समय कहलाता है। अथवा काल रूप अद्धा समय अर्थात् निरंश अंश अद्धा समय कहलाता है। वर्तमान काल का एक ही समय सत् होता है, अतीत काल के अनन्त समय नष्ट हो चुके हैं और अनागत काल के अनन्त समय उत्पन्न नहीं हुए हैं, अतएव वे सब असत् अवधिज्ञान है?। अद्धा काल काय नहीं हैं अर्थात् प्रदेशों का संचात नहीं हैं । अतएव उसके देशों और प्रदेशों की कल्पना भी नहीं हो सकती है। ___ यह 'अरूपी--अजीव: की प्रज्ञापना है। धर्म मांगलिक है, अतः धर्मास्तिकाय का सबसे पहले उल्लेख किया गया है। धर्मास्तिकाय का प्रतिपक्ष अधर्मास्तिकाय है, अतएव धर्मास्तिकाय के पश्चात् अधर्मास्ति काय का कथन किया गया है । तत्पश्चात् लोकालोक में व्याप्त होने के कारण आकाशास्तिकाय का निर्देश किया गया है और फिर लोक में समय क्षेत्र एवं असमय क्षेत्र की अवस्था करने वाला होने के कारण
અદ્ધ કાળને કહે છે. અદ્ધાસમય, અદ્ધાસમય કહેવાય છે. અથવા કાલ રૂપ અદ્ધાસમય અર્થાત્ નિરશ અશ અધ્વાસમય કહેવાય છે. વર્તમાન કાળને એક જ સમય સત્ હોય છે. અતીત કાલના અનન્ત સમયે નષ્ટ થઈ ગયા છે અને અનાગત કાળના અનન્ત સમય ઉત્પન્ન થયા નથી, તેથી જ એ બધા અસત્ અવિદ્યમાન છે અઢાકાલ કાય નથી, તેથી જ એના દેશ અને પ્રદેશોની કલ્પના પણ થઈ શકતી નથી.
આ અરૂપી અજીવની પ્રજ્ઞાપના છે. ધર્મ માંગલિક છે, તેથી ધર્માસ્તિકાય ને બધાથી પહેલા ઉલ્લેખ કર્યો છે. ધર્માસ્તિકાયને પ્રતિપક્ષ અધર્માસ્તિ કાય છે, તેથી જ ધમસ્તિકાયની પછી અધર્માસ્તિકાયનું કથન કરાયું છે. તેના પછી કલેકમાં વ્યાપ્ત હોવાને કારણે આકાશાસ્તિકાય ને નિર્દેશ કરાયો છે અને પછી લોકમાં સમય ક્ષેત્રની વ્યવસ્થા કરવા વાળા હોવાને લીધે અદ્ધાસ