________________
३६
प्रज्ञापनासूत्रे
निर्विभागाः असंख्येया भागा भवन्ति, लोकाकाशप्रदेशप्रमाणत्वात्, अथाकाशास्तिकायादि ब्रूते - 'आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्धिकायस पदेसा, अद्धा समए' सू. ३ | आकाशास्तिकायः, आ-मर्यादया स्वस्वभावापरित्यागरूपया काशन्ते -स्वरूपेण प्रतिभासन्ते व्यवस्थिताः पदार्था अस्मिन् इति आकाशम् अथवा आ सर्व भावाभिव्याप्त्या काशते इत्याकाशम्, अस्तयः - प्रदेशा स्तेषां कायः अस्तिकायः, आकाशञ्च तदस्तिकायश्चेति आकाशास्तिकायः, एवम् आकाशास्तिकायस्य देशस्तु तस्यैव आकाशास्तिकायस्य बुद्धिविकल्पितो
यदि प्रदेशात्मक विभाग इत्यर्थ, तथा आकाशास्तिकायस्य प्रदेशाः पुनरनन्ताः सन्ति; अलोकस्यानन्तत्वात्, अद्धासमयः - अद्धां-कालः, स चासौ समयहो सके वह प्रदेश कहलाता है । अधर्मास्तिकाय के प्रदेश भी असंख्यात हैं और लोकाकाश के प्रदेशों के बराबर हैं ।
अब आकाशास्तिकाय का स्वरूप कहते हैं - जिसके अन्दर स्थित पदार्थ अपने स्वरूप को बिना त्यागे प्रतिभासित होता है वह आकाश । -अथवा जो समस्त पदार्थों में व्याप्त होकर रहा हुआ है, वह आकाश । अस्ति का तात्पर्य प्रदेश है, उनका समूह या संघात अस्तिकाय कहलाता है । आकाश रूप अस्तिकाय को आकाशास्तिकाय कहते हैं । आकाशास्तिकाय ही बुद्धि कल्पित द्विपदेशात्मक आदि भाग आकाशास्तिकाय देश कहलाता है और आकाश का सबसे छोटा भांग, जिसका पुनः भाग न हो सके, आकाशास्तिकाय प्रदेश कहलाता है। आकाशास्तिकाय के प्रदेश अनन्त है, क्योंकि अलोकाकाश अनन्त है ।
ભાગ ન થઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના પ્રદેશ પણ અસ`ખ્યાત છે અને લેાકાકાશના પ્રદેશેાની ખરાખર છે.
હવે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કહે છે-જેની અંદર રહેલા પદાર્થો પોતાના સ્વરૂપના ત્યાગ કર્યા શિવાય પ્રતિભાસિત થાય છે તે આકાશ અથવા જે સમસ્ત પદાર્થોમા વ્યાસ મનીને રહેલ છે, તે આકાશ, અસ્તિનું તાત્પય પ્રદેશ છે, તેના સમૂહ અથવા સ ઘાત અસ્તિકાય કહેવાય છે. આકાશ. રૂપ અસ્તિકાયને આકાશાસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાયના જ બુદ્ધિકલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ભાગ આકાશાસ્તિકાય દેશ કહેવાય છે અને આકાશને બધાથી નાનેા ભાગ, જેના ફ્રી ભાગ થતા નથી, તે આકાશાસ્તિકાય પ્રદેશ કહેવાય છે. આકાશાસ્તિકાયના પ્રદેશ અનન્ત છે, કેમકે અલાકાકાશ અનન્ત છે.