________________
શ્રી ઓઘનિર્યુક્તિ
॥ ૪૨ ||
म
म
"
ד
इत्यलं चसूर्येति ॥१॥
ચન્દ્ર. : પ્રશ્ન : પણ ઘટશબ્દ-કુંભશબ્દ વચ્ચે એકાન્તે અભેદ જ માની લઈએ તો શું વાંધો ? એમાં તો બેયની એકાર્થિકતા ઘટી જ શકે છે.
સમાધાન : એકાન્તભેદવાદીની જેમ એકાન્ત-અભેદવાદીઓને પણ એકાર્થિક શબ્દો ન ઘટે.
પ્રશ્ન ઃ કેમ ન ઘટે ?
સમાધાન : જેમના મતે બધા પદાર્થો પરસ્પર અભિન્ન તરીકે જ વ્યવસ્થિત હોય, તેઓને તો સમાનાર્થી શબ્દો માનવામાં વાંધો આવવાનો જ.
તે આ પ્રમાણે – જેમ ઘટશબ્દ ઘટશબ્દથી એકાન્તે અભિન્ન છે, એટલે જ ઘટશબ્દ ઘટશબ્દનો એકાર્થિક કહેવાતો નથી. કોઈ એમ બોલતું નથી કે ઘટશબ્દનો સમાનાર્થી ઘટશબ્દ છે. તો એમ કુંભ-કુટ વગેરે શબ્દો પણ તેમના મતે તો ઘટશબ્દથી એકાન્તે અભિન્ન જ છે. તો એ શબ્દો પણ શી રીતે ઘટશબ્દના સમાનાર્થી બની શકે ? ન જ બને.
અહીં પસૂરી વડે = લાંબી ચર્ચા વડે સર્યું.
वृत्ति : अधुना चरणपदव्याख्यानार्थमिदं गाथासूत्रमाह -
मा
| if
A
J
म
ભા.-૧
વ ॥૪૨॥
स्प