Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणीटीका स. ४ प्रश्नादिनिरूपणम् पर्वतः क्षुल्लहिमवत्पर्वतापेक्षया-उच्चत्वायामोद्वेध (गाम्भीर्य) विष्कम्भपरिक्षेपादिना रत्नमयपद्मवरवेदिका नानामणिरत्नमयकूट-कल्पतरुश्रेणिप्रभृतिना क्षेत्रमर्यादाका. रित्वेन च महान् तथा श्रेणिकभूपोऽपि शेषराजापेक्षया जातिकुलनीतिन्यायादिना विपुलधनकनकरत्नमणिमौक्तिकशङ्कशिलाप्रवाल-राज्यराष्ट्रबलवाहनकोशकोष्ठागा. रादिना जातिकुलधर्ममर्यादाकारित्वेन च महान् वरीवति, तथा सर्वजनमनोमोदकतया विस्तृतयशः कीर्तिरूपसुगन्धतया च महामलयवत्, औदार्य धैर्य-गाम्भी. र्यादिगुणैर्मन्दरवत्, भूपन्दे दिव्यर्द्धि-दिव्यद्युति-दिव्यप्रभावादिभिर्महेन्द्रवत्
के-जैसा श्रेष्ट था। जैसे महा हिमवान पर्वत अन्य छोटे २ पर्वतोंकी अपेक्षा उच्चता आयाम (दीर्घता) एवं उद्वेध (गाम्भीर्य) तथा विष्कम और परिक्षेप आदि द्वारा रत्नमय पद्म की घरवेदिकाद्वारा नानामणि मय एवं रत्नमय कूटों द्वारा तथा कल्पवृक्षोंकी पंक्तियोंद्वारा क्षेत्र की मर्यादाकारी होने से महान् माना जाता है उसी प्रकार श्रेणिक राजा भी अन्य रानाओं की-अपेक्षा, जाति, कुल नीति, न्याय आदिद्वारा विपुल धन, कनक, रत्न, मणि मौक्तिक, शंख शिला-प्रवाल द्वारा, राज्य, राष्ट्रबल, वाहन कोश, कोष्ठागार आदि द्वारा, जाति कुल, धर्म की मर्यादा करनेवाला होने से महा हिमवान जैसा कहा गया है । समस्तजनता के मन को प्रपन्न करनेवाला होनेसे तथा विस्तृत यश एवं कीर्तिरूप मुगंधिवाला होनेसे महामलय की तरह बह श्रेष्ठ माना गया है।-औदार्य धैर्य तथा गांभीर्य आदि गुणों से युक्त होने के कारण वह-राना मन्दर की तरह उत्तम कहा
જેવા શ્રેષ્ઠ હતા. જેમાં મહાન હિમવાન પર્વત બીજા નાના પર્વતોની અપેક્ષા ઉચ્ચના આયામ (દીર્ઘતા) ઉધ (ગંભીરતા) તેમજ વિકૅભ અને પરિક્ષેપ વડે રત્નમય પદ્મની ઉત્તમ વેદિકાવડે અનેક મણિમય અને રત્નમય કૂટ (શિખરો) વડે, તેમજ કલ્પવૃક્ષની હારમાળાઓ વડે ક્ષેત્રની મર્યાદા કરનાર હોવાથી મહાન માનવામાં આવે છે, તેમજ શ્રેણિક રાજા પણ બીજા રાજાઓ કરતાં જાતિ, કુળ, નીતિ ન્યાય વગેરે વડે પુષ્કળ धन, धन, रत्न, भलि, भौति, शुभ, शिक्षा प्रवास राजन्य, राष्ट्र, ण, पान, કોશ, કોન્ડાગારડે જાતિકુળ અને ધર્મની મર્યાદા કરનાર હથિી મહા હિમન જેવા કહેવામાં આવ્યા છે. સંપૂર્ણ જનસમાજના મનને પ્રસન્ન કરનાર હેવાથી તેમજ વિસ્તૃત યશ અને કીર્તિરૂપ સુગંધવાળા હોવાથી મહ મલયની જેમ તેમને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ઉદારતા ધીરજ, તેમજ ગંભીરતા વગેરે ગુણોથી સંપન્ન હિોવાને લીધે તે રાજાને મેરુપર્વતની જેમ ઉત્તમ કહેવામાં આવ્યા છે. રાજાઓના
For Private and Personal Use Only