Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अच्य० २. उ. १
___३३ युरिव वर्तते, दीर्घकालिकजन्ममरणोच्छेदेनायुषः साफल्यात् । इह-संसारे एकेषां
कतिपयानां मानवानामायुरल्पं भवतीत्यन्वयः । आयुषोऽल्पत्वश्च क्षुल्लकभवापेक्षयाऽन्तमुहूर्तमानं जघन्यम् । च शब्दादधिकं चोत्तरोत्तरसमयादिवृद्धया युगलिकमाश्रित्य पल्योपमत्रयपरिमितं भवति । पल्योपमत्रयायुरपि संयमकालाभावादधिकमप्यल्पमेव । ___अन्तर्मुहूर्तादारभ्य देशोनपूर्वकोटिपरिमितायुषि संयमायुष्कस्याल्पत्वात्तदप्यल्पमेव भवति । जाता है। दीर्घकालिक जन्म-मरण के विनाश से ही तो आयु की सफलता है।
"अल्पं च खलु आयुष्कम् इह एकेषां मानवानाम् ॥ यहां पर "इह एकेषां मानवानाम् आयुः अल्पं भवति" इस प्रकार अन्वय लगाना चाहिए । आयुकी अल्पता क्षुल्लक-सबसे छोट-भवकी अपेक्षासे प्रकट की गई है, क्योंकि मनुष्य और तिर्यञ्चों के आयुकर्मकी स्थिति शास्त्रमें दो प्रकारसे वर्णित है-(१) जघन्य और (२) उत्कृष्ट । जघन्य स्थिति अन्तर्मुहूर्त्तकी है, और उत्कृष्ट उत्तरोत्तर एकसमयादि की वृद्धिसे लगा कर तीन पल्य की है। यह युगलियों की अपेक्षासे है। भोगभूमि में जीवको संयम की प्राप्ति होनेका अवसर ही नहीं है, इस लिये तीन पल्य परिमित दीर्घ आयु भी अल्प जैसा ही है, अर्थात् उससे जीवका निज कोई भी परमार्थ नहीं सधता, केवल भोगादिकों के उपभोगसे ही वह निष्फल हो जाता है। संयमाराधन से ही काल के નિરવ અનુષ્ઠાનથી દીર્ઘ જેવા થાય છે. દીર્ઘકાલિક જન્મ-મરણના વિનાશથી જ આયુની સફળતા છે.
" अल्पं च खलु आयुष्कम् इह एकेषां मानवानाम्" मही " इह एकेषां मानवानाम् आयुः अल्पं भवति"
આ પ્રકારે અન્વય લગાડવો જોઈએ. આયુની અલ્પતા ક્ષુલ્લક–બધાથી નાના-ભવની અપેક્ષાથી પ્રકટ કરેલ છે કારણકે મનુષ્ય અને તિર્યચેના આયુभनी स्थिति शास्त्रमा से प्रारं वर्णित छ. (१) धन्य मने (२) अष्ट. જધન્ય સ્થિતિ અન્તર્મુહર્તની છે અને ઉત્કૃષ્ટ ઉત્તરોતર એક સમયાદિની વૃદ્ધિથી લગાવી ત્રણ પત્યની છે, આ યુગલિયાની અપેક્ષાથી છે. ભેગભૂમિમાં જીવને સંયમની પ્રાપ્તિ થવાને અવસર નથી, માટે ત્રણ પત્યની પરિમિત દીર્ઘ આયુ પણ અલ્પ જેવી છે. અર્થાત્ તેથી જીવને નિજ કોઈ પણ પરમાર્થ સધાતે નથી, કેવળ ભેગાદિકેના ઉપભેગથી જ તે નિષ્ફળ થાય છે. સંયમારાધનથી જ
શ્રી આચારાંગ સૂત્ર : ૨