Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे ___यदाजीवस्तीवेणायुबन्धाध्यवसायेन जातिनामनिधत्तायुर्बध्नाति तदैकेनैवाकर्षण बध्नाति । मन्देन द्वाभ्यामाकर्षाभ्यां, मन्दतरेण त्रिभिराकरेः, मन्दतमेन चाध्यवसायेन चतुर्भिः पञ्चभिः षड्भिः सप्तभिरुत्कृष्टेनाष्टाभिर्वाऽऽकर्जातिनामनिधत्तायुर्बध्नाति । ___ एवं गतिस्थित्यवगाहनाप्रदेशानुभावनामनिधत्तायुष्काण्यपि जीवो बध्नाति । निधत्तं हि आयुषा सह जातिगत्यादीनां नियमत एकरूपेण बन्धनमिति । उक्तञ्च___ 'जीवा णं भंते ! जाइनामनिधत्ताउयं कइहिं आगरिसेहिं पकरंति? गोयमा! जहन्नेणं एक्केण दोहिं वा तिहिं वा उक्कोसेणं अहिं " इति ॥
छाया-जीवाः खलु भदन्त ! जातिनामनिधत्तायुष्कं कतिभिराकरेःपकुर्वन्ति ? गौतम ! जघन्येन एकेन द्वाभ्यां वा त्रिभिर्वा उत्कर्षेणाष्टभिः । इति । ___शङ्का-यह जीव कैसे एक आकर्षसे अथवा दो आकर्षोंसे एवं तीन अथवा सात आठ आकर्षोंसे आयु बांधता है ?
उत्तर-जिस समय जीव आयु बांधने के तीव्र अध्यवसाय से जातिनामनिधत्त आयु का बंध करता है उस समय एक आकर्ष से ही उसका बन्ध करता है, मन्द अध्यवसाय से दो आकर्षों से, मन्दतर अध्यवसाय से तीन आकर्षों से, मन्दतम अध्यवसाय से पांच छह और सात और ज्यादा से ज्यादा आठ आकर्षों से जातिनामनिधत्त आयुका बंध किया करता है । इसी तरह से गति-स्थिति-अवगाहना-प्रदेशअनुभाव-नामनिधत्त आयुओं का भी यह जीव बन्ध करता है। आयुबंध के साथ अन्य जाति गति आनुपूर्वी आदि का नियम से जो बंध होता है उसका नाम निधत्त है, कहा भी है
આ જીવ કેવી રીતે એક આકર્ષથી અથવા બે આકર્ષોથી તેમજ ત્રણ અથવા સાત આઠ આકર્ષોથી આયુ બાંધે છે?
જે વખતે જીવ આયુ બાંધવાની તીવ્ર અધ્યવસાયથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે, તે વખતે એક આકર્ષથી જ તેને બંધ કરે છે, મંદ અધ્યવસાયથી બે આકર્ષોથી, મદતર અધ્યવસાયથી ત્રણ આર્ષોથી, મન્દતમ અધ્યવસાયથી પાંચ, છ, સાત અને વધારેમાં વધારે આઠ આકર્ષોથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે. આવી રીતે ગતિ–સ્થિતિ–અવગાહના-પ્રદેશ-અનુભાવ-નામનિધત્ત આયુઓને પણ એ જીવ બંધ કરે છે. આયુબંધની સાથે અન્ય જાતિ ગતિ આનુપૂર્વી આદિને નિયમથી જે બંધ થાય છે તેનું નામ નિધત્ત છે. કહ્યું છે કે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨