Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे ___ किं च-बह्वपि केनापि कारणेन पुष्कलं लब्धा प्राप्य न स्निह्यत्- अन्नादौ गृहपतौ वा स्नेहं न कुर्यात्, अपि च परिग्रहात्संयमयात्रानिर्वाहमात्रातो मूर्छाभावेनैषणीयस्याप्यधिकस्यानादानात् आत्मानम् अवष्वष्केत अपगमयेत् , तत आत्मानं निवर्तयेदित्यर्थः।
ननु संयमयात्रानिर्वाहार्थमावश्यकवस्त्रपात्रादीनामपि ग्रहणं परिग्रहपदेन वक्तु___आहारादिक वस्तुएँ मिले तो भी ठीक, न मिले तो भी ठीक, मुझे तो दोनों अवस्थाओं में समता है। लाभ में प्राणों का रक्षण और अलाभ में तप की वृद्धि होगी। ऐसा विचार करना चाहिये।
किसी कारणवश यदि आहारादिक सामग्री किसी एक ही जगह से अधिक मिल जावे तो अन्नादिक सामग्री पर तथा देने वाले दातागृहस्थ पर रागभाव न करे-मध्यस्थ भाव रक्खे । इस प्रकार की प्रवृत्ति नहीं रखने से संयमी मुनि में दीनता, तथा सिंहवृत्ति के अभाव होने का प्रसंग आजाता है । संयमयात्रा का निर्वाहमात्रावाली आहारादिक सामग्री के अतिरिक्त अन्य सामग्री से अपने को दूर रखे, कारण कि एषणीय होने पर भी मूर्छाभाव से अधिक ग्रहण करने से उस में परिग्रह का दोष आता है, अतः इस प्रकार की प्रवृत्तिरूप परिग्रह से सदा अपनी रक्षा करता रहे।
प्रश्न-संयमयात्रा के निर्वाह के लिये जो आप आवश्यक वस्त्र पात्रादिकों का ग्रहण करना संयमी मुनि के लिये कह रहे हो सो यह
આહારદિક વસ્તુઓ મળે તે પણ ઠીક છે, ન મળે તે પણ ઠીક છે, એમ મને તે બને અવસ્થાઓમાં સમતા છે. લાભમાં પ્રાણુનું રક્ષણ અને અલાભમાં તપની વૃદ્ધિ થશે. એ વિચાર કરે જોઈએ.
કોઈ કારણવશ કદાચ આહારાદિક સામગ્રી કેઈ એક જગ્યાથી અધિક મળી જાય તે અન્નાદિક સામગ્રી પર તથા દેવાવાળા દાતા ગૃહસ્થ પર રાગભાવ ન કરે– મધ્યસ્થભાવ રાખે. આ પ્રકારની પ્રવૃત્તિ નહિ રાખવાથી સંયમી મુનિમાં દીનતા, તથા સિંહવૃત્તિને અભાવ હોવાને પ્રસંગ આવી જાય છે. સંયમયાત્રાના નિર્વાહ માત્રાવાળી આહારાદિક સામગ્રીથી અતિરિક્ત અન્ય સામગ્રીથી પોતાને દૂર રાખે, કારણ કે એષણીય હોવા છતાં પણ મૂર્ધાભાવથી અધિક ગ્રહણ કરવાથી તેમાં પરિગ્રહને દોષ આવી જાય છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિરૂપ પરિગ્રહથી સદા પિતાની રક્ષા કરતા રહે.
પ્રશ્ન–સંયમયાત્રાના નિર્વાહ માટે જે આપ આવશ્યક વસ્ત્ર પાત્રાદિકોનું ગ્રહણ કરવું સંયમી મુનિ માટે કહી રહ્યા છે તે તે કહેવું વ્યાજબી નથી,
શ્રી આચારાંગ સૂત્ર : ૨