Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सम्यक्त्व-अध्य० ४. उ. २
६२९
'नास्त्यत्र दोष:' इति । 'तद् दृष्टं च नः' इति, यद्वयं वक्ष्यामस्तदस्माकं दृष्टम् - दिव्यज्ञानेन प्रत्यक्षीकृतम् । 'नः' इति कर्तुः सम्बन्धसामान्यविवक्षायां षष्ठी । यद्वा - अस्माकमाचार्यैर्दृष्टम् । श्रुतं च नः = अस्माकं श्रुतं च आचार्यादिभ्यः । मतं च नः=युक्तियुक्तत्वादस्माकम् अस्मदाचार्याणां वा अभिमतम् । विज्ञातं च नः पदार्थानां भेदपर्या यैरस्माकम्, अस्मदाचार्याणां वा विज्ञातम् । एतच्च - ऊर्ध्वम्, अधः, तिर्यक्षु दिशासु-दशसु दिक्षु इत्यर्थः; सर्वतः = प्रत्यक्षादिभिः सर्वैः प्रमाणैः सर्वप्रकारेण वा सुप्रतिलेखितं च नः = मनःप्रणिधानादिनाऽस्माकमस्मदाचार्याणां वा सुष्ठु पर्या - लोचितं च । यद् दृष्टं श्रुतं मतं विज्ञातं सुप्रतिलेखितं, तत्स्वरूपं प्रदर्शयति- " सर्वे प्राणाः " इत्यादि । सर्वे प्राणाः सर्वे भूताः सर्वे जीवाः सर्वे सच्चा हन्तव्याः, आज्ञापयितव्याः, परिग्रहीतव्याः, परितापयितव्याः, अपद्रावयितव्याः, एतद् वाक्यं प्राग्मान्यता है वह हमारी देखी हुई है, हमारी सुनी हुई है, हमारी मानी हुई है और हमारी जानी हुई है, तथा ऊर्ध्व (उंची) अधः (नीची) और तिर्यग (तिरछी ), इन समस्त दिशाओं में हमने अथवा हमारे आचा
ने अच्छी तरह से इसका पर्यालोचन भी किया है कि-समस्त प्राणी, समस्त भूत, समस्त जीव, और समस्त सत्त्व मारने योग्य हैं, मारनेके लिए आज्ञा देने के योग्य हैं, मारनेके लिए ग्रहण करनेके योग्य हैं, परितापित करनेके योग्य हैं और विष- शस्त्रादिक के द्वारा वध करने योग्य हैं। यह हमारा अभिमत निर्दोष है । " ये सब अनार्यों के वचन हैं, आर्यों के नहीं ।
स्पष्टार्थ – परस्परविरुद्धार्थ का कथन अल्पज्ञता के होने पर ही होता है । केवली और श्रुतकेवली पदार्थों के जानकार होते हैं; अतः उन्होंने
કરે છે અને કહે છે-“ જે કાંઈ અમારી માન્યતા છે તે અમારી દેખેલી છે, અમારી સાંભળેલી છે, અમારી માનેલી છે અને અમારી જાણેલી છે तथा_उर्ध्व–('थी ) अध: ( नीथी ) मने तिर्यग (तिरछी ) मा सुभस्त દિશાઓમાં અમે તથા અમારા આચાર્યોએ ઘણી સારી રીતે તેનું પર્યાલાચન કર્યું` છે કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય છે, મારવા માટે આજ્ઞા આપવા યોગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા ચાગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષ શસ્ત્રાદિક દ્વારા વધ કરવા યોગ્ય છે, આ અમારા અભિપ્રાય નિર્દોષ છે. ” આ બધા અનાર્યાના વચન છે, આર્યાંના નથી. સ્પષ્ટા પરસ્પર વિરૂદ્ધાર્થનું કથન અલ્પજ્ઞતા હોવાથી થાય છે, કેવળી અને શ્રુતકેવળી પદાર્થોના જાણકાર છે, માટે તેમણે જે કાંઇ પ્રતિપાદન કર્યું
શ્રી આચારાંગ સૂત્ર : ૨