Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. ६
____ ३३७ टीका—'नारति-'मित्यादि । वीरः कर्मविदारणसमर्थः परिहृतपुत्रकलत्रादिः संयमी कदाचिन्मोहनीयोदयात्समुत्पन्नाम्, अरतिम्-चारित्रविषयामप्रीतिं न सहतेन क्षमते, एवमेव वीरः पूर्वोक्तः रति-विषयानुरागं च न सहते न क्षमते, धर्मध्यानपरायणो मुनिः समुत्पन्नमात्रामपि रतिमरति च निष्कासयतीत्यर्थः । वीरो-यस्मात्कारणात् रत्यरतिपरित्यागात् अविमनाः तत्रानासक्तः, तस्मात् वीरः शब्दादिकामगुणेषु न रज्यति-मूछों न प्राप्नोति । अत्र वीर-शब्दस्य पुनः पुनरुपादानं कमेरिपुरवश्यं विजेतव्य इति द्योतनायेति भावः ॥ सू० ५॥ ___ “नारतिं सहते वीरः" अर्थात् कर्मों के विनाश करने में जो
शक्तिसंपन्न है, एवं जिसने पुत्रकलत्रादि परिग्रह का सर्वथा परिहार कर दिया है ऐसा वीर संयमी मुनि कदाचित् मोहनीय कर्म के उदय से चारित्र में उत्पन्न हुए अरति-परिणाम को कभी भी सहन नहीं कर सकता है, और न विषयों की तरफ खींचने वाली रति को कभी हृदय में स्थान दे सकता है; कारण कि ये दोनों प्रकार के परिणाम संयम एवं धर्मध्यान के विघातक हैं। संयमी का अन्तःकरण सदा धर्मध्यान में मग्न रहता है। कदाचित् कर्म की प्रबलता से इस तरह के परिणाम उसके चित्त में आ भी जावें तो वह मुनि ऐसे परिणामोंको अपने धर्मध्यान के प्रभाव से शीघ्रातिशीघ्र दूर कर देता है। इन परिणामों के प्रति उस संयमी की आसक्ति नहीं होती। इसीलिये इस प्रकार के रति-अरतिरूप परिणाम, विना किसी रुकावट के उसकी आत्मा से बहुत शीघ्र दूर हो जाते हैं । जैसे सूखे घड़े पर आई हुई बालु विना कुछ किये उस घडे
नारति सहते वीर: अर्थात् ना विनाश४२१ामा शतिसपन्नछ मने. જેણે પુત્ર કલત્રાદિ પરિગ્રહને સર્વથા ત્યાગ કરેલ છે એવા વીર સંયમ મુનિ કદાચિત મેહનીય કર્મના ઉદયથી ચારિત્રમાં ઉત્પન્ન થયેલ અરતિ પરિણામને કઈ વખત પણ સહન કરી શકતા નથી, અને વિષયની તરફ ખેંચવાવાળી રતિને પણ હૃદયમાં કઈ વખત પણ સ્થાન ન આપે, એટલે આપી શકતા નથી. કારણ કે એ બંને પ્રકારના પરિણામ સંયમ અને ધર્મધ્યાનના વિઘાતક છે. સંયમીનું અંતઃકરણ સદા ધર્મધ્યાનમાં જ મગ્ન રહે છે. કદાચ કર્મની પ્રબળતાથી આવા પ્રકારનું પરિણામ તેના હૃદયમાં આવી જાય તો તે મુનિ આવા પરિણામને પોતાના ધર્મધ્યાનના પ્રભાવથી જલ્દી દૂર કરી નાંખે છે. આ પરિણામે તરફ તે સંયમીની આ સક્તિ થતી નથી, માટે આ પ્રકારના રતિઅરતિરૂપ પરિણામ કેઈ જાતની રૂકાવટ વિના તેના આત્માથી જલ્દી દૂર થઈ જાય છે. જેવી રીતે સુકા ઘડા ઉપર ઉડીને આવેલી ઘુડ કાંઈ પણ કર્યા વિના તે ઘડાથી દૂર થઈ જાય છે તે પ્રકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨