Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૭ર
__ आचाराणसूत्रे प्राप्तिश्चतुर्यपश्चमषष्ठसप्तमेषु कस्मिंश्चिद् गुणस्थाने भवितुमर्हति, परं तु अष्टमगुणस्थाने तत्माप्तिरवश्यमेव भवति ।
मिथ्यात्वं त्रिपुञ्जीकृत्य सम्यक्त्वपुञ्जोदयात् क्षायोपशमिकं सम्यक्त्वमवाप्नोतिइति यदुक्तं, तत्रायं क्रमः-केवलिप्रभृतीनां वचः श्रुत्वा, जातिस्मरणादिना वा सम्यक्त्वस्वरूपं ज्ञात्वाऽपूर्वकरणे वर्धमानपरिणामो दर्शनमोहनीयापरनामकमिथ्यात्वपुद्गलान् युगपत् त्रिधा करोति, सम्यक्त्वमोहनीय-मिश्रमोहनीय-मिथ्यात्वमोहनीयभेदात् । तत्र तावत् सम्यक्त्वमोहनीयमुच्यतेमोशमसम्यक्त्व भी है। उपशमश्रेणिगत जीवोंको जो समकित होता है वह उपशमश्रेणिभावि औपशमिकसम्यक्त्व है। यह सम्यक्त्व चौथे, पांचवें, छठवें और सातवें गुणस्थानों में से किसी एक गुणस्थानमें हो सकता है, परन्तु आठवें गुणस्थानमें तो उसकी प्राप्ति जीवको अवश्य ही हो जाती है।
मिथ्यात्वके तीन पुंज करने के बाद जीव उन तीन पुंजों में से एक सम्यक्त्वमोहनीयपुंजके उदयसे क्षायोपशमिक सम्यक्त्वकी प्राप्ति किया करता है । यह जो बात ऊपर कही गई है वहां पर इस प्रकारका क्रम समझना चाहिये। केवली वगैरह के वचन सुन कर अथवा जातिस्मरणादिक से सम्यक्त्वके स्वरूपको जान कर अपूर्वकरणमें जिसका परिणाम वृद्धिंगत हो रहा है, ऐसा जीव दर्शनमोहनीय कर्म को-जिसका दूसरा नाम मिथ्यात्व पुद्गल है उसको-एक साथ तीन भेदों में, अर्थात्-मिथ्यात्वमोहनीय, मिश्रमोहनीय और सम्यक्त्वमोहनीयके रूप में परिणमाता है । પણ છે. ઉપશમશ્રેણિગત જીવને જે સમ્યક્ત્વ થાય છે તે ઉપશમશ્રેણિભાવી ઓપશમિક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમાં ગુણ સ્થાનમાંથી કઈ એક ગુણસ્થાનમાં થઈ શકે છે, પરંતુ આઠમા ગુણસ્થાનમાં તો તેની પ્રાપ્તિ જીવને અવશ્ય જ થઈ જાય છે.
મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા બાદ જીવ આ ત્રણ પુજેમાંથી એક સમ્યકત્વમેહનીયપુંજના ઉદયથી ક્ષાપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા કરે છે. આ જે વાત ઉપર કહેવાઈ ગઈ છે ત્યાં આ પ્રકારને કેમ સમજવું જોઈએ-કેવળી વિગેરે વચન સુણીને અથવા જાતિસ્મરણાદિકથી સમ્યક્ત્વના સ્વરૂપને જાણીને અપૂર્વકરણમાં જેને પરિણામ વૃદ્ધિગત થઈ રહ્યું છે એ જીવ દર્શનમોહનીય કર્મને, જેનું બીજું નામ મિથ્યાત્વપુદ્ગલ છે તેને એકસાથે ત્રણ ભેદોમાં, અર્થાત્ મિથ્યાત્વમાહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયના રૂપમાં પરિણમાવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨