Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शीतोष्णीय-अध्य० ३. उ. २
मूलम्-कोहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे निरयं महंतं । तम्हा य वीरे विरए वहाओ, छिन्दिज्ज सोयं लहुभूयगामी ॥ सू० १२ ॥
छाया-क्रोधादिमानं हन्यात् च वीरः लोभस्य पश्य निरयं महान्तम् । तस्माच्च वीरो विरतो वधात् छिन्द्यात् शोकं लघुभूतगामी ॥ मू० १२॥
टीका–वीरः कर्मविदारणसमर्थः, क्रोधादिमान-क्रोधादीनां मानम् अनन्तानुबन्ध्यादिविशेष हन्यात्-निवारयेत् । यद्वा-क्रोध आदिर्यस्य स क्रोधादिः, स चासौ मानश्च क्रोधादिमानः-क्रोधहेतुको गर्वस्तं हन्यादित्यर्थः। लोभस्यानन्तानुबन्ध्यादेविपाकं महान्तं दुस्तरं निरयनरकं पश्य । उक्तञ्च-'मच्छा मणुआ य सत्तमि पुढविं' इति । अतिलोभाविष्टा मनुष्यास्तन्दुलमत्स्यादयश्च सप्तमपृथिवी भाजो भवन्तीति भावः। __कर्मों के विनाश करनेकी शक्तिसे संपन्न वीर क्रोधादिक कषायों के अभिमानको अर्थात् अनन्तानुबन्धी आदि क्रोध मान माया और लोभको दूर करे । अथवा-क्रोध है आदिमें जिसके वह क्रोधादि है। क्रोधादिरूप जो मान उसका नाम क्रोधादिमान है । जिस गर्वका हेतु क्रोध है उस क्रोधादिकारणक मानको वह नष्ट करे । अनन्तानुबन्धी आदि कषाय सम्बन्धी लोभके विपाकको सदा दुस्तर नरक ही समझना चाहिये । कहा भी है-" मच्छा मणुआ य सत्तमि पुढविं" अति लोभसे युक्त मनुष्य और मत्स्य-तन्दुलमत्स्य आदि मरकर सातवें नरकमें जाते हैं । जब यह निश्चित सिद्धान्त है कि लोभसे युक्त प्राणी हिंसादिक पापकर्मों में प्रवृत्तियुक्त होनेसे मरकर नरक गतिमें जाते हैं तो जो कौको नाश करनेवाली शक्तिसे युक्त वीर हैं उन्हें प्राणियोंकी हिंसासे सदा
કર્મોના વિનાશ કરવાની શક્તિથી સંપન્ન વીર મુનિ, ક્રોધાદિક કક્ષાના અભિમાનને અર્થાત્ અનન્તાનુબધી આદિ ક્રોધ, માન, માયા અને લોભને દૂર કરે. અથવા ક્રોધ છે આદિમાં જેને તે ક્રોધાદિ છે. ક્રોધાદિરૂપ જે માન તેનું નામ ક્રોધાદિમાન છે. જે ગર્વને હેતુ ક્રોધ છે, તે કેધાદિકારણક માનને તે નાશ કરે, અનન્તાનુબધી આદિ કષાય સંબંધી લાભના વિપાકને સદા દસ્તર નરક જ समानये, -" मच्छा मणुआ य सत्तमि पुढवि" मति सालथी યુક્ત મનુષ્ય અને મત્સ્ય-તન્દુલમસ્ય આદિ મરીને સાતમી નરકમાં જાય છે.
જ્યારે એ નિશ્ચિત સિદ્ધાંત છે કે લોભથી યુક્ત પ્રાણી હિંસાદિક પાપ કર્મોમાં પ્રવૃત્તિયુક્ત હોવાથી મરીને નરક ગતિમાં જાય છે તે જે કર્મોને નાશ કરવાવાળી શક્તિથી યુક્ત વીર છે તેને પ્રાણીઓની હિંસાથી સદા સર્વ રીતિથી દૂર જ રહેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨