Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ.१
वृद्धावस्थायां बहुप्रलपनशीलो निजपरिवारकृताननादरान् यस्मै कस्मैचिदपि पातिवेशिकाय कथयतीति दर्शयति- सोऽपि तान् निजकान् पश्चात्परिवदति' इति, सम्वृद्धोऽपि तान-पुत्र-कलत्र-भृत्यादीन् निजकान् आत्मीयान् , पश्चात् वृद्धावस्थायां, परिवदति-परिभवति, पूर्व यान् पुत्रादीन् पोषयितुं धनोपार्जनासक्तः 'स्त्री पुत्रादिभरणमेव श्रेयः' इति मत्वा विहितनिखिलानर्थनिवहो व्यग्रविग्रहः कल्याणमार्गअनेक प्रकार के कठोर वचनोंसे बारंबार वे उसका तिरस्कार करते हुए उस वृद्ध सेठको दुःखित करते थे।
वृद्धावस्थामें एक तो मनुष्यको स्वभावतः पहिले की अपेक्षा अधिक वाचालता आजाती है अतः अपने सगे संबंधियों द्वारा जो कुछ भी अनादरसूचक व्यवहार उसके साथ होता है वह जब तक अपने पडोसियोंसे न कह दे तब तक उसे शान्ति भी नहीं मिलती, अब इसी बातको सूत्रकार सूचित करते हैं-"सोऽपि तान् निजकान् पश्चात् परिवदति” वह वृद्ध उन अपने पुत्र कलत्र और नौकर चाकर आदि अपने आत्मीय जनों की इस प्रकार से निन्दा करने लगता है कि जिनके पालनपोषण करने में मैने जरा भी कसर नहीं की, जिनकी सेवामें रात दिन एक कर दिया, यह समझ कर कि स्त्री पुत्रादिकों का पालन-पोषण करना ही सर्वोत्तम कार्य है । मैंने धन उपार्जन करनेमें भी कुछ कसर नहीं रखी, संसार भर के सब अनर्थ किये और आकुलव्याकुल चित्त बन असावधानीपूर्वक अपनी प्रवृत्ति चालू रखी, और अभी तक भी मैं અનેક પ્રકારનાં કઠોર વચનોથી વારંવાર તેઓ તેને તિરસ્કાર કરીને તે વૃદ્ધ शहने हामी ४२ता डा.
વૃદ્ધાવસ્થામાં એક તો મનુષ્યને સ્વભાવતઃ પહેલાની અપેક્ષા અધિક વાચાલતા આવે છે માટે પોતાના સગા સંબંધીઓ દ્વારા જે કાંઈ પણ અનાદરસૂચક વ્યવહાર તેની સાથે થાય છે, તે જ્યાં સુધી પોતાના પાડોશીઓને તે ન કહે ત્યાં સુધી તેને શાંતિ થતી નથી. હવે આ વાતને સૂત્રકાર સૂચિત કરે છે–
“सोऽपि तान् निजकान् पश्चात् परिवदति "
તે વૃદ્ધ તે પિતાના પુત્ર કલત્ર અને નેકર આદિ પોતાના આત્મીયજનની આ પ્રકારે નિંદા કરવા લાગે છે કે-જેનું પાલન પોષણ કરવામાં મેં જરા પણ કસર નહિ રાખી, જેની સેવામાં રાત દિવસ એક જ માન્ય, એવું સમજીને કે સ્ત્રી પુત્રાદિકનું પાલન પોષણ કરવું એ સર્વોત્તમ કાર્ય છે. મેં ધન ઉપાર્જન કરવામાં કાંઈ કસર રાખી નહિ. સંસારભરના સર્વ અનર્થ ર્યો, અને આકુળ
શ્રી આચારાંગ સૂત્ર : ૨