Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे भाव रूप सामग्री अनुकूल थी उस अवस्था में आती, परन्तु वह अवस्था तो तूने मित्र पुत्र कलत्रादिकों में आसक्ति के वशवर्ती होकर गमा दी
और सावद्यानुष्ठानों के करने से अपनी आत्मपरिणति को कलुषित कर दिया, तब भला, कहो तो सही, सहसा यह कार्य तुझ से अब कैसे बन सकेगा ?। इस पर सूत्रकार कहते हैं कि-हे भव्य प्राणी ! तू “मुहुत्तमवि नो पमायए" एक मुहूर्त भी प्रमाद मत कर, और मन वचन एवं काय से, तथा कृत कारित और अनुमोदना से, अर्थात् नव कोटि से इस संयम का आराधन कर, कनक कामिनी आदि पदार्थ जिन्हें तू भ्रमके वश से अभी तक अपने मानता आया है, और जिनके पाने में तथा पालन पोषण करने में तूने अपने हित और अहित का भी विवेक लुप्त कर दिया है, भला! उनके स्वरूप का विचार कर और देख कि इनके संयोग से तेरी आत्मा में कहां तक शान्ति जागृत होती है ? यदि ये वास्तविक शांति प्रदान करने में असमर्थ हैं तो तू इनका नवकोटि से परित्याग कर दे, इस परित्याग से तेरी आत्मा में वह अपूर्व संस्कार जागृत होगा जो तेरी इन दीनदशा का अन्त करनेवाला हो जायगा, इन पदार्थोंका भोग अथवा संग्रह खाज को खुजलाने के समान है-जिस प्रकार खाजको खुजलानेवाला व्यक्ति પરંતુ તે અવસ્થા તો તે પુત્ર મિત્ર કલત્રાદિકોમાં આસક્તિને વશવર્તી બની ગુમાવી અને સાવદ્યાનુષ્ઠાન કરવાથી પિતાની આત્મપરિણતિને કલુષિત કરી, ત્યારે ભલા કહો તે ખરે; સહસા આ કાર્ય તારાથી હવે કેવી રીતે બની શકશે?, AAL S५२ सूत्र॥२ ४९ छ :- भव्य ll ! तु “ मुहुत्तमवि नो पमायए" એક ક્ષણને પણ પ્રમાદ ન કર અને મન વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદનાથી અર્થાત્ નવ કેટિથી આ સંયમનું આરાધન કર, કનક કામિની આદિ પદાર્થ જેને તું ભ્રમવશ હજુ સુધી પોતાના માનતો આવ્યો છે અને જેને મેળવવામાં અને પાલન પોષણ કરવામાં તે પોતાના હિત અહિતને પણ વિવેક લુપ્ત કરી નાખેલ છે. ભલા ! તેના સ્વરૂપને વિચાર કરે અને દેખ કે તેના સંયેગથી તારા આત્મામાં ક્યાં સુધી શાંતિ જાગ્રત થાય છે. કદાચ તે વાસ્તવિક શાંતિ પ્રદાન કરવામાં અસમર્થ છે તો હું તેને નવકેટિથી પરિત્યાગ કરી દે. આ પરિત્યાગથી તારા આત્મામાં અપૂર્વ સંસ્કાર જાગ્રત થશે તે આ તારી દીનદશાને અંત કરી દેશે, આ પદાર્થોને ભેગ અથવા સંગ્રહ ખુજલીને ખણવા બરાબર છે. જે પ્રકારે ખુજલીને ખણવાવાળા વ્યક્તિ, તે વખતે ખણવાથી આનંદ આવે તેમ માને છે. અને કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨