Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. ३
२२३
"
अनोघन्तराः = ओघो द्रव्यमावमेदेन द्विविधः- द्रव्यौधो नदीपूरादिकः. भावौघोऽष्टविधं कर्म संसारो वा येन यत्र वा दुःखितो भवति प्राणी, तमोघं तरन्तीत्योघन्तराः, न ओघन्तरा अनोघन्तराः = मिथ्यादर्शिनः कुतीर्थिकादयः पार्श्वस्थादयो वा, ज्ञानक्रियामवविकलाः, ओवतरणव्यग्रमनसोऽपि तरणोपायविवेकाभावान्न तर्तु प्रभवन्ति तदेवाहआ रहा है उसी के अनुसार मैंने भी यह प्रतिपादित किया है अतः मूल में यह सर्वज्ञोक्त होने से अप्रमाणभूत नहीं माना जा सकता। वक्ष्यमाण विषय में सूत्रकार कहते हैं - ' अनोघन्तरा' इत्यादि, 'अनोघन्तर' शब्दका अर्थ मिध्यादृष्टि जीव है । जो ओघन्तर नहीं हैं, वे अनोघन्तर हैं । द्रव्य और भाव के भेद से ओघ दो प्रकार का है, नदी का पूर वगैरह द्रव्य - ओघ है, अष्टप्रकार कर्म अथवा संसार, भाव-ओघ है। जिसके द्वारा प्राणी जहां पर दुःखित होता है उस का नाम ओघ है, उस ओघ को जो तर जाते हैं- पार कर जाते हैं, वे ओघन्तर कहे जाते हैं। इनसे जो विपरीत हैं, वे अनोघन्तर- मिथ्यादृष्टि कुतीर्थिक या पासत्थादिक जीव हैं, क्यों कि मिथ्यादृष्टि जीव भाव-ओघ को पार नहीं करते हैं । भाव-ओघ को पार करने के लिये ज्ञान और क्रिया रूपी प्रवहण (नौका) की जरूरत होती है । जिस प्रकार मनुष्य विना नौका के समुद्र के पार नहीं जा सकता उसी प्रकार इस संसार या अष्टविध कर्म रूपी समुद्रका पार करना भी विना ज्ञान और क्रिया के सर्वथा असंभव
આવે છે તે અનુસાર મેં પણ આ પ્રતિપાદન કર્યું છે માટે મૂળમાં આ સ જ્ઞોકત હોવાથી અપ્રમાણભૂત માની શકાતું નથી.
वक्ष्यमाणु विषयमा सूत्रार उहे छे-' अनोघंतरा' इत्याहि. अनोघन्तर શબ્દને અર્થ મિથ્યાદષ્ટિ જીવ છે. જે એઘન્તર નથી તે અનાધસ્તર છે. દ્રવ્ય અને ભાવના ભેદથી આઘ એ પ્રકારે છે. નદીનું પૂર વિગેરે દ્રવ્ય ઓઘ છે. અષ્ટપ્રકાર કર્યું અથવા સંસાર ભાવએઘ છે. જેના દ્વારા પ્રાણી જે જગ્યાએ દુ:ખી થાય છે તેનું નામ આધ છે. તે આધ જે તરી જાય છે— પાર કરે છે તે એધન્તર કહેવાય છે. તેનાથી જે વિપરીત છે તે અનેધન્તરમિથ્યાષ્ટિ કુતીર્થિક અગર પાસસ્થાર્દિક જીવ છે, કારણ કે મિથ્યાર્દષ્ટિ જીવ ભાવ એઘને પાર્ કરતા નથી. ભાવ એઘને પાર કરવા માટે જ્ઞાન અને ક્રિયારૂપી પ્રવહણ (નૌકા ) ની જરૂરત પડે છે. જેવી રીતે મનુષ્ય જહાજ વિના સમુદ્ર પાર કરી શકતા નથી તે પ્રકારે આ સંસાર અને અષ્ટવિધક રૂપી સમુદ્રના પાર કરવા તે જ્ઞાન અને ક્રિયા વગર સથા અસંભવ છે. સમ્યજ્ઞાન અને
શ્રી આચારાંગ સૂત્ર : ૨