Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
आचारागसूत्रे च कतिपयेषु दिवसेषु सा ज्येष्टपुत्रवधूस्तस्य शुश्रूषायां सालसा बभूव । यदा पुत्रो गृहमागत्य पितरं कुशलं शुश्रूषादि च पृच्छति तथा स्थविरः कथयति-नेयं स्नुषा मां शुश्रूषते । सा तु पत्या निर्भत्सिता स्वामिनमाह-भवनां न ममोपरि विश्वासोऽस्ति ततश्चान्या एव शुश्रूषन्ताम् । ततश्चान्या स्नुषा तदीयसेवाकर्मणि नियुज्यमानाऽपि तथैव कृतमन्दादरा पुनः स्वपतिभत्सिता सेवाधर्माद्विरता बभूव । एयमन्या स्नुषा दुहिता पौत्री पौत्रो भृत्यर्गश्च क्रमेण सेवात उपरता आसन् । ततथ सततमनुतप्तो गुरुतरखेदखिन्नो ग्रहगृहीत इव दुःखशतमनुभवति । ततः सर्वैः परित्यक्त एकपदमपि जिस समय घर आकर अपने पितासे कुशल समाचार तथा सेवा करने की बात पूछता तो वह वृद्ध कहता कि भाई क्या कहूँ यह यहू तो मेरी जरा भी टहल नहीं करती है । इस बातको सुन कर जब उसका पति उससे नाराज होता तो वह अपने पतिसे कहती कि यदि आपका मेरे ऊपर विश्वास नहीं है तो आप अपने पिता की सेवा दूसरी बहूसे करा क्यों नहीं लेते ?। इस प्रकार उसके कहने पर जब उसने पिता की सेवा के लिये दूसरी बहू को नियुक्त किया तो वह भी पहिली बहू जैसी ही उसकी सेवामें मन्द आदरवाली होने लगी तब उसके भी पतिने उसको बुरा भला कहा तो वह भी उसकी सेवा करने से विमुख हो गयी। इसी प्रकार अन्य और भी बहुएँ तथा पुत्री, पौत्री एवं नौकर चाकर भी उसकी सेवा करने से क्रम २ से विमुख बन गये। जब यह अपनी हालत उस वृद्धने देखी तो उसके चित्तमें बहुत ही ज्यादा सन्ताप हुआ और वह अत्यन्त खेदखिन्न हो पागल जैसा बन कर अनेक प्रकारके कष्टोंका પિતાને કુશલ સમાચાર તથા સેવા કરવાની વાત પૂછે ત્યારે તે વૃદ્ધ કહેતો કે ભાઈ શું કહું? આ વહુ તો મારી જરા પણ ખાતર બરદાસ કરતી નથી, આવી વાત સાંભળીને જ્યારે તેને પતિ તેણથી નારાજ થાય છે ત્યારે તેણે પોતાના પતિને કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી તો પછી તમારા પિતાજીની સેવા બીજી વસ્તુથી કેમ કરાવતાં નથી? આવા પ્રકારના તેણીના કહેવા પરથી
જ્યારે તેણે પિતાની સેવા માટે બીજી વસ્તુને નિયુક્ત કરી તો તે પણ પહેલી વહની માફક તેની સેવામાં મન્દ મન્દ આદરવાલી થવા લાગી. ત્યારે તેનો પતિ પણ જ્યારે તેને ભલું બુરું કહેતો તો તે પણ તેની સેવા કરવાથી વિમુખ બની જતી. આ પ્રકારે બીજી વસ્તુઓ તથા પુત્ર, પૌત્રી અને નેકર ચાકર પણ તેની સેવા કરવામાં કમે-કમે વિમુખ બની ગયાં. જ્યારે આ પોતાની હાલત તે વૃદ્ધ દેખી તો તેના ચિત્તમાં ઘણું જ સંતાપ પેદા થયે અને તે અત્યંત ખેદખિન્ન
શ્રી આચારાંગ સૂત્ર : ૨