________________
(૫) ભાવશીત, તે અહીં જીવના પરિણામ રૂપે ગ્રહણ કરે છે તે આ પરિણામ છે, કે સંયમ માર્ગમાંથી ન પડતાં સાધુએ સકામ નિર્જરામાટે પરિષહ સમભાવે સહન કરવા, તથા કાર્યમાં શિથીલતા એટલે “ વિહારમાં પ્રમાદ ન કર તથા મોહનીય કર્મને શાંત કરવું તે સમ્યક્ત્વ. દેશવિરતિ તથા સર્વ વિરતિ લક્ષણવાળે છે અથવા ઉપશમ શ્રેણિ આશ્રયી છે. તે અથવા ક્ષેપક શ્રેણી આશ્રયી કષાય વગેરેના ક્ષય રૂપ છે. -
વિરતિ, પ્રાણાતિપાત વિગેરેથી દુર રહેવું તે વિરતિ છે. એટલે, તે સત્તર પ્રકારને સંયમ છે, તથા સુખ એટલે, પૂર્વના પુન્યના ઊદયથી ભેગવવું તે છે. આ પરિષહ વિગેરે તથા, શીત ગરમી બન્નેને ગાથાના બે પદમાં કહે છે – " પરિષહ પૂર્વે કહેલા સ્વરૂપવાળા છે, અને તપમાં ઊદ્યમ કરે, તે તપ બાર પ્રકારનું છે, તે શક્તિ પ્રમાણે આચરવું; તથા, કેધ વિગેરે કક્ષા છે, તથા ઈષ્ટ ન મળે; અથવા નાશ થાય, તેથી શેક થાય; તે આધિ છે, તથા સ્ત્રી, પુરૂષ, નપુંસક, એમ ત્રણ વેદ છે અરતિ એટલે, મિહના વિપાકથી ચિત્તમાં મલિનતા થાય તે છે, તથા રેગ વિગેરે દુખે છે. આ પરિષહ વિગેરે પીડાકારક હેવાથી આત્મા તપે તેથી ઊષ્ણ છે. આ પ્રમાણે ટૂંકાણમાં ગાથાને અર્થ છે, અને એનું વિશેષ વર્ણન નિતિકાર પતે