________________
ભાવથી બે પ્રકારે છે એટલે પુદ્રાલાશ્રયી, તથા જવાશ્રયી છે. તે ગાથાના બે પદમાં બતાવેલ છે, તેમાં પાલાશ્રયી ઠડે ગુણ ગુણના પ્રધાનપણને બતાવવા રૂપે છે, તેમ ભાવ ઉષ્ણમાં પણ જાણવું. જીવને આશ્રયી શીત અને ઉષ્ણ રૂપવાળે અનેક પ્રકારે ગુણ છે. જેમકે દયિક વિગેરે જ ભાવે છે. તેમાં દયિક તે કર્મના ઉદયથી પ્રગટ થયેલ નારકી વિગેરે જેને ભાવના આશ્રયી પિતાની મેળે કષાય થાય છે તે ઉષ્ણ ભાવ જાણુ. અને ઐપશમિક તે સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમ સફિત્વ તથા વિરતિ, ( ચારિત્ર) રૂપ થડે ભાવ છે. તથા ક્ષાયિક ભાવ પણ શકે છે. કારણ કે તે ક્ષાયિક સમ્યફ તથા ચારિત્ર રૂપાલે છે.
અથવા બધા કર્મને રાહ તે (ક્ષાયિકભાવ) સિવાય ઉત્પન્ન થતું નથી. માટે તે ઉષ્ણ છે. તે જ પ્રમાણે વિવેક્ષાથી બીજા પણ બે પ્રકારે થાય છે (આમાં બે ભાવ આવ્યા. બાકીનામાં પણ તેજ પ્રમાણે જાણવું)
- જીવના આ નવગુણનું શીતપણું અને ઉષ્ણપણના રૂપનું વર્ણન નિર્યુક્તિકાર ખુલાસાથી પિતેજ કહે છે. सीयं परीसह पमायु, वसम विरई सुहं चउण्हंतु। परीसह तवुजमकसाय, सोगा हि वेयारई दुक्खं ।
રાજે રિ. ૨૦૨