________________
૮િ કેવા જોઈએ તે બતાવે છે. અહિં આચાર્યના છત્રીશ ગુણ બતાવે છે. देश कुल जाइ रूदी संघयणी धिहजुओ अणासंसी अविकत्थणो अमाई थिर परि वाडी गहिय वको ॥१॥ जिय परिसो जियनिदो मज्ज्ञत्योदेसकाल भावन्नू आसन्न लद्ध पइभो णाणाविह देस भासण्णू ॥२॥ पंच विह आयारे जुत्तो सुत्तत्थ तदु भय विहिन्नू आहरण हेउ कारण णय णिउणो गाहणा कुमलो ।। ससमय परसमय विऊगम्भीरोदित्तिमंसिवोसोमो गुणसय कलिओजुत्तो पवयण सारं परिकहेउं ॥४॥
આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ તે બધાને સહેલાઈથી બોધ આપી શકે છે પિતાનું કુળ તે ઈફવાકુ વિગેરે તથા સાતકુળ, તે શ્રેષ્ઠ હેવાથી માથે આવેલા બેઝને ઉપાડતાં થાક્તા નથી “માતાની જાતિ” તે ઉત્તમ હોય તે વિનયા. દિક ગુણવાળા થાય છેઅને જ્યાં સુંદર આકૃતિ ત્યાં ગુણ રહે છે તેથી રૂપ લીધું; સંહનન અને ધીરજ આ બેથી યુક્ત હોય તે ઉપદેશ વિગેરેમાં ખેદ ન પામે, અ નાશંસી હોવાથી સાંભળનારા પાસે વસ્ત્રાદિક ન માગે અવિકથન હોવાથી હિતમિત બેલનારે છે અમાથી તે કપટી ન હોવાથી સર્વત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે, સ્થિર પરિપાટી તે ભણેલા