Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
YTBSPE
M
re
11:30 11:
।। શ્રી મંદાવીરાય નમઃ |
શ્રી મહાવીર પ્રભુનું આખ્યાન
અથવા
રાસ
લેખક:
મુનિ મહારાજ શ્રી આંમાંજી સ્વામી
*
છપાવી પ્રસિદ્ધ કરનાર,
ધર્મનિષ્ઠ માઈ મણીકુંવર હાકેમચંદ્ર જેતપુર—(કાઠિયાવાડ.)
* * *
વીર સંવત ૨૪૬૩
વિક્રમ સંવત ૧૯૯૩
શ્રી ભગવતસિંહજી ઇલેક્ટ્રિક લીથા એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ-ગોંડલ માલેક પારેખ કેવળચંદ કાનજીભાઈએ છાપ્યું.
"
મૂલ્ય શ ૧
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક જેતપુરના દેશાઈ અનંતપ્રસાદ યાચંદ સંવત ૧૯૩ના શ્રાવણ સુદ ૧૩ને બુધવારે સ્વર્ગવાસ થએલ તેમના સ્મથે તેમની તિથિની યાદગિરી રાખવા માટે તેમનાં ધર્મપત્નિ બાઈ મણીકુંવર તિરથી છપાવવામાં આવેલ છે અને તેની કીંમત ધર્મના કાર્યમાં વાપરવાની છે.
'
આ પુસ્તક ધર્મનું હવાથી ખુલે મેઢે કે દીવાના ?
અજવાળે વાંચવું નંહિ. ' . '
Page #5
--------------------------------------------------------------------------
________________
અણ પત્રિક
માતાના ઉપકારી અનેક છે તેને બદલેા ખાળકથી ફાઈ રીતે વાળી શકાતા નથી. પરંતુ
જે જે ધર્મોના
.
9)
ઉંચા સંસ્કારો પડે તે માતપિતાના ઉંચા સંસ્કારનેજ આભારી છે. તેવા ઉંચા સારા અને જૈન ધર્મના ઉંચા તત્ત્વમાં સને જો કાંઈ પ્રેરણા થઈ હોય તે તે મારા પૂજ્યપાદ્ ધર્મનિષ્ઠ અને સરળ સ્વભાવના દયાળુ માતુશ્રી સત્તાકમાઇનાજ ઉપકાર છે; અને તેમના આશીર્વાદથી મારા હૃદયમાં જૈન ધર્મના ઉંચા સંસ્કાર પડેલ છે અને તે અનન્ય ઉપકારની યાદગીરી માટે આ પુસ્તક જે જૈન આ પુસ્તક જે જૈન સુનિ શ્રી આંમાજી સ્વામીએ લખેલ છે અને જે પ્રસિદ્ધ કરવાનું ભાગ્ય મને મળેલ છે તે લઘુ પુસ્તક મારાં માતુશ્રી
જ
."
સતાક ખાઈને અર્પણ કરૂં છું.
..
(59: .
વિનંતી,
લઘુ બાળક
હેન મણીકુંવર હાકેમ
Page #6
--------------------------------------------------------------------------
________________
- સ્તુતિ ચાવીસી. શ્રી તીરાજ વિમલાચલ નિત્ય વંદે . દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદો ! પૂજે મેલી સુરવરેનરનાર જેને ! ધરી સદા ચરણ લંછન માંહી તેને ૧ ૧ - શ્રેયાંસના ઘર વિષે રસ ઈશુ લીધે. . :) ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધો છે માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ : " અર્પે અહે પરમ કેવળ શ્રી પ્રભુએ - ૨ -
દેવાધિદેવ ગજલંછન - ચંદ્રકાન્તિ.. સંસાર સાગર તણું હરનાર. બ્રાન્તિ , એવા જિનેશ્વરતણું યુગપાદ પૂજે છે તે દીઠા નહિ જગતમાં તુમ તુલ્ય દૂજે છે. ૩ ર
જમ્યા તણું નગરી ઉત્તમ જે અયોધ્યા ! ' ત્રાતા નરેશ પ્રભુના જિનશત્રુ રાજ || - - દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી ! રસે સદા અજિતનાથ ઉમંગકારી તા ૪ :
વધે ન કેશ શિરમાં નખ રેમ વ્યાધિ ! પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ ! છે માંસંશોણિત અહો અતિ વેતકારી ! હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી ! ૫ છે'
+
:
:
Page #7
--------------------------------------------------------------------------
________________
(૫) છે શ્વાસ અંબુજ સુગધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ને કોઈ જાણે એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે | વંદુ હમેશ અભિનંદન ડી. હાથે ૬ .
ભૂમંડલે વિહરતા જિનરાજ જ્યારે કાંટા અમુખ થઈ રજે. શુદ્ધ ત્યારે છે જે એક જન સુધી શુભ વાત શુદ્ધિ ! એવા નમ્ સુમતિનાથ સદા સુબુદ્ધિ
૭
વૃષ્ટિ કરે સુરવરે અતિ સૂક્ષમ ધારી ! જાનું પ્રમાણુ વિચરે કસુમ શ્રીકારી છે, શબ્દો મને હર સુર્ણ શુભ શોત્રમાંહી ! શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ , ૮
સેવા કરે યુગલ યક્ષ અહંકરને. વજે ધરી કર વિષે શુભ ચામરેને . વાણું સુણે સરસ જેયણ એક સારી ! વંદુ સુપાર્શ્વ પુરૂષેત્તમ પ્રીતિકારી ૯
જપે જિદ્ર સુખ માગધી અધભાષા આ , દેવ ના તિરિગણે સમજે સ્વભાષા !
આ અનાર્ય સઘળાં જને શાન્તિ પામે .. ચંદ્ર પ્રિભુ ચરણે. લંછન ચંદ્ર નામે આ ૧૦ મા વેર વિરાધિ સઘળ અને ત્યાં વિસારે , મિથ્યાત્વીઓ વિનય વાકય મુખે ઉચારે
Page #8
--------------------------------------------------------------------------
________________
+
:-- ૬
વાદી કી અવિનયી થઈ વાદમાંડે દેખી જિનેશ સુવિધિ જન સર્વ છોડે ૧૧ જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે ભીતિ ભયંકર નહિ લવલેશ. ત્યારે ઈતિ ઉપદ્રવ દુકાળ તે ઘર ભાજે ! નિત્યેકરૂં નમન શિતળનાથ આજે ૧૨
1
*
*
,
, ,
- છાયા કરે તરૂં અશોક સદૈવ સારી ! વૃક્ષે સુગંધ શુભ શીતળ શ્રેયકારી છે પચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ ! શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ - ૧૩
**
.
- 1
સ્વને ચતુર્દશ લહે જિનરાજ મહેતા માતંગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા છે . નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખી તેને
શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ન થાને ૧૪ -જે પ્રાતિહાય શુભ આઠ અશોક વૃક્ષેવૃષ્ટિ કરે કુસુમથી--સુરનાદ દક્ષે છે બે ચામ. શુભ સુખાસ નમસ્કરે તે I. છે છત્ર હે વિમળનાથ સુદુંદુભી તે ૧૫ સંસ્થાન છે સમ સદા ચતુરસ્ત્ર તારું I. સ ઘણું વજે' રૂષભાદિ દીપાવનાર ' અજ્ઞાન ક્રોધ મદ મેહ હર્યા તમેએ / એવા અનંત પ્રભુને નમીએ અમેએ ૧૬ .
Page #9
--------------------------------------------------------------------------
________________
I
જે કર્મથી પ્રભુ તમેજ મુકાવનારા ! સંસાર સાગર થકી તમે તારનારા :
છે વજ લાંછન તમે શેભાવનારા | શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા ૧૭
શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાન્તિ , !સાતા સુભવ્ય અચિરા નસ પુત્ર શાન્તિ ! "
શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી ! પારેવ સિચનનું સ્વરૂપ બતાવી ૧૮
પારેવને અભય જીવિત દાન આપ્યું. પિતાતણું અતિય કેમળ માંસ કાપ્યું , તેવા મહા અભયદાનથી ગર્ભવાસે | મારી ઉપદ્રવ ભયંકર ? સર્વ નાચે રે ૧૯
*
*
*
* .
શ્રી તીર્થનાયક થયા વળી ચક્રવતી : છે : બન્ને લહી પદવીઓ ભવે એક વતી ::
જે સાર્વભૌમ પદ પચમ ભાગવીને ! તે સેલમાં જિનતણે ચરણે નમીને / ૨૦
ચોરાશી લક્ષ ગજ અશ્વ રથ કરીને, * છાનુ કોડ જન લશ્કર વિસ્તરીને " તેવી છતે અતિ સમૃદ્ધિ તજી. ક્ષણકે શ્રી કુંથુનાથ જિન ચક્કી થયા વિવેકે ૨૧ છે.
રને ચતુર્દશ નિધાન ઉમંગકારી | . બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી |
2
Page #10
--------------------------------------------------------------------------
________________
()
પ્રધાન ને સહસ ચોસઠ અંગનાઓ ! તેવી તેજી અર જિનેશ્વર સંપદાઓ ૨૨
નિત્ય કરે ક્વલ શેપન કંઠ સુધી ! " ષ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ ઉદ્યાન મેહન ગૃહ રચી હેમ મૂર્તિ - મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી ! ર૩
નિસંગ દાનત ભગવંત અનંતજ્ઞાની વિશ્વોપકારી કરૂણાનિધિ આત્મધ્યાની છે પંચૅટ્રિયે વશ કરી હણું કર્મ આઠે !. વંદ જિદ્ર મુનિસુવ્રત તેહ માટે ll ૨૪ II ઈદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે ! જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે છે વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે ! સંગીત નાટક કરે નમિનાથ આશે . ૨૫ રાજીમતી ગુણવતી સતી સમ્યકારી ! જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી છે પૂર્વે ભવે નવ લગે તુમ નેહ ધારી... હે નેમિનાથ ! ભગવંત પરોપકારી ૨૬ / સમેત શિલ શિખરે પ્રભુ પાર્શ્વ સોહે સંખેશ્વરા અમીઝરી કલિંકંડ મેહે || શ્રી અશ્વસેન કુલ દીપક માત વામાં નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વનામા ર૭.
-
-
-
Page #11
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વદ . . . ! ! આનંદકારક, સદા ચરણારવિદ ,
જે શાસનેશ્વર તણે ઉપકાર પામી ! . : પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી ૨૮,
હિન્દના રાજા મહારાજાઓને અનુકરણ કરવા : ... એગ્ય બીના. .
(
1
:
આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે ગંડલના નેક નામદાર મહારાજા સર ભગવતસિંહજી સાહેબ બહાદુરે પોતાના રાજ્યમાં થતો ગૌવધ બંધ કરાવી સદાને માટે ગાને.
જીવિતદાન દીધાં તેની ખુશાલીમાં અત્રે શ્રી પોરબંદરમાં બિરાજતા મહારાજ શ્રી અંબાજી સ્વામીએ નીચેનું લખાણ સચિત્ર તક્તામાં દાખલ કરી તે નામદાર હંજુરશ્રીને ભેટ મોકલ્યું તેની નકલ. ;
.
: - ગોડલના નેક નામદાર હજુશ્રીને ગાયના . .
આશીર્વાદ છે , ' . . . . ! :
(રાગ-ગઝલ) • હજારે હિન્દુ ને મુસ્લીમ, અમારા દુધથી તાજા ' ' ' : નિરોગી કાય કરનારૂં, કદર કીધી તમે રાજા. - .
ને મુસ્લીમ. એ-ટેક. ૧ હકીમ ને વિદ જે મેટા, પય ગાયનું પીવું - તનું તાજા બને તેથી કદર કીધી તમે રાજા.હજારે જેમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
(૧૦)
દધી દુધને છૂત જે પ્યારું, ખરે ખાતાં મળે શક્તિ; તાગડધિન્ના થાય તેથી કદર કીધી તમે રાજા-હંજારે ૩ ા હજાર ગાયના પુત્ર, ખેડે છેહિન્દની ભૂમિ બધાના જીવનને માટે, કદર કીધી તમે રાજા-હજારો ૪. ચમકતી છુરીઓ મારી, અમારા જીવનને લૂંટે.. બચાવી તે કસાયેથી, જીવાડી છે તમે રાજા-હજારે. પી
ખાસ લખવાનું કે ગાયે એ જગતના બંધારણમાં મુખ્ય પાયા રૂપ છે, જે હિન્દુ મુસ્લીમ એ બંનેને એક સરખીજ ઉપકારીણું છે. બચપણમાં ઘણું બાળકે ગાયના દુધથી બચ્યાં છે. જે ગાનાં દુધ, દહીં અને વૃત જેવા પૌષ્ટિક પદાર્થોથી માનવ શરીર સતેજ બની રહ્યાં છે. ઉપરાંત તેના વાછરડાં બેલરૂપ બની અબજ ટનથી અધિક અનાજ નીપજાવી આપે છે, જેને લઈને પ્રજા તેમજ રાજા પાદશાહો પણું લીલા પીળા થઈ અમલન કરી રહ્યા છે એક જન્મ દેનારી માય અને બીજી જગતમાં ગાય એ બંનેને : ઉપકાર તો કદી પણ ભૂલવા જે નથી, જે ગાય ઘાસના તરણ મુખમાં લઈ પિતે જીવે છે અને જગતને પણ જીવાડે છે. માટે તેથી ગરીબ ગાની રહેમ રાખવી એ રાજેશ્રીઓને સનાતન ધર્મ છે. એક ગૌરક્ષા ગ્રંથકારે લખેલું છે કે, એક લાખ ગાની વીશ વર્ષની પેદાશ એક્કી કરતાં વિશ પર્વ અપચોતેર અબજ બાણું કરેડ પચાશ લાખ રૂપીયાની થાય છે. એવી જબરજસ્ત જીવનદેરીરૂપ ગાયે કસાથી કમોતે મરે છે એ શું દયા ઉપજાવનાર નથી. પશુઓને પણ દુખ વખતે દિલગીરીનાં આંસુ પડે છે એમ એક હર્બટ બનના નામના આગેજે લખેલું છે તેમજ એક વખત વાંદરા મુંબઈ કસાયખાનાને
Page #13
--------------------------------------------------------------------------
________________
- (૧૧) એક અંગ્રેજ ઉપરીપણે હતું ત્યાં કતલખાનાનો દરવાજામાં એક ગાયને તેના વાછરડાથી વિખુટી પડાવી કસાય વર્ધ- સ્થાનમાં લઈ જતો હતોકઠણ હૃદયને પણ દયા ઉપજાવનાર " આ બનાવ પિલા અંગ્રેજે જે તે ગાય વારંવાર ડાકીય કરી વાછરડા તરફ જોયા કરતી હતી.
. : : : : : : સોરઠા . . . . . . ' નીરખી લઉં આ વાર, વહાલા વાછરડા તને - દિલ દુ:ખને નહિં પાર પડ્યા વિયોગે આપણે. ૧. - ' જુલ્મી જનને માર મારે નસીબે સાંપડયા.
તારે, પ્રભુ આધાર રહ્યો ધરા પર એલે. ૨. : આ બનાવથી તે અંગ્રેજોને ભારે દયા ઉત્પન્ન થઈ જેથી ગાયને છોડાવી તેના વત્સ ભેગી કરી જીવિતદાન આપ્યું, ત્યારથી એ જુલ્મી કરીને ત્યાગ કરી તે અંગ્રેજ ચાલ્યો ગયો. તો એવી અનેક ગાયને કસાયે ક્રૂર રીતે કાપી નાખ્યું છે તેવા જુલ્મી દુખાથી ગાયોને બચાવી
લેવા આપ નામદારશ્રી મહાન ભાગ્યશાળી બન્યા છે જેથી આ જગત જનનાં હૃદય આપ નામદારશ્રીને માટે ફિદા છે.
લી શુભેચ્છક, 1. જૈન મુનિ બાજી સ્વામી
સ્થળ-પોરબંદર સાં. ૧૯૮૮ને જેઠ માસ ' ' એ મહારાજશ્રીનું લખાણ વાંચ્યું તે સાલ નો. હેપુરશ્રીએ - ગાયે વિગેરેને ઘાસ ખવાડવામાં આશરે રૂપીયા પણે લાખ
જેટલી રકમને સદવ્યય કર્યો. ત્યારબાદ પિતાની સુવર્ણ - તુલાવિધી ઉજવી તે પ્રસંગે કરેલો ઠરાવ .
Page #14
--------------------------------------------------------------------------
________________
કુ લમ ૧૪ મી ઢારાના નિભાવ માટે સને ૧૯૩૫માં જરૂરીયાત મુજ! રૂા. ૫૦,૦૦૦ કે પચાસ હજાર સુધી ખવા. તા. ૧૩-૧૨–૩૪ ગોંડલ.
ઉપરની બીના જાણી સર્વ કોઈએ ગૌરક્ષણ કરવા ચુકવું નહિ તેમાં પણ ગૌબ્રાહ્મણ પ્રતિપાળને ઈલ્કામ ધારણ કરનાર દરેક રાજેશ્રીઓને હું વિનવું છું કે આપ સાહેબે વલાયતની (યુરેાપની) મુસાફરીએ કરવામાં તેમજ મેાજશાખની ખાતર લાખો રૂપીયાની રકમ છૂટથી ખર્ચો છે. તેમાંથી માત્ર સેકંડે ક્રેશ ટકા જેટલી રકમના અચાવ કરી ભૂખમરાથી રીમાતી જગત ઉદ્ધારીણી એવી ગાય માતાઓનું પાલન કરવામાં આવે તે ખરેખર રાજ્યની આબાદી થવા ઉપરાંત આપ નામદાર સાહેબેા મહાન પુણ્યના ભક્તા અનશે એવી નમ્ર અરજ કરી વિરમું છું.
લી
વિપ્ર દામજી વશરામ સાં. ૧૯૯૧ના જેઠ માસ, સ્થળ-પાબંદર, તા. ૨૭-૬-૩૫ ...
...
કુકાદાની
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૩)
અથ શ્રી સથારા.
*
.
સીદ્ધજીને કરૂં પ્રણામ; પામીશ ઉત્તમ, ઠામ- ૧. ધન્ય એના અવતાર;
અલગ કરે ને રાગ સાગ જો જાય. ૨.
સરસત સ્વામીને વિનવું ને સંથારા વીધ ગાઈશું ને
સંથારા ઉત્તમ, કરે ને
(=
નવકાર. ૪.
જન્મ મરણ દેવતાના વૃઢમાં શક ઈંદ્ર શેલે તેા, નાગકુળ ધરણીધર દીપે તે હસ્તીમાં ઐરાવત . દીપે તે સભા સુધરમા સારી; વનમાં નદન વન દીપે તે મંત્રમાં એવા સથારો અને પમ જાણેા તે કીધા મેઘકુમારે; ચારે અનસન સિદ્ધગતિ પહોંચ્યા તે મધકવેલ કુમાર. ૫. અભયકુમાર સહીત મુગતી પામ્યા તા આયુષ્ય શ્રેણવિધ જાણી; પુરણ શેઠે પુરી ગતી પામ્યા તે સંથારા વીધ ગાઈ. . એવા સ`થારા જેહને આવે તેા ઈંદ્ર પ્રસશે તે; જન્મ મરણુ અળગા કરે તેા મુગતી વધુ વરે તે. ૭.
:
પરવતમાં જેમ મેરૂ યુદ્ધમાં વાસુદેવ. ૭.
પ્રથમ પછે સિદ્ધજીને પેલું
'
તણેા ઉંચાર, કીજીએ સાર.
- સિદ્ધ
જોઇ ઇરીઆવહી નમાચ્ચું નમાથ્થુણ પછી માવદેવ ત્રીજુંનમાણ ધર્મ આચાર્ય અને કીજે, પછી માનવભવ જેમ સફૂલ કીજીયે.
અરિ ત વાશીની કીજીએ સેવા.
દેવાં,
Page #16
--------------------------------------------------------------------------
________________
=
(૧૪) પાંચમે પરિગ્રહનું પરમાણુ ભાવેર, માતપિતા પુત્ર કલપીને જેહ ખમાવે.
છઠે ને બારે વ્રત અંગે ધરી છે, - સાતમે આરે ત્રણ ચારનું નિરંત કીજીયે. * આઠમે સાધુ સાધવીને અમારે,
નવમે બ્રહ્મચર્ય પાળે જે. ;
કુળ અજવાળે દશમે કરમના મહેને ટાળે, ' ા - અગીયારમે વેપાર સર્વે વસરાવે.
તે તમે દુરગતીમાં ફરી ન આવો : બારમે લીલ વરણીને ત્યાગ કીજીયેરે, તે તમે દુરગતી બારણાં દીજીયેરેરે. તેરમે અઢાર પાપસ્થાનક છડેરે, તે તમે મુગતી જઈને વાસો માંડેરે. . ચૌદમે પૂર્વના અધિકહ્યું છે, તે તમે મુક્તિતણા સુખ દેરે. પંદરમે મેહ મિથ્યાત સિવું છોડે, તે તમે મુગતે જઈને વાસો માં રે. એમ જાણયે સદગત સુણી પરહરીએ ચારે આહાર, જાણેજી પિોઈદ્રીય જેમ પામ ભવને પાર
(સંથાર સંપૂર્ણ.)
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૫)
શ્રી વીર પ્રભુનું ઝળહળતું જીવનચરિત્ર
=> s[
,, ': '
ગોંડલ સપ્રદાયમાં પ્રસિદ્ધિ પામેલા મહારાજ શ્રી દેવસી સ્વામી તેમના શિષ્ય આંગાજી સ્વામીએ ૧ વીરભાણુ ઉદયભાણના રાસ, ૨ મિરાજાના રાસ, ૩ ગુણસુંદરીના રાસ, ૪ ગુણુશ્રીના રાસ, ૫ રત્નપ્રભાનક શ્રી ચરિત્ર,. હું મહાવીર પછીના મહાપુરૂષા, છ તથા સંસ્કૃત શબ્દકષ એ પુસ્તકા રચી જૈનશાસનની સેવા અજાવવા સારા પ્રયાસ કરેલા છે. બધા ઉપરાંત તેઓશ્રીએ હાલમાં મહાવીર સ્વામીનું જીવનચરિત્ર સંગીતમાં રાસ રૂપે રચી તૈયાર કરેલું છે, જે ચિરત્રની રચના વૈરાગ્ય રસથી ભરપુર છે; જેથી સુકડી ઉપદેશકા તે દ્વારાએ લાખા આત્માઓના ઉદ્ધાર કરી શકશે એમ મારૂં નિઃસ શય માનવું છે. કારણ કે સગીતમાં રચેલું ચિત્ર જૈન સમાજના હૃદયમાં ઘણી અસરકારક છાપ પાડે છે. મહાત્મા શ્રી ગાંધીજીએ પણ નીચે મુજબ જણાવેલું છે, સંગીતની અસર વીજળી જેવી છે, ગાન એટલે સુરીલી અવસ્થા—એ તત્કાળ મુલાયમી અને નરમાશ આવે છે. સંગીતમાં સાંભળેલા શબ્દ જીવન પર્યંત ભૂલાતા નથી.” શ્રી મહાવીર પ્રભુ મેાક્ષ
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૬) સિધાવ્યાને આજે અઢી હજાર વર્ષ જેટલો દુકાળ પસાર થયે પરંતુ તેમનું સાગપાંગ વૃતાંત કેઈએ પદ્યમાં રચેલું જણાતું નથી તે ખામી પુરી પાડવાને મહારાજશ્રીએ સતત પ્રયાસે ત્રણ હજાર લેકથી અધિક પદ્ય રચના કરી પ્રભુજીને રાસ તૈિયાર કરેલો છે. જેમાં સિદ્ધાંતનું રહસ્ય ઠેક ઠેકાણે
થેલું છે. એમ મહારાજશ્રીના પ્રયાસથી અનેક આત્માઓનું કલ્યાણ થાઓ એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે. આ રાસ વ્યાખ્યાનમાં સિદ્ધાંતની સાથે વાંચી શ્રોતાઓને બહોળા પ્રમમાં લાભ આપશો, જેથી કર્તાનો પ્રયાસ સફળ ગણાશે. સ્થળ
લી, સેવક પોરબંદર.
ભટ જયંતીલાલ ગીરજાશંકર તા. ૩–૪–૩૩ સંવત ૧૯૮૯ને ચૈત્ર માસ
તા. ક–આ રાસ પ્રભુ પ્રત્યે ઉત્કૃષ્ટો રસ ઉત્પન્ન કરાવનાર હેિવાથી કેટલાક ભવ્ય શ્રોતાઓ તીર્થકર ગાત્ર ઉપાર્જન - જેવો મહાન લાભ મેળવી શકશે. . . . . . : : : : - લી. એક અનુભવી જેન, સ્થળ પિોરબંદર
Page #19
--------------------------------------------------------------------------
________________
*
* / શ્રીમહાવીરાય નમઃ શ્રી મહાવીર પ્રભુનું આખ્યાન
અથવા : . - રાસ
અથ શ્રી મહાવીર જયંતિ
: (રાગ ગઝલ) - . . હજારે સુરેન્દ્રો, ‘નમ્યા છે વીરને ચરણે, નવાડ્યા વાણીને ઝરણે, જયન્તિ તે પ્રભુની છે.
હજારે સુરેન્દ્રોં... ચૈત્ર સુદ તેરશે જન્મ્યા, કૃપાસિંધુ વીરસ્વામી; પ્રભા પાડી ત્રણે લેકે, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૨ પ્રભુજીના જન્મ વખતે, ઉત્સવ કીધે સર્વ ઈદ્ર ખુશાલીની નદી સ્વામી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૩ યુવાવયમાં વૃતધારી, પ્રભુ ચાલ્યા. ઉગ્ર પંથે; પ્રતિ બળે ચડકેશી, જયન્તી તે પ્રભુની છે. હજારો ૪ પરિ સટાના સદી દે, કર્મની ભેખડ તોડી, થયા જ્ઞાની વીરસ્વામી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૫ વિમાને લઈ સ્વર્ગના ભુપ, પ્રભુ પાસે તુર્ત આવ્યા, સુણાવી ત્યાં સુધાવાણી, જ્યન્તિ તે પ્રભુની છે. હજારે ૬
Page #20
--------------------------------------------------------------------------
________________
ગૌતમાદિ યજ્ઞને છોડી, ચુંમાલીસે વિપ્ર આવ્યા બનાવ્યા જેનના જોગી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૭ રાજકન્યા ચંદના હાથે, છમાસી પારણું વહાર્યું; હજારેને લીધા તારી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૮
કહે આંબાજી વીર જન્મ, ઝલકતા સૂર્યના જે કે વધાવી લે હૃદય રંગે, જયન્તી તે પ્રભુની છે. હજારે ૯
શ્રી મહાવીર સ્વામીને રાસ
(મંગલાચરણ દેહરા) પ્રથમ નમુ અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત દુ:ખ દરિયા ઉલંઘીને, પામ્યા સુખ અનંત. ૧ આચાર્યો આદે કરી, નમું પરમેષિદેવ, માગું હું તેહના, ચરણ કમલની સેવ. ૨ // દિવ્ય જીવન મહાવીરનું, જગમગ જ્યોતિ રૂપ; સુરાસુરે વિસ્મય થયા, જાણું ભવ્ય સ્વરૂપ. + ૩ ! ચૌદ બ્રહ્માંડની સંપદા એથી પણ અનંત કેવલ લક્ષમી પા” એવા વીર ભગવંત. . ૪ માતા તેમજ તાતને, જે જિન તારણહાર, એવા શ્રી મહાવીરને, વંદુ કટીવાર. પ ! ઇંદ્ર ભૂતિ આદેકરી, સાધુ ચોદ હજાર; ચંદન બાલાદી સાધવી, તારી છત્રીસ હજાર ૬ લાખે ને કડો ગમે, સુણે ભલે ચરિત્ર; '. વીર ચરિત્ર સુષ્યા થકી, થાશે પરમ પવિત્ર ૭.
Page #21
--------------------------------------------------------------------------
________________
એનું ચરિત્ર આલેખવા, કલમ કરે નહિ કામ; અલ્પમતિ છે માહરી, છતાં ધરું છું હામ . ૮ ત્રણ ભુવનને સાહેબ, ત્રિફ્લો દેવીનંદ, , ઈદ્ર સરિખા ચરણમાં, નમ્યા મુનિવર વૃંદ. . ૯ જે ભેટ્યા ભવદુઃખ ટળે, વર્તે. જયજયકાર; એવા શ્રી મહાવીરને, રાસ રચું ધરી યાર. ૧૦ શ્રોતાનું ચિત્ત થાય, વેરાશે તરબલ ! તે તે રાસજ જાણજે, નહિતર. કાગારેલ. આ ૧૧ રાસ પ્રભુને રસ ભર્યો, સુણશે જે નરનાર; ભવ ભાવઠ તેની જશે, સફલ જન્મ થાનાર. ૧૨માં આગમ તણું આધારથી, પવૅ કરું. વિસ્તાર જિન વર એ અરિહંતના, ગુણ હું ગાનાર. ૧૩ ના ગુણ ગાતાં જિન રાજના, ખપે કર્મની કોડ : ઉતકૃષ્ણ રસ આવતાં, થાય પ્રભુની જેડ. ૧૪ વેરાગનાં ઝરણું ઝરે, સુણતાં વીર રાસ : ' દેહન છે સિદ્ધાંતનું, શ્રોતા સુણજે ખાસ. ૧૫ પ્રાણત કલ્પે પામીયા, દિવ્ય દેવનાં સુખ, ત્યાંથી ચવીને ઉપન્યા, દેવાનંદ ' કુખ. ! ૧૬ | સાડી ખાસી દિન તણું, ચાલી રહી છે રાત; આસન કંપ્યુ ઈદ્રનું, બની અનાહુત વાત. / ૧૭ છે અવધિથી અવલોકતાં, પ્રથમ સ્વર્ગના રાય, હા હા કરી કહે ઇંદ્રજી, લેક સ્થિતિ લેપાય. તે ૧૮ છે હરણ ગમેલી દેવને, તેડાવી કહે ત્યાંય; ચરમ..જિનેશર. ઉપન્યા,.. ભિક્ષુ વંશની માંહી.. ૧૯
Page #22
--------------------------------------------------------------------------
________________
: : ઢાળ પહેલી જ : : : " રાગ મુનિવર શોધે ઈરજા) અરિહંત ચક્રી કેશ, બલ દે હલધારકો ઉત્તમ પુરુષ એ ચારને, શ્રેષ્ઠ કુલે અવતાર ૧ સિંહ સરિખા પુરુષો, અંત કુલે ના હોય, . જન્મ ધરે રાજ કુલમાં, રીત અનાદિ જે. [૨] તેમ છતાં વિપ્ર વંશમાં, ઉપન્યા છે જિનરાય છે વિાત આછેરા ભૂતને, વિશાદ મુજમન થાય. / ૩ /
છે જંબુદિપે ભરતમાં, ક્ષત્રીકુંડ એ નામ : રાણી સિદ્ધાર્થ નૃપની, ત્રિશલા જીતે ધામ | ૪.! તાએ કુખે કન્યા ઉપની, ગર્ભ હરે તે આજ; . . : મહાણ કુંડ એ પુરમાં, રુષભદત્તદ્વિજરાજ.: ૫ છે વનિતા તે વિપ્રની, દેવાનંદા નામ; તાસ કુખે ઠવવાતાણું, કરો ખંતથી કામ. . ૬. ગર્ભ શ્રીઅરિહંતનો, ત્યાંથી ગ્રહી તત્કાલ; ' ' ત્રિશલા કુખે સ્થાપજે, કરી ઘણું સંભાલ. + ૭ }} હુકમ સુણું સુર રાય, હરણું ગમેષી દેવ; : ત્વિરીત ગતે તે સંચર્યો, કરવા પ્રભુની સેવ. ૮ વિકેયરૂપ કરતેથકો, કા દીધજ પંથક ; દેવાનંદ નિકટમાં, આ ધરીને ખંત. જે ૯d ભરનિદ્રામાં પિઢીયાં, માતાજી મતિવંત; ' . તાસકુખે અરિહંતજી, મહિમાવંત અનંત. + ૧૦ નમન કરે સુર તેહને, જેડી યુગ્ગજ હાથ; મુજ અપરાધ ખમજે સહી, ત્રણ ભુવનના નાથ. I૧૧.
Page #23
--------------------------------------------------------------------------
________________
ઇંદ્ર હકમ શિરપર ધુરી, ગર્ભ સાહેરું આજ એમ કહીને સુર વરે કીધું ચિતિત કાજ, ૧૨ . પાછો દેવ તે સંચરી, આ શચીપતિ પાસ; : " પ્રભુ સ્થિતિ કહી ઈકને, અંતરધરી ઉ૯લાસ / ૧૩ ભલું કામ કીધું તમે, કહે સ્વર્ગને રાય પ્રથમ ઢાળ આંબાજીએ, રચી પોરની માંહી. / ૧૪
'
. . . . . દાહરા
. ત્રિનાણી ત્રિજગધણી, ગયા ત્રિશલા કુખવૃદ્ધિ પ્રતિદિન પામતાં, મલતાં મંગલ સુખ. ૧ તેની વાત તો ત્યાં રહી, પદો રચે પ્રબંધ ' ' રૂષભદત્ત વિપ્રજ તણું, કહું કથાને બંધ. | ૨ વિશાલ કુલ છે જેહનું, સ્નેહી તણું છે વૃંદ વસવા છે ભુવને ઘણું, જેમાં જન આનંદ. ૩ અજબ જરૂખા માલીયાં, જાળી વિવિધ પ્રકાર : જુગતી જેવા જોગ છે, છે શોભાને સાર. | ૪ | અંત:પુર * દીપાવતી, દેવાનંદ નાર , દોસી અંઢારે દેશની, સેવ સદા કરનાર. | ૫ | શિલાતિ તેમજેવાણી, વહેંભી જાત વિશેષ :
રૂણ કોનિકા, શેભે સુંદર છે. i li પન્ડ વિતાને લસીકા, અખેરી સધરી નામ દેમિલી અરબ લઉસીયા, કરે ચિતવ્યાં કામ. શા
.
.
Page #24
--------------------------------------------------------------------------
________________
les
પુલી ગુલંદી સિલી, બલી ગુફડા જતા સેવામાં રહી પારસી, કરે વિદી વાત. ૮. દીપે દાસી વૃંદથી, જગત પ્રભુની માય છીંક બગાસું આવતાં, ખમા ખમા બહુ થાય છે .. પહેરે ભૂષણ નવનવા, ઉઠે આછાં ચીર :
- દરિયા સમ જેહનું, કરૂણું ગુણ ગંભીર. ૧૦ * અંગે પાંગ છે ફૂટડ, નમણું જેનાં નેણ,
પુજે પ્રભુતા પામીયા, લેપે નહિકે કેણ. / ૧૧ જે માતાની કુખમાં, રહ્યા હતા. અરિહંત; તે માતાની સાહેબી, કહેવી કે શું અત્યંત. / ૧૨ . પ્રબલ પુન્ય છે વિપ્રના, ઉગ્યે સુખને સુર; અનુચરના વૃદે ઘણા, રહે છે નિજ હજુર. ૧૩ ચાર વેદના ભેદને, વિપ્ર પામ્યો છે પાર . છતાં ધર્મ જીન રાજને, આરાધે નર નાર. / ૧૪ પારશ પરશ સારિખા, ગેવિશમાં ભગવંત .. . . . તે નવરના ધર્મમાં, છે તે શ્રદ્ધાવંત. ૧૫ પ્રતીકમણ પ્રીતે કરે, ન તત્વના જાણ; . ' જ્ઞાનવંત અરિહંતને, ગણે જગતના ભાણુ, એ ૧૬ || દાન દયાના ગુણથી, બાંધે પુન્યના ચેક ઘણું છે જગ દંપતી, કહે જગતના લોક. ૧૭ દેવાનંદા, કુક્ષી વિષે, હતા જદા જીન રાય; . ચૌદ સ્વમ લાદ્યાં હતાં, દંપતી હર્ષ ન માય. ૧૮ ચૌદ સ્વામી પ્રભાવથી, થાશે પુત્ર પ્રધાન; ' એજ નિશાની પુન્યની, પદ મંદ હોય નિધાન ૧૯
Page #25
--------------------------------------------------------------------------
________________
હરતી ફરતી ખેલતી, નિજ પ્રીયતમની પાસ; પુત્ર જન્મતાં ખાસ. ॥ ૨૦ અતિ ક્રમે છે કાલ;
દ
સે થકી મોટા થશું, એ આશા અંતર ધરી, કરતી જહ્ના ગર્ભની, રાખી મહે રિદ્ધિસિદ્ધિ સ`પદા, દાસ દાસી છે ઘેર; નહિ, કરતાં
:
બહુ સંભાલ. ॥ ૨૧
સ્વામી ખામીકા દેવાનંદા દીલ ખીલતું, વિકસે જેમ કુમુદ; દિદિન અધિક વિનાદ. ૫ ૨૩૫
સુખ ભર રહેતી સુંદરી, કાલ ક્ષેપ કરતાં થયાં, જીભ વેળાને શુભ ઘડી, પ્રસવતણા દુઃખા થકી, કહે સમાધી દાસીને, પુત્ર રત્ન છે ધીરજધરી દાસી કહે, દુધ નહિ છે મે વાળ્યા કાદરા, ચાંથી
લીલાલ્હેર. ૫ ૨૨
માસ સવા માસ સવા નવ જાય;
પ્રસવ પુત્રીને થાય. ૫ ૨૪ વિમુક્ત થઈ જણ ખાઈ;
ક્યાંય. ॥ ૨૫
4
છાસ; ફૂલશે... આશ. ॥ ૨૬
જેવાં વૃક્ષેા વાવશે, તેવાં ફૂલ તે ખાય; વાવે ખાવળ ખેરડી,
કેરી ક્યાંથી
પ્રખલ પુન્ય જેનાં હશે, તે ઘર જન્મે સુત; નાણી વાત જાણી કહું, ક ગતિ અદભૂત. ॥ ૨૮॥
ઢાળ બીછ
( રાગ કિ મુનિવર. )
આમણું. દમણી રે થઈ તે બ્રાહ્મણી, દીલે અતિ દુહેવાયજી; કરમ કરતાં રે જીવ શંકે નહિ, ભાંગવતા દુખ:દાયજી.
આમણુ ક્રુમણી રે થઈ તે બ્રાહ્મણી એટેક ॥ ૧॥
:
થાય. ૫ ૨૭ {
Page #26
--------------------------------------------------------------------------
________________
મેરૂ સરીખી રે આશા બાઈની, થઈ. તે સરસવ રૂપજી આનંદ સ્થાને છે. એછું આવીયું, જાણે કર્મ સ્વરૂપજી.
. . આમણું || ; રત્ન સરીખ રે પુત્ર જેહને, ગયે ત્રિશલા કુખજી. મરથ માળા રે ત્રુટી તે ક્ષણે, ફલીયા દુખનાં રૂખજી.
:
મણ | ૩ ||: 'ચિરકાલ પૂર્વે રે એક કે પુરમાં રહેતા હતા બે ભ્રાતાજી અને બંધવની રે એક એક ભામની, નેહે નહિ વ્યાઘાતજી.
-
આમણ ૪ - લઘુ બંધવની રે નારી તે જાણીયે, ત્રિશલા દેવીને જીવજી; સરલ સ્વભાવી રે ભદ્રિક ભામની, જે ઉપશાંત સદેવજી.
આમણ !! પ. પિયર ઘરેથી રે પામી સુંદરી, મૂલ્યવંતા શણગારજી; શુભ પ્રસંગે રે ભૂષણ પહેરતી, રત્ન જડ્યા બહું સારછે.
આમણ / ૬ // મન લલચાયું રે જેઠાણ તેહનું, લોભ બુરે સંસારજી. અવસર જતી રે રહે છે કામની, દ્વેષ દીલે ધરનારજી.
' આમણું | 9 || સમય વિમાસી જે એકદા તેણીએ, હર્યો રત્ન કરંડજી; જઈ છુપા રે નિજ સ્થાનકે, કરી હૃદય નિષ્ફરજી.
આમણ || ૮ | જોતાં દેરાણી રે અંગ આભૂષણે, હેરણ થયાં નિરધાર; રોધ કરતાં રે કાંઈ ના મળે, શાચ કરે તે નારજી.
આમણ | ૯ ||
Page #27
--------------------------------------------------------------------------
________________
હા હતભાગી રે હું છું ભામની, ખાયા. ખરે શણગારજી દેઈ દિલાસો રે હિંમત આપતે, સતિ પતિ તે વારજી
આમણ / ૧૦ સંતાપ તજીયે રે શાણું સુંદરી, ગયે વપનો મેલજી ઓછા પુન્યના રે ફેલ એ જાણીયે, પૂર્વે પાપ કરેલછે.
આમણ ! ૧૧ . લેનાર ઘરેણાં રે જે આપે નહિ, તે પરભવે દેનાર; એમ બહુ વિધે રે દિલાસો આપતા, પ્રતિદિને ભરથારજી.
આમણ | ૧૨ મનમહ દશાથી જે સ્થિર થાવે નહિ, કરે બળાપો બાય; અશ્રુ વરસાવી રે ઉર ભીંજાવતી, ચેન પડે નહિં કયાંયજી.
આમણ ! ૧૩ . એના દીલના રે દુખ એ જાણતી, બીજા જાણે જિનરાયજી; થઈ દીનવદની રે બાલા આખરે, અન્ન પુરું ના ખાયજી.
આમણ ૧૪ ! એજ ચિંતામાં રે ભળી ભામની, કરી ગઈ તે કાલજી; દયા ન ઉપજી રે લેભ પ્રભાવથી, બની જેઠાણી બાલાજી.
' ' , આમણ ૧૫ / ભૂષણ હરેલાં રે ગુમ તે રાખતી; નિરખે વારંવાર એકદા ઓચિંતો રે પિયુ ઘર આવી, દેખ્યા તે શણગારજી.
આમણ ૧૬. ફિટકાર દે રે કહે નિજનારને, કીધો છે કાળો કેરજી; લઘુ બંધવની રે નારી. તેનું, જીવન કીધું તે ઝેરજી. . . . . . . . . આમણ / ૧૭ છે
Page #28
--------------------------------------------------------------------------
________________
મરતાં સુધી રે તું માની નહિ, કર્મ કીધું તે ઘેર; શું કહું તુજને રે ઝાઝું પાપણી, બની ખરે ઘર ચોરજી.
આમણું . ૧૮ ઉપાલંભ દીધા રે અતિ આકરા, કર્મ નડ્યા દુખકાર, મરણ શરણે રે થઈ તે માનની, દુગતિ અવતાર છે.
આમણ ! ૧૯ી ચાર ગતિમાં રે સહતાં દુઃખડાં, પૂર્વ કર્મ ઘસાય; કર્મ સંગે રે જેઠાણું જીવતે, દેવાનંદા તે બાયજી.
આમણ ૨૦ || હતી દેરાણી રે પૂર્વ ભવતણી, તે જીવ ત્રિશલા થાય; રત્ન હરેલાં રે દેરાણી તેહના, કર્મ ઉદય તે આયછે.
આમણ | ૨૧ . ત્રણે ભુવનમાં રે ઉપમાં ન જેહની, એ પુત્ર રત્ન લુંટાયજી, કર્મ કરતાં રે જીવ જુવે નહિ, પછી ઘણું પસ્તાયછે.
આમણ છે રર ! નિષ્ફલ ન જાણે રે સ્વમા ચૌદને, ફલ તેના સુખ દાય; પુત્રને બદલે રે તેણુ બાઈન, મોક્ષ સમીપે થાય છે.
આમ ૨૩ ઉચ્ચરે બાજી રે બીજી ઢાળમાં, દેવાનંદા અધિકાર છે; કર્મની રચના રે એવી જાણું, અંતે નડે નિરધાર.
આમણ છે ૨૪
;
.
કર્મ કમ
1. દેહરા કરતાં કરતાં નથી, અજ્ઞપણે સહુ જીવ; . ઉદયના કાલમાં, પડશે મુખથી રાવ. ૧
Page #29
--------------------------------------------------------------------------
________________
અતુલબલી ત્રિખંડ ધણી, જદુપતિ જેવા રાય કમથકી હારી ગયા, પડ્યા પૃથ્વીની માંય. ૫ ૨ જેડી લક્ષ્મણ રામની, સીતા સરીખી નાર ભટકયા વનવન ભૂતલે, કર્મ તણે અનુસાર.. || ૩ છે. તેમજ કમ પ્રસંગથી, ચિત્ત ચિંતા થાય ચરમ શરીરી જાણજે, દેવાનંદ બાઈ ૪ ત્યાં સ્થાપી તે વાતને, રસિક કહું અધિકાર; ' . ભાવી જન ભાવે સાંભળે, વીર તણે વિસ્તાર. ૫ આસુ વદ ત્રયોદશી, તેહ દિવસની રાત; ત્રિશલા કુખે આવીયા, ત્રણ જગતના ત્રાત. . ૬ u માછ મન રાજી થયું, ચડતાં સુખનું પુર; વધે પ્રતિદિન દિનમણું, ઉદરે પુત્ર સનર. ૭ રાજપાટ સુખ સાહેબી, રિદ્ધિ રેલમછેલ જેને ત્યાં ઝુલી રહ્યા, હસ્તી મળે છકેલ ૮ - એ રાજાના રાજ્યમાં, ભર્યા વિત ભંડાર : સુંદર મંદિર માળીયાં, સુર સદન અનુહાર. છે ને ત્રિશલાજી જે ભુવનમાં, પોઢયાં છે પર્યક શોભા ત્યાંની શી કહું, દિવ્ય હૃતિ ઝલકત. | ૧૦ || મુક્તાની માલા ઘણ, નિલમ મણીના હાર; ' ' ઝગમગ ઉંચે ઝલક્તા, મધ્યે ભુવન મોઝાર ૧૧ ભીંતમાં ભાતિ ઘણી નવ નવ રંગે રૂપ; પ્રતિબિંબ સઘળે પડે, દીપે ભવન અનુપ. ૧૨ : મૃગ મચૂર ને કિન્નર, ગજ ગરૂડ ને બેલ . મેના થકના જોડલાં, ભીંતે ચિત્રે કરેલી ૧૩.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧
છે જાડા
અશ્વસસાને શાલા,સારસની છે. જોડ; દીવાલપર તે દેખતાં, ખીલ્લે ખીલે મનના કાઢ. ૫૧૪:૫ અગર તગર ને કસ્તુરી, મ્હેકે અત્તર તેલ; મધમધતા. તે ભુવનમાં, શેલા અજખ ભરેલ ॥ ૧૫૫ તેના ભૂતલ ભાગમાં, પ્રભા સમુહ પ્રસરી રહ્યો, પેાઢયા પલંગે માતજી, સ્વમા ચોદે લાખીયાં,
મણી રત્ના એવા રમ્ય
આઢી
રે
ચીર; ;
આછાં હ્રદયનું . હીર. ॥ ૧૭ ॥
જડેલ; મહેલ. ॥ ૧૬ ॥
અન્યક્તિ
( હરિગીત છંદ )
૫
શશી જાણીયે;
હાંથી ખળદ વનરાજ લક્ષ્મી કુલસર રવિ ધ્વજ કલશને પદ્મસર શુભ ક્ષીરસીંગર માનીયે દેવરથને રત્ન
૧૪
યશુદ્ધ અગ્નિ શિખા પ્રમાણી, અરિહંતમાતા ચૌદ સ્વમા સ્મરી શિવ સુખ માણીયે. ॥ ૧
દાહરા
ચૌદ
સ્વમા દેખતાં, ત્રિશલાદેવી માય; રામરામ હુલસી રહ્યાં, મનમાં માદ ન માયું. ॥ ૧૮ ॥ કઈ ખતરૂનાં ફુલડાં, ખીલે જલદી જેમ; હૃદયકમલ· · · વિકસી રહ્યું, દેખી
સ્વમાક્ષેમ. ॥ ૧૯ ।।
www.
સુખ શયાથી ઉઠીયાં, પ્રતાપવતાં રત્નજડીત્ર પાદાસને, મુકે તુર્તજ -શુભ સ્વમાની વાતડી, કહું પતિતણી એસ. અવધારી ચાલીયાં, વિદિત કરવા
આઈ પાય; ॥ ૨૦ II
પાસ; ખાસ. ॥ ૨૧॥
Page #31
--------------------------------------------------------------------------
________________
ગતિ ભલી રાજહુ સની, ત્રિશલા તેમજ સંચરે,
પતિ ' સમીપે આવીયાં, સંબધી કહે સામને,
સીડી મધુરી વાણીથી, ત્રિશલાજીને દેખતાં,
ભદ્રાસન ભલી ભાતનું, એસાડયાં તે ઉપરે,
૧૩
અંગે
ભલી કરિણીં ચાલ; થઈ ઉજમાલ. ॥ ૨૨
॥
.
જોડી યુગ્મજ હાથ;
જાગેા સલુણા સલુણુા
જાગ્યા વિસ્મય
તુર્ત જ મનમાં
ઝળકે જેમાં
તન મન ધરીને
નાથ. ૨૩}
રાય;
થાય. ॥ ૨૪ ।
અલ્પમતિ સ્મૃતિ માહરી રે, જાણું ન આપ કા અર્થ એહના રે, મ ંગલ
:
નગરૃ
૨ગ. ॥ ૨૫ ॥
મહાનુભાવ હે માનની, અહિં પધાર્યા પ્રશ્નલ પ્રત્યેાજન ઉપજ્યું, પ્રગઢ કહેા તે કાજ. ૫ ૨૬
આજ
ઢાલ ત્રીજી
( રાગ શ્રેણીક રાય હુંરે અનાથી નિગ્રંથ )
આજે નિશામાં નાથજી રે, સુતી હતી સુખ શુભ સ્વમા ચૌદે લાખીયા રે, હૈયે હર્ષ છે એજ સેજ, સ્વામીનાથ પ્રગટ્યો પુણ્ય ક્રૂર, ઉગશે સુખના સુર, સ્વામીનાથ પ્રગટ્યો પૂણ્ય અંકુર, એટેક. ॥ ૧ ॥ ॥૧॥ એક સ્વમાતા ચેાગથી રે, પ્રગટે ચૌદ સ્વ.નાએ માટમાં રે, છે તે શાસ્ત્રે પ્રસિદ્ધ પરિઘલરિદ્ધ;
સ્વામી । ૨ ।।
વ
અર્થે વિશેષ; તુ મેશ સ્વામી | ૩ ||
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪
-
કેમલ : વાણું કાંન્તાતણી રે, સાંભળતાં તેણીવાર રાય સિદ્ધાર્થ ચિત્તમાં રે, ઉપજ્ય હર્ષ અપાર. . .
સ્વામી ૪ સ્વિમિતણું અર્થ ધારીને રે, કહે રાણું તણું પાસ ભાગ્યવંતા તમે ભામની રે સફલ થશે સર્વ આશ. રાણજી પ્રગટ પુણ્ય અંકુર, ઉગશે સુખને સુર
રાણીજી પ્રગટ પુણ્ય અંકૂર છે પા એક અંગજ છે આપણે રે, નંદી વર્ધન તે નામ; અવર સુત તેમ આપને રે, જન્મશે મંગળ ધામ.
" રાણીજી | ૬ કુળ કેતુ કુળ દિનમણું રે, કુળ તણે રે આધાર પુત્ર પ્રતાપી તુમ ઉદરે રે, જન્મ થતાં જયકાર
રાણીજી |૭ વચને વદી બહુ મીઠડાં રે, નૃપે કીધો સત્કાર; નમન કરી નિજ નાથને રે, ત્રિશલા વન્યાં તે વાર. ..
સ્વામી - ૮ શયન ભવને આવીયાં, બેઠાં સેજા મોઝાર; જાણું રજનીમાં આજ તો રે, ત્રિશલા કરે વિચાર
* " સ્વામી ૯n નિદ્રા કરતાં તે ઉપજે રે, સ્વપ્ન અશુભ આજ પ્રતિઘાતી થાય શુભને રે, જાગવું ગર્ભને કાજ.
સ્વામી ૧૦ || એમ અવધારી અંતરે રે, જાગે ત્રિશલાજી ત્યાંય ચિતવતા શુભ ચિતમાં રે, રજની વ્યતિત થાય.
સ્વામી ! ૧૧ ll
Page #33
--------------------------------------------------------------------------
________________
૧પ
શું જાફલ જે હિંગલે રે, પૂર્વ દિશે થયે રંગ; સૂર્ય ઉગ્યો આ જગતમાં રે, ખીલ્યાં પુષ્પોના અંગ..
સ્વામી ૧૨ શક સારી કાઉં સંચરે રે, ચારો ચરવાને કાજ; . પંપાલતી પાંખો વડે રે, બચ્ચા જગાડે બાજ.
સ્વામી ૧૩ ભુચર ખેચર પ્રાણ રે, કરે નિદ્રાને ત્યાગ; . ભાસ્તા ભાનુ ભૂતલે રે, તિમિર ગયું છે ભાગ- 1
સ્વામી છે. ૧૪ એહ દિવસ સોહામણે રે, લાગે ત્રિશલા ચિત; દીનકરથી પણ દીપતો રે, જન્મશે પુત્ર ખચિત.
સ્વામી ! ૧૫ પ્રભાત થયું પરવડું રે, જાગ્યા સિદ્ધારથ રાય; આજ્ઞા કરે અનુચર પ્રત્યે રે, વચને વદી સુખદાય.
સ્વામી ૧૬ i સભાસ્થાન શણગારીને રે, કરે પ્રજાને જાણ તુર્ત બોલાવ નિમિતિયારે, સ્વમ ના જાણ.
- સ્વામી છે. ૧૭ | આ હુકમ સુણ બુધવત રે, કીધી તૈયારી તે વાર; સજી શણગારો શોભતા રે, હજુર આવ્યા તે વાર.
સ્વામી ૧૮. - બેઠા સિંહાસન ઉપરે રે, તેડાવ્યાં રાણીને ત્યાંય; - ભદ્રાસન છે ઝાલી અંતરે, બેસે ત્રિશલાજી ખાઈ. * * * . . . . . . . . . સ્વામી ૯ !
Page #34
--------------------------------------------------------------------------
________________
-
*
*
*
શાસ્ત્ર નિપુણ નિમિતિયા રે, આવ્યા , સભાની માંચક સુખાસને : બેસાડીને રે, કહે - સિદ્ધારથી રાય.
સ્વામી ૨૦ | આજ રજનીમાં રાણીએ રે, દીઠા છે ચોદે સુપન : તુર્ત જાગ્યા સજા થકી રે, પ્રસન્ન થતાં તેમન.
સ્વામી | ૨૧ - હાથી, બળદ તેમ કેશરી રે, સ્વપ્ના ચૌદે પ્રધાન ? ફલ યથાર્થ તેહના રે, જાણું કહે સુજાન;
સ્વામી | ૨૨ . ભરી સભામાં ભૂપની રે, આજ્ઞા થતાની વાર શાસ્ત્ર વિશારદે પાઠકે રે, કહે સ્વપ્નને સાર. '
સ્વામી | ૨૩ . રહી રાણાજીના રાજ્યમાં રે, ત્રીજી રચી એ ઢાળ; કહે આંબાજી આગલે રે, વીરની વાત રસાલ..
સ્વામી છે. ૨૪ ચાદ સ્વમાંના અર્થ
(દેહરા) " અષ્ટ અંગ જે નિમિત્તના, તેના છે. જે જાણ;... અન્ય અન્ય મત મેળવી, ઉચ્ચરે ઊલટ આણ. ૧ બેંતાલીશ સામાન્ય છે, મેટાં સ્વપ્નાં ત્રીશ; ચૌદે તેમાં મોટકા, કહી ગયા જગદીશ. ૨ ચકીને અરિહંતજી, જનની તેનાં જોય; : ભાળે મેટાં ચૌદને, જય જય મંગલ હોય. ૩
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૭
પ્રથમ સ્વપ્નામાં પેખી, ચૌદતો ગજરાજ . . પુત્ર અને તો જન્મશે, ત્રણ જગતને તાજ. ૪ વૃષભ બીજા સ્વપ્નમાં, . દીઠે સુંદરકાર;
પુત્ર થશે તે કારણે, બોધ બીજ દેનાર. . પ . - ત્રીજે સ્વયે સિંહને, જે છે તે રાય;
પુત્ર શૂર તે જન્મતાં, ઘર ઘર ગીત ગવાય. ૬ ચેથે સ્વયે લક્ષ્મીએ, દીધું દર્શન પાન;
તે માટે ત્રણ જગતના, થાશે તે ભગવાન. . ૭ - પંચમ સ્વયે રાણુએ, ભાળી ફૂલની માલ;
તે માટે એહ, પુત્ર છે, લેશે જગ સંભાલ. ૮
છઠું સ્વરે ચંદ્રને, દે સેમ્યાકાર; - પુત્ર જન્મશે પરવડે, ભવ દવ ઠારણહાર. ૯
સૂરજ દીઠે સાતમે, જોતાં જાજ્વલમાન; જગ તિમિરને ત્રેડશે, થાશે સુત પ્રધાન. ૧૦ ( સ્વમ બ્રજાનું આઠમે, પેરવ્યું ધરી મન ખંત; ધર્મ ધ્વજ ફરકાવતા, પુત્ર થશે જગમંત. ૧૧
પુરણ કલશને પેખી, નવમા સ્વમામાંય; . " અનંતગુણે પરિપુરતે, પુત્ર સનરે થાય. તે ૧૨ - પદ્મસરોવર પેરવીયું, કમલાગર ખીલેલ;
જન્મ થતાં ઘર આંગણે, દ્ધિ રેલમછેલ. ૧૩ વિમાન દીઠ બારમે, સ્વમત મઝાર; જગ દીવો છો ઘણું, સુર સરિખા કેનાર. ૧૪
રાશિ ખિી રત્નની, સ્વમ તેરમે તેમાં - ત્રિગડાની રચના થશે, પુત્ર જન્મતાં.. ક્ષેમ. ૧૫
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮
અગ્નિશિખા ચૌક્રમે, જોતાં પુત્ર રત્ન તેથી થશે, ભ્રમ છંદ શિખરિણી
વિસ્મયકાર; કરનારઃ || ૧૬
હજારા લાખાનાં રિત દલને દૂર કરશે, પસારી કીનિ તિમિર જગનાં જેહુ હરશે; સુરેન્દ્રોના વૃંદે જન્મ સમયે હાજર હશે, ભલાં સ્વપ્નાં જોતાં દિનકરસમે પુત્ર જ થશે. ॥ ૧॥ દારા
સ્વગ્ન પાઠકનાં સાંભળી, સભા સરીઝી રહી,
વયણે। અતિ રસાલ; રીચે તે ભૂપાલ. ॥ ૧૭.
અ કહ્યા સેાહામણા, અઢળક અપી` દ્રવ્યને, વેચી સાકર શેરડી, વેચ્યાં કર મેલ્યા પુર લેાકના, મુખથી મંગલ ખેલતા, રાજાને ત્યાં જાણજો, રાજા સુખથી ઉચ્ચરે, ભલા સ્વગ્ન પ્રભાવથી, લશે
વસે
ત્યાંથી તે ચાલીને, ત્રિશલા દાસીવૃ દથી, ખાટુ ને ખારૂં નહિ, અનુકૂલ તે લેાજન કરે, તે કાળે ને તે સમે, હુકમ સુણી સુર રાજને,
બહુ
સુખકર સુખકર ભવન માઝાર; પાસે મહે સત્કાર. ॥ ૨૨ || મીઠું નહિ તેમ, કરે ગર્ભનું ક્ષેમ. | ૨૩ II જ ભક નામે દેવ; ચાલ્યા તે તએેવ. ૨૪,
સાંભળતાં
સત્કારે બહુ
સુખરૂપ: ભૂપ. ॥ ૧૮
દોડમ દ્રાક્ષ;
પ્રીત પ્રજાશું
રાખ. ॥ ૧૯
॥
ત્રિશલાદેવી પાર્સ;
||
સર્વે ચાલ્યા ઘેર; વ લીલાલ્હેર. ૫ ૨૦ ||
આશ. ॥ ૨૧॥
Page #37
--------------------------------------------------------------------------
________________
અનેક વંશે આગલે, પામ્યા છે જે નાશ - ધન તેના બહુ પૃથ્વીમાં, નિધાન ભરીયાં ખાસ. | ૨૫ .
દે તે સારી કરી, જાય સિધારથી ઘેર; - ધનથી ખજાનાં ભૂપના, ભરિયાં ઠેરઠેર | ૨૬ છે. - મણિ માણેક મતી ઘણાં, ભૂષણ જડીયાં નંગ
વધ્યા પ્રભુ ઘર આવતાં, પૂર્વ મુખ્ય પ્રસંગ છે ર૭. સોનું ને રૂપું ઘણું, અણઘડેલા ઘાટ; . ત્રાદ્ધિ વધી ઘર આંગણે, પ્રભુ પુન્યના ઠાઠ. ણ ૨૮. ધાન્યાદિ છોળવળે, ધન ભર્યા બહું ધામ માતા પિતા નિરખી કહે, ફલશે મનને હામ૨૯ દેવી પુત્ર પ્રભાવથી, વૃદ્ધિ ઠામઠામ નામ ઠરાવ્યું તેહથી, કુંવર શ્રી વર્ધમાન. | ૩૦ | અવધારી એમ અંતરે, વિચરે સુખ મઝાર;
પુન્યવંતા તે દંપતી, ધન્ય ધન્ય અવતાર. આ ૩૧ છે - એહ. સમયમાંએ કદા, ચિતવતાં જરાય .
હરૂં ફરું ગર્ભમાં, માજીને દુઃખ થાય. આ ૩૨ . લઈ તે માટે મુજ અંગને, સંકેચું નિરધાર; - માતાને શાતા રહે તેમ રહે છે સુખકાર ૩૩ " ચિતા ભારે ઊપજી, માછ કરે. ઉચાટ. આ ગર્ભ દીસે નહિ ઉદરે, ઘડો વિધિએ ઘાટ. ૩૪ . - હા હા દેવ તારી દશા, જાણી જરી નહિ જાય;
Page #38
--------------------------------------------------------------------------
________________
૧ , ,
, ,
૨૦
ઢાળ ચોથી (રાગ-વીરા મોરા ગાયકી ઉતરે તથા વૈદભ) પૂર્વ ભવે પાપ મેં કર્યા, હર્યા વનચર પ્રાણ રે,
પંખીડાં પુરીને પાંજરે, કીધાં અતિશે હેરાન રે પૂર્વ-૧ - ઉહાપકરી અતિ અંતરે, મુછગત તે થાય રે;
થરથર કંપતી દેહડી, શુદ્ધિ રહી નહિ કેઈ જે. પૂર્વ- ૨ દાસી વૃંદ ત્યાં દેડી કરી, કરે ઘણા ઉપચાર રે; માજીને આજે શું થયું, પડયા થઈ નિરાધાર રે. પૂર્વ– ૩ પંખે પવન પ્રક્ષેપીને, છાંટે શીતલ નીર રે; બાંહે ગ્રહીને બેઠાં કરે, દેતાં સર્વે ત્યાં ધીર રે. પૂર્વ-૪ સર છે દાતા માલા તણી, મોતી પડે નિરધાર રે; તેમ માજી તણું આખથી, ચાલી અશ્રુની ધાર છે. પૂર્વ પ ઉર ભીંજાય છે એહનું, સાડી પલળી જાય રે, અલ્પ સમયને અંતરે, શુદ્ધિવંતા થાય છે. પૂર્વ- ૬ ગદગદ કંઠે બોલતાં, કરે અતિશે સંતાપ રે અજબ ગતિ છે દૈવની, પ્રગટયાં આપોઆપ રે. પૂર્વ- ૭ જાલી ભલે જલ માછલી, ગ્રહી જાલ મેઝાર રે, છરી મારીને પ્રાણ લુંટીયા, કીધા કૂર શિકાર રે, પૂર્વ– ૮ પુત્રવધૂને દુઃખ આપીયા, દ્વેષ ધરી પારાવાર રે પંથે લુંટી જાતી જાનને, કીધા જાનૈયા સંહાર છે. પૂર્વ કે પંખીના માળા ત્રાડીયા, માર્યો માર ચાર રે
ડી સાવર પાલને, કીધાં કર્મ અઘોર રે.-પૂર્વ ૧૦ એવાં એવાં કર્મો મેં ક્ય, પૂર્વ ભવે કઈ વાર રે; આશાને તાર તુટી ગયે, શોચે તે વારંવાર છે. પૂર્વ ૧૧
Page #39
--------------------------------------------------------------------------
________________
વદન કમલ વિલખું થયું, દિલ રહ્યું હેવાય રે અવધે વિલે કે તે સમે, ચોવિશમા જીનરાય છે. પૂર્વના ૧૨ અહો પ્રીતિ મુજ માતની, કથને કહી નહિ જાય રે : 3 રૃરી રહ્યાં મુજ કારણે, શેક ધરી મનમાંય રે. પૂર્વ માતતાત જીવે ત્યાં લગી, ત્યાં સુધી રહેવું સંસાર રે; છે. - ત્યાર પછી સંયમ આદરૂં, જાણુંને સર્વ અસાર રે. પૂર્વ ૧૪ દુઃખીયાં દેખી નિજ માતને, ફરકાવ્યું તુર્ત અંગ રે;
મેરેામે હર્ષ વ્યાપી, પૂર્વ પરે રહો રંગ રે. પૂર્વ– ૧૫ છે વેદ સંખ્યા એ ઢાળમાં, વત્યે જય જયકાર રે. આંબાઇ કરે પોરબંદર, વીર જીવન વિસ્તાર છે. પૂર્વ ૧૬ો
,
| દોહરો | કુશલ ગર્ભ તે વર્તતાં વહે હર્ષનું પુર ક માજી રાજી થઈ રહ્યાં, તેમજ અંતાપુર ૧ : રાજા મન રીઝ કે, બુલ્યો ખખ ભંડાર;" :
અઢળક દ્રવ્યો અપયા, યાચકને ધરી પ્યાર છે ૨ ભલું થયું કહે ભૂપતિ, 'ત્રિશલાજીની પાસ; ત્રણ ભુવને તિલક સમાં, પુત્ર જન્મશે ખાસ. ૩ મન ગમતાં ભોજન જમે, કરે આનંદી કેલ સુખમાં રહિયા સર્વદા, શોક સિંધુને ઠેલ. ૪ો પ્રતિદિને ઉદરે વધે, જેમ ચંપકને છેડ; ત્રણ ભુવનને સાહેબે, જેની ન મળે જેડ. પ જય મંગલ વર્તી રહ્યો, સિધારથ. દરબાર " ત્રિશલા પુત્ર પ્રભાવથી, સુખી થશે સંસાર છે
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૨
ને,
:
થઈ રહ્યા 'પરિપુર; જન્મ્યા જંગના સુરું for મોંગલ - તૂર;
માસ સવાનવ ગર્ભ ચૈત્ર શુદની તેરશે, પ્રકાશ્યો ત્રણ લેને, . વાગ્યાં જય જયકાર વર્તી રહ્યો, જન મન થયાં સનૂર. દિશા કુમારી સના,ચલિત આસને થાય; · અવિશ્વથી અવલેાકતાં, હે ધરી કહે ત્યાંચ. ! હું ! : ઢાળ પાંચમી
॥૮॥
*
( રાગ–પુનમ ચાંદની )
જન્મ્યા અનવરશ્રી ચેાવિશમા રે, જગત જનાના થાશે તારણહાર માટે હે ધરીને પ્રભુ જન્મ દીપાવીયે રે એ ટેક.
C
.
॥ સાખી
સ્વર્ગ મૃત્યુ પાતાલમાં, પ્રસરી રહ્યો પ્રકાશ, ધવલખધી ધરણી ખની, દિગંત વિભાગે ઉર્જાસ; જન્મ્યા જંગના સ્થ, પ્રભા તેથી પડી રે, સુખકર દિવસ આજ તણા
॥ સાખી |
નરકલાકના નારી, હણાતાં શસ્ત્ર પ્રહાર, વિરામ પામ્યા તે ૪ઃખથી, અલ્પ સમય નિરધાર; પ્રભુ ભજનથી વિસ્મય તેઉ પામ્યારે, કંઈક જીવા તેા પામ્યા સમિત
॥ સાખી ||
અધેલાફે વસનાર છે દિશા છે વે પ્રભુજી આગલે પરિવાર તણા
સુહાય.—માટે— ૧ k
સાર.-માટે-॥ ૨॥
કુમારી આઠે, લઈ ફાઠ,
Page #41
--------------------------------------------------------------------------
________________
ત્રશલાજીને નમન કરીને સુતીકા, ઘર બનાવિયું રે, રિમલ પુરીને ગાતી રહે છે. ગીત-માટે- ૩
| સાખી પંદન વનના કુટ વિષે, વસનારી છે આઠ, તે પણ આવી હર્ષતી પ્રભુ પુન્યના ઠાઠ : માતાજીને નમન કરીને લેતી તે ઉવારણું રે, ના ઘરમાં છાંટે સુગંધી નીર-માટે-૪ છે સાખી |
-
કચક દ્વીપે પૂર્વમાં, આઠ વસે છે તેમ, તે પણ આવી ત્યાંકણે નમન કરે ધરી પ્રેમ ૩૫ણ ગ્રહીને ઊભી' પ્રભુની આગળે રે, દેગ કુમારી ગાતી મનહર ગીતમાટે- પાર
: | સાખી || -
- - તેમ જ સૂચક દ્વીપમાં, દક્ષિણ દિશે મંગરાજ વસનારી ત્યાં આઠ તે, આ ઉત્સવ કાજ; જલના ભંગાર ભરીને હુવડાવે પ્રભુ માયનેરે. નાતી ગીત ને કરંતી નાટારામ-માટે- ૬ ||
. / સાખી || ચકદીપે પશ્ચિમે, રહેતી પર્વતે આઠ, Rપણ આવી તુર્તમાં સજી શૃંગારનો કંઠ; નમન કરતી વિજે લઈને વિજારે, .. ગીત ગાતી તે હેલે શીતલ સમીર.-માટે- શા
Page #42
--------------------------------------------------------------------------
________________
૪
|| સાખી સુચક ઉત્તરદિશે, પર્વતમાં વસનાર, આવી કુમારી આઠ તે, ધરતી હર્ષ અપાર; ચામર હસ્ત રહીને વિજે પ્રભુની માતને, ઉભય પાસે ઉભી ચાર ચારની જેડ.-માટે- ૮ સાખી ||
. સૂચક કીપેના પર્વતે વિદેશ વસે છે ચાર, તે આવી પ્રભુજી કને દ્વીપકની ધરનાર; તેમ જ ત્યાં વસનારી આવી ચારે સુંદરીરે, પ્રભુ નાલ છેદનનું કીધું તેણે કામમાટેના
સાખી | છપન્ન થઈ સર્વે મલી, દિશા કુમારી ત્યાંય, જય જયકાર વતાવી, હર્ષ ધરી મનમાંય; પ્રભુનો ઉત્સવ કરીને ચાલી નિજ સ્થાનકે રે, એ છે અનાદિ તેહ તણે વ્યવહાર–માટે– ૧૦
| સાખી છે . ' પ્રતાપવંતા જાણજે, જગત પ્રભુની માય, સુતાસુતીકા ઘરવિષે, માજી હર્ષ ન માય; પંચમી ઢાળ પ્રગટ કહી એ પરમારે, આંબાજી કહે શ્રવણે સુણતાં ક્ષેમ.માટેના ૧૧
| | દેહરા / દિગ કુમરી અમરી સમી, ભુવન પતિની જાત રચના તો તેણે કરી, કહું છું તેની વાત. ૧
Page #43
--------------------------------------------------------------------------
________________
હાંડી ઝુમર ઝલકતા, અરીસા ઠામઠામ - ત્રિશલા છે. તે ઘર વિષે, પામ્યાં છે આરામ. ૨ સેરમ સઘળે ઉછલે, ભુવન તણી મોઝાર; તેમ જ ઘરને આંગણે, પરિમલને નહિ પાર. ૩ પંખાતો. ચાલી રહ્યા, ઝુલે - હિંડોળાખાટ; ' . ' અત્યંતર શોભા ઘણી, પ્રબલ પુન્યના ઠાઠ. ૨૪ માતાજીની બેદમાં, પિયા છેભગવંત; . . . પ્રવર પ્રભુતા. પામશે, ત્રણે જગતના કંત. એ પા એ નવરના જન્મથી, સુરવર ચિત્ત હરાય, સાંભળતાં સુખ ઉપજે, નિદ્રા નહિ કરાય. ૬ નોબત વાજે નવનવી, છુટે મનહર રાગ; . ! માનવ મન મોહી રહ્યા, વ્યાખ્યો હર્ષ અથાગ. ૭ *
હાલ છઠ્ઠી
(રાગ માઢ) . . . . . વાજી રહ્યા બહુ તૂર, જગતમાં વાજી રહ્યાં બહુ સૂર; જમ્યા જગના સૂર, જગતમાં બાજી રહ્યાં બહુ તૂર ટેક - ઉદ્ઘ અ ને ત્રિછા લેકે, સર્વ અગોચર સ્થાન; ઝગમગ જાતિ વ્યાપી રહી છે, જન્મતાં શ્રી ભગવાને
જગતમાં- ૧ સુર સભામાં રહ્યા બિરાજી, પ્રથમ સ્વર્ગના રાય; કંપડું સિંહાસન સુરપતિનું, અવધે જુવે તુ ત્યાંય.
આ જગતમાં–નાર છે - જંબુદ્વીપે ભરતની માંહી, નામે ક્ષત્રિકુડ ગામ રાય સિધારથ રાજ્ય કરે, પ્રભુ જમ્યા તે ધામ. : -
- જગતમાં- ૩
Page #44
--------------------------------------------------------------------------
________________
જગત પ્રભુને જન્મ નિહાળી, ઈ કીધો આદેશ, " સુષા ઘંટા હરણ ગમેષી; બજાવે હર્ષાવેશ.'
આ જગતમાં-૪ બત્રીશ લાખ વૈમાને ઘંટા, અજી રહી સુખકાર; નાટક ચાટક નાદ મધુરા, બંધ કીધા તેણવાર.
જગતમાં પા દેવા દેવીના સર્વ સમુહ, સુણે ધરી મન પ્યાર; ત્રણ ભુવનના નાથ જગતમાં, જમ્યા છેઆ વાર. .
જગતમાં– ૬ ઉત્સવ કરવા જાય પ્રભુને, સુધરમાં સરદાર; ભાગ્યવંતા સુર આવા સંઘાતે, કહે હુકમ અનુસાર,
જગતમાં–ના છા એવું સુણીને સુરવર સર્વે, થયા તે વિસ્મયકાર; અનુકૂળ સુખો અલગ કરીને, જવા થયા તૈયાર.
. જગતમાં- ૮ લક્ષ જનનું સજજ કીધું છે, પાલક નામે વેમાન; સુરપતિ તેમાં સપરિવારે, બીરાજ્યા તે શ્રીમાન.
- જગતમાંના ૯ દેવ દેવીના અનેક દે, આવી બેઠા ચોગ્ય સ્થાન; ઇંદ્ર સત્તાથી વૈમાન ચાલ્યું, ઉલંઘતું આસમાન. .
જગતમાં ૧૦ અસંખ્ય જે જન પંથને કાપી, આવ્યું નંદીસર દ્વીપ; . વિમાન સકેપ્યું ધરે છે, મતી શેભે જેમ છીપ. .
જગતમાં- ૧૧
Page #45
--------------------------------------------------------------------------
________________
સઠ ઇદ્રોપણું તેવી જ રીતે, આવ્યા લઈ પરિવાર; ' ! મલ્યા સુરપતિ મેરૂ માથે, શોભા તણે નહિ પાર "
. . . . . . . જગતમાં ૧ર.. વિમાનસહ પ્રથમ સ્વર્ગના રાજા, આવ્યા સિધારર્થ ઘેર;
અંબાજી મુનિ કહે પ્રભુ પ્રતાપે, વતી રહે ત્યાં હેર. : : . . . . . . જગતમાં– ૧૩ .
દેહરા ! આકાશે ઝુકાવિયું, વિમાન વિસ્મયકાર; . - ઈદ્ધ, આવ્યા ભૂમિતલે, સંગે છે " પરિવાર. ૧ કાને કુંડલ ઝલકતા, હેકે કંઠે માલ; મુગટ થકી શેલી રહ્યા, દેવતણું પ્રતિપાલ. ૧ ૨. ઇંદ્ર રાણું શાણું ઘણું, આવી સંગે આઠ પૂર્વ જન્મના પૂન્યથી, પામી રૂપને ઠાઠ. ૩ . જરી ભર્યા ઝલકે બહ, વસ્ત્રો અંગે અંગ; પહેર્યા ભૂષણ શોભતાં, ઝલકે જેમાં નંગ. ૪. પ્રભા પડે દશ દિશમાં, એવાં પહેર્યા ચીર; . ! ઇંદ્ર પરિયે એ ઈદ્રની જતાં જન મન સ્થિર, પો. આવી પ્રભુને આંગણે, સુરવ રપતિની સંગ; હદયકમલ વિકસી રહ્યાં, હર્ષ અંગ છે દા. સામાનિક સંગે ઘણા, કપાલ છે ચાર; ' ' હજારે દેવી દેવ છે, ઇંદ્ર તણે પરિવાર. . આગળ ચાલ્યા, ઇંદ્રજી, જેડી સુમજ હાથ; : આવ્ય ત્રિશલા આગળે,ઢિયા જ્યાં જગનાથ 4
Page #46
--------------------------------------------------------------------------
________________
નમન કરી કહે ઈંદ્રજી, હું સ્વર્ગને રાજ મુજથકી ડરશે નહિ, આવ્યો ઉત્સવ કાજ. ૯ નમું રત્ન કુખ ધારણ, ધન્ય જન્મ ધરનાર; જન્મ દીધે એ પુત્ર છે, ત્રણ જગત આધાર. ૧૦ ત્રિશલાછ મન ચિંતવે, નિજ અંતર સંગાત; માતા બની ત્રિલેકની, સૂત જન્મતાં સાથ. ૧૧ છે પય પરમ મહિષી તણું, હાચ ઘણું સરસાય; મળી મીસરી તેમાં વળી, ખામી રહે નહિ કાય. મે ૧૨ તેમ પુત્ર અરિહંત છે, રાજ્ય વિષે અવતાર; ઇંદ્ર આવ્યા મુજ આંગણે, પુન્ય તણે નહિ પાર; મે ૧૩ નિદ્રા મુકી તે માતને, અવસ્થાપીની નામ; માતાને શાતા વલી, પાખ્યા બહુ આરામ. . ૧૪ પ્રભુ સરિખું રૂપ કરી, સ્થાપ્યું ત્રિશલા પાસ; મુલરૂપે ભગવંતને, ઈંદ્ર ગ્રહે તેર વાસ. ૧૫ પંચરૂપ પોતે કરે, કરવા પ્રભુની સેવ; ' : - કર સંપુટમાં સાહીને, ચાલ્યા તે તખેવ ૧૬ એક ઇંદ્ર આગલ ચલે, વ્રજ ગ્રહીને હાથ; બે પાસે બે ચામરે, વિંજે છે સુરનાથ. ૧૭ પાછળ ચાલ્યા ઈંદ્રજી, છત્રધરી પ્રભુશિર, , , જીવથી પણ જત્ના ઘણી, કરતાં તેહ સધિર. ૧૮ ગગનપંથે તે સંચરી, મેરૂ ગિરિવર જાય; . . મલ્યા ઈદ્ર ચોસઠ ત્યાં, જોતાં મન સ્થિર થાય. ૧૯
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૯
ઢાળ સાતમી ( રાગ—ણુ સરાવરીયારી પાલ )
પાંડુક વનની માંહી, પાંડુકમલા ઉપરે મારા લાલ; સિહાસન સુખકાર, જોતાં તા ચિત્ત હરે મારા લાલ; તે ઉપર સુરરાય, પ્રભુને લઇ હાથમાં મારા લાલ; પૂર્વ દિશે રાખી મુખ, બેઠા હ` સાથમાં મારા લાલ. ॥ ૧ ॥ રમ્યતાના નહિ પાર, ભૂમિ ભય જ્યાં કણે મારા લાલ; મુરા સુરેશના વૃંદ, મલ્યા છે ત્યાંકણે મારા લાલ; સુહમેન્દ્રે તે વાર, હુકમ ફરમાવ્યે મારા લાલ; સુણતાં તે આદેશ, સેવકને ભાવિયા મારા લાલ. ॥ ૨ ॥ ખીરસાગરનું નીર, નિપ ભરી લાવો મારા લાલ; મંગલ વસ્તુ અનેક, લઇ તુ આવો મારા લાલ; ગ્રેસ ઈદ્રોએ તેમ, આદેશ આપ્યા મારા લાલ; સુષુતાં સેવક ચિત્ત, હર્ષ બહુ વ્યાપિયા માર લાલ. ॥ ૩॥
૨
હુકમ સુણતાંની સાથ, સુરવા સંચર્યો મારા લાલ; સોના રૂપાને રત્ન, કલશેા હસ્તે ધર્યા મારા લાલ;
.
•
અલ્પ સમયની માંહી, જલ લઇ આવિયા મારા લાલ; ઔષધિનું બહુ વિત, સંગે સુર લાવિયા મારા લાલ. ॥૪॥
પ્રથમ અચ્યુતે, હવાડે જગન્નાથને મારા લાલ; તતર ખીજા ઇંદ્ર, કરી ઉર્ધ્વ હાથને મારા લાલ; કલશે કરી જલધાર, મંજન કરાવ્યું. મારા લાલ; ચ્છી વસ્ત્રોથી અંગ, શરીર દીપાવ્યું મારા લાલ. ॥૫॥
.
નિર્માલ કંકુને ઘેાલ, તિલક કીધું ભાલમાં મારા લાલ; કેશર ચંદન ચાલ, ટપકાં કીયાં ગાલમાં મારા લાલ;
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦
!
:
શ્રીવત્સ આદિ આઠે, મંગલિક સ્થાપિયાં મારા લોલ; ઉત્સવ કરતા ત્યાંય, હર્ષ નાદ વ્યાપિયા મારા લાલ ॥૬॥ ઇંદ્ર વધુ ધરી હાંશ, લીધે ઉવારા મારા લાલ; પ્રભુના ગાતી કહે ગીત, ખુલો મેાક્ષ વારણાં મારા લાલ; દેવ દૈવિ પરિવાર, ગિરિવર લાવિયા મારા લાલ; પુષ્પાદિના વરસાદ, દેવે વરસાવિયે મારા લાલ ! છા ઉત્સવ કીધા રૂડી રીત, હાંશ ધરી અ ંતરે મારા લાલ; વર્તાવ્યા જય જયકાર, મળી ચેાસઠ ઈંદ્રે મારા લાલ; આવ્યા સિધારથ ઘેર, વાજીંત્રા ખાજતે મારા લાલ; હેર્યો જગ જન ચિત્ત સુર શબ્દો ગાજતે મારા લાલ. ॥૮॥ પુરઠેર પુણ્યવત, અન્ય ધ્યાન ખેંચતા મારા લાલ; વે પ્રભુને માજી પાસ, હર્ષિત હૈયે થતા મારા લાલ; ભય સંખ્યા છે એ ઢાલ, શ્રોતા ચિત્ત હારિણી મારા લાલ; આંમાજી કહે ભગવંત, છે ત્રિજગ પણી મારા લાલ. ૫૯ ૫
॥ દાહરા ॥
સુંદરીનું સુરવર તણી, ક્ષત્રિયકુંડ એ ગામમાં, સુખ સુખ એટલે માનવી, આજે ત્રિશલા કુખથી, સિધારથ સરખા તાતજી, આવ્યાં છે તેને ઘેરે, ગગન તલુ ગાજી રહ્યું, ઉર્સવ કરવા કારણે, સુમ પતિએ તે સમે, નમન કરે કર જોડીને, પ્રથમ
હિર
ર
અપરંપાર;
જોતાં જન મન વિસ્મયકાર ॥ ૧॥ હેધરી અત્યંત; જન્મ્યા છે ભગવંત ૨૫
ત્રિશલા જેવાં માય;
ઘેરે; ત્રણું જગતના રાય. ૫૩૫
ગાજે છે આ પુર;
સંધ્યા
ઈંદ્ર તે સુરઃ ॥ ૪॥
માતાની નિ; સ્વર્ગના ઇંદ્ર. ॥ ૫ ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
દેવ કડલે બે દીપતાં, જોતાં જેલહંલ રૂ૫; . . ” માંજી ઉસકે સ્થાપિયા, તેમ જ વસ્ત્ર અનુપ. છે દાં દિવ્ય દડે ઇંદ્ર રોડ ખચિત સુવાણ તાર .
હેકાવ્યે તે ચંદ્રવે, પ્રભુ કાજ ધરી પ્યાર. છેણાં સંબધી કહે ધનદને, બેત્રિશ સિંહાસન; '' સ્થાપે. માજી ભવનમાં, જેથી થાય પ્રસન્ન. - ૮ સંખ્યા બત્રીશ કોડની, સોનૈયા સુખકાર; ' , સારી લાવે આ ક્ષણે સિધારર્થ દરબાર. છેલો ઈંદ્ર હેકમ શિરપર ધરી, કીધું સત્વરે કામ : માછ મનમાં ચિંતવે સફલ થશે. સહુ હામ. ૧૦ આ દેશે. ઈંદ્ર જ તેણે સેવક છે શિરદાર; . ઉંચે. શબ્દ ઉચ્ચરી, સમજાવી કહે સાર. ૧૧ માતાજી ભગવંતના, તેહ તણે પરિવાર માઠું . એનું ચિતવે, કુ મરણે મરનાર. છે વર માં શકે ઈંદ્ર તલવારથી, છેદી નાખશે શીશ; શુભ ચાહીને અર્પ, માજીને આશીશ. મે ૧૩
હજારો લાખે દેવ છે, પુર પ્રજા પરિવાર, - સુચના કરી તે સર્વને હુકમતણે અનુસાર તે ૧૪.
માજીને રાજી કર્યા વિદ્યા શ્રી ભગવંત.. - ઈદ્ધ વિમાને બેસીને ચાલ્યા સહુ મતિવત. ૧૫ : જન્મ ઉત્સવ જગદીશનો વર્તાવીને ત્યાં સ્વપરિવારે સંચરી, દ્વીપ નંદી સરજાય ૧૬ ઇંદ્ર ચેસઠ નંદી સરે ગાતા પ્રભુના ગાન - ' ' ' અઢાર ઉત્સવ ત્યાં કરી, ગયા પિતાને સ્થાન. ૧૭
* *
Page #50
--------------------------------------------------------------------------
________________
ખુશાલી ક્ષત્રિ કુંડમાં, વધ્યો ધન ને ધાન; " પ્રભુ પ્રતાપે જાણજે, પ્રગટયા છે નિધાન. ૧૮ સોનારૂપા મેરની, બહુ રત્નની તેમ; : " વૃષ્ટિ કરી છે પુરમાં, પુરણ ધરીને પ્રેમ છે ૧૯ સુગંધ વૃષ્ટિ. સુરે કરી, પડયા પુષ્પના ખંધ; . સિધારથ દરબારમાં, હેકી રહી સુગંધ. ૨૦ નાબત વાજે નવનવી, છુટે મનહર રાગ; . સુખને સિધુ ઉછલે, મન મન મદ અથાગ. . ૨૧ ચૈત્ર સુદ ત્રદશી, તેહ દિવસની રાત પ્રમોદમાં પુરી : થતાં, પ્રગટ થયું પ્રભાત. ૨૨ કલેલ કરતાં પંખી, તન મનને ધરીને તાન; વનવન ટહુકે કોકીલા, સુણતાં અમૃતપાન. ૧ ર૩. નાના મોટા માનવી, રાજકુટુંબ પરિવાર; ઉછરંગે અંગે ધરે, શેભિતા શણગાર. . ૨૪ .
ઢાલ આઠમી
(રાગ દલાલી લાલનકી) હાટ વાટને ચોવટેજી, રાજપંથ મોઝાર; જલ શીતલ છાંટી કરી, બાંધ્યાં તરણું દ્વાર રે; સોભાગી સુણજે, વીરની વાત રસાલ; પ્રગટે મંગલ માલ રે, સેભાગી સુણજે એ ટેક. ! ૧ લીલા પીલા રંગની, છે સેનેરી ભાત; પુર પંથે હેકી રહીજી, ધ્વજાતણું તે જાત રે.
ભાગી ! ૨.
.
Page #51
--------------------------------------------------------------------------
________________
ખંધીવાન અંધન થકીજી, કરવેરા દૂર થતાંજી, જન
11
ભરી કચેરી ભૂપતિજી બેઠા છે સિહાસન; સુણતાં સ્તુતિ પુત્રનીછ,
પાતે થાય પ્રસન્ન
',
3233335
*
.
ૐ
k
કરતા
ખાખે ને ધામે ભરીજી, દીધા છે બહુ દાન; નરવર સર્વ નેજી, હેતભા સન્માન. સેાભાગી . ૫ ૫
વૃદ્ધિ થઈ છે. સમાંજી, નામ દીધું તે કારણે,
ill
સેાભાગી ॥ ૩ ॥
પ્રજા જ્ઞાતિ મિત્રનેજી, નિપાવી બહુ અન્ન મન ગમતાં મિષ્ઠાનથી, જમતાં રીયાં મન રે
મુક્ત કરાવે રાય; મન ર્જન થાય રે. સેાભાગી ॥ ૪
3
રાજ રૈયાશતઃ સજ્જ કરીજી, કીધી ઉજેણી સાર; દશ દિવસ તે શહેરમાંજી,
વર્તાવ્યા
'
સેાભાગી ! ૬
જયકાર રે. સેાભાગી ! છ t
કુંવરશ્રી
માટુ પામ્યા માન; વર્ધમાન રે. સેાભાગી ! ૮ ॥
ત્રિશલા તેમજ નૃપતિજી, ર્સલ જન્મ કરનાર; પારશ પ્રભુના શાસનેજી, છે શ્રદ્ધા ધરનાર રે.
સેાભાગી ॥ ૯॥
કુંવર જન્મથી તેહની, વૃદ્ધિ, ધર્મીમાં થાય; તે માટે વધુ માની, નામ દીધું,
સુખદાયક રે સેાભાગી ! ૧૦
Page #52
--------------------------------------------------------------------------
________________
મને શાતા ઘણીજી, રૂપે દિનકર રૂપ છે જી,
૩૪
પ્રગટે પ્રેમ અનંત; કુંવર કાંતિ વ તરે સેાભાગી ! ૧૧
ભજન કરાવી માતજી,
હેરાવે શણગાર;
આંજી મનેહુર આંખડીથ, દીપે દેવકુમાર રે.
.
પ્રવર કુંવરનું પારણુંજી, જેમાં પેાઢાડી ગીત ગાવતાંજી,
હર્ષ
તું તનુજ મુજ વાલ હાજી, પ્રાણ થકી મોંઘા મને,
સેાભાગી ॥ ૧૨ ॥
જડીયા નંગ;
સ્ક્રૂ અંગ રે.
1
સેાભાગી ।। ૧૩ ।।
જીવનના આધાર; હૈડાતણે છે હાર રે.
સેાભાગી ॥ ૧૪ ॥
માહ દશાથી માત જીજી, ગાય મનેાહર ગીત; દાસી દેશ અનેકનીજી, તે પણ ધરે છે પ્રીત રે. સેાભાગી ॥ ૧૫ I
વૃદ્ધિ પામે પ્રતિદિનેજી, રહે સુખામાં ફ્રેમ; અનુક્રમે કુંવર થયાજી, વર્ષ આઠના એમ રે.
સાલાગી ॥ ૧૬ |
પુર પ્રજા ટાળે મળેજી, જેવા કુંવરનું રૂપ; નિરખીને હરખી હેજી, દિસે દિવ્ય સ્વરૂપ રે.
સેાભાગી ।। ૧૭ ॥
કુંવરા બહુ ભાયાતનાજી, સરખે મલતાં મિત્રની મ ́ડલીજી, ખીલ્લે મનેારથ કોડ રે.
સરખી જોડ;
સેભાગી ॥ ૧૮
Page #53
--------------------------------------------------------------------------
________________
વન વાટીકા શૈાભતીજી, છે ત્યાં મન ગમતી ક્રીડા કરેજી, મલી
મલી સભા સુરવર તણી, પ્રથમ સ્વર્ગ સિહાસન પર સુરપતીજી, બેઠા ધરીને
શૌય શ્રી વર્ધમાનનુંજી, પ્રશંસે અતુલ અલી ભગવ ત છેજી, મૃત્યુ ભૂમિતણી માંય રે.
સુરરાય;
ધ્રુવ દાનવ કે માનવીજી, સ્વર્ગ તણા તેથી પણ જીતાય નહિજી, ખલવ તા
છે
1.3:
આંખલી વૃક્ષ; કુંવરા દક્ષ રે. સેાભાગી ।। ૧૯ ૫
ખ્યાતિ પ્રભુની સાંભળીજી, મિથ્યા મિથ્યા વચન માની કરીજી,
11
મદ્ય સંખ્યા એ ઢાલમાંજી, કહે સહુ જન મનમાં ચિંતવેજી, હાજો
દ્રષ્ટિ જે દેવ; આવ્યે તે તત્કેવ રે
- ', ',
॥ દોહરા ॥
રહી,
ઘુઘરીઉં ઘમકી પ્રવર પ્રભુએ : પ્રભુએ હેરીયા, રાજકુંવરની મિથ્યાદ્રષ્ટિ
માઝાર; ચાર રે. સેાભાગી ! ૨૦ માં
અધિરાજ; આજ રે. સેાભાગી ॥ ૨૨૪
સાંભાગી ॥ ૨૧ ॥
આંખાજી એમ પ્રભુનું ક્ષેમ રે સેાભાગી ॥ ૨૪ ||
મ`ડલી, રમી રહી જે આવિચા મે
જ્યાં
આંખલી
ચડે ઉતરે ખાલકા, તરૂ તરૂં છૂપાણા તે ડાળમાં, ભુજંગ ખની
ગ
સેાભાગી ॥ ૨૩
નેપૂરના અણુકાર; શાલીતા શણગાર. ॥ ॥ સ્થાન ભગવાન. [૨
ડાલ; વિકરાલ ॥૩॥
=
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૪ . મને શાતા ઘણુંછ, પ્રગટે પ્રેમ અનંત; . રૂપે દિનકર રૂપ છે જ, કુંવર કાંતિ વંતરે.
સૌભાગી || ૧૧ મંજન કરાવી માતજીજી, પહેરાવે શણગાર; આજી મહર આંખડી, દીપે દેવકુમાર રે.
ભાગી ૧૨ છે. પ્રવર કુંવરનું પારણું છે, જેમાં જડીયા નંગ; ' ' પિઢાડી ગીત ગાવતાંછ, હર્ષ સ્કેરે અંગ છે. તે
ભાગી છે ૧૩ તું તનુજ મુજ વાલ હાજી, જીવનને આધાર; પ્રાણ થકી મોંઘા મને જી, હૈડાતણે છે હાર રે.
સોભાગી || ૧૪ ા મેહ દશાથી માતા જીજી, ગાય મનહર ગીત દાસી દેશ અનેકનીજી, તે પણ ધરે છે પ્રીત રે.
સેભાગી ૧૫ II વૃદ્ધિ પામે પ્રતિદિનેજી, રહે સુખમાં ક્ષેમકે : અનુકમે કુંવર થયાજી, વર્ષ આઠના એમ રે.
સેભાગી ૧૬ પુર પ્રજા ટેળે મળે છે, જેવા કુંવરનું રૂપ; નિરખીને હરખી કહેજી, દિસે દિવ્ય સ્વરૂપ રે. . .
સૌભાગી . ૧૭ કુંવર બહુ ભાયાતનાજી, સરખે સરખી જેડ, " - મલતાં મિત્રની મંડલીજી,..ખીલે. મનોરથ કોડ રે...",
ભાગી ૧૮
Page #55
--------------------------------------------------------------------------
________________
વન વાટીકા શેભતીજી, છે ત્યાં આંબલી વૃક્ષ , મન ગમતી ક્રિીડા કરે, મલી કુંવરે દક્ષ રે
- સોભાગી || ૧૯૫ મલી સભા સુરવર તણજી, પ્રથમ સ્વર્ગ મઝાર " સિંહાસન પર સુરપતીજી, બેઠા ધરીને ચાર રે.
"
ભાગી | ૨૦ શૌર્ય શ્રી વર્ધમાનનું, પ્રશસે સુરરાય; અતુલ બલી ભગવંત છે, મૃત્યુ ભૂમિતણું માંય રે.
'' : ભાગી ? ૨૧ દેવ દાનવ કે માનવજી, સ્વતણું અધિરાજ; ' તેથી પણ છતાય નહિંજી, બલવંતા છે આંજ રે.
'' '' આ સોભાગી ૨૨ ખ્યાતિ પ્રભુની સાંભળીજી, મિસ્યા દ્રષ્ટિ જે દેવ; : " મિથ્યા વચન માની કરી છે, આ તે તખેવ રે.
. . . . . . . . . . સેભાગી ૨૩. મદ સંખ્યા એ ઢાલમાંજી, કહે આંબાજી એમ , સહુ. જેના મનમાં ચિંતવેજી; હે પ્રભુનું ક્ષેમ રે... ? : : :
ભાગી ૨૪ ા
ઘુઘરી ઘમકી રહી, નેપૂરને ઝણકાર; પ્રવર - પ્રભુએ પહેરીયા, શોભીતા શણગારે. ૧ . રાજકુંવરની મંડલી, રમી રહી જે સ્થાન ..." . મિથ્યાદ્રષ્ટિ આવિયો રમે જ્યાં ભગવાન. ૨૫
ચડે ઉતરે બલકે, તરૂ આંબલી ડાલ | છૂપાણો તે કાળમાં, ભુજંગ બની વિકરાલ. ૩
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૬
કુ ધવતા ક્રોધે કરી, પ્રભુપે સાહી
પુંછડીએ પૃથ્વી
ધાયા ભ્રૂ; gas. 118 11
કરી, ફેંકી દીધા
તલની
પાછે ત્યાંથી સંચરી, આલક
ઉપરે, પડ્યો ઘણેરા દૂર; અનીયા સુર. ॥ ૫ ॥
" કે "
વ્ આકાશ; સહુને ત્રાસ. માતપિતાની પાસ; ગયા પિશાચ ॥૭॥
જાય
હરી
॥૯॥
આંધે લઈ ભગવંતને, જાય રૂપ પિશાચી દેખતાં, વ્યાપ્યા દોડી ગયા તે ખાલકે, કુંવર શ્રી વમાનને, શાકાતુર તેથી થયાં, દોડ્યાં જોતાં પૂર્વ સ્થાનકે, વિસ્મય ત્રિનાણી છે જગધણી, સિધાથના સુત; અવધિથી અવલેાકતાં, જાણ્યે તેને છૂ કીધા પ્રહાર મુષ્ટિના, દેવ તણે તે ખાંધ; ખલ હીણા થઈ ભૂતલે, પડીયેા ઉંધે કાંધ. ॥ ૧૦ || અતુલમલી ભગવંતથી, ગજાયા છે. સુર; તુત પુરંદર આવીયા, જગત પ્રભુની કરોડી . કિંકર ક્ષમા માગીને ખંતથી, કરે ઇંદ્ર કહે છે મૂંઢ તે, અઘટીત કીધું હાસ્ય કરી ભગવંતની, તે ફલ પામ્યા મિથ્યાપણું ત્યાં ત્યાગીયું, કરી સત્યની શોધ; શ્રદ્ધા : થઇ ભગવંતની, પામ્યા. સમકિત . : એષ. । ૧૪ । સુરવર કહે કરજોડીને, તમે મલવતા ધીર; જગત બધું તે જાણશે, નામે શ્રી મહાવીર, ॥ ૧૫ ॥
"
હેત્તુર. ॥ ૧૦ |
પરે, મિથ્યાદ્રષ્ટિ
પ્રભુની
કાજ;
આજ. || ૧૩:
''
રાણી . રાય;
મનમાં થાય. ॥૮॥
દેવ; સેવ. ॥ ૧૨ ॥
॥
Page #57
--------------------------------------------------------------------------
________________
વંદન કરે અરિહંતને, જેડી પુરંદર હાથ . વગે ત્યાંથી સંચર્યો,સુર તણી સંગાત. / ૧૬ Ih પિતૃદત્ત : વૃદ્ધમાન છે, દેવદત્ત , મહાવીર ! " પ્રસિદ્ધ: નામ ત્યાંથી થયું, પ્રભુ ગુણે ગંભીર. I ૧૭ માતપિતા મુખથી કહે, સુતથી હાર્યો સુર; . . ! અતુલ બલ બાલકપણે, સુત દિસે મહાશૂર. મે ૧૮ પુરવાસી પ્રજાજનો, રાજકુટુંબી વૃંદ; પ્રભુ તણું ગુણ ગાય છે, તન મન ધરી આનંદ. | ૧૯ સુરવર પણ હારી ગયે, પ્રભુ બલવંતા ધીર; ત્યાર થકી સહુ જગજને, કહે શ્રી મહાવીર. | ૨૦ | પ્રસિદ્ધ નામ પુરમાં થયું, થયું ગામ ને ઠામ, - સ્વર્ગ વિષે પણ સુરપતિ, જપી રહ્યા એ નામ. ૨૧ રાજપાટ સુખ સાહેબી, ભેગ અને ઉપભેગ; ' ' પામ્યાં પ્રભુજી પુન્યથી, સુખદ ' સર્વ સંજોગ. . ૨૨ / માત તાત ને ભ્રાત, મલે મિત્રના ચેક, . શૌર્ય પ્રસંસે વીરનું, ક્ષત્રિી કુંડના લેક છે ર૩ | વૃદ્ધિ પામે પ્રતિદિને, વીરા કુંવર . સુજાણું : મુદિત કરે મન માતનું, સિધારથ કુલ ભાણ. જે ર૪ . શુભ ચગે શુભ મુહૂર્ત, મંગલ તિથિ તેમ પાઠક પાસે પાઠવે, ગણું વીરનું ક્ષેમ. ૨૫ દિવ્યાંબર અંગે ધર્યો, છટી સુગંધી સાર” :::. હાથે પેચી હમની, પહેયા કંઠે હાર | ૨૬ો ભલી વિભૂતી વીરની, દીપે જેમ અનંગ; મંગલ ભજન ભાવતાં, જમ્યા સ્વજનની સંગ. ર૭ નો
Page #58
--------------------------------------------------------------------------
________________
વીર કુંવરની વાટડી,
જોતાં પતિ રાજ; વાહને બેસી આવીયા, ત્રણ જગતની તા ॥૨૮॥
કુમાર;
પડીત પેખી. વીરને, કરે. ઘણા સુખાસને બેસાડીયા, પૂર્ણ ધરી મન નિશાળ ઘણી વિશાલ છે, છાત્રો પંડીત પૂછે વીરને, ગણીત તણે! સખ્યા ધનસંખ્યા તણા, ભેદ સંખ્યા તણા, ભેદ્ય કહે જે જે પ્રશ્નો પુછીયા, કહે સર્વ ને વેદ વેદ વઢતા ફરે, જગત તણા નરનાર; વેદ ભેદ જાણ્યા પછી, ભવજલધિ તરનાર. ॥૩૨॥ વિવેક વૈરાગ્યમાં, આત્મ થાય જો શર; ક્રમન 詞 સ્વદેહનું, તે
કહે સર્વને સાર. ॥૩૧॥
પામે શિવપુર. ॥ ૩૩ II
ઉભય એ અક્ષર મલી, કહરણી કરણી કરે,
વેદ્ય તેથી
હ્રય, છાત્ર ને
ચાર વર્ણ ના
LAS
સત્કાર;
પ્ચાર. ॥ ર૯॥
'
સબ્યામ ધ;
થયું છે થયું છે
છે સુખ
પ્રખંધ ॥૩૦॥
નામ;
ધામ. ॥ ૩૪||
વીર કહે પડિંત મણી, છે પુછું પંડીત આપને, સમશ્યા જ્ઞાન ભરેલ. ॥ ૩૫||
બુદ્ધિમાં
ઠરેલ;
॥ સમશ્યા પહેલી
ઢાલીયેા, ચાથા
કૃષિકાર; શબ્દથી, છે શૈાભા ધરનાર. ॥ ૩૬ ।।
॥ સમશ્યા બીજી
i
ત્રણ અક્ષરના શબ્દ છે, ત્રિયા તણા શણગાર; ગુરુ પ્રથમાક્ષર જાણજો, જીવનના
આધાર. ॥૩૭॥
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
છે સમશ્યા ત્રીજી આ ત્રણ અક્ષરના શબ્દથી, શોભે છે નરનાર; ' ', ' પ્રથમાક્ષર વિણ જગતમાં ચાલે યંત્ર અપાર. ૩૮.
સમશ્યા ચોથી શતાણ નરને એકલે, વશ કીધા ભલીભાત; છતાં નામ નારી પડયું, કહો પંડીતજી વાત. ૩૯૫
- સમશ્યા પાંચમી * સર્વ જીવને શું ગમે તેને ઉત્તર રાજ્યતંત્ર જેથી રહે, દુગાષ્ટમિમાં થાય; રામ ત્રિયા એ ત્રણનો, મધ્યાક્ષર સુહાય. ૪૦ મા ભેદ ન જાયે વેદને, સમશ્યાથી રહે ચૂપ પ્રત્યુતરે પંડીત કહે, વચને વદી અનુપ. ૪૧. જ્ઞાનને જ્ઞાની મલે, ચર્ચ ઝીણા ભેદ ધીર વીર ધન્ય આપને, ભણ્યા ચારે વેદ. ૪૨.. ભલે પધાર્યા આ સ્થળે, ચચ્ચે આપે જ્ઞાન : છો બ્રહ્મા કે સરસ્વતી, નમન કરું ભગવાન. ૪૩ છે
ખ્યાતિ કરી ખુબ વીરની, કીધા મુખે ગુણ ગ્રામ : : : વીરની સાથે આવીયા, સિધારને ધામ. ૪૪ કુંવર સંગે પેખીયા, પંડીત ઘરને દ્વાર; બેસાડે સુખાસને, નર વર ધરીને પ્યારે. ૪૫ છે
વીર સ્તુતિ વિપ્રે કરી, રાજા રાણી પાસ; . . - પછયા સમશ્યા અર્થને, કીધા કુંવરે ખાસ. ૪૬
Page #60
--------------------------------------------------------------------------
________________
:
*,
*
,
*
*
પ્રીતી દાન દીધું. ઘણું, કીધે બહુ સત્કાર; પ્રસન્ન કરી બહુ વિપ્રને, ' લાવે તે વાર. ૪૭ પુત્ર પનોતા જે ઘરે, તે ઘર સ્વર્ગ સમાન;- માત પિતા ખ્યાતિ કરી, કરે ઘણાં સન્માન..૪૮
ને ઢાળ નવમી |રાગ ભજન છે (તે માનસરના મોતીરે ) માવિત્રની પ્રીતી રે અવિચળ જાણીએ રે છે, જુઠી કદિના થાય; મુખડું નિહાળી રે ચંદ્રમ વીરનું રે જી, હર્ષ મનમાં ન માય.
માવિત્રની પ્રીતી રે. એ ટેક | લ છે મીઠાને મધુરારે સુણે સુખ ઉપજેરેજ, બોલે વીર વેણ રસાલ અષ્ટમીને ઇંદુરે દિસે જેમ દીપારેજી, શેભે શ્રી વીરનું ભાલ..
માવિત્ર. + ૨ ! વીર શિર દીપેરે શ્યામ રંગી કેશથીજી, હેકે સુગંધી તેલ, અણીયાલી આંખેરે જેવી પુષ્પ પાંખડોરેજી, મૂર્તિ મોહનવેલ
માવિત્ર. + ૩ ! નિત નિત નવલારે ભોજન મન ભાવતાંરેજી, પીરસી જમાડે માય; હર્ષ ધરી હેડેરે માજી લીએ મીઠડાંરેજી, મુખ દેખે સુખ થાય.
' માવિત્ર. | ૪ | એમ અનુક્રમેરે યુવાવય પામીયાજી, પરણ્યા યશોદા નાર; તસ કુખે કન્યારે રત્ન જેમ ઉપનીરેજી, પ્રિય દર્શના, પ્રીતિકાર
માવિત્ર. પ . રાજપાટ તેંડુંરે નંદીવર્ધન સુતનેજી, નૃપને ધર્મ સહાય, ઉગ્ર વ્રતો પાળીરે તપે તનુ ગાલતારેજી, ઉજ્વલ આતમ થાય.
છે. માવિત્ર. + ૬
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૧
ત્રિશલાજી સગેરે સંથારા આજીિ, જાણીને સર્વ અસાર આરમેતે સ્વગેરે દેવ ભવ પામીયારેજી, સુખ શય્યા માઝારસાવિત્ર. છ
સુર સુખા વિલસીરે અંતસમે એહુનેરેજી, જન્મ વિદેહે થાય; સજમથી તેઉરે ભવબીજ ખાલશે, તેજ ભવે મેક્ષ થાય. સાવિત્ર. `॥ ૮ ૫
FANT
આંખાજીએ હીરે રહી પેારમંદરેજી નવમી ઢાળ રસાલ; ભવી ભાવે સુણગેરે રસદ શ્રી વીરનુંરેજી, છે ચરિત્ર વિશાલ. માવિત્ર. ॥ ૯॥
દાહરા
ગયા
માત પિતા શ્રી વીરના, કરી કાલ ધર્મ પામી કરી, હડતાલ પડી તે પુરમાં, દીલગીર નર ને શાકાતુર સર્વે થયા, રાદિ અન્ને ખંધવની જોડલી, મલ્યાં કુંટંખી અગ્નિ ક્રિયાં કીધી ખરે,
સારા સાય સાર;
સ્વર્ગ
માઝાર. ॥૧॥
નાર; પરિવાર ॥ ૨ ॥
વૃંદ; કરતાં તે આઢ ॥ ૩ ॥
*
:
પાછા પુરમાં આવીયા સગા સ્નેહી સંગ; માવિત્ર તણા વિયેાગથી, ક્ષીણ ધી ધન્ય એઃ પતિ, જેની ન મલે
થયાં છે
પડી તેહની
તેહની
કાલ કરી સ્વર્ગે જતાં, ધન્ય એનું ધી પણું, ધન્ય એના ધર્મ ના રાપીયા, પુર પ્રજા
· ભલા ભલા સજ્જન તણા, જન્મ જગતમાં હાય; કદર પછીથી થાય છે, રીત અનાદિ
અંગ ।। ૪ ।
જોડ;
ખાડ॥ ૫
ઉદગાર; માઝાર. ॥ ૬ ॥
જાય ॥ 9 ॥
॥
Page #62
--------------------------------------------------------------------------
________________
કર દીએ દિલાસો પુરિજન, કરવા સહુને શાંત રાજા વીર ધીરજ ધરી, રા મન ઉપશાંત. } ૮. સંધી સમજાવતાં, દીધી છે બહુ ધીર;
પતિ તેમજ વીરનાં, ચિત્ત થયાં છે સ્થિર. ! હડતાલ પડેલી ખુલતાં, દિલગીર દૂર થાય; અંતર ગત વિચારતાંચોવિશમાં જિનરાય. ૫ ૧૦ || વર્ષ અઠયાવીશ વીતિયાં, રહ્યો બહુ સંસાર; અભિગ્રહ પણ પુરે થયો, હવે થવું તૈયાર ! ૧૧ અંતરમાં અવધારીને, આવ્યા બંધવ પાસ; અનુમતિ આપે ભ્રાતાજી, લહીશું સંયમ ખાસ. / ૧૨ ! જે પંથે જિનવર ગયા, ચક્રવતી પણ જાય; તે પંથે હું સંચરું, સંજમથી સુખ થાય. ૧૩ . સાર જગતમાં છે નહિ, દુ:ખ દરિયે સંસાર; તરી જવા ભર ઉંઘને, છું સંયમ ધરનાર. | ૧૪ સુણી વિનંતી વીરની, નંદીવર્ધન રાય, ગદ ગદ કંઠે થઈ કહે, મોહદશા મન લાય. ૧૫
ઢાળ દશમી
(રાગ- જગજીવન જળવાય .) પ્રીતિ અવિચળ ભ્રાતની, વિયોગ કેમ સુહાય લાલ વીર વચન એ આપના, સુણતાં દીલ દુહાય લાલરે.
પ્રીતિ અવિચળ બ્રાતની. એ ટેક છે ૧ માતા પિતાના વિયેગથી, ઉરે દુઃખ ઉભરાય લાલ, તેમાં દીક્ષા તમે આદરે, મુજને કોણ સહાય લાલરે.
પ્રીતિ ૨
Page #63
--------------------------------------------------------------------------
________________
નેહી ઘણું છે સંસારમાં, નહિ કોઈ બંધુ સમાન લાલરે - જમણી ભુજા બંધુ જાણીએ, સુખનું એજ નિધાન લાલરે.'
પ્રીતિ ૩ સ્વર્ગ મૃત્યુ ને પાતાલમાં, જોતાં ત્રિલોકના સ્થાન લાલરે ; જેડ તમારી બંધુ ના મલે, છો પ્યારા પ્રાણ સમાન.
- લાલરે પ્રીતિ | ૪ | વચન માને જે માહરા, સ્થિરતા કરે આવાર લાલરે : પછી સંચમ પશે જાશે, વિનવું વારંવાર લાલરે.
પ્રીતિ | ૫ | મહદશારે જગ જાણીએ, સર્વને બંધનરૂપ લાલ વિંટ્યા સુરાસુર પુરંદરે, ભલભલા ભડભૂપ લાલરે.
પ્રીતિ. ૬ વિનંતી સુણી યેષ્ઠ ભ્રાતની, કરૂણાથી ભરપુર લાલ રે . યુગ્મવર સંસારમાં, વસવું બધું હજુર લાલરે.
. પ્રીતિ / ૭ . એમ પ્રભુએ મન ચિંતવી, કીધે સચીતને ત્યાગ લાલ, ગ્રહસ્થાવાસે છતાં વીરને, વચ્ચે અંતર વૈરાગ કાલરે.
પ્રીતિ / ૮૧ ઢાળ દશમી કહી પિરમાં, ચાલતે શ્રાવણમાસ લાલરે દેવસી સ્વામીના પ્રતાપથી, આંબાઈ રચે અનુપ્રાસ. ' ' . . .
૯ |
, લાલરે પ્રીતિ : - - : | દોહરા :
: : ભવ દરિચો ભરી છે, તરિ કિએ દીન જાચક ' સંયમરૂપી નાવથી સિદ્ધ અનંતા થાય. I 1
Page #64
--------------------------------------------------------------------------
________________
તનમન તલપે - વીરના, લે સંયમભાર; . બેડી બંધન મેહના, તુર્ત થવું તૈયાર. તે ૨ છે કાલે ને તે સમે, બ્રહ્મલોક મજાક લોકાંતિક દે વસે, વિઠ્ય વર્ષ કરનાર. ૩ | આસન કંપ્યા તેહના, મુકે અવધિજ્ઞાન; મનુષ્ય મહી પર પખીયા, ચેવિશમાં ભગવાન. ' ૪ i ઓગણત્રીશ વર્ષે ગયાં, હવે વર્ષ છે એક - ' . જાવું જિનવર આગળ, પુરણ ધરી વિવેક. ૫ જિનશાસનના દિનકરૂ, જગજન તારણહાર; ત્રિકી પ્રભુ આગળ, જવા થયા તૈયાર છે ૬
કાંતિક છે સુરવર, અદભૂત કાંતિવંત; ભરત ભૂમિ પર આવીયા, વિચરે જ્યાં ભગવંત. ૭ અંગે અંબર ઉપતા, કે છે કે હાર; * * વક્ષ સ્થલ જલકી રહ્યાં, સુર કુંડલ ધરનાર. ૮ આકાશે જુકાવીયાં, , વિમાન વિસ્મયકાર, પ્રભુ સમીપે આવીયા ભલી ભક્તિ કરનાર છે તે કરેજેડી શિર નામીયા, લળી લળી લાગ્યા પાય;
સ્પશી ચરણે વીરના, સ્તુતી કરી કહે ત્યાંચ. | ૧૦ | -ઉછલતા ભવે ઉંઘમાં, ડુખ્ય આ સંસાર; ‘તારક વિણ તરશે નહિ, જગત તણું નરનાર. ૧૧ થયા થશે ને થાય છે, જયવંતા જિનરાજ; સઘળાં સંયમ આદરી, રચે ધર્મની પાજ. ૧૨ : " વર પદવી વરવા ભણી, કરવા પરઉપકાર; નિકલો જે સંસારથી, થશે ઘણે ઉપકાર. ૧૩ .
Page #65
--------------------------------------------------------------------------
________________
એમ કહી ભગવંતના, કર્યો ઘણું ગુણ ગ્રામ; . ' સુરવર ત્યાંથી સંચરી, પહોંચ્યા છે. સ્વધામ છે.૧૪ ત્યારથકી જિનરાજજી, દેવા લાગ્યા દાન વાચક જન આવે ઘણું, તનમન ધરીને તા. ૧૫ દાન પ્રભુના હસ્તનું, લેતાં લાભ થાય એમ વિમાસી અંતરે, યાચક જન ઉભરાય. છે ૧૬ દિનપ્રતિ એક કોડને, ઉપર અષ્ટજ લાખ; દાન પ્રભુજી આપતા, સુત્ર વિષે છે શાખ i૭ | દ્રવ્ય સંખ્યા પુરી કરે, કુબેર નામે દેવ; દર્શનથી પ્રસન્ન રહે, કરે પ્રભુની સેવ. તે ૧૮ વરસ દિવસ પુરણ થયું, વત્યે જય જયકાર, જિનવર મનમાં ચિંતવે, લે સંયમ ભાર. . ૧૯
૪ . બ્રાત શ્રી વીરના, નંદીવર્ધન નામ; હુકમે પુર શણગારીયું, શોભા સર્વે ઠામ. ૨૦ , વીર સંસારે ના રહે, સંયમ ધરવા પ્રીત; દીક્ષા ઉત્સવ જગદીશને, કરશું રૂડી રીત. . ૨૧ રાજા તે તાજા થયા, પહેરી અનુપમ ચીર ભાયાતે ભગવંતના, હાજર થયા અમીર રર . શાણી સઘળી રાણુઉં, રાજા ને દરબાર સજજ થઈ સર્વે સુંદરી, કુંવરી સપરિવાર ર૩ . ગજ તુરી શણગારીયા, કાત્યા શિવિકા વેલ, અજબ વિભૂતિ રાજ્યની, જોતાં રેલમછેલ ૨૪ વિચાર થયો જબ વીરને, તજવા જગ જંજાલ .. આસન કંપ્યાં ઈંદ્રના સ્વર્ગ મૃત્યુ પાતાલ ૨૫ -
Page #66
--------------------------------------------------------------------------
________________
ભુવનપતિના વશ છે, માનકના દશ વ્યંતર ઈદ્ર બત્રીશ છે, બે તિષી બસ. આ ર૬ . સ્વર મધુરા સુણતાં, ધૂકડના ધોંકાર; ઇંદ્ર હતા એ તાનમાં, ભરી સભા મેઝાર ર૭ ચોસઠ સવે ઇંદ્રજી, બેઠા સિંહાસન; પ્રભુ દીક્ષા પ્રસંગથી, કંપ્યા છે આસન. . ૨૮ તે કારણને જાણવા, મુકે અવધિજ્ઞાન; ભરત ભૂમિની ઉપરે, પંખ્યા શ્રી ભગવાન. ૨૯
- ઢાળ અગીયારમી (રાગ-વીર પ્રભુ આવ્યા રે વિશાલાનગર) I. વીરના વિચારે જાણ્યા અવધિ મઝાર ..
સુરપતિ સવેરે થયા તુર્ત તૈયાર છે પ્રથમ સ્વર્ગના ઈંદ્ર મહારાજ, લોપે નહિ કોઈ તેમની માજાં બંધ કરાવે તે વિવિધ વાજા,હુકમ તેણે કીધરે કમાન તૈયાર વિરના વિચારે જાણ્યા અવધિ મોઝાર એ ટેક # ૧ સુઘાષા ઘટી તે સુરી બજાવે, સર્વ વૈમાનમાં સુચનારે થાયે, દેવ દેવી છંદો સજજ થઈ આવે, પાલક વૈમાને બેસે લઈ
- પરિવાર. વીરના. ૨. પુરંદરે પૂર્ણ કીધી તયારી, વિય કરી પહેર્યા ભૂષણ ભારી; અષ્ટ પરીઉંએ કાય શણગારી, ઈંદ્રસંગે આવે જેમાં તે :
: ' વિસ્મયકાર. વીરના. ૩ એસે વિમાનપર ઇંદ્ર ઉમંગે, સંજખ્યાબંધ દેવ દેવી છે સં; સેહે શરીર જેના વિવિધ રંગે, રાજતાજ તેજે રે દીસે ઈંદ્ર ;િ : : : : : : : : મનહીર, વીરના. ૪.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૭.
તમાન ત્યાંથી ઇંદ્ર ચલાવે, અસંખ્યદીપ દરિયા ઉલંઘી જાવે; જબુદ્ધીપે ભરતક્ષેત્રમાં આવે, વિદ્યુતની પહેરે તેજ તણે નહિ
- પાર. વીરના. ૫ ૫ છે ક્ષત્રિપુંડ પુરે માન આવ્યું, ભૂમિતલથી ઉચે ઇંદ્ર ઝુકાવ્યું; દિવ્યપ્રભાએ ત્યાં આકાશ છાગ્યું. પૃથ્વીતલે આવ્યારે ઈંદ્ર લઈ
પરીવાર. વીરના. ૬ વરવિભૂષાથી દીપે છે કાચા, સર્વ આગલ ચાલ્યા સ્વર્ગના રાયા; હર્ષ ધરી આવ્યા જ્યાં જીનરાયા, ઈદ્ર કરડી નમી કહે તે
વાર. વીરના. ૭ ધન્ય ધરણું તલવાર તમેને, કીધા કૃતારથ આજે અમે ધન્ય તેમ વળી જગત જનને, જગ જયકારીરે કરે પ્રભુના
. દિદાર, વીરના. ૮ એજ રીતે ત્રેસઠ ઈંદ્ર ત્યાં આવ્યા, નિજ સંગે સર્વ રિદ્ધિ તે લાવ્યા
પ્રભુ દિદારથી સુરપતિ ફાવ્યા, અહો જન્મ આજે ભેટયા | ' ' 'ભવ' ભજનહાર. વીરના. જે ૯
એકાદશમીએ ઢાળ મઝારી, પ્રભુ દીક્ષા તણું થાય તૈિયારી; સ્વર મધુર છુટે અપરંપારી આંબાજીએ કીધેરે વીર દીક્ષા “. . . . . . . અધિકાર. વીરનો. ૧૦
: - દોહરા , ' . . . . - ઈશાન દિશા વિભાગમાં, કીધી ત્યાં સમુદ્ર ઘાત; દેવદો , જેમાં છે. બહુ ભાત ૧ - દેવછંદાની ઉપરે; રમણિકભૂમિ ભાગ;
સિંહાસને ત્યાં સ્થાપીયું, જેતા ઉપજે રાગ ૨ આ પ્રસરી પ્રભા દશ દિશમાં, દીસે દેદીપ્યમાન '
તુર્ત સુહમપતિ આવીચા, વિચરે જ્યાં ભગવાન ને ૩
Page #68
--------------------------------------------------------------------------
________________
- ૪૮ * નમન કરે મહવીરને, જોડી યુગ્ગજ હાથ; કે - - ઈદ્ર ગ્રહે કરકમલમાં, ત્રણ જગતના નાથ. . ૪ ll પૂર્વ સ્થાપિત સિંહાસને બેસાડ્યા ભગવંત; પૂર્વેદિશિ મુખ રાખીને બેઠા મહિમાવંત છે ૫ in સહસગમે ઔષધીઉં, જેમાં છે નારવેલ, સઘળે સુરભી કતી, લીધું એવું તેલ. ૬ કુમલા કરથી ઇંદ્રજી, ચેળે પ્રભુને તેલ , વધુ પ્રભા પ્રસરી રહી. દૂર થયે છે મેલ; ૧ ૭ શીતલ સુગંધી નીરથી, ન્હવડાવે સુરરાજ; આ કાને કુંડલ ઇંદ્રને, દીપે મસ્તક તાજ. ૮ છે લક્ષ દિનારે ના મલે, છે ચંદન મૂલ્યવંત; ચર્ચ અંગે વીરને, ઇંદ્ર ધરીને ખંત. જે ૯ પ્રવર વપુ પર ચિવ, પહેરાવે સુરરાય; શેભા તેની શી કહું, જેમાં ચિત હરાય. ૧૦ - આછાં અંબર ઉજળાં, જેવી હયવર લાળ; ; ; રીઝે જોતાં સુરવરે, વસ્ત્રો ઝાકઝમાળ. ૧૧ છે પહેર્યા છે. પ્રભુજીએ, વેઢ વીંટી ને હાર;
દીપે - જેવો દિનમણ, રૂપ તણા ભંડાર. + ૧૨ માં ( અથાગ રૂપ અરિહંતનું, કલ્પતરૂ અનુહાર;
તાજ તપે જે શિર પરે, થંભે છે જેનાર. ૧૩ કેશવ ને અલદેવજી, ચકી બહુ રૂપવંત" . અમર લેકના ઇંદ્રથી રૂપાળા ભગવંત. જે ૧૪ ૧ સોના મહેર: . . . . . . . . .
-
--
--
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
| સમુદ ઘાત બીજી કરી, ઈ ધરીને ખંત; .
ચંદ્રપ્રભા શિવિકારી, તેજ અતિ જલકંત. ૧૫
મૃગ મયૂર ને કિન્નરે, વિદ્યાધરના રૂપ; . : અષ્ટાપદ ને કુંજરે, દિસે બહુધા સ્વરૂપ. I ૧૬ : શિવિકાની ફેરમાં, હેકી રહ્યા છે હાર; ઘંટા ને ઘુઘરી ઘણી, જેતા વિસ્મયકાર. ૧૭ કિર્ણ હજારે છુટતાં, દિસે દેદિપ્યમાન છે. શિવિકા એવી શોભતી, જોતાં ઈંદ્ર વિમાન. ૧૮ જન્મ જરા ને મરણથી, મુક્ત થયા જિનરાય; તે જિનવરને કારણે, શિવીકા સ્થાપી ત્યાંય. તે ૧૯
શિવિકાની મધ્ય ભાગમાં, સ્થાપ્યું સિંહાસન ( દિવ્ય તેજ ઝલકી રહ્યું, જેનાં મન પ્રસન્ન. ૨૦
દિવ્યાંગર બીછાવીયા, ઇંદ્ર ધરી ને પ્રીત;
સિંહાસન અવલેકતાં, ભાસે અપૂર્વ રીત. . ૨૧ - પાદાસન છે આગલે, ઝળકે જેની તક * રત્ન જડ્યા બહુ ભાતના, થઈ રહ્યો ઉદ્યોત. . રર
ઢાળ બારમી (રાગ- સેનિલા ઈંઢોણ રૂપા બેલું રે લેલ). જ કહું દીક્ષા ઉત્સવ મહાવીરને રે લોલ,
પ્રથમ અંગતણે અનુસાર - સણ વાત રાગ તણી વીરની રે લોલ. '
કઈક પામી જશે ભવપારજો. ' કહું દીક્ષા ઉત્સવ મહાવીરને રે લોલ. એ ટેકો ૧...
Page #70
--------------------------------------------------------------------------
________________
ચંદ્રપ્રભા શિવિકાની ઉપરે રે લોલ, સિંહાસને બેઠા જિનરાયજે; છઠ ભક્ત ભગવંત ભલા, ભાવથી રે લોલ, . . આજે સંયમ લેવા સજજ થાય છે. કહું ! ૨ સુહમપતિ શ્યામ બીજા સ્વર્ગના રે લોલ, ઉભય હર્ષ ધરી મનમાંય જે બેહ પાસે રહીને વિજે ચામરો રે લોલ, જેતા જગજન વિસ્મય થાય. કહું ૩ પ્રથમ શિવિકા વહે મહાવીરની રે લોલ, મળી મનુષ્ય તણા બહુ વૃંદ; પછી સુરા સુરે વહે શિવિકા રે લોલ, ઇંદ્ર સરખા ધરીને આનંદ. કહું ૪ સુરાસુર સમુહ દીસે દીપતી રે લોલ, છે. ઈદ્ર પરિચને બહુ ઠાઠ; 1 અજબ પ્રભા પડે છે ચૌદિશામાં રે લોલ, બન્યો જોવા જેવો જગ ઘાટ. કહું . પ . ઈદ્ર ચોસઠ મલ્યા તિહાં એકઠારે લોલ, અંગે ઝલકતા છે શણગાર; જેણે વૈમાન સ્થાપ્યા આકાશમારે લેલ, એથી ઉદ્યોતને નહિ પારજે.' દેવ વાજે બહુ તિયાં વાયરે લેલ ; . બજે તુરિ ભુંગલ શરણાઈજે; : પડો, ભેરી ને વાજી ઝલ્લરી રે લોલ, મધુર સ્વરે ગગન છવાચજે. કહું ! છ l
Page #71
--------------------------------------------------------------------------
________________
સુરાસુરે તણું બહું વૃંદથી રે લેલ, બધે ઝલકી રહ્યું આકાશજો; અમૂલ્ય રત્નત વૃષ્ટિ કરે રે લોલ, દેવ દેવી ધરીને ઉલ્લાસભે. કહું . ૮ ! ' નૃપ નંદીવર્ધને શણગારીયું લેલ, ક્ષત્રિપુંડ નામે નિજ પુરજો . ' એહ નગર મળે મધ્ય ચાલીયારે લોલ.' ' . શિવિકા વહી ને સુરાસુરજે. કહું. ૯ ચાલ્યા શતાબ્દ કુંતલ ગજ ઝુલતા રે લોલ, . છે તેતે શોભાતણું ધરનાર; . શતાષ્ટ શણગાર સજજ જાણીએ તેલ, ચાલી કુંતલ ઘોડાની તે હારજો. કહું ૧૦ 1. ચાલ્યા રથ મ્યાનાને તેમ પાલખીરે તેલ, વીરની શિવિકા આગલ સૌ જાય; જિનવર દાન દેતા. ખુબ ખંતથી રે લોલ, લેતાં હર્ષ સૌને ઉભરાય. કહું કે ૧૧ છે પુર મધ્યે થઈને સહુ આવીયારે લેલ, '
છે જિહાં સોખડ ઉદ્યાને જો; ' - ઈદ્ર સિવિક સ્થાપી તે બાગમાંરે લોલ, . ઉતર્યા જગતણા ભગવાનજે કહું કે ૧૨૫
ભવ્ય ભૂષણે ઉતારે નિજ અંગથીરે લોલ - " વીરને વૈરાગ વિષે છે પ્રીત
ઢાળ બારમી પુરી થઈ પરમારે લેલા . રચી આંબાજીએ રૂડી રીત. કહું . ૧૩ :
.
Page #72
--------------------------------------------------------------------------
________________
દેહરા છે
, વડી વડારણ રાજની, બલબુદ્ધિમાં કરેલ વસ્ત્ર બીછાવે ભૂતલે, ચિવર ચિત્ર ભરેલ. ૧ એહ વસ્ત્રની ઉપરે, જયવંતા જિનરાય, ભલા ભલા આભૂષણે મુકે તુર્તજ ત્યાંય. તે ૨ કયા વેઢ વીંટી વળી, તેડા બેડીની જોડ, બાજુબંધ ઉતારીને તુર્ત ઉતારે મેડ. / ૩ / કાલ્યા કુંડલ કાનથી, તેમ ઉતાર્યો હાર; ઝળહળતાં આભૂષણે, જાણ્યા સર્વ અસાર. ૪ - સર્પ તજીને કાંચળા, નાસે છે નિરધાર; તેમ પ્રભુએ ત્યાગિયાં, ગણું ભૂષણને ભાર. છે પ ણ ચાર ગતિ સંસારમાં, કાઢયે કાલ અનંત; . સગપણ જડી ત્રાડિયા, પડી મેહને તંત. ૬ અભેદ્ય ગ્રંથી મોહની, ભેદી નાખું આજ; . હીરા જડીત મુગટ તજી, પહેરું સંયમ. તાજ- ૭ ! - ભ્રમર સરિખા શિરપરે, શોભી રહ્યા છે કેશ, હુંચન તેનું તુર્ત કરું, હર્ષ તણે આવેશ. ૮ પર એમ વિમાસી અંતરે, મલી સભા મોઝાર; પંચ મુષ્ટિ લુંચન કરે, વીર ધીર ધરનાર. ૧૯ ધનદ દેવ તેણે સમે, અમૂલ્ય ગ્રહીને થાલ; કેશ ઝીલે તે વીરના બની અંગે ઉજમાલ. ૧૦ પ્રક્ષેપે ખીરસાગરે, ઈંદ્ર તણે આદેશ દીક્ષાપાઠ ઇનજી ભણે, ધરી ત્યાગને વેશ. ૧૧
Page #73
--------------------------------------------------------------------------
________________
પડે
લક્ષ ગમે છે દેવતા, દેવી અપરંપાર ? * નરનારી જોવા મળ્યાં, જ્ઞાત ખંડ ઝાર. ૧૨
મળતાં એવી મેદની, ભૂરી થાય અવાજ, શાંતજ કરવા શબ્દને, પ્રથમ સ્વર્ગના રાજી . ૧૩ વીજળી સમ ઉજળી ઘણી, ઈંદ્ર ગ્રહી તલવાર;. ધમકી દઈ કહે સર્વને ચુપ રહો આવાર. ૧૪ ત્રણે જગતને તારવા, તજે જગતને ઠાઠ; વીર પ્રભુજી આ ક્ષણે, ભણશે દીક્ષા પાઠ. | ૧૫ - વચન સુણી સુરેન્દ્રના, સભા બની છે શાંત; ' ' -ચિત્રભુત સર્વે થતાં, સ્થલ થયું એકાંત. તે ૧૬ હાજર એસઠ સુરપતિ, રાખે એકજ ધ્યાન; વચન સુણવા વીરના સ્થાપ્યા છે ત્યાં કાન. જે ૧૭ . નમો સિદ્ધાણં ઉચ્ચરે, જેડી ગુગ્ગજ હાથ;
કરેમિ પાઠ મુખથી ભણિ, થયા જગતના નાથ. ૧૮ * ત્રિનાણુ ભગવંતને, ઉપર્યું ચોથું જ્ઞાન; કે
ભાવ ભલા સંસી તણ, જાણ્યા અઢિ દ્વીપ થાન. ૧લા માગશર વદી દશમી દિને, મલતાં મંગલ ગ; ' ' ' મહાવીરે તે દિવસે, લીધો ત્યાગી જેગ. ૨૦ ત્રણ ભુવનમાં તે ક્ષણે, વ્યાપી રહી છે ત; ' , જગનાયક ભગવંતથી થયે બધે ઉદ્યોd. | ૨૧ છે
નરકન્ના નારકી, પડતાં મારા પ્રહાર ' - તેને પણ શાંતિ મળી, વીર સંયમ સુખકાર . રર - વડીલ વીર મહાવીરના, નંદીવર્ધન રાય : - વીરને જોતાં ત્યાગમાં, ગદગદ કંઠે થાય. ૨૩ માં
Page #74
--------------------------------------------------------------------------
________________
તાર ત્રુટતાં હારને, પડે મેતી નિરધાર; : તેમજ નરવર આંખથી, થઈ અશ્રુની ધાર. એ ર૪ . જેના ચરણાવિંદમાં, નમે સુરાસુર કોડ એ બધવની આજથી, પડી સંસારે છેડ. ૨૫ / અથાગ પુણ્ય એ વીરના, ઈદ્ર નમે છે પાય; જગત તજીને ચાલતાં, દર્શન દુર્લભ થાય. ર૬
છંદ તોટક. મળશે જગમાં ધન ધામણ, મળશે જગમાં નમણું રમણ મળશે વળી રાજભૂવિ ફરતે, મળશે નહિ કયાંય સહાદર તે.
ઢાળ તેરમી રાગ-ભજનને (ઉંચાત મંદિર માલીયા તે) (તથા ભરથરી) ધન્ય ધન્ય ધીરજ વીરની, લીધો ત્યાગને પંથજી; કોઈ ઉપાયે ક્યા ના રહે, થયા સંયમ વંતજી.
ધન્ય ધન્ય ધીરજ વીરની. એ ટેક. ૧ + રાજ ભેજન ભલી ભાતના, જમતાં મન પ્રસન્નજી; તે બંધુને કરવી ગોચરી, માગ્યા મલશે અન્ન-ધન્ય છે ! ગજ અંબાડી બેસી ચાલતા, કદિ ના કીધે વિહારજી; તે બંધુને ચરણે ચાલવું,વિષમ ભુમિ મઝાર.—ધન્ય. ૩ ! શિત કલેરે શિત સામટી, પડતાં જામે નીરજી; એવા સમયમારે એકલા, કેમ વીચરશે વીરજી.-ધન્ય. . ! કેમલ કમલની પાંખડી, એવું વીરનું છે. અંગજી; ધોમ ધગેલી ધરણી ચાલવું, રાખી વૈરાગે રંગજી-ધન્ય. પ .
Page #75
--------------------------------------------------------------------------
________________
દુખ ને દીઠું જેણે જન્મમાં, રહેતા રાજ મેઝાર'; ' , તેને વિચારવું એકલું, કરતાં ઉગ્ર વિહારજી.-ધન્ય. તે ૬ in જે પંથે જીનવાર ચાલીયા, ચાલ્યા ચકી અનંતજી; તે પંથેરે પ્રભુ ચાલવા, થયા ઉદ્યમવંતજી.-ધન્ય છે ૭ |
દશમી એ ઢાળમાં, પ્રભુજીના ગુણ ગાયજી;. ' આંબાઇકહે વીરના ભ્રાતનું, મનડું સ્થિર ન થાયજી.-ધન્ય. ૮ w
- દેહરા છે વાંદે સર્વે સુરપતિ, લળી લળી લાગે પાય; પ્રથમ સ્વર્ગના ઇંદ્રજી; ગુણ પ્રભુના ગાય. ૧
ઢાળ ચાદમી
રાગ–સુણે ચંદાજી. સુણો સાહેબજી અમ સરખાને તારજે,
ભવભવના ભય નિવારજે.-સુણે સાહેબજી એ ટેક ૧ તમે સમતા સુંદરીને વરિયા છે, કરુણ ગુણ સમુહે ભરિયા છે; '
ભવ અર્ણવને તરિયા છે.–સુણે. ૨ શિવ સુખ વરવા વૃતિ રેલી છે, મેહ મમતાને પરહી મેલી છે; " ' . ભવ મુસાફરી આ છે છેલી-સુણો. ૩ સબલ છતાં મન નબલ હમારું, દૂર ઘણું છે શિવપુરનું બારું, ': ' . ભેટયા આજે ભવસિંધુના તા.સુ. | ૪ | ધરણે દ્રાદિ વિશ છે મુગટ ધારી; અચુતંદ્રાદિ વૈમાનીક ભારી ,
.. છે સમે રણ વિસ્મયકારી-સુણો પ . વિભુતિ ત્રણેકની વરિયા છે, તમે ત્યાં વિરાગે ઠરિયા છે; . . અમદમ ગુણના દરિયા છો-સુણો. પા ૬
Page #76
--------------------------------------------------------------------------
________________
ક
.
.
ઢાળ ચૌદમી ભાવ ધરી જે ગાશે, જન્મમરણના દુખ ટળી જાશે,
આંબાજી મનમોહન હિમાશે.-સુણે. ૭ |
દેહરા || ભક્તિ કરે ભગવંતની, નમ્રપણે સુરરાજ .. જેતાં જન મન રઝીયાં, રીઝી સર્વ સમાજ. ૧ સુરવર ને પુરંદરે, વાદી વીર ભગવંત દ્વિીપનંદી સરજાય છે, ધરી હૃદયમાં ખેત. ૨ અઠાઈ ઉત્સવ વીરને, વર્તાવી જયકાર : સુરવર સઘળાં સંચરી, ગયા સ્વર્ગ મોઝાર. ૩ રાજારાણું કુંવરી, રાજકુટુંબ પરિવાર; ભવભંજન ભગવંતને, વાદે વારંવાર. ૪ અશ્રુ વહેતાં આંખથી, ભીંજી રહ્યું છે ઉર; દીનવદની થઈ આવીયા, નરવર નિજને પુર. | ૫ | પ્રભુએ છદ્મસ્થ પણે સહેલા પરિષહાનું વર્ણન ઇંદ્રદત્ત એક વસ્ત્રને, ખાધે ધરીને વીર . અન્ય પ્રદેશ સંચર્યા, ધમે રાખી ધીર. ૬ દીક્ષા લીધી ત્યારથી, અભિગ્રહ કીધે એક : કાયાની માયા તજી, વિચરું એકાએક. . ૭ || તિર્યંચ ત્રિછાલકના, દેશ જે જે દુ:ખ; ' ' સહન કરીશું સર્વને, રહી સદા સમુખ. ૮ દેવ દાનવ કે માનવી, હણશે લઈ હથિયાર સહવા દુખ સન ભાવથી, બાર વર્ષ નિરધાર. / ૯ /
Page #77
--------------------------------------------------------------------------
________________
દુ:ખ સહતાં દુઃખ જાય છે, જે વ સમભાવ : * આતમ ધર્મ અવલોક્ત, સમદ્રષ્ટિના રાવ. ૧ | - ઢાળે પંદરમી છે . આ
રાગ-સીતાજી દીરે ઉલોભ રાગ-સીતાજી દીયેરે ઉલોંભડે.
. . . ' ઈરિયા સમિતિ શોધતાં, ચાલે પંથે વીર: " સમતા ધર્મ સ્વીકારીને, સહે સંકટ ધીર. ' ' ,
* ધન્ય ધન્ય શ્રી મહાવીરને એ ટેક. ૧ દીક્ષા પૂર્વે ચચિયું, ચંદન પ્રભુને અંગ; ' ' ભમરા ભમતા આવીયા, સુરભી તણે પ્રસંગ-ધન્ય. ૨
જ્યાં જ્યાં જીનવર સંચરે, ભમરા ભમે છે સંગ; ' કમલાગરને પરહરી, વશ્યો વીરને અંગ.-ધન્ય. . ૩ ગુંજારવ કરતાં થકાં. દીએ પ્રભુજીને દંશ, તીક્ષણ આર પ્રહારથી, વિલુંરે વધુનું માંસ-ધન્ય. ૪ સુંગંધ લાલચી ભમરલા, ઉપજાવે છે ત્રાસ.. મન નવ બે વીરનું, ધીરજ ધરી છે ખાસ. ધન્ય. ૫
- ' છંદ શીખરીણ - સુગધીને સ્વાદે મધુકર બહુ લુબ્ધજ થયા, . નહિ બીજે જાતાં વિરકરણ માંહી વસી રહ્યા સુગંધીની સાથે વિર શરીરનું શાણિત ચુસે, તથાપિ તેપે જીનવર જરાએ નવ રૂસે. ૧.
અલિ પરિસહ આરે, સહે સલુણા વીર * ઉજલી વેદના વેદતાં, મન રાખ્યું છે સ્થિર-ધન્ય છે ૬ .
નિજ અંતરમાં ચિંતવે, ચૌનાણુ ભગવંત - - પરવશ થઈ હું પામી, આગંળ દુઃખ અને ત–ધન્ય. | ૭
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૮
દારુણ દુ:ખની ગેાદમાં, વસવું લાંખા કાળ; કઠણુ હૃદય પીગળી જશે, કરતાં તેને ખ્યાલ-ધન્ય. !! ૮ ॥ અર્ક નહિ ત્યાં નરક છે, છે દુ:ખ દુ:ખ ને દુ:ખ; દીર્ઘ કાલની સ્થિતિએ, જરી ન જોયુ સુખ-ધન્ય. ૫૯૫ એવાં એવાં સંકટ આગળે, કૈાણુ માત્ર આ દુ:ખ; ક્ષમા ધર્મ અરિહંતને, વસવું તે સન્મુખ-ન્ય. ૫ ૧૦ ॥ જે કાને કુંડલ ધર્યો, જનમન સ્થિર કરનાર; તે કાને છે આજ તેા ભમરા દુ:ખ દેનાર-ધન્ય. ૫ ૧૧૫ વિહાર કરતાં વીરને, જે જે સટ થાય; સુણતાં તે શ્રોતા તણું, હૃદય રહે ઉભરાય-ધન્ય. ૫ ૧૨ ૫ વિપાકક થી વીરને, પડે પરિસહ ધાર; સમભાવે વીર વેદશે, ચડી આતમ ગુણુ દેર-ધન્ય. ૫ ૧૩ ॥ ઉગ્ર તપનના તાપથી, ધગે ધરણીનાં સ્થાન; ખુલ્લે ચરણે ચાલતાં, ચેાવિશમાં ભગવાન-ધન્ય. । ૧૪ । અનુક્રમે વીર્ આવીયા, કુમાર ગામની પાસ; સમય થતાં તે સાંજને, કીધેા તિહાં નિવાસ-ધન્ય. । ૧૫ । તરુવર તળે ઉભા રહ્યા, ધ્યાન ધરી મહાવીર; ભદ્ર સનું ઇચ્છતા, થતા જ્ઞાનમાં સ્થિર-ધન્ય. ॥ ૧૬ ॥ તેવે સમય ત્યાં આવીયેા, હાલી લઈને ખેલ; પ્રભુ ન જાણ્યા મહાવીરને, મિથ્યામાંજ છકેલ-ધન્ય. ૫ ૧૭ k કરી ભલામણુ અળદની, ગયા ગામ મેઝાર; પાછળથી તે ખળદીયા, ચાલી ગયા નિરધાર-ધન્ય. ૫ ૧૮૫
*
અલ્પ સમયને અંતરે, આવ્યે કૃષિકાર, કહે સખાધી શ્રીવીરને, બળદ ગયા કિએઠાર-પચ્. ।। ૧૯ !!
Page #79
--------------------------------------------------------------------------
________________
કીધી ભલામણુ ભલભલી, છતાં ન રાખ્યું ધ્યાન
બેલ હમારા વહી ગયા,શેવું જઈ વનસ્થાન-ધન્ય. ૨૦ - એમ કહીને રાષથી, જંગલ જોતો જાય; 1. ફરતાં વિવિધ સ્થાનકે, બળદ ન દીઠા ક્યાંય-ધન્ય... ૨૧
અન્ય પ્રદેશે બળદિયા, ચરતા વનનું ઘાસ ઉદર પુરણ કરી આવીયા, બેઠા વીરની પાસ-ધન્ય. ૨૨ ભટકી થાયે ભલે. કૃષિ કર્મ કરનાર; પ્રભુ સમીપે આવી, રેાષ હૃદય ધરનાર-ધન્ય. . ૨૩ બેઠા દીઠા બળદીયા, કીધો પ્રભુથી શ્રેષ;. ગુસ કર્યાતા બેલને, ધરી ધુનો વેશ–ધન્ય. એ ર૪ | એમ કહી શ્રી વીરને, હણવાને નિરધાર; ધસમસી આવ્યો તે ક્ષણે, કરવા ફંડ પ્રહાર-ધન્ય. ર૫in અવધિથી અવલેતાં, પ્રથમ સ્વર્ગના રાય; ઉપસર્ગ જાણ વીરને, તક્ષણે આવ્યા ધાય-ધન્ય. | ૨૬ / પંદરમી એ ઢાળમાં, વીરની વાત રસાલ રચના કરી આંબાજીએ, અંગે થઈ ઉજમાલ-ધન્ય. | ૨૭
દેહરા હાલીને તિરસ્કારીને, કહે સુરને નાથ; " નિધન પમોડું તુજને, ક્ષણ માત્રની સાથ. ૧ હણવા શ્રી મહાવીરને, કીધો અધમ પ્રયાસ નાશી જા તું તુર્તમાં, નહિતર કરું વિનાશ. ૨ સુણ ઉપાલંભ ઇંદ્રને, નાઠે તે તત્કાલ
નમન કરી કહે વરને, સુર તણે પ્રતિપાલ. ૩ - ૧ મૃત્યુ. "
Page #80
--------------------------------------------------------------------------
________________
ધ્યાન; ભગવાન. ॥
તપે શૂરા અણુગાર;
ક્ષમાવત ભગવત છે, ત્રિજા તારણહાર; છદ્મસ્થપણામાં આપને, ભૂરિ ઉપસર્ગ થનાર તે માટે જીનરાયજી, આજ્ઞા આપા આજ; રહું સેવામાં ખંતથી, કરૂં આપને સાજ ॥ ૫ વિજ્ઞપ્તિ કરતાં ઇંદ્રજી વાળ્યું પ્રભુએ કહે સખાંધી તેહને, જ્ઞાનવંત ક્ષમા શૂરા અરિહંત તે, વાસુદેવ યુધ્ધે શૂરા, નદ દાન દેનાર. ॥ ૭ થયા થશે ન થાય છે, જીનવર જેવું નામ; અમે પરિષહા સના, સ્વતઃ ધરી મન હામ. ॥ ૮ અખર જલ સાયર સહે, ફુટે નદી તલાવ; સહે પરિસહ જીનવરા, રાખી ઉજવલ ભાવ ॥ ૯ સાજન વાંચ્છે કેાઇની, કર્મ ખાવા કાજ; એજ ધર્મ છન રાજને, અવધારા સુરરાજ. ॥ ૧૦ ક્ષમા ધર્મ આગલ કરી, છું સકેંટ સહનાર; આત્મ વીર્ય ને ફારવી, દુ:ખધિ તરનાર. ।। ૧૧ વીર વચન શ્રવણે સુણી, રીજ્યે સ્વર્ગ ને રાય; શીર નામી વીર ચરણમાં, સ્વસ્થાને તે જાય. ॥ ૧૨ ઢાળ સાળમી
#
૫૪ ||
( રાગ-અણુિક મુનિવર. )
મહાવીર ત્યાંથી રે ચરણે ચાલીયા, આવ્યા કુમાર ગામ બુદ્ધિદત્ત નામેરે વિપ્ર ત્યાં વસે, - મહાવીર ત્યાંથીરે ચરણે
પામ્યા છે. ધનધામથ ચાલીયા એ ટ્રેક ॥ ૧
૧ અત્યત, ઘણા.
Page #81
--------------------------------------------------------------------------
________________
છઠ તપ તણેરે પારણે આવીયા, તે વિપ્ર તણે ઘરદ્વાર ત્રિલેકી પ્રભુને જોયા જે ક્ષણે, હર્ષ તણે નહિ પારજી.
મહાવીર છે ૨ , આહાર મધુરે વિપ્રે હેરાવી, ઉલટ ધરી મનમાંયેજી; પંચ દ્રવ્ય પ્રગટયારે તેને આંગણે, જેમાં વિસ્મય થાયજી.
મહાવીર ૩ પિારણું કરીને પ્રભુજી સંચય, જ્યાં છે નિર્જન સ્થાન; ભ્રમર પરિઘેરે અતિ આકાશે, સહે શ્રી ભગવાનજી:
મહાવીર છે ૪ વન માંહી જાતરે તાપસ ભેટી, પિતાતણે તે મિત્રજી; તાપસ મનમારે એણું પરે ચિંતવે, છે મિત્રતણું એ પુત્ર
મહાવીર ૫ | અદભુત ત્યાગીને જાણ વીરને, કઢી ત્યાં ઓળખાણજી. બહુ બહુ વિનવીરે પ્રભુને તેડી ગયે, જ્યાં છે નિજનું ઠાસુજી.
.
. મહાવીર ૬ . . તાપસ તરે. શિષ્ય છે ઘણા, સન્માન કરે સધીરજી; ખાનપાન ત્યાગીરે ધ્યાને ત્યાં રહ્યાધર્યવંત મહાવીરજી. * . .
મહાવીર ૭ શિતલ જલનારે ઉભરી કમંડલ, ધરે પ્રભુની પાસજી; મીઠાં મધુર ફલ લાવી કરી, હાજર કરે છે ખાસજી. છે . . . . . . . . . મહાવીર // ૮ ! ત્રિજગતારે તેણે ત્યાગીયા, સચીત સર્વે આહારજી; બહુ બહુ વિનવી તાપસ થાકીયા, કરે નહિ સ્વીકારછ.
છે મહાવીર : ૯ *
Page #82
--------------------------------------------------------------------------
________________
તાપસ જનને પ્રભુને જણાવી, નિગ્રંથ તેણે તે પછે. સ્થિરતા કરવારે પ્રભુને વિનવે, તાપસ ધરીને તજી.
મહાવીર ૧૦ | કેઈ ઉપાયે ક્યા રહે નહિ, થૈયા પ્રભુ તૈયાર સૂર્યોદય થતાં ત્યાંથી ચાલીયા, કમરિપુ : દલ તારછે.
મહાવીર ૧૧ છે બહુ બહુ સ્થાનેરે પ્રભુજી સંચરે, સહતાં સૂર્ય તાપ; ધમ ધગેલીરે ધરણી ઉપરે, વિચરે આપ આપજી.
મહાવીર છે ૧૧ / પશુ પંખીડારે વનમાં વિચરે, ત્યાં કરે સ્થિર, વાસજી; આંબાઇ કહે છે સોળમી ઢાળમાં, છે વીર વૃતિ ઉદાસજી.
મહાવીર છે ૧૩ ! || દોહરા છે વૈશાક તે વીતી ગયા, આવ્યો છજ માસ તીવ્ર તપનના તાપથી, સહે પ્રભુજી પ્યાસ.
૧ ઝંડપું નાખે જોરથી, ધગી ગયેલ. સમીર; " સહ પરિષહ તાપને, હૈયે ધરીને વીર. ૨ અનેક પ્રદેશે વિચરી, વીતા એ માસ અનુક્રમે વીર આવીયા, અઠ્ઠિ ગામની પાસ. ૩ વૈષકાલ વીતાવવા, પ્રભુજી કરે વિચાર; . . - - સ્થાન મળે છે પરવડું, પુછું પુરોજર. | ૪ | - મૂળનામ એ નગરનું, હતું. વર્ધમાનપુર; , શૂલપાણી વસ્તી પરે, બન્યો અતિશે ક્રૂર છે પt . છે કે જે હાલ તે વઢવાણ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
મરકી રોગ ફેલાવીને, માને મન આનંદ " પરાભવ કી પુરમાં, મરે મનુષ્યના વૃદ. ૬ હાટ વાટ ને ઘરઘર, પુર બઝાર મઝાર; મનુષ્ય મરતાં ચૌવટે, વત્યે હાહાકાર. | ૭ મૃત મનુષ્યના હાડને પુંજપુરમાં થાય એ કારણથી પુરનું, અદ્ધિ નામ સ્થપાય. ૮ . માનવ અદ્ધિપુરના, મળી કીધું છે કામ; વ્યંતર દેવળ બાંધીને, મૂર્તિ સ્થાપી તામ. ૯ માં ઈંદ્ર શર્મા નામે કરી, અને કરનાર,
સ્થા છે ત્યાં વિપ્રને, મળી પ્રજા પરિવાર ને ૧૦ શૂલપાણી સંતુષ્ટ થતાં, ઉપ શમ્યો તે રેગ; રજની રહેજે દેવલે, થાય મૃત્યુને ભેગ. ૧૧ અવધિમાં અવલોકિયું, ભગવંતે ભલી ભાત, શૂલપાણી છે પાપિયે, કરે જગતની ઘાત. જે ૧૨ વસતાં મંદિર તેહને, દેશે મુજને દુઃખ; * ઉદ્ધાર તો તેનો થશે, થશે જગતને સુખ. ૧૩
જગત બધું જીવી રહ્યું આપ આપને કાજ; : " પરની ભીડયું ભાંગવા, સંમય ભલો છે જે. ૧૪
વર્ષાત ગાળવ, ચાચે જઈ એ સ્થાન " . ' એમ વિમાસી ચાલિયા, જિનવર શ્રી ભગવાન. ૧૫૫.
પ્રભુ તર્યા જગ તારવી, કરૂણું ગુણ વિશેષ 1 - અટ્ટિપુરની. પિળમાં, પ્રભુજી . કરે. પ્રવેશ. : ૯
પુર પુરાણી પેખતા, રચના વિવિધ પ્રકાર, | ઈરિયા સમિતિ ચાલતાં, આવ્યાધ્ધિ જારી ૧૭
Page #84
--------------------------------------------------------------------------
________________
!
૪
અન્નજના કાઈ પુરનાં, કહે પ્રભુને એમ; વેશ અંગે ધરી, અહિ આવ્યા છે કેમ. ॥ ૧૮૫ જ્યાં જેની સમજણુ નહિ, ત્યાં અંધારૂં ધેાર; હીરા તજી દઈ હાથથી, માલક પકડે એર. ॥ ૧૯ એ ન્યાયે પામરજને, જાણ્યા નહિ ભગવત;
તે તુચ્છ શબ્દા ખેલતા, પડી મિથ્યાને તંત. ॥૨૦॥
રીસ રાગ મનમાં નહિ, નહિ માન અપમાન; સમભાવી ભગવંત તે સુખદુ:ખ ગણે સમાન. ॥ ૨૧ ॥ પુર પંથે થઈ આવીયા, વ્યંતર મ ંદિર પાસ. ઇંદ્રશર્માને પૂછતા, અંતર ધરી માલિકપણું મંદિરતણું, પામ્યા છે. દ્વિજરાજ; અનુમતિ જો આપે મને, વાસ કરૂં તે આજ. ॥ ૨૩
ઉલ્લાસ. ॥ ૨૨॥
ઇંદ્રશર્મા કહે વીરને, કરતા તે સન્માન; સુખે વસી સાહેબ તમે, પુનિત કરી આ સ્થાન. ॥ ૨૪ ॥ વાસરમાં વસવું ભલું, રજનીમાં ભયરૂપ; હણી નાખે છે મનુષ્યને, વ્યંતર મની વિરૂપ ॥૨૫॥
અન્ય સ્થાને જાજો તમે, રજનીની શરૂઆત; તાજ કુશલતા આપની, કહું છું સાચી વાત. ॥ ૨૬ ॥ મંદિર અહુ વિશાલ છે, નિદ્ય ભૂમિ ભાગ; છુ. ધ્યાને રહ્યા તે સ્થાનકે, રૂચે જેને ત્યાગ. ॥ ૨૭॥
.
રામ રામ ને અણુ વિષે, ભર્યા કરૂણ ભંડાર, એવા વીર ભગવંતજી, છે જગ તારણહાર. ॥૨૮॥ સમય થયા જખ સાંજના, નિજ ગૃહે સહુ જાય; ઇદ્રશમો કહે વીરને,વચના વદી
સુખદાય ॥ ૨૯
Page #85
--------------------------------------------------------------------------
________________
અન્ય સ્થાને જાશે તમે, અરજ કરું છું ખાસ .
નહિંતર પુજ્યશ્રી આપને, થાશે મટે ત્રાસ. | ૩૦ | - ક્ષમા ધર્મ ધારણ કરી, વિચરી રહ્યા વિબુદ્ધ ' યાન મસ્ત શ્રીવીરને, રૂછ્યું આત્મિક યુદ્ધ. .૩૧ I
વિનવી થાક વીરને, આવ્યું નહિ કાંઈ કામ; - ઇંદ્રશર્મા ચાલ્યો ગયો, જ્યાં પોતાનું ધામ. ૩ર "
ઢાળ સતરમી
(રાગ-દેશ મનહર માલવો) પ્રભુજી ઉભા છે ધ્યાનમાં, ત્યાં છે ભયપ્રદ ભાગ લલના;
ઉદાસીન વૃતિ ધરી રહ્યા, ત્યાગ્યા રીસને રાગ. લલના. " . પ્રભુજી ઉભા છે ધ્યાનમાં. એ ટેક. + ૧ .
અસ્ત થતાં કર્ણાવલી, વ્યાપે બધે અંધકાર; લ. . - શૂલપાણી આવ્યા તે ક્ષણે, પરના પ્રાણ હરનાર. .
લે. પ્રભુજી. + ૨ મંદિર પ્રદેશે પેખીયા, ધ્યાનારૂઢ ભગવંત લ.. . ધરણ પાયે ધ્રુજાવત, કોપ કીધે અત્યંત. '
લ. પ્રભુજી.૩ - પિશાચી રૂપ વિકય કરી, પોતે અન્ય વિકરાળ; લ... ખડગ ગ્રહ્યું છે હાથમાં, જતાં દીસે મહાકાલ,
લ. પ્રભુ છે. ૪ નિહૂર, વચને બોલતા, સુણતાં કંટકરૂપ લ. - તજના કરી કહે વીરને, વ્યંતર બની વિરૂપ.. • .. . . . . . ' લે. પ્રભુજી, ૫
-
Page #86
--------------------------------------------------------------------------
________________
શાને ઉભે આ સ્થાનમાં, આપે બનીને વંક લ. - સ્મરી લે તું તારા ઈષ્ટને, મુજ પાસે સર્વે રંક.
લ. પ્રભુજી. | ૬ મરણ સમીપ છે તુજને, નાશી જશે કયાં દર; લ. તિક્ષણ તલવારે તુજને, હણ કરૂં ચકચૂર
લ. પ્રભુજી. | 9 || શબ્દ સુણને બિહામણી, નિશ્ચલ રહ્યા વીર લ. મન વચ કાયા રોગને, રાખ્યા પ્રભુએ સ્થિર.
લ. પ્રભુજી. | ૮ | કોધે ધમધમી વીરને, કીધા ખડગ પ્રહાર લ. શરીર છે દાતા વીરનું, ચાલી રક્તની ધાર.
લ. પ્રભુજી. એ ૯ II ઉજલી વેદને વેદતા, ક્ષમાવંત ભગવંત; લ. સમભાવે સહે સંકટે, સ્થિરતાને નહિ અંત.
લ. પ્રભુજી, જે ૧૦ અડગ ઉભા જોઈ વીરને, વ્યંતર કોષે ભરાય; લ. ખડગ તણી તે પીંછીએ, વધે પ્રભુજીના પાય.
લ. પ્રભુજી. ! ૧૧ || અહરે ઉત્તમતા વીરની, શોર્યું નહિ મન લેશ; લ. ' દુશમન પ્રત્યે પ્રભુજીએ, જરીયે ન કીધો શ્રેષ.
લ. પ્રભુજી. તે ૧૨ છે જેના ચરણરૂપી પંકજે, ઇંદ્ર સમા નમનાર લ. * અતુલ શક્તિ પોતે પામીયા, છતાં ન કોષ્યા લગાર: - -
લ. પ્રભુ. ૧૩ /
Page #87
--------------------------------------------------------------------------
________________
ક્ષમા શુરા અરિહંતજી, પામ્યા હૈયે અથાગ લ. ગાઢાં દુઃખો દેતા દુશમન, આવે ન ક્ષમાને તાગ.
લ. પ્રભુજી. ૧૪ ઘર ઉપસર્ગ કરતાં થકાં, ડગ્યા નહિ ભગવંત લ.. ત્યાંથી ખસી પિશાચ તે, આવી ઉભે એકાંત; .
લ. પ્રભુજી. તે ૧૫ . પરહરી રૂપ પિશાચનું, હસ્તિ બન્યો વિકરાલ, લ. ' હણવા શ્રી ભગવંતને, આવ્યો તિહાં તત્કાલ.
લ. પ્રભુજી. + ૧૬ ગુલગુલાટ શબ્દો કરી, ગજાવતો તે પ્રદેશ; લ. પ્રચંડ ક્રોધ કરતા થકે, ધરતા પ્રભુથી દ્રષ.
લ. પ્રભુજી. તે ૧૭ - સુંઢે ગ્રહીને શ્રીવીરને, ઉછાલ્યા આકાશ; લ.. . . * તિક્ષણ દાંતે ઝીલીયા, તોય પામ્યા નહિ ત્રાસ છે ,
લ. પ્રભુજી. ૧૮ : પૃથ્વી પર નાખી વીરને, કીધા દંત પ્રહાર લ. ચરણતલે ચાંપી કરી, દુઃખ દીધું પારાવાર.
લ. પ્રભુજી. ૧૯ • એ છે સહે ભગવંતજી, બીજાને નહિં ભાર લ. ક્ષમારૂપ ઢાલ વીરે ગ્રહી, સહીયા હસ્તીના માર.
લ. પ્રભુજી. છે ૨૦ . દુઃખ દેતાં તે થાકી, સમ પ્રણામી છે વીર, લ. - સમતાનો અંત ન પામી, સાયર સમ ગંભીર. '
. . . લ. પ્રભુજી. . ૨૧
' . ' ' લ. પ્રભુજી. ..
' ' .
'
,
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૮
હસ્તીનું રૂપ સંકેલીયું, વ્યંતરે કોપજ કીધ; . . . મસી પંજ જે સામલે, અન્ય ભુજંગ પ્રસિદ્ધ
લિ. પ્રભુજી. | ૨૨ ધગધગતા ફોધ કરી, અરૂણ બની છે આંખ; લ... ' કુંફાડા માત્રથી અન્યને, ક્ષણમાં કરે જે ખાખ.
લ. પ્રભુજી. | ૨૩ ! ઝેરી વાલા પ્રસારતો, કરતો અતિ ઉત્પાતલ. સ્થિર ઉભેલા શ્રીવીરની, ચિતવતો તે ઘાત.
લ. પ્રભુજી. . ૨૪ ત્વરિતગતિ કરી આવિયે, ચડો પ્રભુજીની દેહ; લ. વિટા ફરતો વીરને, નિષ્ફર બન્યું છે તેહ. :
લ. પ્રભુજી. ૨૫ છે ત્રણ આટે કરી વીરની, ગ્રીવાને દેતે ભીંડ; લ. ડંસ દીધા છાતી ભાગમાં, ગાઢી ઉપજાવી પીડ.
લ. પ્રભુજી. તે ૨૬ : સતરમી ઢાળે વીરથી, હાર્યો દુ:ખનો દેનાર; લ. આંબાજી કહે મારી વંદના, વીરને વારંવાર
લ. પ્રભુજી. આ ર૭ | ઉગણશે અઠયાસી સાલનું, રિબંદર ચોમાસ; લ. ઢાળ રે રચી. તે દિવસે, શ્રાવણ વદી અમાસ.
'લ. પ્રભુજી. . ૨૮ | દોહરા છે . તીક્ષણ દાંતે વીરને, ડસી કાળો નાગ; વિણ અપરાધે વ્યંતરે, દીધું દુઃખ અથાગ. ૧
Page #89
--------------------------------------------------------------------------
________________
માર હતા તલવારના, તેમાં દંત પ્રહાર વળી ડો સર્પ જ બની, વ્યંતર દુ:ખ દેનાર. ૨
ઉપયોગે અવલક્તા, અડગ પ્રભુના ભાવ; - અહો વૃતિ ધન્ય વરની, લીધે ખરેખર લાવ. . ૩ ત્રણ જગતમાં જેહનું, મૂલ્ય કદિ નવ થાય;
એવા વીર ભગવંતની, સાજી કીધી કાય. ૪ - શરદ થાત શૈકે, તજે સપનું રૂપ
પ્રગટ થતાં દેવરૂપમાં, પ્રસરી પ્રભા અનુપ છે પ માં માથે મુગટ દીપતિ, કંઠે સુક્તામાલ; કાને કુંડલ શોભતાં, જોતાં ઝાકઝમાલ. ૬ :: વીર પ્રભુપે આવીને, લળીલળી લાગે પાય; સ્મરણ કરી સ્વપાપનું, હૃદય ઘણું પસ્તાય. ૭
ઢાળ અઢારમી (રાગ-પિતાજી આ કેપ તમે શો કર્યો.) અરે જુલ્મ મેં તે, અતિશે , - પીડતાં પ્રભુને, જરી ના ડર્યો. પિશાચને રૂપે, અસિમાર માર્યા કુર થઈ મેં તે, પ્રભુને સંહાર્યા છે અરે જુલ્મ મેં તે, અતિશે કર્યો. એ ટેક. ૧
બની હસ્તી રૂપે, ધીઠું દીલ કીધું - - ઝીલી તીખે દાંતે, બહુ દુખ દીધું. “ .
ભુજંગને રૂપે, ડંશ મેં દીધા છે. ! પ્રભુજીને દેહે, ઝખમોજ કીધા. અરે. ( રે.
Page #90
--------------------------------------------------------------------------
________________
sh ..
C
!...
૭૦
છતાં મુજ પ્રત્યે, કૃપાલુ પ્રભુએ, અબુઝ ન ખી, છુટવાના આરેા, કદિ ના
મુજ
અમી ડ્રગ રાખી;
રીસ
દરે નાખી.
સમ કાય; હાય. અરે. ॥૩
ભીંજાણી
છે છાતી;
કરતાં ઉહાપા, અલાપાને દુ:ખે, ખની આંખ રાતી. અઢારમી ઢાળે, આત્મને નમાવ્યે; આંબાજી કહે છે, સુરઠામ આવ્યેા. અરે. ॥૪
૨૧
॥ દાહરા ॥ શૂલપાણી સરજલ થયા, જોઈ વીરની ધીર; ધ્યાન પાલી તે સુરને, પાપ કર્મો જે જે કર્યા, તેને પશ્ચાતાપ; જગ જંતુ હણુશે નહિ, હિંસા માટું પાપ ॥ ૨ ॥
હે શ્રીમહાવીર. ॥ ૧ ॥
પ્રાત:કાલે તે તે સ્થલે, આવી જોતાં પામીયે।,
.
પાપ સ્વરૂપ સમજાવીને, કરાવી આતમ શેાધ; શૂલપાણી શ્રીવીરથી, પામ્યા સ ંમતિ મેષ. ॥ ૩ ॥ ભલે પધાર્યા આ સ્થલે, જગતારણુ જિનરાય; મુજ સરખા પાપી તણેા, ઉદ્ધાર થી થાય. ॥ ૪
ગુણુસ્તવી મહાવીરના, પડી પડી લાગ્યા પાય; વંદન કરી ભગવંતને, નિજ સ્થાને તે જાય.
॥ ૫ ॥
પૂજાના કરનાર; મનમાં વિસ્મયકાર. ॥ 6 ॥
પડી પ્રભુપદ પ કરે, વાંઢે છે. દ્વિજરાજ; સ્તુતી કરી કહે વીરને, કુશલ રહ્યા છે આજ. ॥ છ
Page #91
--------------------------------------------------------------------------
________________
૭.
પુનિત કર્યું આ પુરને, પુનિત કીધું છે સ્થાન શૂલપાણે પાણું ક્ય, ધન્ય તમારું ધ્યાન. ૮ : ઈંદ્રશર્મા આદે કરી, કરી રહ્યા સત્કાર; ગુણ ગાતાં શ્રીવીરનાં, નગર તણા નરનાર. ૯ અત્યાગ્રહથી ત્યાંકણે, રહ્યા પ્રભુ ચૌમાસ; પંદર પંદર દિનના, કરતાં જ્યાં ઉપવાસ છે ૧૦ | વર્ષાકાલ વિત્યા પછી, કરતા પ્રભુ વિહાર . . અદ્ધિપુરમાં પારણું, કીધું જેને દ્વાર. ૧૧ પાંચે દ્રવ્ય પ્રગટ થયાં, વર્યો જયજયકાર, વીર પ્રભુજી સંચર્યા, અન્ય દેશ મઝાર. ૧૨ !
ઢાળ ઓગણીસમી (રાગ - હે તુજ આગળ શી કહું કનૈયાલાલ) પ્રથમ ચોમાસું પુરૂં કરીરે લાલ, વિચરે શ્રીમહાવીર રે;
ભાગીલાલ. જે જે પરિષહા આવી પડે લાલ, સહેધરી મન ધીરે
સેભાગીલાલ.' ' ધન્ય ધીરજ પ્રભુ વીરનીરે લાલ. એ ટેક. ૧ir વ્યંતર દુઃખે દૂર કર્યા રે લાલ, અલ્ફિગામ માઝાર સો. ઘેર પરિષહા પોતે સહી. લાલ, કીધો ઘણો ઉપકાર. *
સો. ધન્ય. . ૨ w ચંદન ઈદ્ર ચર્યું હતુંરે લાલ, અલગ થઈ. સુગંધ સે. અલિ પરિષહઃ દૂર થતાંરે લાલ, શાંતિ વતે, પ્રભુ અંગરે. . . . . . . . . . ધન્ય. ૩
-
આ
Page #92
--------------------------------------------------------------------------
________________
Gરે
ગંધ હસ્તી સમ વિચરેરે લોલ, એકાએકી ભગવંતરે સે. એકત્વ ભાવના ભાવતારે લાલ, રહેતા પ્રભુ એકાંતરે. . •
સો. ધન્ય. ૪ કદી વસતા વસ્તી વિષેરે લાલ, કદિ વસતા શ્મશાન; સે. શીત તાપાદિ અંગે સહેરે લાલ, ધરતા ઉજવલ ધ્યાન રે.
સે. ધન્ય. છે પણ અનુક્રમે પ્રભુ એકદારે લાલ, જાતાં શ્વેતાંબાપુર સે. વિષમ ભૂમિ ભાગ આવીરે લાલ, છે ચંડકેશી જયાં કૂરરે.
સે. ધન્ય. | ૬ પિખી પ્રભુને ગોવાળીયારે લાલ, આવી કહે છે એમ; સે. આ પંથે તમે જાશે નહિરે લાલ, ઈ છે જે આપનું ક્ષેમરે..
સો. ધન્ય. | 9 ||.
કનક ખેલ નામે કરીરે લાલ, છે આ વન પ્રદેશરે; સો.. ત્યાં કાલરૂપ એક ઉપરે લાલ, છે સર્પ ઝેરી વિશેષરે.
. ધન્ય. ૮ દ્રષ્ટિ પડતાં પંથી ઉપરે લાલ, જીવતે તે નવ જાયરે; સે. પ્રાણ લીધા બહુ પંથી તારે લાલ, ત્રાસ વર્યો તેથી ત્યાંયરે,
* સો. ધન્ય. | ૯ || છે ચંડકેશી નામે કરીરે લાલ, કીધી અત્યંત નાગરે; સી. શુભ ચાહી તમે સંતરે લાલ, કરે એ પંથને ત્યાગરે.
સે. ધન્ય. ૧૦ | એવું સુણુને પ્રભુ તે સમરે લાલ, મૂકે જ્ઞાને ઉપયાગરે; સે. સાધુ થયે ચંડકશીરે લાલ, અશુભ કર્મને જેગેરે.
સે. ધન્ય. / ૧૧ //
Page #93
--------------------------------------------------------------------------
________________
જૂર કર્મોને સિંચી કેરીરે લાલ, જાશે નરક મેજર સો. ડંશે આપે ભલે મુજનેરે લાલ, કરે તેને વિસ્તાર
* સો. ધન્ય. ૧૨ .. પાલે પ્રત્યે પ્રભુ કહેરે લાલ, ધીર ધરે મુજ વીરરે, સો. મુજ ચિંતા કરશો નહિરે લોલ, ટળશે કષ્ટ ગંભીર
સો. ધન્ય. ૧૩) એમ કહીને ત્યાંથી ચાલીયારે લાલ, ચોવીસમાં પ્રભુ વીર સો. ચંડકેશી બીલે જઈ કરીરે લાલ, ધયાને ઉભા થઈ સ્થિરરે.
- સે. ધન્ય. ૧૪ અલ્પ સમયને અંતરેરે લાલ, આવતાં સપને ગંધરેસે બીલ થકી બાહિર નીકલેરે લાલ, થતો અતિશે કોઈધરે.
સો. ધન્ય. ૧૫ ઝેરી જવાલા મુખથી છેડતરે લાલ, આવ્યો પ્રભુ સમૂખરે સે.. કુંફાડા મારી ડશી પોરે લાલ, દીધું પ્રભુજીને દુઃખરે.
. સ. ધન્ય છે ૧૬ ! જે ચરણની સેવા કારણે લાલ, ઈદ્ર તજે રંગ રાગ, સે. તેજ ચરણે આજે વીરનેરે લાલ, ડો ચંડકેશી નાગરે.
સો. ધન્ય. ૧૭ તીક્ષણ દંત પ્રહારથી લાલ, ચાલી છે રક્તની ધાર સો. પીતાં લેહી તે થાયે નહિરે લાલ, પાપ પુંજ સંચનારરે.
. . . ધન્ય. | ૧૮. : અતુલ પીડા પ્રભુજી સહેરે લાલજેને છે આત્મિક જ્ઞાનરે; સે. ઝેરીલા ઝેર રાખે ઘણુંરે લાલ, સર્પ સમા અજ્ઞાનરે.
. . . ધન્ય. ૧૯
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
અડાલપણે ઉભા રહ્યારે લાલ, ૐશ દેતાં અંતે થાકીનેરે લાલ,
ધ્યાન પાળી પ્રભુજી કરેરે લાલ, ખુઝબુઝ ચંડકાશીયારે લાલ, ક
જગતારૂં જિનરાય, સા. સર્પ વિલેાકે ત્યાંયરે. સા. ધન્ય. | ૨૦ | ઉપદેશરે, સે. કીધાં તે વિશેષરે.
સર્પ પ્રતિ
સા. ધન્સ. ॥ ૨૧ ॥
અવતારરે; સા વિચરતા શિષ્ય સાથરે.
સા. ધન્ય. ॥ ૨૨ ॥
પૂર્વ ભવે તું પામ્યા હતારે લાલ, માનવને સંયમવંત સાધુ ત્યાં હતેારે લાલ,
એક દિવસ પંથે ચાલતાંરે લાલ, દત્તુરી૧ આવી પગ હેઠરે; સા સ્મૃતિ કરાવી શિષ્યે તેહનીરે લાલ, તે પ્રત્યે અન્યા તું પ્રેઠરે. સેા. ધન્ય. ॥ ૨૩ II
હણવા ધાયેા તુ તે ક્ષણેરે લાલ, ક્રોધે થતા વિકરાળરે; સા સ્થંભે શિર ભૂટકી પડયુંરે લાલ, પામ્યા તેથી તુ કાળરે સા. ધન્ય. ॥ ૨૪૫ હારી ગયા જૈન ધરે; સા. બાંધી રહ્યો બહુ કરે સે. અન્ય. ॥ ૨૫ ॥
માનવ ભવ હારી ગયા રે લાલ, ભુજંગ ભવ અહીં પામીને ૨ે લાલ,
કડવાં ફૂલ બહુ ક્રોધના રે લાલ, ક્રોધ દુ:ખા તણી ખાણુ રે; સા. ભવ ભ્રમણ કરતાં થકાં રે લાલ, સુખ ન પામે અજાણ રે.
સે. અન્ય. ॥ ૨૬ ૫
સ્મરણ કરી ભવ પૂર્વ ના રે લાલ, હજુ વીર વાકયો શ્રવણે સુણી રે લાલ,
૧ કી.
સમજી લે સાર રે; સા. કરી રહ્યો વિચાર રે. સા. ન્ય. ॥ ૨૭ ||
Page #95
--------------------------------------------------------------------------
________________
કેણ સ્થાને સાધુ હું હવે રે લાલ, ચિંતવે વારંવાર રે; સે. પ્રિશસ્તપણું સર્પ પામી રે લાલ, થતાં પ્રભુના દિદાર રે. - :
સો. ધન્ય. | ૨૮ જાતિ મરણ જ્ઞાન ઉપર્યું રે લાલ, જે પૂર્વ વિસ્તાર રે, સે. ઉહાપો કરી અતિ ઝરતો રે લાલ, દેતે પોતાને ધિક્કાર રે.
- સે. ધન્ય છે ૨૯ જગતારણુ ભગવંતને રે લાલ, દીધા મેં તીક્ષણ દંશ રે; સે. પ્રાણુ લુંટયા મેં પંથી તણું રે લાલ, કેકને કીધા નિર્વશ રે.
- સે. ધન્ય. | ૩૦ | ફેણ પછાડી ભૂમિ ઉપરે રે લાલ, સર્પ કરે પશ્ચાતાપ રે, સે. હા હતભાગી હું આતમા રે લાલ, સંચા મેં પાપ અમાપ રે.
સો. ધન્ય. . ૩૧ છે. માફી માગી પ્રભુ વિરપૅરે લાલ, કીધા વ્રત અંગીકાર રે; સે. આહાર સર્વ ત્યાં ત્યાગીને રે લાલ, કીધો સંથારે સાર રે.
સો. ધન્ય. એ ૩૨ ધર્મ પમાડી ચંડકેશીને રે લાલ, કીધે પ્રભુએ વિહાર રે, સે. આંબાજીએ ઉગણીશમી રે લાલ, ઢાળ રચી સુખકાર રે.
સો. ધન્ય. ૩૩
૫ દેહરા / " વિહાર કરતાં વીરને, વાંધા છેલ્લી વાર; . . - દ્રિષ્ટિ થકી દૂર થયા, ભવજલ તારણહાર ૫૧
પ્રભુ કૃપાથી કૂરતા, સર્ષે કીધી દૂર ..: શુભ લેયા શુભ ભાવથી, હદય થયું પરિપુર. || ૨I
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૬ :
. બિલમાં સુખ રાખી કરી, શરીર રાખ્યું બહાર
છેદન ભેદન જે કરે, સહવા સઘળા માર : ૩ - એમ અંત્યંતર ચિંતવી, મનવચ કીધાં સ્થિર . શીતલતા પામ્યા ઘણી, જેમ હિમાથું નીર. ૪ / કેશલપણે તે સ્થાનથી, કરતા પ્રભુ વિહાર
જેનારી સહુ પામીયા, મનમાં વિસ્મયકાર. ૫ II • ચંડકેશી બીલ આગળ, સ્થિર રહ્યા બહુ વાર; • છતાં રહ્યાં એ જીવતા, ચિંતવતા નરનાર. / દલી
બીલ સમીપે આવતાં. દીઠે કાલે નાગ • પંથી જન કહે કેપથી, મલયે આજે લાગ. ૭ .
ઝેરી હલાહલ ઝેરથી, લીધા છે બહુ પ્રાણ એને તો માર્યો ભલે, કહી ફેકે પાષાણુ. | ૮. પડતાં પંથી હસ્તના, દ્રશદ તણું તે માર; શરીર છેદતાં સપનું, વહે રક્તની ધાર. ૯ માં સંખ્યાબંધ કીટીકા મલી, કરડી ખાય છે અંગ; ક્રોધ તથાપી ના કરે, લાગે ધર્મજ રંગ. ૧૦ ||
ઢાળ વીશામી
(રાગ-ધારણ મનાવેરે મેઘ.) તાર્યો પ્રભુ વીર રે, ચંકેશી નાગને રે; સહી પોતે બહુ દુઃખ, ડંશ નથી દેતો રે પંથે જાતાં લોકોને રે. બિલમાં રાખ્યું છે મુખ, તાર્યો પ્રભુ વીર રે;
ચંડકોશી નાગને રે. એ ટેક. # ૧
Page #97
--------------------------------------------------------------------------
________________
ગત ભવતણું રે જ્ઞાન જેને ઉપર્યું છે, તેથી થયે છે વૈરાગ કાયામાયા મુકી રે ધર્મવૃત્તિ આદરી રે, કીધો છે આહારને ત્યાગ.
તાયી. ૨ બિલતણું માંહીરે મુખથી ધ્યાવતો રે, શ્વાસે શ્વાસે પ્રભુ નામ અંતર રંગાયું રે પ્રભુ પ્રત્યે સપનું રે, ત્રિયાગ રાખ્યા છે. ઠામ.
. . તા . ૩ જે જે પંથી આવે રેકોપે દેખી સર્પને રે, કરતા જાય. પ્રહાર; દુઃખમાંહી દુઃખો રે ભળતાં ભુજંગને રે, વ્યથા તણે નહિ પાર.
તા. ૪ ) ચટચટ ચૂંટી રે ખાય માંસ કડીયે રે, વેદના ની સમાન અતુલ એ પીડા રે સહે સમભાવથી રે, ભેટયા જેને ભગવાન.
" . તા . ૫ ૫ કીધાં કર્મો છુટે જે અનેક જન્મના રે, ગ્રહી ક્ષમારૂપી ઢાલ, દેહ સ્થિતિ ભૂલી રે નિરંતર સપને રે, પ્રભુ પ્રત્યે છે ખ્યાલ.
તા . ૬ અંત સમે જાણું રે છવાજેની જાતને રે, માવે મનવચકાય શરાણું તમારું રે ભવોભવ મુજને રે, સર્પ કહે જિનરાય.
- તા . . ૭ એવી ઉંચ શ્રેણી રે ધ્યાન તણી પામતાં રે, ખપે કર્મ તણું કોડ; શુદ્ધ શ્રદ્ધા સાથે રે ઉગ્ર તપ આદર્યો રે, પ્રભુ ભક્તિ છે સજોડ.
: ' ' . તા . ૮ કાલધર્મ પાયે રે પક્ષ એક વિતતાં રે, સહસા સુર થાય; દેવ તણું સુપેરે પરિપૂર ભોગવી રે ચવિ વિદેહે જાય.
- - - - - - તા ... | |
Page #98
--------------------------------------------------------------------------
________________
७८
ચરમ શરીરે સ’ચમ તિહાં આદરે રે, કર્મ ટાળી થશે સિદ્ધ; નીશમીએ ઢાળ રે માજીએ સપનું ૨, ચરિત્ર પુરણ કી.
તાર્યાં. ॥ ૧૦ ॥
॥ દાહરા ॥
ચડકાશી તાર્યા પછી, વિહાર કરીને વીર
ઉત્તર વાચાલપુરમાં, આવ્યા ગધ હસ્તી સમ ચાલતાં, વે પંદર દિનને પારણે, પારણે, પ્રભુ ગાચરી જાય. ॥ ૨ ॥
પ્રભુ સધિર. ॥ ૧ ॥ જનથી પાચ;
॥ ૩ ॥
શેઠ વસે છે ત્યાં કણે, નાગસેન છે નામ; પુત્ર આન્યા પરદેશથી, ખાર વર્ષે નિજ ધામ. સાજન માજન સહુ મલ્યા, મિષ્ટ ભેાજનને કાજ; નાગસેનને આંગણે, મંગલ વર્ત આજ. ॥ ૪ ॥ તે વેલા ત્યાં આવીચા, ત્રણ જગતના નાથ; નાગસેન રીજ્ગ્યા ઘણુંા, પ્રભુ પેખતાં સાથે. ॥ ૫ ॥ આસનથી ઉઠી કરી, વાંઘા શ્રી ભગવત; વ્હેારાજ્યે પચપાક ત્યાં, હર્ષ ધરી અત્યંત. ॥ ૬ ॥ પંચદ્રવ્ય પ્રગટત્યાં તિહાં, વાજ્યાં વિવિધતૂર; કરતા પ્રભુજી પારણું, સ્વગેરીયા સુર. ! છ ॥
ઢાળ એકવીશમી
( રાગ– શું જિન મનડું કિમ હિન બાજે હા ) તથા
(નાથ કૈસે ગજા બંધ ડાયેા)
નિર્જન પ્થે આવી પ્રભુએ, ચંડકાશીને ઉગાર્ચો; ઉત્તર વાચાલપુરે પધારી, નાગસેનને તા.
Page #99
--------------------------------------------------------------------------
________________
૯
હા , પ્રભુજી તમે મોટા, ઉપકારી; . . લીધા કઈકને તારી હો પ્રભુજી તમે મેટા ઉપકારી. એ ટેકાના શેઠ તણે ઘરે સુવર્ણવૃષ્ટિ, થઈ છે વિસ્મયકારી; દ્રવ્ય લાભ એ પ્રત્યક્ષ મલીયો, ભાવ છે અપરંપારી.
હો પ્રભુજી. : ૨ વિહાર કરી ત્યાંથી વીર પ્રભુજી, આવ્યા તંબીપુરે; પુર સમીપે ઉપવને વસીયા, ધ્યાનથી કર્મને ચૂરે.
" હે પ્રભુજી. ૩ . છે ધર્માનુરાગી પ્રજા એ પુરની, જાણ થતાં સજજ થાયે, પહેરી ઓઢી અંગે નૂતન વે, વાંદે મને વચ કાયે.
"હા પ્રભુજી. ૪ દિન દિન પ્રત્યે પુર પ્રજાના, વાંદવા છંદે આવે; આહાર પાણી વહેરાવા કાજે, ભાવના ત્યાં બહુ ભાવે.
હે પ્રભુજી. પ . પ્રભુ ઉપવાસી ચિતે અંતરમાં, ધ્યાન એકાંતે ધરશું; કર્મ અરિદલ દૂર રે કરવા, અન્ય સ્થલે વિચરીશું :
હે પ્રભુજી. ૫ ૬ એમ વિમાસી ત્યાંથી ચાલ્યા, આવ્યા નિર્જન સ્થાને બહિર્દષ્ટિ પ્રભુ સ્થિર કરીને, અડગ રહીયા ધ્યાને. .
હો પ્રભુજી. ૭ શિશિર ઋતુમાં શિતજ પડતાં, જામે સરિતાનાં પાણી શિત પરિષહ સહે સ્વઅંગે, સમભાવે. ચૌનાણું...
હે પ્રભુજી. છે ૮.
Page #100
--------------------------------------------------------------------------
________________
શિતથી બચવા જન જંગતના, શાલ દશાલા. ઓઢે; તીવ્ર ઠંડીના સંકટ હરવા, સુખ શા માંહી પોઢે.
હે પ્રભુજી. ! ૯ !! એવી તુમાં એકાકી વસત, શિત સહે છે શરીરે; અષ્ટ અરિદલ દૂરેરે કરવા, કમર કસી શ્રીવીરે.
હે પ્રભુજી. ૧૦ || કાય કલેશાદિ તપસ્યા કરતાં, શિશિર, વીતાવી; અનેક સ્થલેમાં વીર વિચરતાં, ગ્રીષ્મત આવી.
હા પ્રભુજી. | ૧૧ / ધરણ તણું તીવ્ર સ્થાન ધગાવી, સૂર્ય ઉષણતા ધારી, ગ્રીમ હતમાં વિહારજ કરતાં, વેદ દ્રવે છે ભારી.
હે પ્રભુજી. ! ૧૨ જલ પીધા વીણ જીવે નહિ પ્રાણી, એવો સમય રહ્યો ચાલી; " કરી વિહાર વીર ઉપવાસ, કર્મને રા ગાલી.
હા પ્રભુજી. ! ૧૩ જગત બધું ઝંખે સાધન સુખના, દુઃખથી અલગ ભાગે; . કમ ખપાવાને કારણે પ્રભુ, સુખ સંગ ને ત્યાગે.
હો પ્રભુજી. ૧૪ . વીર રજપુતો રણમાં ચઢીને, દુશ્મનને દળી નાખે; તેમ અત્યંતર કર્મને હણવા, પ્રભુજી ઉદ્યમ રાખે.
હો પ્રભુજી. ૧૫ . કદિ રહેતા પ્રભુ પુર સમીપે, કદિ વસે વનવાસે ઝાડ, પહાડ ને, ઉડી ભૂમિમાં, વસે વિષમ નિવાસે.
હે પ્રભુજી. ૫ ૧૬ .
Page #101
--------------------------------------------------------------------------
________________
અહર્નિશ અંગે પરિષહ સહેતા, સુખ વિષે ન વિજપે વૈરાગી પ્રભુના ત્યાગની વાતે, સુણતાં કાયર કંપે. .
હો પ્રભુજી. # ૧૭ ઉગ્રપણે એમ વીર વિચરતાં, પ્રથમ વર્ષ વીતાવ્યું માસ માસ ખમણ તપે તે કરતા, વર્ષ બીજું જબ આવ્યું. " .
હે પ્રભુજી ૧૮ જે: જે સ્થળેથી પારણાં વહેાય લીધા તે જનને તારી; ઇંદ્રના પૂજનિક એહ પ્રભુના, ગુણ તણું બલીહારી. : -
પ્રભુજી.૧૯ અનુક્રમે વીર વિહાર કરીને, મગધ દેશમાં આવ્યા એકવીસમી ઢાળે કહે આંબાજી, પ્રભુ ગુણે મને ફાવ્યાં.
ન હો પ્રભુજી. ૨૦ : : : દાહરા ] . રાજગૃહી નગરી ભલી, શોભાને નહિ પાર '. સુંદર મંદીર માલીયા, સુર સદના અનુહાર. ૧ રાજધાની શ્રેણકની, પૃથ્વીમાં પંકાય; તે પુર પ્રત્યે આવીયા, વિશમા જિનરાય. ૨
પાડે તે નગરી તેણે નાલંદ છે નામ : : - શાલા. તે પાડા વિષે, જ્યાં વસવાના ઠામ... ૩
તે શાલામાં આવીયા, કરતા. પ્રભુ વિહાર; ; . : દષ્ટિથી અવલેતાં, 'શોલા છે સુખકાર. ૫૪ .
વસ્ત્ર વણે જ્યાં વણકરે, અનેક ઉદ્યમ થાય; : . “શાલા બહુ વિશાલે છે, નામે તંતુવાય. . . ૫ ,
માલીકને પૂછે પ્રભુ, નિર્વ છે આ સ્થાન " : અનુમતિ જે આપ મને અહિં ધરૂં તો ધ્યાન. ૬
: :
- .
Page #102
--------------------------------------------------------------------------
________________
છે . ઢાળ બાવીશમી ' , . . . : :
(રાગ-મુનિવર શેધે ઈરજા.) "તંતુવાય શાલાતણે, માલીક કહે કરજેડ;
ભલે પધાર્યા સંતજી, ફળશે મનના કેડ. / ૧ / છે અમે જ જાળી માનવી, બને ન આપની સેવ;
સુખે રહે આ સ્થાનમાં, તમે દયાલું દેવ. ૨w.
પ્રીય વચનથી વીરને, કીધો અતિ સત્કાર; છે. વર્ષાકાલ વીતાવવા, રહીયા તારણહાર. તે ૩ માં
ઉપવાસે એક માસના, કરી સલુણા વીર; મમતા મુકી દેહની, ધ્યાન ધરે છે ધીર સ્વરૂપ સર્વે લેકનું, જાણું જ્ઞાનાધાર ચિતવણું પ્રભુજી કરે, ચૌવિધ છે સંસાર. | પ દ્રવ્ય દ્રવ્ય જીવથી મલ્યા, અષ્ટ કર્મના બંધ, ભવ ભ્રમણ તેથી થઈ તીવ્ર કર્મને બંધ. . . ૬ in ક્ષેત્ર થકી તો જાણુ, ચૌદ રાજના સ્થાનક અનંત વાર તે સર્વને, ફસ્યા બની બેભાન. ૭u
અનંત કાલ કમેં કરી, ભમવું ભવ મોઝાર; . કાલ થકી સંસાર તે, સમજે જ્ઞાની સાર. - ૮ w
પર્યાય જીવાજીવની, સમય સમય પલટાય; તે સ્વરૂપ સમજ્યા વિના, જન્મ મરણ નહિ જાય. તે ૯ ૫
અતિગહનતા આત્મની, છે. તે સિદ્ધ સ્વરૂપ; . કે અનંત સૂર્યના તેજથી, આતમ તેજ અનુપ. | ૧૦ |
એ સ્વરૂપ સમજ્યા થકા, ધ્યાન ધરે છે વીર; . ' સ્થિતિ પ્રભુની જાણવા, સુણજો થઈને સ્થિર. કે. ૧૧
Page #103
--------------------------------------------------------------------------
________________
ઢાળ ભલી બાવીશમી, જુગતે કીધી જેડ; . t: આંબાજી કહે, ધ્યાનથી, ખપે કર્મની કેડ. ૧ર
| દોહરા છે - મંખ નામે એક માનવી, ભદ્રા તેની નારી
ચિત્રામણ દેખાડીને આજીવિકા કરનાર." ૧ - ભદ્રા એ ઉપજે, ગર્ભપણે જીવ એક
અનુક્રમે એ આવીય, શરવણ ગામે છેક. ૨ ગોબહુલ બ્રાહ્મણ તણી, ગોશાલા વિશાલ; . ઉતર્યો દંપતી તેહમાં કરતા નિજ સંભાલ. ૩ '
અદ્ધિ થકી શોભે બહુ, શરવણ શનિવેશ: : C: ચિત્ર ફલગ લઈ હાથમાં મંખલી કરે પ્રવેશ ૪ ચિત્ર લિગ દેખાડતો, પામે કિંચિત્ દામ; ભિક્ષા તેમજ માગતે મનમાં ધરીને હામ / ય છે નિવાસ કરવા કારણે, પેખ્યા બહુધા ધામ; ઈચ્છાનુકુલ તેહને, મલ્યું નહિ ત્યાં ઠામ. . ૬ ગાની શાલા વિષે, વસીયા વર્ષાકાલ; ભદ્રા નામે બાઈને, જમ્યો છે ત્યાં બોલ. જે ૭ ગૌશાલામાં જનમીયે, થયું ચિંતવ્યું કામ;
માતપિતાએ અપવું, ગોશાલે તે નામ : ૮ : : અનુક્રમે તે બાળકે, કરતે વિવિધ ખેલ
તરૂણ વય તે પામી, થયા બહુંજ છકેલ છે ૯ - કલા શીખીને તાતની, ભટકે અનેક સ્થાન; વંક સ્વભાવી તેહથી. પામે છે અપમાન ૧૦ માત તાતને પરહરી, ગોશાલેજ ગમાર. - ફરતે ફરતે આવી, મગધ દેશ મઝાર. ૧૧
Page #104
--------------------------------------------------------------------------
________________
રાજગૃહી આવી કરી, ગવેષતા બહુ ઠામ; અનુક્રમે તે આવીયેા, વીર વસ્યા તે ધામ. ॥ ૧૨ ॥ શ્રી પ્રભુની સમીપમાં, કીધા છે નિવાસ શૈાશાલેા મન ચિંતવે, ફળશે ફળશે મનની આશ. ॥ ૧૩ ॥ ઉભા છે આ ધ્યાનમાં, ચૈાગી સરખા એક; સંભાળ લહે મુજ વસ્તુની, ટળી ચિંતા તે છેક. ॥ ૧૪ ૫
દિસે છે મુજ સરિખા, ભલે! જોગ જુગતે મલ્યા,
એ પણ એકાએક; કરતા તર્ક અનેક ॥ ૧૫ ॥
લગ ગ્રહીને હાથમાં, ફરતા ઘરઘર દ્વાર; રીઝાવી પુર લેકને,
આજીવિકા કરનાર. ॥ ૧૬ ॥
માસ ખમણુ પૂરણુ થતાં, ઇરિયાસમિતિ સંચર્યા, તન તંતુવાય પાવન કરી, પ્રભુ પ્રવેશે શહેર; ભાગ્ય ચેાગ આવી ચઢયા, વિજય શેઠને ઘેર. ॥ ૧૮ ॥
વ્હેારણુ કાજે વીર; મન ધરીને ધીર. ॥ ૧૭
પડી પ્રભુપૃષ્ઠ પ કંજે, તારક આવ્યા આંગણે
બેઠેલા સુખાસને, ગાથાપતિ ગુણવંત; દેખ્યા શ્રી ભગવત. ॥ ૧૯ ॥
5
તે વેળા ત્યાં આવતાં,
એચિંતા અવલેાકીયા, ત્રણ ભુવનના નાથ; હર્ષ પુરણ વ્યાપી રહ્યો, તુત સિંહાસન છેડીને, ઉતરાસન કરી વસ્ત્રનું,
રામરામ સંગાથ. ॥ ૨૦ ॥
કરે ઘણા ત્રિયાગ
સત્કાર; એકાકાર. ॥ ૨૧ ॥
વાંદે મનને ભાંગી ભવની
કાડ; ખાંડ ॥ રર ॥
Page #105
--------------------------------------------------------------------------
________________
" ઢાળ ત્રેવીસમી : : : " (રાગ-તાર્ય તા ૨ મુને શિવપુરીના વાંસી): .... જે પુરણ પુન્યથી મુજ ઘર, પધાર્યા કૃપાવંત, આહાર વહેરીને સુઝતેરે, હાંરે પ્રભુ પુરે સુજની અંતરે. શિવપુરીના વાસી, તારે તારે મુને ભગવંત રે;
- શિવપુરીના વાસી–એ ટેક૧ સાર જગતમાં તે ગણું, કરવી સંતની સેવા જન્મ લાખેણો તેહથીરે, હાંરે પ્રભુ મળ્યા દયાલ દેવરે. શિવ.રા વિનંતી સુણ બહુ શેઠનીરે, આવ્યા શ્રી મહાવીર . પારણું બહેરાવ્યું પ્રેમથીરે, હાંરે પ્રભુ કૃત મીસરીને ખીર
શિવ. ૩ો કર પાત્રમાં હારીને, પારણું કીધું જે વાર; રીચા સ્વર્ગના સુરવરે, હાંરે પ્રભુ પેખી વિજયને પાર
" શિવ. ૪ પંચ દ્રવ્ય પ્રગટ થયાંરે, વરસ્યું સુગંધી નીર, પુ પડયાં પંચરંગનાંરે, હાંરે પ્રભુ જોતાં જન મન સ્થિર..
. . . શિવ. પ . સાડીબાર કોડ સુવર્ણનીરે, વૃષ્ટિ વિજય ઘર થાય; હિંદુભી વજાડી દેવતારે, હાંરે પ્રભુ શેઠ તણા ગુણ ગાયરે . . . . . . . . . શિવઃ ૬m
હે દાન મહાદાન અપીયું રે, પ્રતિલાલ્યા ભગવંત; માનવ જન્મ લેખે રે, હાંરે પ્રભુત્રોડી નાખ્યા ભવનંતરે.
.: : ' : ' ' . શિવ. ૭ સૂર આયુષ્ય શેઠે બાંધીયું રે, દેતાં પ્રભુજીને દાન શાલતિહાં આવીયેરે, હાંરે પ્રભુતેણે જતા જોયા ભગવાનરે. .
. શિવ. ૮
,
Page #106
--------------------------------------------------------------------------
________________
જન મન વિસ્મય પામીયા, પાપે ગોશાલે તેમ વિનંતી ધરીને ધ્યાનમાર, હારે પ્રભુ કીધું વિજયનું ક્ષેમરે.
- શિવ. ૯ મહીમા જાણી શ્રી વીરને રે, ગોશાલ ધરી પ્રીત; વાંદે આવી ભગવંતનેરે, હાંરે પ્રભુ રાખીને રૂડી રીત રે.'
'' શિવ. ૧૦ - કર જોડી કહેતે વીરને રે, તમે છે તારણહાર. કૃપા કૃપા કીજીએ રે, હાંરે પ્રભુ મારે તમારા આધારરે."
' ' . શિવ. ! ૧૧ છે. લઘુતા અતિ દર્શાવતરે, વો પ્રભુની સંગ; માસ ખમણ બીજું આદર્યું રે, હાંરે પ્રભુ રાખે વેરાગે રંગરે."
શિવ. ૧૨ ત્રેવીસમી ઢાળે શેઠનો રે, પ્રભુએ કીધે વિસ્તાર; અંબાજી મુનિ કહે પ્રેમથીરે, હાંરે પ્રભુ તાર્યા તમે નરનાર. '
શિવ. + ૧૩ a છે તે દેહરા માસ પર્યત પ્રભુજીએ, ત્યાગી દીધા આહાર; ઉપવાસ છે આકરા, ચેકખા ચોવિહાર. ૧ - ગોશાલ પ્રભુ આગળ, રજનીમાં રહેનાર; , દિવસે. તો ભિક્ષાથે, ભમતો ઘરઘર દ્વાર. | ૨ મિસ ખમણું પુરૂં થયું, થયા પ્રભુ તૈયાર ગોચરી કરવા કારણે, આવ્યા પુર મેઝાર. ૩ ક્રોડપતિ લાખપતિ, અબજોપતિ છે તેમ કઈક પૂર્વના પુન્યથી, પામ્યા છે બહ ક્ષેમ. i ૪ ગાથાપતિ ત્યાં દીપ, આણંદજી છે નામ * * - રિદ્ધિસિદ્ધિ પામી, સુખદા સર્વે ધામ. પI
Page #107
--------------------------------------------------------------------------
________________
*
આણદ નિજ આંગણે ભાન્ય શ્રી ભગવંત * સુખાસનેથી ઉતર્યો, હર્ષ ધરી અત્યંતiદ .
ઝરણાં કરતાં પ્રેમમાં, હૃદયકમલ વિકસંત, * રામરાજી ઉલ્લભી રહી, વ્યાપે હર્ષ અનંત માને ' ઢાળ ચોવીશમી
. : : . (રાગમાઢ, તે જયવંતા પ્રભુવીર) ભેટયા તારણહાર, જંગતમાં ભેટયા તારણહાર . પુન્યતણે મેહિ પાર જગતમાં ભેટયા તારણહાર એ ટેક ૧n " પુનિત કીધું આ પુરે પ્રભુએ, કૃપા કીધી નિરધાર; પાવ ધરી પ્રભુ મુજ મંદિરે પહોરે ફાસુક હોર. જગતમાં પર આણંદની એહ અજી સ્વીકારી, આવ્યાં ઘર તણે દ્વાર; '. ગથિાપતિ તે વીર પ્રભુને, આહાર હેરાવે સાર. જગતમાં ૩ | પ્રતિ લોભતાં પાત્ર પ્રભુનું છેદી નાખ્યો સંસાર; પ્રગટ થતાં ત્યાં પાંચે દ્રવ્ય, વત્યે જય જયકાર જગતમાં ૪ - દેવ દુંદુભીનો નાદ મધુ, વિસ્મય નરને માર;.
શાલે ત્યાં તુર્તજ આ ધરતો પ્રભુથી પ્યાર.બંગતમાંપા કરજોડી પ્રભુ પાયે નમી, સ્તુતિ કરી કહે. એમ; કઈકને તાર્યા તમે કૃપાલું કર મુજબનું ક્ષેમ. જગતમાં ૬ છે. એમ કહી આવ્યા વીર સંગાથે, ગોશાલ પૂર્વ સ્થાન; અડેલ આસને આવી ઉભા, એકાએકી ભગવાન જગતમાં. | ૭ | એવી શમી ઢાળે વીર પ્રભુએ, વહેર્યો ફાસ્ક આહાર કહે આંબા પારણે કીધો, આણંદ તણે ઉદ્ધાર,જગતમાં. ૮
' માસ બમણું ત્રીજું કરી, ધ્યાન ધરે જિનરાય - શાલા શુભ ચિંતવી, ગુણ પ્રભુના ગાય. આ ૧છે "
Page #108
--------------------------------------------------------------------------
________________
*
'તમે દયાળુ દેવ છે, તપદુર કરનાર . કૃપાદષ્ટિ કરતા થકા, ભવના ભય હરનાર. ૨ મ. અહે ઉત્તમતા આપની, કથને કહી નવ જાય; . પ્રતિલાભતાં આપને, જન્મ કૃતારથ થાય. ૫૩ છે. અતિ વિષમતા કર્મની, પામ્યો નહિ ઘરબાર; નહિ તે હું પણ આપને, હેરાવત બહુ સાર. ૪ પૂર્વ જન્મના પાપથી, મલ્યા ન સુસંગ; બડ ભાગી હું એટલે, થયો આપને જેગ. ૫ કલ્પદ્રુમ ચિંતામણી, સેવા ફલ દેનાર; . તેમ તમે છો માહરે, દુઃખમાં સુખ કરનાર. ૬ બહુવિધે એમ બોલતે, લળી લળી લાગે પાય; સ્વાર્થ પરાયણ પ્રીતથી, ગુણ પ્રભુના ગાય. ૭ તેપણ તેમાં લાભ છે, ભેટયા જિનવર ભાણ : છતાં ગુણ ગાતાં થકાં, હે જન્મની કહાણ | ૮ - એકાંતે અરિહંતજી, ધરી રહા છે ધ્યાન, કમાણી ફોડે ખપે, એવું જેનું જ્ઞાન કે હા જ્ઞાન થકી ગુણ થાય છે, જ્ઞાન ભવને નાશ જ્ઞાન વગરના માનવી, એને છે બહુ ત્રાસ. કે ૧૦ મ અનંતકાલ અજ્ઞાનથી, ભરે પાપના ભાર; ચાર ગતિ સંસારમાં, ખાય અનંતામાર. ૧૧ ઉંચી શ્રેણી વિરની, ઉંચું એનું જ્ઞાન; " જન્મ મરણને ટાળશે, ધરતા ઉજવલ ધ્યાન. જે ૧૨ ધ્યાન ધરતાં શ્રી વીરને, પૂર્ણ થયે છે માસ પ્રભુ ચરી સંચર્યો, જીવ જતનથી ખાસ. ૧૩ II
'
:
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપવાસી અરિહંતજી, રાજગૃહી મઝાર" - ફરતા ફરતા આવીયા, સુદાનને દ્વાર. + ૧૪ |
દુરથી દેખી વરને, આસન દીધું છોડ; - સનમુખ આવી કરી, વાંદે દ્વિકર જેડ. ૧૫ - ઢાળ પચ્ચીશમી
(રાગ-રહી જાવ આજુની રાત હંસારે રાજા.)". - પધારે ઘર તણે દ્વાર, પ્રભુજી મારા પધારે ઘર તણે દ્વાર; વહેરે ફેસુક આહાર, પ્રભુજી મારા અમેરે નિર્ભાગી જગતના જી, ડુબી રહ્યા સંસાર;
. . . . . પ્રભુજી મારા, કીધરે કૃતારથ દર્શન આપી, ભવજલ. તારણહાર પ્રભુજી મારા પધારે ઘર તણે દ્વાર. એ ટેક...૧ ધન્ય દિવસ ઘડી આજની જાણું, જન્મ લેખે કરનાર; પ્રભુ ગાથાપતિ તણું વિનંતી સુણીને, કીધે પ્રભુએ સ્વીકાર.
. . પ્રભુ પધારે. . ૨ | પરમ પ્રભુજીને આહાર વહેરાવે. સુદર્શન ધરીને ગર; પ્રભુ. અનંત જન્મમાં જોગ ન મલી, એ અવસર આ વાર.
' - '. પ્રભુ પધારે. ૩. પ્રતિલાલ્યું જ્યારે પાત્ર પ્રભુનું, પ્રેમ તણે નહિ પાર પ્રભુ થયા ન દાવા નરક ગતિના, પરિત કીધો સંસારું.
" ક " " ' પ્રભુ પધારે. ૪ પા દ્રવ્યો ત્યાં પ્રગટ થયો છે, વિસ્મય પામ્યા જેનાર; પ્રભુ.. ગગન ગાજી રહ્યું દુંદુભીનાદે, વર્યો જયજયકાર. પ્રભુ પધારો.પા - પરમ વિભૂતિ એ પ્રભુની જાણું, ગોશાલી આવ્યા. તે વાર; પ્રભુ.
સુવર્ણાદિ દ્રવ્યો તેણેરે દીઠાં, પંખ્યા તારણહાર. પ્રભુ પધારો.”
ચાંચ ત્યાં અને વર્તી જજો તે વાર
છે -
*',
*
Page #110
--------------------------------------------------------------------------
________________
તુર્ત આવી પ્રભુ પાયે નમીયે, ચાલ્યા પ્રભુજીની લાર; પ્રભુ ગોશાલે કહે કરજેડી પ્રભુને, કરજે મારા વિસ્તાર.
"
પ્રભુ પધારે. ૭ સમયદક્ષી વીરે ઉત્તર ન વાજે, મોનપણું ધરનાર, પ્રભુ પૂર્વ સ્થળે ત્યાંથી પ્રભુજી આવ્યા, ધ્યાને રહ્યા તેણે વાર.
* ** પ્રભુ પધારે. . ૮૫ એહ પ્રભુજીના ગુણ ગામ કરતાં, આવી જશે ભવપાર પ્રભુ. પચીશમી ઢાળે સુદર્શન તાર્યો, કહે મુનિ સહકાર. . . .
પ્રભુ પધારો. ! ૯ | | દાહરા | ભૂત ભવિષ્ય વર્તમાનનું, વતે જેને જ્ઞાન; ચિદાનંદઘન સિદ્ધનું, ધરી રહ્યા છે ધ્યાન. ૧ છે. ચેથે મહીને માસના, કીધા છે ઉપવાસ * તંતુવાય પાવન કરી, કરે કર્મનો નાશ. ૧ ૨.
આસો માસ વિતી જતાં, આ કાર્તિક માસ; જિન શાસનના સંતના, પૂર્ણ થયે ચૌમાસ ૩ તેમજ તંતુવાયમાં, વીતાવી ચોમાસ; ઉપવાસી અરિહંતજી, ચાલ્યા ત્યાંથી ખાસ. ૫૪ છે કબજે કરીને ચારને, સંચી રહ્યા છે ચાર; . : - બે બલીયાને જીતીને, કરતા પ્રભુ વિહાર. . ૫. ત્રણે તે ત્રણ લોકને, કીધા બુરે હાલ;
તીલાંજલી આપી તેહને,, કરતા જ્ઞાને ખ્યાલ II બદલી પરિપુદલ રાજવી, દીચે વિજયના ડંક :
તેમ અરિદલ અષ્ટને, કરી દીધા છે રંક ૭ કિર્તાનું અપરનામ છે. ' . . . . : ",
Page #111
--------------------------------------------------------------------------
________________
રાજગહીની સમીપમાં, કેલોગ નિવેશ છે જન્માવંત ભગવંતજી, કરે તેમાં પ્રવેશ. ૮"
જતાં તે રળીયામણું, છે રિદ્ધિનું ધામ . બહલ નામે કરી, વિપ્ર વસે તે ગામ. : ૯
પડી કાર્તિક માસનો દિવસ ગણુ સારી : - સગા સ્નેહી નેતર્યા, વિપ્રે ધરીને પ્યારા ૧૧૦
જમ્યા અતિથિ આંગણે, ધૃત મીસરી ને ખીર - તે વેળા ત્યાં આવીયા, વિહાર કરીને વીર. ૧૧ બડભાગી તે બ્રાહ્મણે, દીઠા શ્રી ભગવંત ઉઠ આસન છોડીને, ગણી પ્રભુને સંત. ૧૨. ' પૂર્વ જન્મના પુન્યથી, છે માટે શ્રીમાન; છતાં લઘુતા તેહમાં, મનમાં નહિ અભિમાન ! ૧૩ 1
કદંબ તરૂનાં કુલડાં, ખીલે જલદી જેમ, તે જોતાં વીરને આંગણે, અંતર વિકસ્યું તેમ. ll૧૪ |
કરી ઉતરાસન વસ્ત્રનું, આછાવું નિજ મુખ; : અંજલી ધરીને મસ્તકે આવ્યો છે. સન્મુખ. ૧૫
પરમ પ્રદે વીરને, કરતે બહુ સત્કાર;
પડી પડી પદ પંકજે, વાંદે વારંવાર ૧૬ ' - આજ પધાર્યા આંગણે, સંત ગુણેની ખાણ : .
પ્રતિલાલી તે પાત્રને, લહું જન્મની લ્હાણું / ૧૭ | : ‘ઉત્થા એ ભાવથી, હોરાવાને ચાર - ધૃત. મીસરી ને ખીરને, પ્રતિલા આહાર. ૧૮ : દાતા ને દ્રવ્ય પાત્રના ત્રણે સરખા જોગી ગઈ
અનંત પુન્યના ઉદયથી, મલીયા સુસંગ. ૧૯
*
*
*
Page #112
--------------------------------------------------------------------------
________________
ભાવ લાભ ભારે થયે, આવી ગયો ભવ અંત - દિવ્ય દ્રા પ્રગટ થતાં, દ્રવ્ય લાભ અત્યંત. | ૨૦ ||
શૂલપાણી ચંડકેશીને, તારણહારા વીર; ; . . . ચાર છો તપ પારણે, તારી કીધા તીર. ૨૧
સ્થાપી ત્યાં તે વાતને, હવે કહુ જે સ્થિત : : ગોશાલાની વાતડી, સુણજે ધરીને પ્રીત. આ રર .
ચેમાસું જે સ્થાનમાં, વસ્યા હતા શ્રી વિર; છે. જેમાં ગોશાલા તણું થયું મન અસ્થિર. તે ર૩ !!
દીઠા નહિ અરિહંતને, જોતાં સઘળે ત્યાં . છીંક બગાસું વીરનું, ક્યાંય ના સંભળાય. + ૨૪ .
વ્યાકુલતા બહુ પામી, ગોશાલ તે વાર ' અરે પ્રભુજી ક્યાં ગયા, કરી મારે પરિહાર. ૨૫ અંધ જનને ભાંગી પડે, ડંડ તણે આધાર; ' .
$ આજ તા, એકાકી નિરધાર રદ ા ગદગદ કંઠે થઈ કરી, નિકલ્યા ત્યાંથી બહાર * વરપ્રભુને શોધવા, આ પુર મોઝાર ર૭ |
ઢાળ છવાશમી " (રાગ-હું તમને પૂછું મારી બાઈ રે સુવાગણ સુંદરી) કિઈરે બતાવે મહાવીરને ભાગી સુંદકેરેબતામહાવીરને તરણતારણ એ ધીરને, સૌભાગી સુંદરું કેઈરે બતાવો મહાવીરને
પુરીજન મળે છે જે પંથમાં, પૂછે તેને વીરની વાત કેરે દીઠા ગુરુજી માહરા, છે જે જગમાં પ્રખ્યાતરે સે. કોપરા
•
ગિ.
'
.
.
.
. . .
.
''
Page #113
--------------------------------------------------------------------------
________________
૩
નાલંદાપાડામાં તંતુવાય છે, રહિયા તિહાં ચૌમાસ;
.
માસ
એ પારણે પુરમાં, પુરી જેણે ત્રણેની આશરે. સા. કે. વારે વારે પુરીજનને પૂછ્તા,
પ્રભુજીના સમાચાર; ખબર ન મલી પ્રભુ વીરની, ચિતમાં ચિંતા અપારરે. સેા. કે. જા રાજધાની છે મગધાધીશની, છે જ્યાં ચોવટા ને પંથ ટાળે ટાળે મળી પનીહારીઉં, નીર ભરતી ધરી ખંતરે, સા. કે. ॥૫॥ તેને પણ પુછે છે કર જોડીને, ક્યાંય દીઠા જિનરાય; ચિંતીત પ્રત્યુતર ન પામીયા, ગેાશાલા વ્યાકુલ થાયરે. સા.કા ॥૬॥ વિવિધ વિલાયા છે ચૌવટા, પેખી પુરની બજાર; ક્યાંય ના દીઠા મહાવીરને, વિષાદને નહિ પારરે. સે. કે. ॥ ૭ ॥ વિરહ વિચાગે દીનતા પામીયા, ઝ ંખતા વીરનું નામ; ફ્રી ફ્રી પુરમાં થાકીયા, હણાણી અંતર હામરે. સા. કે. ॥ ૮॥ તંતુવાયમાં આવી ઉતરાવીયા, : દાઢી મુછના કેશ ઉપગરણ સોંપ્યા ત્યાંના વિપ્રને, ઉદાસીનને આવેશરે. સી. કો. I તંતુવાયથી તુ જ નીક્લ્યા, કાલાગનિવેશ જાય; પથી જન મલતાં પુછે છે પથમાં, વીરને વિલેાક્યા ક્યાંયરે. સા.કા. ૧૦ અણુવાડે પાય ચાલે જે પથમાં, હેમવણી છે કાય; ઉપમા નથી ક્યાંય જેના રૂપની, સૌમ્યતા રહી છવાયરે સે. કા. ॥ ૧૧: વ્હારાવ્યા આહાર જયજયકાર. સે. કા. ॥ ૧૨॥
વો
*
સમાચાર આપે ૫થી વીરના, વિપ્ર પંચ દ્રવ્ય પ્રગટયા એને આંગણે,
આંમાજી કહે છવ્વીશમી ઢાળમાં, પ્રભુજીના સમાચાર સાંભળી,
ગેાશાલે વિસ્મય થાય; હૈડુ ઉભરાયરે
હર્ષ
સા. કા. ॥ ૧૩-૨
.
Page #114
--------------------------------------------------------------------------
________________
: - દેહરા . ' : '' પંથી મુખથી સાંભળી, વીર પ્રભુની વાત; "
ગશાલે મન ચિંતવે, હર્ષ તણી સંગાથ ૧II " માસ બમણું તપ પારણે, પ્રતિલાલ્યા જે સંત *
એજ પ્રભુજી માહરા, છે તે મહિમાવંત. ૨ માદ ધરી મનડા વિષે, વેગે ચાલ્યો પંથક કલાગશનિવેશમાં આવ્યો ધરીને ખંત. છે કે તે હાલા શ્રી મહાવીરને, તે સઘળે ધામ; પુર બહાર અત્યંતરે, વિવિધ વિલક્યા ઠામ. ૪ પૂણ્યભૂમિ પર પિડીયા, વિચરતા ભગવંત . વાંદે વીરને વિધિએ, હર્ષ ધરી અત્યંત. : પ.
શાલે કહે વીરને, છે કરૂણા કરનાર; કહું પ્રકાશી આપને, મુજ અંતરનો પ્યાર ૬
ઢાળ સત્યાવીશમી . (રાગલખમણ જાગને હજી રે બંધવા.) એકાએકી પ્રભુ મુજને રે મુકી, કીધે તમે વિહાર જઈ જોયું સ્થલ તંતવાયનું, ભાસ્યું અતિ શૂન્યકાર, જિનવર જાણજે, જાણજોરે મારી કૃપા પ્રભુજી આણજે
જિનવર જાણજે. એ ટેક... ૧ દુહાણ દીલની પાંખડીને, ભારે થયે ઉત્પાત; વિષમ થયો બહુ વિગ તમારે, કહું શું દુઃખની વાત
' જિનવર. મે ૨
૧. કરીયાણું વેચવાની જગ્યા.
Page #115
--------------------------------------------------------------------------
________________
હંસ વિનાના સાવર સૂનાં સુત જતાં ઘર દ્વારજી; આપ વિના તેમ તે તુવાય તે, ભાસી મને દુઃખકાર. : : ' ' " " જિનવર. | ૩ | તુર્ત ચાલ્યા હું ત્યાંથી પુરમાં જેતે સઘળે ઠામ, નામ તમારું હૃદય ૨૯તે, પુરણ ધરી મન હામ.
જિનવર. ૪ - પુરી જનેને પુછીને જોતાં, પામે નહિ સમાચારજી; દિલ દુહાણું આપ વિશે, સૂને ભાસ્યો સંસાર. જિનવર.પા અતિ ઉદાસી ધરી અંતરમાં, આ હું તંતવાચજી; ત્યાગી દીધા ત્યાં ભડ ઉપગરણે, ચેન પડયું ના ક્યાંય.
- જિનવર. દા તંતુવાચથી બહારે આવી, વિલેક્યા બહુ સ્થાનજી; આકુલ વ્યાકુલ બન્યા તદાહું, ભેટયા નહિ ભગવાન. જિનવરાછા એકાએકી ત્યાંથી પંથે રે ચાલ્યો; ધ્યાને આપનું નામજી; તરણતારણ પ્રભુ આજે મલીયા, સફલ થઈ છે હામ. જિનવરાટલા જગત બધું મને ઝાંખુ રે લાગે, જેનાં દસે નહિ સારંજી; શિષ્ય કરી મને રાખે સંગાતે, ભૂલું નહિ આભાર.
. . જિનવર. ૯ કહેતાં ગોશાલ પ્રભુ સમીપે, ગદગદ કંઠે થાય છે; કૃપા કરી તમે તારા રે મુજને, જન્મ લાખેણે થાય.
. જિનવર છે. ૧૦ - શરણાગતને સહાયજ આપે, મેટા તણું એ રીત; દરિયા સમ દિલ રાખે દયાલુ, ઓછી કરેના પ્રીત જિનવર. ૧૧ કરૂણાભરી વિરે સુણી વિનંતી, કીધો તેને સ્વીકારજી; હાલ સત્યાવીશમી કહે આંબાજી, સુણતાં લેજો સાર.
.
જિનવર ૧૨૧
Page #116
--------------------------------------------------------------------------
________________
': ' : ' | દોહરા :
: - પૂજનિક: સુરાસુરના, કૃપા તણું અવતાર; '. * શિષ્ય કરી ગોશાલને લીધે નિજની લાર. ! ૧ ૬ કલાગ સનિવેશથી, વિરે કર્યો વિહાર
બહુધા ભેદે શિષ્યને સમજાવે આચાર. ૨ tr સુવર્ણ ખલ જાતાં થક, દીઠા ત્યાં ગોપાલ
ની પર દેખી કરી. પૂછે છે ગોશાલ. ૩ ચુલે ચઢેલી હાંડલી, રાધે તેમાં ખીર; થાશે કે થાશે નહિ, વાત કહો તે વીર. ૪ પ્રત્યુત્તરે પ્રભુજી કહે, નહિ નીપજે એ ખીર; વાત સુણી ગેપાલને, કહે ગોશાલે ધીર / પફૂટી જશે એ હાંડલી, કયાંથી ખાશે ખીર, તંદુલ ફૂલ્યા તેહમાં, હાંડી થઈ અસ્થિર. તે ૬ તુર્ત ગોપાલે દેરથી, બાંધ્યા છે ખૂબ બંધ : છતાં ફૂટી ગઈ હાંડલી, પગે એહ પ્રબંધ. ૭. જેતા ખીરના ખ્યાલને, નક્કી ગોશાલે કીધ; . .
થાવાનું તે થાય છે, વાત થઈ એ સિદ્ધ છે ૮ - નિયત વાદ અંતર ધરી, રહે પ્રભુની સંગ; : અનેક સ્થલમાં વિચરે, જોતાં જગને રંગ છે ૯
ગામ નગર પ્રદેશમાં, કરતાં સુખે વિહાર; ' બીજું વર્ષ વીતાવીયું, શાલે છે લાર. ૧૦ * બે બે મહિને પારણું, કરતા શ્રી મહાવીર; : ચંપામાં ત્રીજું કર્યું, ચેમાસું ધરી ધીર. ૧૧ • કષ્ટ આપે : અજ્ઞાનીઓ, સહતાં સઘલા, ત્રાસ ! “ . પૃષ્ટ ચંપા.ચેથું થયું, વીર તણું માસ. તે ૧૨ /
=
૫
Page #117
--------------------------------------------------------------------------
________________
*
*
*
* *
*
પંચમ ભદ્રિકા કર્યું, ગોશાલાની સાથ; : છઠું પણ એજ પુરમાં રહિયા ત્રિજગનાથ. ૧૩ - છ ચોમાસા વિચર્યો, ગોશાલે પ્રભુ સંગ; - અનેક આપદ ભેગવી, કર્મ તણેજ પ્રસંગ. ૧૪
કાયર થતાં ઉપસર્ગથી, તળે પ્રભુને સાથ; એકાકી વિચરી રહ્યો, આગલ કહીશું વાત છે ૧૫ આલંબીયામાં સાતમું, વીરે કીધું ચૌમાસ; - રાજગૃહીમાં અષ્ટમું, રહિયા ચારે , માસ. ૧૬ - ઘન ઘાતીને કાપવા, છે અંતરમાં હામ;
માસાદી કાલમાં, વીર વસ્યા બહું ઠામ. . ૧૭ || ક્ષમા ધમ ધારણ કરી, વિચરતા તપવંત; નિજેને સ્થાને ધ્યાનમાં, વસતા શ્રી અરિહંત. તે ૧૮ પ્રભુજી તપને પારણે, ભિક્ષા કાજે જાય; તાર્યા ત્યાં દાતારને, જયજય જગમાં થાય. ૧૯ કર્મ ખપાવા કારણે, કીધો છે નિરધાર; જગતપ્રભુજી સંચર્યા, લાટ દેશ મેઝાર. મે ૨૦
દેશમાં પ્રભુએ સહેલા પરિષહા. . ઢાળ અચાવીશમી " . . . . (રાગ-મન મોહ્યું મહાવીરજી.) પરિષહા પડીયા બહુ વીરને, લાટદેશ મઝારજી;. 'સુણતાં સઘળા એ ત્રાસને, દલડું હવે નિરધાર.
- ધન્ય ધન્ય વૈરાગી વીરને.-એ ટેક. 'વેજી ભૂમિ છે લાટ દેશની, પડે. જ્યાં બહુ તાપજી
અજ્ઞ જનની વસ્તી ઘણું, જાણે નહિ પુણ્ય પાપજી. ધન્ય. | ૨ | એવા પ્રદેશ પ્રભુ સંચર્યો, ધરતા આત્મિક ધ્યાનજી; વસતા કુદી વસ્તી વિષે કદી વસ્યા મશાન. ધન્ય. . ૩ી.
લાટ દેશની પ્રથા વીરને–એ
અજ્ઞાન
Page #118
--------------------------------------------------------------------------
________________
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ ૬ ॥
છ I
ટ મેહ, મમતાને દૂર કરી, તપથી તાવે છે તનજી; સુખ દુ:ખમાં સમતા ધરી, વાસ્તુ' વૈરાગે મનજી, ધન્ય પ્રલ પાંચને અળગાં કરી, પાઁચ તણેા કરે પાષજી; ચાર નિવડને નબળાં કર્યાં, જીત્યા રાગને રાષજી ધન્યું. શિશર ઋતુ તણા સતાપથી, કંપે જનાની કાયજી; તદ્યાસહે પરિષહ શિતના, જયવંતા જિનરાયજી. ધન્ય, શુના ઘરમાં વસતાં થાં, મૌન રહ્યા મહાવીરજી; પૂછતાં ઉત્તર આપે નહિ, ત્રિયાગ વતે છે સ્થિરજી. ધન્ય તસ્કર તણી શંકા કરી, વીરને માર્યા ત્યાં મારજી; શિર ભેદ્યાતાં ભગવ તનું, એ દુ:ખનેા નહિ પારજી. ધન્ય ક્રૂર હૃદયના માનવી, દયા નહિ લવલેશજી; અંતરથી પ્રભુ આણે નહિ, તે પ્રત્યે પણ દ્વેષી. ધન્ય એક એક શ્વાનને સીત્કારીને, સાવે વીરને પાયજી; વીલુ વપુ ભગવંતનું, વ્યથા સહે દુ:ખદાયજી ધન્ય. ॥ ૧૦ ॥ નિષ્ઠુર વચને કઈક કહે, તું તેા દીસે છે. ચારજી; એમ કહેતાં અજ્ઞાનીએ, કીધા ઉપસર્ગો ધારજી. ધન્ય. | ૧૧ | દીર્ઘ તપસ્યાને પારણે, નિરસ મલે જ્યાં આહારજી; ઉપહાસ્ય કરે ભગવંતની, એવા વસે નરનારજી. ધન્ય. ॥ ૧૨ ॥
॥ ૮॥
:
॥ ૯ ॥
તાડન કરી જગનાથને, ઉપજાવ્યા મહું ત્રાસ; વિષમ ભૂમિ લાટદેશની, ત્યાં વીર વસ્યા ચૌમાસજી ધન્ય. ॥ ૧૩ II
ઉપવાસે કીધા ચારે માસના, કર્યાં ખપાવા કાજી; સમભાવે સહતાં સ’કટા, ધન્ય એવા જિનરાજજી. ધન્ય ॥ ૧૪ ॥ અઠયાવીશમી ઢાળે કહ્યો, વીર તણા વિસ્તારજી; આંખાજી મુનિ એમ ઉચ્ચરે, આચારંગ અનુસારજી.ધન્ય. | ૧૫ k
"
Page #119
--------------------------------------------------------------------------
________________
ઘટ
॥ દારા ॥
0.8%
॥ ૨ ॥
f
-
લાટદેશના લેાકથી, સ કટ સહેતાં વીર; : છૂટયા નહિ સમભાવથી, સાગર જ્યુગ'ભીર. ॥૧॥ આર્ય ભૂમિમાં એકદા, આવ્યા શ્રી ભગવત; • ગાશાલા આવી મલ્યા, મનમાં ધરીને ખંત માગસર માસ શરા, ચાલે છે જે વાર; અલ્પવૃષ્ટિ વરસાદની, થઈ છે ભૂમાઝાર કુ ગ્રામ જાતા હતા, વીર ગૈાશાલા સોંગ, । તીલ થંભ દીઠા તેહમાં, પેખ્યા પુષ્પ સરંગ ગાશાલે પ્રશ્ન કર્યું, વીર પ્રભુની પાસ; :: પુષ્પ જીવે ચવી કયાં જશે, કહે! કૃપાલુ ખાસ. પ્રત્યુત્તરે પ્રભુજી કહે, સપ્ત પુષ્પના પ્રાણ; “કણપણે તે સ્થંભમાં, નીપજશે સુજાણુ. ॥ ૬ ॥
॥ ૫ ॥
*
॥૩॥
॥ ૩ ॥
॥૪॥
સુણી વચન શ્રધ્ધા નહિ, પાછે વળીયા તેહુ; ... મિથ્થા વચન કરવા ભણી, છેડ ઉપાયો તેટુ. છ મૂળ સહિત ઉખાડીને, અલગ નાખ્યા
સ્થંભ
ચાલ્યા પ્રભુની પાછળ, મનમાં થતાં અચં. · ॥ ૮॥
જ્યાંથી ચારો પુષ્પના, જીવા દાણા રૂપ;
થઇ વૃષ્ટિ વરસાદની,વીરનું વચન અનુપ. હું ॥ રાપાયાં મૂળ ભૂતલે,
પડતાં વર્ષો ધાર; # સપ્ત પુષ્પના જીવ તે, નીપજ્યા ત્યાં નિરધાર. ॥ ૧ ॥ વિહાર કરી મહાવીર તે, આવ્યા કુમ જગ્રામ;
C તપ તપે છે આહિર " ઋષિ વેસાયન નામ. ॥ ૧૧ ॥
..
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૦
છઠ છઠનાં કરે પારણાં, દયાવંત છે આપ વડ ડાળે લટકી કરી, સહે સૂર્યને તાપ. ૧૨ : જટા મોટી છે મસ્તકે, તેહમાં ઉપજનાર; . છાપગીઉ પડતી ભૂતલે, નિરખી જેણે વાર. ! ૧૩ પાછી મૂકે મસ્તકે, ગ્રહી પિતાને હાથ ગશાલે ત્યાં નીકળે, વીર પ્રભુની સાથ. . ૧૪ I પેખીને પાછા વળે, ગયે વેસાયન પાસ; " કહે શાલ તેહને, કરતો તે ઉપહાસ. ૧૫ .
સુણતાં ફોધજે ઉપજે, રહે નહિ મન ઠેર; ઉદ્ધતપણું એવું કરી, બે વચન કઠેર. ૧૬ જટા વધારી જગટા, લટકે ઉધે શિર; જુની પથારી પાથરી, થઈ પડયે શું પીર. ( ૧૭
એક વખત કીધું છતાં, આણી નહિ મન રીસ • બીજી વેળા ઉચ્ચરે, ગોશાલે કુશીશ. તે ૧૮ It
છતાં કેપ કીધો નહિ, મનને રાખ્યું શાંત; ત્રિજીવાર તિરસ્કારથી, બેલ્યો હદ ઉપરાંત. ૧૯ ! સમતા છૂટી ગઈ, કીધો ભારે કેપ; તપસ્વી વડથી ઉતર્યો,. કરવા તેને લેપ. ૨૦ સાત આઠ કદમે હફી, દીધી સન્મુખ દેટ, કાઢી લેણ્યા ચમકતી, સમજે નહિ એ ભેટ. in ૨૧ ર વીજલી સમ છે ઉજલી, ભસ્મ તણું કરનાર; ચમો જોતાં ચિત્તમાં, શાલે તે વાર. . રર ! તુત વિલેકે પાછળે, દયાવંત ભગવંત . તેજી લેશ્યા આવતી, ખિી તે જવલંત. ૨૩
Page #121
--------------------------------------------------------------------------
________________
T
,
t
?
કરૂણા કરી શાલની, પ્રભુએ પારાવાર " શીત લેશ્યા મુકી કરી દીધી તુર્તજ ઠાર. ૨૪ )
ખિી શક્તિ વીરની, તપસ્વી એમ . ૬. આપ પ્રતાપે એહને, મુ કુશલક્ષેમ. (૨૫ |
નહિતર તેને તર્તમાં આપતા અહિં છાર; શઠ પ્રતિ તે શઠપણું કરવું શ્રેયસ્કર. ૨૬
એમ કહી નિજ આસને, ગયો તપસ્વી બાલ.. ' 'લેશ્યા લખ્યિ પેખીને પૂછે છે શાલ. ૨૭
તેજ પ્રગટ શાથી થયું, શું એનું છે નામ કૃપા કરી મુજને કહો સુણવાની છે હામ. ૨૮ વિરે સ્વરૂપ સમજાવીને, શંકા દીધી ટાળ : તેનું લેશ્યિ જાણીને, ભય પામ્યો તત્કાળ રેલા
બો ભયાનક કષ્ટથી, પ્રભુનો એ ઉપકારક છે. ' જે નમન કરી મહાવીરને, સાથે કરે વિહાર | |
ગોશાલે કહે વીરને, પૂર્વે કહેલી વાત ' પુષ્પ જ નિપજ્યા નહિ, તીલપણે સાક્ષાત. ૩૧
પ્રત્યુતરે પ્રભુજી કહે, શંકા નહિં મને આ આ સપ્ત છો એક સંકલી, ઉપજ્યાં છે તે જાણવું
અણ શ્રદ્ધાળુ વચનમ, ગ સ્થંભની પાસ;
તડી તુર્તજ સંકલી, ફેડી જેવું ખાસ. ૩૩ - દાણુ સાતે દેખી કરી, દિલમાં ઠસી એ વાત : :
પ્રૌઢ પરિહાર સે કરે, કણે જોતાં એ સાત. ૩૪ નિશ્ચય કરી એ વાતને અલગ પ્રભુથી થય;" " , ભાગ્ય વગર ભગવંતને ક્યાંથી સંગ સહાય ૩૫
Page #122
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે એ આવીયે, જ્યાં સાવથી ગામ. - | અનુમત માગી ઉતર્યો, કુંભકારને ધામ. ૩૬ ,
તેજી લેફ્સા કારણે, કરે બબ્બે ઉપવાસ.. : તાપ સહે છે સૂર્યને જઈ જંગલમાં ખાસ. I ૩૭
ઉડર બકુલા પારણે, ખાય મુષ્ટિ પ્રમાણુ , | વેશ્યા લુગ્બી ઉપની, કરતાં વિધિ પ્રમાણ. ૩૮.
વેવિશમાં જિનરાયના, શિષ્ય તણું જે શિષ્ય [ શુદ્ધ શ્રદ્ધાથી છટકીને, એ વિચારે છે અહનીશ. . ૩૯
અષ્ટ અંગ નિમિત તણા, તેના તે ઉજાણુ { પ્રકાશતા જન આગળ, વૃદ્ધિ તેમજ હાણ. / ૪૦ |
આવી મળ્યા તે એકદા, બાંધી પુરણ પ્રીત; . નિમિત જ્ઞાન ગોશાલને, અર્યું. રૂડી રીત. ૪૧ /
તેથી શક્તિ પામીને, ગોશાલે પંકાય; લાભાલાભ કહે લોકને, જેથી જન લલચાય. ૪ર - શ્રાવક સંખ્યા બહુ કરી,. વિચરે ગામે ગામ, અજિન છતાં જિનરાયનું, રહ્યો ધરાવી નામ. કે ૪૩
સ્થાપી ત્યાં તે વાતને, હવે કહું જે વાત :: વર્ણન શ્રી મહાવીરનું, પળે કરૂં પ્રખ્યાત છે ૪૪
- તાળ ઓગણત્રીશમી : 1 . . (રાગ-હું તુજ આગળ શી કહે કનૈયાલ) ' દશમું ચોમાસું વીરે કર્યુંરે લાલ, સાવરથી પુરે મઝાર;
' ' . . . . . . . . . . . . . સોભાગીલાલ દુષ્કર તપસ્યા ત્યાં કરીરે લાલ ધ્યાન સદા ધરનારરે. સોભાગીલાલ . L : : દશમું ચોમાસું વીરે કર્યું રે લાલ.એ ટેક. If
Page #123
--------------------------------------------------------------------------
________________
. .
.
૧૦૩.
વર્ષાઋતુ તે વીત્યા પછીરે લાલ, કીધે પ્રભુએ વિહાર; સે' પુર બાહર પાડા વિષેરેલાલ, કીધે જ્યાં આહારરે..દશ.. સારા - પંચ દ્રવ્ય ત્યાં પ્રગટ થયાંરે લાલ, વતી રહ્યો જયકારરે, સે. વીર પ્રભુત્યાંથી આવીયારે લાલ, મલેચ્છદેશ મઝાર સો.દશ..૩ પ્લેચ્છ જનોએ મહાવીરનેરે લાલ, અનેક દીધાં છે દુઃખ; સે. કુકર ડરતાં શ્રી વીરનેરે લાલ, કીધું નહિદીન મુખરે. સે. દશ.કા અડેલ વૃતિ રાખી કરીરે લાલ, વિચરે શ્રી ભગવંતરે સે. અનેક આપદ અંશે સહેરે લાલ, ખંતી ધ રાખી અંતરે.
-
સો. દશ. એકદા પ્રભુજી આવીયારે લાલ, પેઢાલ ગામની પાસ; સે. - પુરથી રેવનવિષેરેલાલ, નિજન છે જ્યાં આવાસરે.. દશiદા - અઠમ તપ યાને ત્યાં રહ્યારે લાલ, ઉપસર્ગો સહનાર; સે.
તેણે કાલેને તેણે સમેરેલાલ, સુધર્મા સ્વર્ગ મઝારે..દશ. " સભા ભરી બેઠા સુરપતિરે લાલ, છે સર્વ તણું અધિરાજ રે; સો. - વિકે અવધિ જ્ઞાનથીરે લાલ, શક ઈદ્ર મહારાજ રે.સે. દશ. તા.
જબુદીપે ભરત ક્ષેત્રમાં લાલ, ઈ ભાલ્યાં ભગવંતરે; સે.. તુર્ત સિંહાસનથી ઉતર્યારે લાલ, હર્ષ ધરી અત્યંતરે. સે. દશ. ૯r વાંદી પ્રભુજીને વિધિએ લાલ, બેસે સિંહાસને ત્યાંયરે, સો. પ્રશંશા કરે ઈંદ્રવીરનીરેલાલ, પ્રભુ સમાનહિ ક્યાંય રે.સ.દશ.૧" ધન્ય ધીરજ મહાવીરનીરે લાલ, ધન્ય પ્રભુજીનું જ્ઞાનરે; સે. સુરાસુરે ચળાવી ના શકેરે લાલ, એવું વર્તે એનું ધ્યાન રે."
. . . સ. દશ... ૧૧ / સુણી પ્રશંશા ભગવંતની લાલ, રીઝયા દેવ તણું વૃંદરે સો. રીપે નહિ એક સંગમોરે લાલ, અભવી છે મતિમંદરે..
સે. દશ. | ૧૨
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પદ પામ્યો સામાનિકનુંરે લાલ, રૂદ્ધિ તણે નહિં પારરે, સે. છતાં કુબુદ્ધિ તેને ઉપજીરે લાલ, ઇર્ષા અતિ ધરનારરે. સો. દશઃ ૧૩
ખ્યાતિ સુણીને ભગવંતની લાલ, અંતર કીધું છે દુષ્ટરે સો. સત્ય વચન નહિ ઈંદ્રનારે લાલ, કીધી પ્રશંશા જુઠરે. સો. દશ. ૧૪ સુર સત્તા તણી આગલેરે લાલ, અલ્પ શક્તિનું એ પાત્ર સે. ધ્યાન ચુકાવું તેના વીરરેલાલ, માનવ તેમેણ માત્રરે..દશ.૧૫ સુરસભાથી તુર્ત ઉઠીયોરે લાલ, નામે સંગમ સુર સો. ચાલ્યો અતિશે ઉતાવળે લાલ, હૃદય તેનું છે ક્રૂર. સ. દશ. ૧૬ પ્રભુ ઉપાંતિક આવી કરીરે લાલ, કીધું પિશાચનું રૂપરે; સોજોતાં કંપે જગનાં માનવીરે લાલ, એવો બન્યો છે વિરૂપરે.
- સો. દશ ! ૧૭ તીખી તલવાર ગ્રહી હાથમાંરે લાલ, કહે સંબોધી એમ; સે. અડગપણે આવી એકલેરે લાલ, અહિયાં ઉભો છે. કેમરે.
સે. દશ. // ૧૮. સ્મરણ તજી તારા ઈષ્ટનુંરે લાલ, ચાલ્યો જા વસ્તીની માંહી; નહિ તો તલવારે ટુકડારેલાલ, કરૂં ખરેખર આહીરે. સો. દશ ૧૯ એમ કહી સન્મુખ આવીરે લાલ, ઉદ્ધતપણાની સાથરે; સે. ત્રાસ તથાપી ન પામીયારે લાલ, અચલ ઉભા જગનાથ . . . . . . . . . . દશ. | ૨૦ | નિર્ભય ભાળી ભગવંતરે લાલ, કીધા. ખડગ પ્રહારો દેહભેદતાં ભગવંતનેરેલાલ,ચાલી છે રક્તની ધારરે. સો દશ. ૨૧ નિસ્તાર થાય જેના નામથી રે લાલ, ભાગે ભવોભવ ભીડરે સે. તરણ તારણ એવા વીરનેરે લાલ, ગાઢી ઉપજાવી છે પીડ.
સે. દશ. | ૨૨ .
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૫
::
પ્રભુ ઉભા છે કરી સ્થિરતારે લાલ, જેમ ગિરિના રાયરે; સે ત્રણે કાળે વર્ષા નીરથીરે લાલ, સાગર ના છલકાયરે. સેા. દશ. ૨૩ હણુતાં તલવારે અંતે થાકીનેરે લાલ, રૂપ સંકેલ્યું તુ રે સા સિંહને રૂપે સુર પાપીયેારે લાલ, પ્રગટ થયા તે દ્યૂત રે. સા. દશ.૨૪ ગાઢ શબ્દોએ ગજાવતારે લાલ, વન તણા ત્યાં પ્રદેશરે, સા ચાટ મારી પ્રભુને ચાટીયેારે લાલ, ક્રોધી થતા તે વિશેષરે. સા. દેશ ॥ ૨૫ ॥ વવિદ્યા ભગવ તનુંરે લાલ, કરીને દત પ્રહારરે સા. સિંહરૂપે મહાવીરનેરે લાલ, દુઃખ દીધું પારાવારરે. સા. દશ. ૨૬/ ઉજલી વેદન વીર વેઢતારે લાલ, મનને રાખ્યુ ત્યાં સ્થિર, સે. ખંતી ધર્મ ધારણ કરીરે લાલ, ક્ષમાવત અન્યા વીરરે. સેા. દેશ. ॥ ૨૭ II થાકયો તે નિર્દય સુર; સે. કેમ માંધ્યાં જેણે ક્રૂરરે, સા. દેશ ॥ ૨૮ ॥ દુ:ખ દીધાં અત્યંતરે સા ગ્યા નહિ "ભગવતરે. સા. દેશ. ॥ ૨૯
॥
C
:
સિંહરૂપે સંકટ આપતારે. લાલ, રૂપ સકેલ્યું તેણે સિહનુંરે લાલ,
આંબાજી મુનિ કહે સંગમેરે લાલ, આગણત્રીશમી એ ઢાળમાંરે લાલ,
॥ દાહરા ॥
'
હસ્તી રૂપ ધારણ કર્યું, જોતાં મહાવિકરાલ : ચરણે ધરા ધ્રુજાવતા, દીધી પ્રભુપે ફાલ સુઢ: ગ્રહી ...ભગવંતને, ઉછન્યા આકાશ પડતાં પાછા ભૂતલે, દાંતે ઝીલ્યા ખાસ. ચરણુતલે ચાપી કરી, ઉપજાવ્યો હું ત્રાસ કીધા પ્રહારો દતના, કરવા વીરના નાશ.
॥ ૧ ॥
॥ ૨ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
tot
સંગમે પ્રભુને કરેલા ઉપસર્ગનું વર્ણન ઢાળ ત્રીશમા
( રાગ–મુનિવર શેાધે ઇરજા.)
વીણું અપરાધે વીરને, દીધું ભારે દુઃખ; વજ્રા યના દેવતા, અન્યા ખરે વિમુખ જોતાં વીરની સ્થિરતા, પામ્યા નહિં એ પાર; હસ્તી રૂપને પરહરી, થયા સર્પ તૈયાર લેાચન જેનાં લાલ છે, દંત કરવતની ધાર; વેગે આવ્યે વીરપે, હેરવા જીવન સાર ચડયા શરીરે વીરને,
કરા કાળા નાગ;
ભક્ષ. ॥ પk
વીંટાયા ગ્રીવા વિષે, “ લઈ અનુકુલ લાગ. ॥૪॥ મુખથી વાલા છુટથી, મળે સમીપનાં વૃક્ષ; ડસ્યા પ્રભુની છાતીએ, કરવા તેના ભક્ષ. છાતી વીદારી વીરની, ચાલ્યા રૂધિર પ્રવાહ; દારૂણ દુઃખ ઉપજાવીને, મનમાં માને વાહ. ॥ ૬ ॥ દુ:ખ દેખી ભગવંતના, પીગળે હૃદય કઠાર; પાપી સુર પીગળ્યે નહિ, કરતાં કર્મ જ ધાર છ અંગઉપાંગે વીરને, દીધા તિક્ષણ દેશ; અધમાધમ છે. સોંગમા, દયા ન દીલમાં અંશ. ॥ ૮॥ ધીરજ જોઈ ભગવંતની, સુર અન્યા તે રક; • વીંછી અહુ વિકોવીયા, દેવા વીરને ડંખ. દીઘ વીંછીના પુષ્ઠ છે, ઉજલી એની આર; ་' ક્રોધાવેશે વીરને, માર્યો કટક માર. ॥ ૧૦ ॥ વજ્ર સુખી કરી કીડીયેા, ડસવા વીરને અગ સંકટ સહીને આકરાં, રાખ્યા સ્થિરતા રંગ ॥૧૬ ॥
や
'
॥ ૧ ॥
॥૨॥
॥ ૨ ॥
॥ ૩ ॥
'હું
મેં
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૭ ચટ ચટ ચટકા મારતી, અંદર પેસી જાય; કીડી કાળા નાગથી, થઈ ઘણી દુઃખદાય ! ૧ર છે રક્ત તણા બિંદુ દવે, ડસતી જે જે સ્થાન
સહી શકે એ વેદના, એકજ શ્રી ભગવાન. આ ૧૩ છે ' દુહા વેદ વેદતા, કંપ્યા નહિ જબ વીર ઉપગે અવલેતાં, દ્રઢ જાણ્યા તે ધીર. ૧૪ of
- - - નાના મોટા વીરને, પરિષહ દીધા વીશ; સહતાં સર્વ સંકટો, ડગ્યા નહિ જગદીશ. ૧૫ / કનક કસોટી પામતા, ઝળકી ઉઠે જેમાં પડતાં પરિષહ વીરને, થયું આત્મનું ક્ષેમ. ૧૬ ઢાળ ભલી વીર રાસની, જુગતે કીધી જેડ, આંબાઈ કહે સુણતાં, ખપે કર્મની ફોડ. ૧૭ ૫
... || દાહરા. .. - " . : : જખમ રૂઝાવી વીરની, સાજી કીધી કાય; .
હજી તજી. ના દુષ્ટતા,.. સંગમ છે દુઃખદાય.૧ - રજની જતાં રવિ ઉગિ, વીરે કીધ વિહાર; - સંગમ પિતે ચિંતવે, નિજ અંતર, મોઝાર, જે ૨ છે
. હજુ ન જાવું સ્વર્ગમાં, લે એને અંત, 2. પીઠ ન છેડે વીરની, પાપી છે એકાંત. ૩
. ઢાળ એકત્રીશમી , ' : ' (રાગ–અરણિક મુનિવર )
'. પ્રભાત થયેથી રે પ્રભુજી સંચય, પંથ કાપે થઈ શરજી. - પાછલ ચાલ્યા છે રે સુર જે સંગમે, કરી વજા સમ ઉરજી.
પ્રભાત થયેથી પ્રભુજી સંચર્યા–એ ટેક .
: : :
: | દોહરા છે કે
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ત્રાસાદિ જીવનેરે પંથે નિહાલતાં, સુમતિ ગુપ્તીવતજી; પ્રભુ ઉપવાસીરે સંમતા સાગરૂ, છે સમદ્રષ્ટિનાકાંત છે. પ્રભાત. મારા વાસુક નામનારે ગ્રામ જાતાં થક, સરિતા આવી વિશાલજી વેિલુ ધગાવીરે સંગમે પંથમાં, ચાલ્યા તેમાં કૃપાલજી પ્રભાત. પારા તસ્કર વિક્રુડ્યારે બહું પંથમાં, વળગ્યા પ્રભુને અંધજી; વજન અતિશેરે થયું શ્રી વીરને દુ:ખને એજ પ્રબંધછે. પ્ર. જા ઉષીણ વેળુમાંરે ચરણે વીરના, ખુંચા જાનું પ્રમાણુઓ; અનહદ તારે દુ:ખ ભગવંતના, પીગળી જાય પાષાણુજી. પ્ર. ૫ આતમ સ્થિરતારે જેણે આદરી, છે છકાયના પીરજી અતિ પરિશ્રમેરે પગ ઉપાડતા, આવ્યા નદીને તીરછ. પ્ર. ૬ ઘોર પરિષારે સહતા પંથમાં આવ્યા વાસુક ગામજી; પારણું વહેરાવારે વીર ભગવતજી, ફરતા ઠામઠામજી. પ્ર. rણી આહાર દાતારે દેતા વીરને, સંગમેં કીધે પ્રપંચજી; અચિત સંગાતેરે સચિત દ્રવ્યને, કરી દેખાડે સંચજી. પં. ૮ના ઘર ઘર ફરતારે ત્રણ ઉપાસીયા, અલાભ સઘળે થાય; આહાર વિનાનેરે તે દિન વીતીયા, રજની રહિયા ત્યાંયજી. પ્ર. ૯ ત્યાંથી પ્રભાતેરે પ્રભુજી સંચરે, અન્ય પુરપ્રતિ જાય; ગોચરી કરવા ફરતા ગામમાં, ફાસ્ક મલે ના ક્યાંયંજી.પ્ર૧૦ આહાર વિનાના શ્રી મહાવીરને, થયા ઘણું ઉપવાસજી; દુિઃખે અતિશેરે દીધાં સંગમે, થવા આવ્યા છ માસ. પ્ર. ૧૧ દુર્બલ દીસે રે વપુ શ્રી વીરનું, જોતાં કરૂણ સ્થાન છે; મન તથાપિરે દુર્બલ ના થયું, તપસ્વી છે ભગવાનજી પ્રારા નિષ્પર મનને રે સુર એમ ચિતવે, દુઃખ દીધાં અનેક કોઈ ઉપાયેરે કષ્ટ આપતા, તજે નહિ એ ટેક. પ્ર. ૧૩
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૯
* *
*
*
દયામણ સ્થિતિને જોતાં વિરની, પ્રગટ સંગમ થાય; યુમ કર જોડી નમ્ર સ્વભાવથી, પડો પ્રભુને પાયજી. પ્ર. ૧૪ ધન્ય ધૈર્યવંતારે પ્રભુજી આપને, ક્ષમા તણે નહિ અંત;
ખ્યાતિ તમારી પ્રથમ વર્ગમાં, ઇ કીધી અત્યંતજી. નપા પત્થર દીલનેરે પાપી હું આતમા, સત્ય ન માની વાત; અનહદ દુઃખેરે આપને આપીયાં, કીધો એ ઉત્પાતજી. પ્ર. ૧૨ આહાર પાણીમાં વિઘો મેં ક્ય, ક્ષમા કરે કરૂણાલજી; એમ કહી ત્યાંથી સંગમ ચાલી રહ્યો અનાદી બાલજી. પ્ર૧૭, સંકટ પ્રભુનારે ભવીજન સાંભળી, કરે. આત્મ વિકાસ ત્રીશમી કહીરે ઢાળ આંબાજીએ, ચાલતે આસુ માસ. પ્ર૧૮ -
, , ,
, , . '
એ કહરા
.
',
' '
- ભક્તિવંત ભગવંતના, સુધર્મા સરદાર;
બેઠી છે સિંહાસને ભરી સભામેઝાર. ૧ પખ્યો ત્યાંતે આવતે, પાપી સંગમ સુરજ. :
ખ આપી ભગવંતને, બન્યો અતિ નિબ્બર ૨ સંગમને ભાલી કરી, મૂકી જોયું જ્ઞાન અધમાધમએ સંગમેં, ગણ્યા નહિ ભગવાન. ૩ ક્ષમાવંત અરિહંતને, માર્યા અનહદ માર; જુલમ કીધો જઈ જગતમાં છે તેને ધિક્કાર. ૪ો.
સંકટ જાણું વીરના, કરતા હાહાકાર; ' શિર ધુણાવી સરપતિ, ઉરે તેણુ વાર, પા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧
અત્રીશમી
:
છે.
ઢાળ બત્રીશમી
.
.
(રાગ-હવે મને હરિ નામશું ને લાગ્યો. ), વીર ધીરજની મેં ખ્યાતિરે કીધી, શ્રદ્ધા આણું નહિ ઉરે, દુ:ખ દીધાં અતિ વીર પ્રભુને, પાપી સંગમ સુરરે. ભાગી સુણજે પ્રભુ તણું બલીહારી, સહ્યાં છે સંકટ ભારીરે
" સોભાગી સુણજે–એ ટેક. ૧૫ પિશાચને રૂપે નિષ્ફર દેવે, ખડગ તણો માર માર્યો શાલનું રૂપ કરી પ્રભુને, ઉગ્ર નખે વિદાયરે: સોભાગી.iારા માતંગ બનીને ઉંચે ઉચછાલ્યા, દંતશલે જેણે ઝીલ્યા; નાખી પૃથ્વીપર વીર પ્રભુને પગતળે બહુ પીત્યારે... ૩ ઝેરી હળાહળ સર્પ બનીને, ડંસ પ્રભુને દીધા, વિક્રય કરી તેમ રૂપ વીંછીના, ઉપસર્ગો અતિ કીધારે. સે. ૪ કીડી કરડાવી નિર્દય રીતે. વા. મુખી પ્રભુ અંગે; અગણિત કષ્ટ સહી લીધા, વિરે વૈરાગને રંગેરે. સો. પા પાથરી પંથમાં વેલું ધગાવી, તસ્કર થઈ દુખ દીધું ક્ષમા સિંધુ શ્રી વીર પ્રભુએ, સમભાવે સહી લીધું. સે. માદા છ માસ સુધી દુઃખજ દીધાં, અધમાધમ તે સુરે ઘર પરિષહા પ્રભુના પેખી, ચિંતા હદયને ચૂરેરે. સો. પ્રા સુર સભામાં પ્રભુજી માટે, ઇંદ્ર અતિશે રે, શકાતુર જાણી સુરપતિને, દુઃખ વ્યાપ્યું સર્વ ઉરેરે. સો. દ્રા સામાનિક આદિ મર્ષિક દેવ, દલાસો ઈદ્રને આપે કળંમુખે સુર સંગમ પાપી, કોધ તે પ્રત્યે વ્યાપે. સે. પલા વીર પ્રભુ માટે ઈદ્ર સરિખ, ચિંતાતુર થયાં ભારી; સુનિ બાજીએ ઢાળ રચી છે, રિબંદર મઝારી રે..૧૦
Page #131
--------------------------------------------------------------------------
________________
*
*
|
હથિ
સઈ, કે
રાધા ચક
/
1
: : | દોહરો ' વર્ગ મૃત્યુ પાતાલમાં, કિંમત નહિં અંકાય?" એવા શ્રી ભગવંતને, થ' અતિ દુખદાય. ૧ સેન્ચ પતિને સુરપતિ, હુકમ કરે તે વાર; હણુ હથિયારે પાપીને, કાઢે સ્વર્ગની બહાર છે ૨ ઇંદ્ર હેકમ શ્રવણે સુણી, કેપ્યા ત્યાં બહુ સર; ચષ્ટિમુષ્ટિ મારથી, કરી દીધે ચકચુરી છે ૩
પરીઉં પણ અમરેશની, દેતી તે ફિટકાર . . કેપ કરી કહે પાપીને ધિક્કે તારો અવતાર. ૪
જે જિનવરના ચરણમાં, ઈંદ્રાદિક નમનાર; - દુઃખ દેતાં તું તેહને, લા નહિ, લગાર છે પ - ' ફન્યા. કટફલ. આજ તો, અધમના કરનાર; ' નાશી જા. નહિ તે નકી, કુમરણે મરનાર છે ૬ u
માનભંગને મારથી, નાઠો સંગમ. સુરક: . 0: મેરૂ, ચુલિકા ઉપરે, વસ્યા સ્વર્ગથી દૂર : ૭૫ ' ' અંગનાઉ સંગમ તણી, વિનવે વારંવાર - કૃપા થતાં સુરરાજની, ગયું પતિની લાર. ૮
શેષ રહ્યો સાગર તા. સંગમઆયુષ કાલ'. :) ' થતાં સ્વર્ગથી વેગલે, બની રહ્યો બેહાલ. : ૯
વેજગામમાં ગોવાલણના હાથથી પ્રભુએ વહેરેલું :: .. . - છ માસી પારણું : “. .
ભૂખ તૃષાદિ દુ:ખથી, શ્રમ પામ્ય જિનરાય " વિહાર કરીને આવીયા, વજાગામ છે ત્યાંય છે ૬૦”
Page #132
--------------------------------------------------------------------------
________________
છમાસીને પારણે, વીર, હારવા જાય; વૃદ્ધ વયની પાલીકા, દેખી રંજન થાય. ૧૧ અહો અમારે આંગણે આવ્યા. મેટા સંત; રસદ અશન શ્રી વીરને, વહેરાવે ધરી ખંત. ૧૨ અશન ગોવાલણ હાથથી, વિરે લીધું કર પાત્ર ભાંગી ભવની ભેખડે, ફલી જન્મની જાત્ર. ૧૩ છમાસીનું પારણું, વીર ભગવંતે કીધ. કોડે સેનામહોરની, વૃષ્ટિ થઈ પ્રસિદ્ધ છે ૧૪ વાજાં વજાડી સુરવરે, કરી પુષ્પની ધાર; સ્તુતિ કરી કહે બાઈને, સફલ થયે અવતાર. છે ૧૫ ભલે જન્મ લીધે તમે, પ્રતિલાલ્યા શ્રી વીર; પહોંચ્યું તમારું નાવડુ, ભવ જલધીને તીર. તે ૧૬ ઈદ્રો છે ત્રણ લોકના, તેના પણ પુજનિક પ્રતિલાલ્યા છે તેહને, મટી મરણની બીક. ૧૭ છે ભાગ્ય વગર ભેટે નહિ, ભવતારૂ ભગવાન તે આવ્યા ઘર આંગણે, બેન બન્યાં ધનવાન છે ૧૮ પંચ દ્રવ્ય પ્રગટ કરી, કીધા બહુ ગુણ ગ્રામ; વાંદી વીરને વિધિએ, સુર ગયા નિજધામ. મે ૧૯ તનુજ તનુજા બાઈના, પુત્રવધુના વૃંદ; દ્રવ્ય દેખી આંગણે, પામ્યા બહુ આનંદ. ૨૦ પુરીજન જેવા મલ્યા, ઉચ્ચરે ઉલટલાય; દાન દેતાં એ સંતને, ભવની ભાવઠ જાય. છે ૨૧
છમાસીનું પારણું, કરી ત્યાંથી શ્રી વીર; - પુર બહાર એક સ્થાનમાં, જઈ રહ્યા છે સ્થિર. ૨૨.
Page #133
--------------------------------------------------------------------------
________________
5
.કા
..
.' ',
'
અવધે કરી. અવલોકતાં, પ્રથમ વર્ગના રાય : દીઠા ત્યાં તો દીપતા, વીશમાં જિનરાય. ૨૩ !'
ઉત્સુક થયું સુરરાજનું, ને દર્શન કાજે ચિત; . - કીધી તૈયારી તુર્તમાં, પૂર્ણ ધરી મન પ્રીત. . ૨૪ બેસી વિમાને સંચર્યા, કીધો પંથને અંત". સ્વપરિવારે આવીયા, વિચરે જીયાં ભગવંત. ૨૫ તા. ઝળહળતા વૈમાનને, ઝુકાવી આકાશ ઇંદ્ર આવ્યા ભૂમિળે, વીર પ્રભુની પાસ. ૫ ૨૬ જાણ થતાં સહુ પુરિજન, મન મન વિમય થાય નરનારી ટેળે મળી, આવ્યા વીર છે ત્યાંચ. ર૭ !' દાન દેનારી વીરને, ગોવાલણ ગુણવંત; . . મહીલાઓના છંદમાં, નીરખે ધરીને ખંતો ૨૮. હજારે સંગે સુરવરે, પરિઓ સહ પરિવાર, જોતાં વિભૂતિ ઇંદ્રની, માનવ મન હરનાર ૨૯ . નીલમને હીરા જડે, ઝળકે જેને તાજ. . " ઘણું ઘરેણાં પહેરીયા, છે સ્વર્ગનો રાજ. એ ૩૦ . અતિ ઉત્સાહ વીરને, પડી પડી લાગે પાય; ભરી સભામાં સુરપતિ, ગુણ પ્રભુના ગાય. ૩૧
. . . ઢાળ તેત્રીશમી . ' રાગ-સેનાનું સ્વરૂપ જોઈ મન લલચાવેરે
(મુનિને વિયોગે મિત્ર હરણ.) : ધન્ય ધન્ય વીર પ્રભુ ધીરજ તમે ધારીરે, - ધીરજ તમે ધારી પ્રભુ સહ્યા દુઃખ ભારીરે,
ધન્ય ધન્ય વીર પ્રભુ ધીરજ તમે ધારી-એ ટેક. . "
Page #134
--------------------------------------------------------------------------
________________
સંસારના સુખે છેડી, ઉગ્ર પંથે ચાલ્યા કર્મ અરિ દૂર કરવા, મદ આઠે ગાળ્યારેધન્ય. . ૨ ભ્રમરોના વૃંદે આવી, ડંસ બહું દીધારે, સુગધીના લેભે કરી, રક્ત તેણે પધારે. ધન્ય. ૩. પુરપ્રતિ જંગલમાંહી, એકાકી વિચરતારે તિરસ્કાર શબ્દ સુણ, ક્ષમા ઉરે ધરતા રે. ધન્ય. ૪ શૂલપાણે દેવે દીધું, દુઃખ અતિ અંગેરે; પ્રતિબંધ કરી તેને, રંગ્યે દયા રંગેરે. ધન્ય. . પ . ઉગ્ર ઝેરી ચંડકેશી, ડંખ ભારે દીધારે; તેમ છતાં તેને તાર્યો, આત્મકાર્ય સિદ્ધારે. ધન્ય. ૬ લાટ દેશે વજી ભૂમિ, લેક વસે ધીઠારે; " સંતતણું સ્વામી તમે, ક દુ:ખ દીઠાંરે. ધન્ય. | ૭ | પિઢાલપુર પાસે જઈ, ધ્યાને રહ્યા સ્વામી દુઃખ દીધાં સંગમ સુરે, રાખી નહિ ખામીરે ધન્ય. . ૮ પાપી સુર પ્રત્યે તમે, રીસ નહિ કીધીરે; જુભે જાણી જુલ્મીતણા, શિક્ષા મેં તો દીધીરે ધન્ય છે ! છ છ મહીના ભૂખ સહી, ઉગ્ર તપ કીધે ગોવાલણી ઘરે જઈ લાભ તેને દીધેરે. ધન્ય. મે ૧૦ વૈરાગની વૃત્તિ રાખી, ખંતી ચાલે પધારે દારૂણ દુઃખ સહી અંગે, કમ ચૂરા કીધારે. ધન્ય. ૧૧ અજ્ઞાની તો ગણે તમને, ભિક્ષુ ભાવે સેંઘારે; સુરપતિ સર્વને તે, પ્રાણથી છ મેંઘારે. ધન્ય. તે ૧૨ . તેત્રીશમી ઢાળમાંહિ, સુર તણે રાયારે; અરિહંત પ્રભુ તણું, ગુણ તેણે ગાયારે. ધન્ય. ૧૩ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૫
આંખાજી કહે છે અને વંદન કરૂં વીરને હું, આત્મને નમાવીરે ધન્ય ॥ ૧૪ ॥
ભક્તિ અહુ ભાવી;
..
:
॥ દેહરા
ચરણ ``સરેજે વીરને, નમન કરે કર જોડ નામી મસ્તક મેડ ॥૧॥
શાતા પૂછે સઘળા દેવી દેવતા,
સુરપતિ,
તે પર્ણ. સુરપતિ ત્યાંથી આવીયા,
ગાવાલણુની
P
પાસ નમન કરી' કહે. ખાઈને, છે તમને શાખાસ. · ·॥ ૩ ॥ જેનું અન ત જન્મમાં, મોંધુ દર્શન પાન એવા શ્રી અરિહંતને, દી આપે દાન ॥ ૪ ॥ છંદ શિખરિણી
ઇંદ્ર તણા પરિવાર
વાંઢે વીરને, પ્રગટ કરી મને પ્યાર ॥ ૨ ॥
"
ગાન;
પ્રભાત દાતાનાં પ્રતિદિન જના નામ જપશે, દીધેલાં દાનાથી જગ જન તણા કર્મ ખપશે; દયાળુ દાંતારા પ્રવર સુખને ૫થ ચંડો, હજારા લાખાનાં દ્વિલ કમળમાં કીં પડજો. ન॥ ૧ ॥ જન્મ ધરી આ જગતમાં ગાયા પ્રભુના ધન્ય જીવન છે તેનું; દીધાં પાત્રે દાન સ્તુતિ કરી અહુ આઇની, વલી વાંધા ભગવત; એસી વિમાને સ ચર્ચા, સ્વર્ગ પ્રત્યે ધીમત. વજ્રા ગામના માનવી, ગાવાલણ ગુણ ગાય; નમન કરી મહાવીરને, નિજ નિજ સ્થાને જાય. ગુણવંતી ગાવાલણી, પ્રતિલાલ્યા ભગવાન પરિત કર્યો સંસારને, જાશે અમર વિમાન
॥ પુ ||
॥ ૬ ॥
॥૬॥
॥ છ II
॥૮॥
॥ ૮
Page #136
--------------------------------------------------------------------------
________________
સુરભવથી ચવી આખરે, મનુષ્ય થશે સુજાણ .. સંયમી થઈ થશે કેવળી, વરશે પદ નિર્વાણ. ૯l મીઠાં ફળ છે દાનનાં, દાને દેલત થાય; દાન વગરના માનવી, જન્મ અલેખે જાય. / ૧૦ / શ્રેષ્ઠ ફળ જાણું દાનના, મન રાખે ઉદાર, તયતિરે તરશે વળી, દાન તણા દેનાર. ૧૧ છે છમાસીનું પારણું, કર્યા પછી ભગવંત આલંભીક પુર આવીયા, વિચરતા એકાંત.૧૨ . પર બાહિર ધ્યાને રહ્યા, ફાસુક છે જ્યાં સ્થાન; ભુવનપતિના ઈદ્રમાં, હરિ વસે છે મહાન. ! ૧૩ . સભા સુધમી તેહની, નહિ શેભાને પાર : બેઠા છે જ્યાં સુરવ, સંખ્યા બહુ વિસ્તાર # ૧૪ ll નાટકના ધમકારથી, જાતો ન જાણે, કાળ; અવધ જ્ઞાનથી તે સમે, નિરખે થઈ ઉજમાળ. ૧૫ . જોતાં શ્રી મહાવીરને, આસન દીધું છોડ; હરિ ઇંદ્ર હર્ષે કરી, વીર વાંધા કર જેડ. ૧૬ ! બેસી વિમાને સંચર્યો, સંગે સહ પરિવાર; આવ્યા પ્રભુની આગળ, ઉલટ ધરી તે વાર.' ૧૭ ધરણી તલની ઉપરે, સ્થાપ્યું નિજ વૈમાન : ઉતર્યા નીચે ઈંદ્રજી, છે મોટા શ્રીમાન. ૧૮ ઇંદ્ર વિભૂતિ ખિતાં, આ પુર નરનાર; ૧ - મળી . મનુષ્યની મેદની, જેમાં અપરંપાર છે ૧૯ પરમ પ્રમોદે વીરને, નમન કરી કહે ઇંદ્ર; હે ઉત્તમતા આપની, ધીરજવંત સુનીં. ૨૦
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૭ ધમધૂરા ધારણ કરી, વિચર્યા ' [: સમતા ગુણના સાગરૂ, ડગ્યા નહિ
પત્થર હૃદયને સંગમે, બન્યું એ ; વિણ વાકે પ્રભુ આપને, દીધા .
સામાનિક એ સંગમે, વાળે ૨ છતાં તમે સમતા ધરી, કરડી ન : એ રીતે અરિહંતના, કીધા ઘણું વાંદી વીર ભગવંતને, ઇંદ્ર ગયા પ્રભુ પણ ત્યાંથી સંચર્યા કરતા વિશાલાપુરે આવીયા, વસ્યા વ
ઢાળ ચોત્રીશમી
(રાગ-મુનિવર શોધે ઈરજા મંદિર ત્યાં બળદેવનું, જોતાં આ ધ્યાને રહ્યા તે સ્થાનમાં, જય ઉપવાસ ચાઉમાસના, ચોખા પચ્ચખ્યા છે પ્રભુજીએ, થવા વિશાલાપુરે વિશાળ છે, સઘળે - પુણવંતા એ પુરમાં, સુખીચાં
ગાથાપતિ. એ પુરમાં, જીરણ છે | જન્માંતરના પુન્યથી, પામ્યા છે
પારશ જિનના શાસને અનશ.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૮ દેહ ચિંતા નિવારવા પુરથી જાયે દૂર,
રણુ શેઠ વળતા વળી, આવ્યા વીર હજુર. | ૭ મંદિર તણ પ્રદેશમાં, ઉભા છે અરિહંત, ' નિશ્ચલ ' દષ્ટિ જેહની, નાસાચ્ચે રહેત. ૫ ૮.
ભાળી એ ભગવંતને. પડી પંડી લાગે પાય : પાઠ તિખતો ઉચચરી, ગુણ પ્રભુના ગાય. ! ૯ ! . અંગે પાંગ નીરખી કરી, જાણ્યા એ જિનરાય પુનઃ પુનઃ વંદન કરે, હૈયે હર્ષ ન માય. | ૧૦ ||
અશનાદિ મ્હારાવવા, અરજ કરે કર જોડ; ' ' : પ્રભુ પધારી આંગણે, પુરો મુજના કોડ. ૧૧ ! ઢાળ ત્રિીશમી તે કહી, ચાલતે આસુ માસ; આંબાજી કહે છરણે, ભાવના ભાવી ખાસ. | ૧૨ .
- દોહરા છે. કરી વિજ્ઞપ્તિ વીરને, શેઠ જાય નિજ સ્થાન; તે અરજી કરી પણ આજ તે, ભેટ્યા નહિ ભગવાન. ૧૪
એમ પ્રતિદિન ભાવના, ભાવે રૂડી રીત : છેઆશા મેરૂ જેવડી, હોરાવાની પ્રીત. | ૨ |
દિન ગણતાં પક્ષે ગયાં, વીત્યા ચારે માસ : અશનાદિ પ્રતિલાલવા, વધી છરણને આશ. ૩
ભાણે ભેજન ભાવતા, પીરસે પરણી નાર, ! શેઠ જુવે છે વાટડી, વીરની વારંવાર. ૪
પલકે પાઘડી અંતરે, પધારશે જીન ભાણું; . . પ્રતિલાલી ભગવંતને, લહું. જન્મની લ્હાણ. . પ .
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પથ નિહાળી પુરા, જીવે વીરની વાટ; આવ્યા નહિ અરિહંતજી, એમ કરે, ઉચ્ચાટ ॥૬॥ ઢાળ પાંત્રીશમી ( રાગ–અરણિક : મુનિવર. ) પ્રભુજીને પારણું રે છે ચઉમાસનું, આવ્યા નહિ અહીં ધીર; હજી ઉપવાસેારે હશે શું વીરને, અહુ ચિંતા ગંભીરજી. પ્રભુજીને પારણુ રે છે ચઉમાસનું. એ ટેક. ॥ ૧ ॥ ભાવના અધુરીરે રહેતાં શેઠની, સન રહે નહિ સ્થિર; દીર્ઘ નિસાસારે નિકળે મુખથી, છુટયાં નેત્રથી નીરજી. પ્રભુ. ॥૨॥ કાર્તિક પડવેરે પ્રભુજી સંચર્યા, આા પુર મેાઝારજી, ચઉમાસ તણારે વીર ઉપવાસીયા, ક્રૂરે ઘરઘર દ્વારજી, પ્રભુ, ગા વિશાલાપુરમાંરે દીસે દીપતા, પુરણુ શેઠ છે નામજી; પુર મધ્યે ફરતાંરે વીર ભગવતજી, આવ્યા પુરણને ધામજી. પ્રભુ: ૪ પુરણુ મિથ્યાીરે તેણે ન જાણીયા, દ્વારે ઉભા ભગવાનજી; પુરણે ન કીધું તપસ્વી વીરનું, ચેાગ્ય રીતે સન્માનજી પ્રભુ. ॥૫॥ દાસીને તેડાવીરે કહે તે શાનમાં, ભિક્ષુકે રાખ્યું છે દ્વાર; અશન વધેલુંરે તેને આપજે, પથે પડે નિરધારજી. પ્રભુ ॥ ૬ ॥ પુરણુ વચનેરે દાસી સ ́ચરી, ગઇ ગેહ મેઝારછ તુ ખાકુલારે લઇ તે કિંકરી, દ્વારે આવી તે વારજી. પ્રભુ. ગા કર પસારીરેલીએ તે ખાજુલા, ત્રણ જગતના ઈશજી; તુચ્છ અન્ન જાણીરે પ્રભુજી તેપ્રત્યે, આણે નહિ મન રીસજી, પ્ર.૮ કર પાત્રમાંથીરે કરે ત્યાં પારણું, ક્ષમાવત ભગવ તજી, અમર ભુવનેરે અમર તે ક્ષણે, રીજ્યા છે અત્ય તજી. પ્રભુ. ne દિનારની વૃષ્ટિરે કીધી પુરણુ ઘરે, સાથે સુગંધી નીર; પંચરગી પુષ્પારે દેવે વરસાવીયાં, તેમ વર્ષાવ્યાં ચીરછ. પ્રભુ. ૧૦
:
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૦
દિવ્યા દેવ વાન્તરે ગગને વાયાં, સુષુતાં વિસ્મયકાર૭; અહે। દાન દીધુંરે વીર ભગવંતને, ધન્ય શ્રેષ્ઠી અવતારજી. પ્રભુ ૧૧ ગુણગ્રામ કરેરે રહી આકાશમાં, સુરવા તે વારજી; પુરપતિ આવ્યારે પુરણુ દ્વારમાં, સંગે લઇ પરિવારજી. પ્રભુ. ૧૨ ભવ્ય રિદ્ધિ દેખીરે કહે નૃપ શેઠને, ભેટયા ખરે ભગવાન, ભક્તિભાવથીરે પ્રભુ પ્રતિલાલીયા, શાનું દીધું તમે દાનજી. પ્રભુ: ૧૩ પુણે વિચારીરે કરી કુડી કલ્પના, કહે સુણે! મહિપાલજી; ઉપવાસ મારેરે હતા ગતઢિનને, નિપજ્યા ભુક્ત રસાલજી. પ્ર.૧૪ પારણું કરવારે બેઠા જે સમે, ત્યાંતે પધાર્યાં વીરજી; અતિ ઉત્સાહેરે તપસ્વી વીરને, વ્હારાવી મેં ખીરજી. પ્રભુ. ॥૧૫॥ તે દાન પુન્યથીરે રીઝયા સુરવા, વર્તાવ્યે જયકારજી; પુરણ વચનારે સુણતાં ભૂપતિ, રીઝા પારાવારજી. પ્રભુઃ ॥૧૬॥ કરતા પ્રશંસારે નૃપતિ શેઠની, નિજ ઘરે તે જાયજી; આંખાજી મુનિએરે સંખ્યા પાંત્રીશમી, ઢાળ રચી સુખદાય૭. પ્ર.૧૭ || દાહરા ||
ચાર સાસને પારણે, પ્રભુ પધાર્યા ઘેર; પુરણે ન કીધુ પારખું, એ મેાટી અંધેર. 11-9 11 પ્રભુજી આવ્યા આંગણે, કીધું નહિ સન્માન; ફ્રુટલ કર્મીની કિંકરી, દીધું ઉડનું દાન ।। ૨ ।। ચોમાસીનું પારણું, પુરી વિશાલાપુર; વિહાર કરી અરિહંતજી, ગયા અન્યત્ર દૂર. ઉત્કૃષ્ટા ભાવે કરી, જીરણુ ઉભા ઘર દ્વાર; ભાવે પ્રભુની ભાવના, સુશ્રદ્ધા ધરનાર. 11811 ત્યાં તે તેણે સાંભળ્યા...દુભીના અવાજે; તપરવી વીરનું પારણું, થયું અન્યત્ર આજ. હું ॥
॥ ૩ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
અરર કર્મ કેવાં હશે, ભેટયા”. નહિક ભગવાન : જિમવર સરખા દેવને, દીધું નહિ મેં દાન : ૬ t .
ધરી કપાલે હેસ્તને, ગદગદ બેલે વાણું : - પુણ્ય હણે માનવી, મળી ન સુજને લહાણું - ૭ /
કર્મહીંણા કમી થઈ ભલે જાનમાં જાય ? - પંગતમાં બેઠે છતાં, લુખી પીંડજ ખાય. ૮ મુજને પણ તેમજ થયું, અશુભ વિધિને વેગ; ભાગ્ય વગર પામ્યો નહિ, પરમ પાત્રને જેગ. ૯, જીરણ પુરણ દ્વારે ગયે, ભેટયા નહિ ભગવંત પુર મધ્યેને બાહિરે, ઢંઢે ધરીને ખંત. ૧૦ ખબર મળી પુર લેકથી, વીરે કીધ વિહાર જીરણે જાણી વાતને, દિલગીર થાય અપાર. ૧૧ આશા તજી અરિહંતની, આ ગ્રહ મોઝાર; અશ્રુ વહેતાં આંખથી, પેખે ઘરની નાર. ૧૨in દિલાસો દેતી કાંતને, જેડી સુગ્ગજ હાથ; . ' સુખ દુઃખમાં સંવિભાગિણી, હાજર છું હું નાથ. | ૧૩ . હિંમત ધરી હેડા વિષે, મનને રાખો શાંત ''
જોતાં તમારી ભાવના, ધમી તમે છે કાંત. ૧૪ * દાન શીલ તપ ભાવના, એ છે ચાર નિધાન; *
ત્રણ કાળમાં જાણજે, અન્ય ન ભાવ સમાન. ૧૫ * તપ શીયળને દાન છે, જગત મધ્ય પ્રધાન ભાવ થકી ત્રણ દીપતા, નહિતર પંગુ સમાન. ૧૬ જેણે ભાવી. ભાવના, દેવા પ્રભુને દાન તરી કરી ભવ ઘને, પામ્યા અમર વિમાન. | ૭ |
Page #142
--------------------------------------------------------------------------
________________
- ૧૨
તેમ તમારા નાથજી, થશે કોડ કલ્યાણ " તજી જગતના તાપને, પામે પદ નિવણું. ૧૮.
ગતદિનને ઉપવાસ છે, ભક્ત જમે પ્રાણેશ; અબળા તે અરજી કરે, શું કહીએ વિશેષ. ૧૯
કરગરતી કાંતા તણું, અરજી ઉરમાં ધાર; . છરણે કીધું પારણું, ધન્ય ધમી અવતાર | ૨૦ | ઢાળ છત્રીશમી
: : ( રાગ-આદર છવ ક્ષમા ગુણ). . પારશ પ્રભુના શાસન દીપક, છે મુનિ ગુણે મહંતજી; ગામ નગર ને પુર સનીવેશે, શિષ્ય સંગે વિચરંતજી;'
પારશ પ્રભુના શાસન દીપક. એ ટેક | ૧ | ઉગ્ર પણે જેણે તપ તપીને, ઘનઘાતી દીધાં ટાળીજી. તેથી થયા છે કેવળ જ્ઞાની, રહ્યા કાલેક ભાળી જી. પા. મારા એકદા સમે તે વિહાર કરીને, વિશાલાપુરની બહારજી; થયું સમવસરણ સર્વદશીનું, ઉપવનની ઝારજી. પા. ૩ પુર પ્રજાવૃંદ જાણ થયેથી, દર્શન કરવા જાય છે; ' મહિપતિએ આવી સપરિવારે, વાંધા જ્ઞાનીને પાયજી. પા. ૪ દિદાર કરી નૃપ પ્રસન્ન થયેથી, બેઠે મુનિની હજુરજી, જીરણ શેઠ પણ આવ્યા બગીચે છે ધમેં પ્રીતિ ભરપુરજી. પાપા સકળ સભાને ત્રિકાળ દશી, તત્ત્વતણે બાધ આપે છે, અજ્ઞ જનેને જ્ઞાન કરાવી, ધર્મ ધ્યાનમાં સ્થાપજી. પા. દા પ્રતિબંધ તે પુરણ થયેથી, પ્રશ્ન કરે મહિપાલજી; પુરણ શેઠે શ્રેષ્ઠ દાન દીધું, તે લાભ કહે કૃપાલજી. પા. શાળા નૃપતિ તણું તે અરજ સુણીને, વાત કેવળથી જાણજી, કેવળી કહે તમે સુણે રાજાજી, સ્થિરતા મનમાં આજી. પા.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ચૌમાસી પારણે આવ્યા આંગણીએ, વિચરતા જીનરાયજી;
''
પુરણ આદેશે જ્ઞાનજ દીધુ, તુચ્છ ખાકુલા લાયજી. પા. હા વ્હારી પ્રભુએ પારણું કીધું, પ્રગટ થયા દ્રવ્ય પચજી; દ્રવ્ય લાભ થયા ખાકુલા દેતાં, ભાવ તણા નહિ સંચછ. પા. ૧૦ના દ્રવ્ય થકી ભાવ લાભ અનતા, છરણ શેઠે તે લીજી; પુરણ રીતે જેણે ભાવના ભાવી, જનમ કૃતા કોષજી પા. I॥૧૧॥ આરમે સ્વગે આયુષ્ય માંધ્યું, પરિત કર્યું સંસારજી; વિદેહ ક્ષેત્રમાં ભવ કરીને, પહેાંચી જશે ભવપારજી. પા. ૫૧૨॥ હળુકમી એવા જીવ રાજાજી, રાજાજી, વસે તમારે પુરજી; એવું સુણી મહુરીઝયા અ ંતરમાં, વિશાલાપુર હજૂરજી. પા. ૫૧૪ કેવળી પ્રભુને વંદન કરીને, નમે જીરણને પાયજી; ધન્યરે સલજીવી શેઠ તમેાને, ભાવનાભાવી સુખદાયજી પા. ૫૧૪ જિનવર પ્રભુને વાંદ્યા તમે તો, કીધે સંસારના અંતથ્ય, ભરી સભામાં કરી પ્રશંસા, પુરે ગયે પ્રજાકાંતજી. પા. ૧૫ કેવળી પ્રભુ ત્યાંથી વિહાર કરીને, કરે ધર્મ ઉપકાર; માજી મુનિએ છત્રીશમી ઢાળે, શ્રેષ્ઠ કહ્યો અધિકારજી. પા. ૧૬ ॥ દાહરા ||
.
ચામાસુ અગીયારમુ, તાર્યો : જીરણ શેઠને,
વિશાલાપુર મુકયા પછી, ' કરતા છઠે છઠે પારણે,
1
કીધું . વિશાલાપુર;
પ્રભુ ગુણે ભરપુર. ॥ ૧ ॥
ચાવીસમા શ્રી વીર; કરી આતમને
ગામ નગરને ઉપવને, વિચરતા સુસુમાર પુરે એકદા, આવ્યા
: ૧ ||૨||
ભગવત; મહિસાવત. ૩ ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અશાક વન છે. યાંકણે, નગરતણી તે બહાર ... અતિ રમ્યતા તેહુમાં, જોતાં
એ ઉપવનના ભાગમાં, પૂઢ વીશીલા સ્થાન શેક તરુની હેઠળે, જઇ ઉભા ભગવાન. ॥૫॥
મન હરનાર. ॥૪॥
ત્રણ ઉપવાસે। આદરી, પ્રભુ પસારી હાથ; ધ્યાન ધરી ઉભા રહ્યા, ત્રણ જગતના નાથ. એકજ પુદગલ ઉપરે, દગસ્થાપી અરિહંત; : મટકું પણ માર્યા વિના, રહ્યા સ્થિરતાવંત. ભગવતી સૂત્રમાં ચમર ઈંદુ અધિકાર
તે કાળે ને તે સમે, ખિલેલ નામે પુર; ત્યાં છે પુરણ ગૃહસ્થને, સુસ’પદ્મ એકદા તેને અંતરે, ઉપન્યા એ તાપસી દિક્ષા આદરૂ, કરૂ સર્વને પ્રખળ ભાવના ભાવતા, પુરણ થયા પ્રાત:કાળે નીકળ્યેા,
પાત્રુ ચૌખાના તણું, લીધું કરતા છઠે છઠે પારણે, સહે
વૈરાગ ત્યાગ. ॥ ૯ ॥ રાપ
તૈયાર;
તજી સકળ અે સંસાર. ॥ ૧૦ ॥
॥ ૬ ॥
પુરની
ત્રણ કુળની ભિક્ષા ગ્રહી, જાય અશન પ્રથમ ખાના તણું, પંથીને
.
1101
છ
અશન ખીજા ખાના તણું, પશુ પક્ષીને જળચરને ત્રીજા તણું, અશન જળમાં
ભરપુર. ॥૮॥
નિજ સંગાથ; સૂર્યના તાપ. ॥ ૧૧ ॥
ઠે તણે તે પારણે,
ભિલ સનિવેશ;
ભિક્ષા લેવા કારણે, જઇને કરે પ્રવેશ. | ૧૨ ||
બહાર દેનાર. ॥ ૧૩ II
॥
અપ ત, ઢંત. || ૧૪ ||
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૫
- ચોથે ખાને જે રહ્યું, પડઘાની ઝાર. ! એ અશનનું પારણું, કરતો તે નિરધાર. ૧૫ / ૧ કરતાં કરણી આકરી. થયાં. સંવત્સર બોર;
ભાવી અનિત્ય ભાવના, કીધે ત્યાં સંથાર. ૧૮. ત્રીશ દિવસ પુરણ થતાં, કીધે ત્યાંથી કાળ; ૨ ચમચંચ વિષે, અસુર તણે પ્રતિપાળ, . ૧૭
અસુરાપીશ પદ પામી; પામ્ય વંછિત ધામ; ' . - દેવશય્યામાં ઉપજે, અમર ઈદ્ર છે નામ. તે ૧૮. - ચેસઠ હજાર જેહનો, સામાનિક પરિવાર, કે
ભુવનપતિમાં દીપ, પામ્ય ચિતિત સાર. ૧૯
જન્મ થતાંની સાથમાં, પેખે ઉર્ધ્વજ લેક; - દીઠા પ્રથમ સ્વર્ગમાં, માની ના શેક. ૨૦ ||
સુધમાં સુરલોકમાં, સભા સુધી સાર; ': સિંહાસનની ઉપરે, દિવ્યદ્યુતિ ધરનાર. | ૨૧ . .
શક ઇદ્ર છે સુરપતિ, સ્વર્ગત અધિરાજ | -ઉદ્યોત કરી દશ દિશમાં, શોભે છે સુરરાજ. . રર | - વિલેકીને નિજ ઉપરે, વ્યાપી અંતર રીસ,
'કહે સામાનિક સુર, અસુર તણે એ ઇશ. / ૨૩ . - મરણ ઈચ્છક મુજ ઉપરે, થઈ બેઠા સરદાર; હિણી કાઢું હું તેહને, જઈ સ્વર્ગ મેઝાર. . ૨૪ શું બેઠા બળીયા છતાં, થાઓ તુર્ત તૈયાર હણી શકને શસ્ત્રથી, કરશું નિરાધાર. . ૨૫
કોધા કરી આખડી, દીધો એ આદેશ : - સામાનિક વળતું 'કહે, કરતાં અરેજ વિશેષ. . ૨૬
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૬ . આપ અમારા ઈંદ્ર છે, ભુવનપતિમાં જેમ; . : સર્વ સત્તાધીશ સ્વર્ગને, શક: ઇંદ્ર છે તેમ. એ ર૭. અનંત ઇદ્ર સ્વર્ગે થયા તેમ થયા આ સ્થાન; . . ! ગયા ન હણવા તેહને, આણું મન અભિમાન. ૧ ૨૮ અથાગ શક્તિ એહની, છે તે સિંહ સમાન; જતી કરે એ વાતને, રહે આપનું માન. ! ૨૯ .
હેતુને ન્યાયે કરી, હિતકર કીધાં વેણુ , .: છતાં ચમાર સમજ્યો નહિ, ઉલટા માન્યા કેણ. | ૩૦
એ ચમરે બીજા બધા, બેસી રહે બલહાણ . હું તો તુર્તજ તેહને, કરીશ જઈને ક્ષીણ / ૩૧ ! " એમ કહેતાંની સાથમાં, ગ, આયુધ શાળ;. ફલીહ રત્નને હાથમાં લીધું તે તત્કાળ. ૩ર
ચમર વિચારે અંતરે, નિષેધે પરિવાર, . - શરણું તો મટાતણું, લેવું તે હિતકાર છે ૩૩ નિશ્ચય દિલમાં ધારીને, મુકયું, અવધિજ્ઞાન; સુસુમારપુરે પેખીયા, ધ્યાનસ્થિત ભગવાન. ૩૪ .
એ મેટા ગીશ, છે બળવંતા વીર; - શરણું લેવા તેહનું, ચાલ્યો ઈંદ્ર સધીર. ૩૫ .
ઢાળ સાડત્રીસમી - ( રાગ–તુજ આગળ શી કહું કનૈયાલાલ ) એકાએકી ત્યાંથી સંચર્યો લાલ, હસ્તે ગ્રહી હથિયાર
-
ભાંગીલાલ, આ તિબિછકટ પર્વતેરે લાલ, શિધ્રગતિ કરનાર સી.
એકાએકી ત્યાંથી સંચરે લાલએ ટેક ૧.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૭
'ત્રિછાલકે ત્યાંથી આવીરે લાલ, અસુર, તણે સરદાર સો. અસંખ્ય દ્વીપને સમુદ્રનેરેલાલ, ઉલંડ્યા તેણુ વારરે સે. એકા. ૨૪ સુસુમાર પુરે આવીરે લાલ, બીરાજે જ્યાં ભગવંતરે સે.
સ્તુતિ કરી મહાવીરનીલાલ, વંદન કીધું અંતરે સે. એકા.૩ - હસ્ત જેડી ભગવંતને લાલ, કહે અસુરને રાયરે; સો. પ્રથમ સ્વર્ગના ઈદ્રનેરે લાલ, હણવા જાવું છે ત્યારે સે. એકા. ૪ શરણું હે પ્રભુ આપનુંરે લાલ, વિઘો દરે જેથી થાય સે. એમ કહી શરણું ગ્રહીરે લા. અગ્નિ દિશા પ્રતિજારે, સો. એકા. ૫ - તણે રૂપ કીધું બિહામણું રે લાલ, જ્યોતિષી પામ્યા ત્યાં ત્રાસ; સે, સિંહનાદે, કરતો ગર્જનારે લાલ, ફેડને જાય આકાશરે
. એકા. ૫ ૬ ગાજવીજ કરતે થકેરે લાલ, ધરતો છેષ અપાર સો.. ફલીહ રત્ન ઉછાળતોરે લાલ, પહે સ્વર્ગ મઝાર
સે. એકા. ૭ સુધર્મા સ્વર્ગે પમવેદીકારે લાલ, ઠવ્યા તેના પર પાય; સે. ઇંદ્રસભાના દ્વારે પાટમારે લાલ, કીધા પ્રહરણે ઘાય;
. એકા. ૮ ફલીત રત્નના પ્રહારથી લાલ, ગાજી રહ્યા તે પ્રદેશ સો નિષ્ફર શબ્દ ઈંદ્રને કહેરે લાલ, ધરતે અતિશે શ્રેષરે..
છે. એકા. ૯ : હણ નાખું શક તુજનેરે લાલ કરી શસ્ત્રના પ્રહારરે સે. સ્વાધીન કરૂં સતાહરીરે લાલ, ઈંદ્રાણુઓ આ વાર
આ સે. એકા. ૧૦ અંગ રક્ષકને સામાનિકેરે. લાલ, સર્વે થશે માન ભેગરે છે. ' શકઈંદ્ર જોતાં જ્ઞાનમારે લાલ, ક્રોધ વ્યાપે. તેને અંગરે .
સો. એકા. ૧૧ : .
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૮ અસુર જાતિને એ આવીરે લાલ, છે ચમરા બલીહીરે સો તુત હણે એ દુષ્ટને લાલ, વો પ્રહાર કરૂં ક્ષણ - '
સોએકા. ૧ર..! પુરંદરે પુરણ કેપથી લાલ વજી છેડયું તેણી વાર સો. હજારે અગ્નિ જવાલા છોડતું રે લાલ, વજ આવ્યું ભર્યકાર,
. . એકા. ૧૩ થર થર કર્યું જેમાં કાળજુંરે લાલ, નિચે મસ્તક થાયરે; છે. હાહા હણશે વજ આ ક્ષણેરે લાલ, ભયથી નાઠે નીચે જાય,
' સો. એકા. ૧૪ * દીર્ઘ દેહને સંકેલતીરે લાલ, કાપી રહી છે પંથેરે; સે. વજ આવે છે પેઠે વેગથીરે લાલ, કરો ચમરના અંતરે;
સે. એકા. ૧૫ છે બળહીણે છતાં મુજનેરે લાલ, હણવા આવ્યે આ સ્થાન . એમ વિમાસી પુરંદરે રે લાલ, મુકી જોયું અવધિજ્ઞાનરે;
સે. એકા. | ૧૬ શરણું લીધું એણે વીરનુંરે લાલ, જઈ છુપાશે પ્રભુ પાસરે, વજ છુટેલું મમ હસ્તથીરે લાલ, તેથી થશે વરને ત્રાસ
સો. એકા. / ૧૭ છે ઇંદ્ર ધાયા ઉર ધારીનેરે લાલ, વજા ગ્રહવાને કાજ સો. ચમર આવી કહે વીરનેરે લાલ, પ્રભુ રાખે મારી લાજ રે.
સે. એકા. ૧૮ શરણે આવ્યે હું આ ક્ષણે રે લાલ, દેશે મુજને અભય દાન, સો: જીવન આશા હું હારી ગયોરે લાલ, કૃપા કરે ભગવાન
સે. એકા. | ૧૯ મૃત્યુ ત્રાસે ચામર ધ્રુજતેરે લાલ, છૂપાણે પ્રભુ પગ હેઠ; સે. ઇંદ્ર આવ્યા પાછળ વેગથીરે લાલ, છે સર્વ રીતે જે શ્રેષ્ઠરે.
સે. એકા. ૨૦
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૯ ,
ચાર આંગુલ રે વીરથીરે લાલ, વિજ કીધું કે હાથરે, સો. અગપણે અરિહંતરે લા. ધ્યાને ઉભા જગનાથ. . એ. ૨૧ વછે સાહતાં મુષ્ટિ વાયુથીરે લાલ, કંપ્યા વીરના કેશ, સે.' અનંતગુણ ક્ષમા સાગરૂરેલા. છે પ્રભુ વેરાગી વિશેષરે..એ. ૨૨
પ્રભુ ચરણે શિર નામોરે લાલ, ક્ષમા માગી સુરરાય રે; સે. - ઈશાન દિશા પ્રતિ સંચરીરે લા. ભૂકંપાવી કહે ત્યારે.સ.એ. ૨૩ : હચમ રાતે તે વીરરે લાલ, શરણું લીધું સુખદાય સો.
તેથી મુકો તને જીવતોરેલા. એમ કહી સ્વર્ગ જાય. સ.એ.૨૪ 1 ચમરે સુણ વાત ઇંદ્રનીરે લાલ, ચિંતવે ચિત્ત મોઝાર; સે. '
અદભુત શક્તિએ ઇંદ્રનીરેલા.મતો કીધે અવિચારરે.સે.એ. ૨૫ : પ્રભુ પ્રતાપે કુશળ રહ્યોરે લાલ, વાંક કીધો બક્ષીસરે; . .
ભવભંજન આજે ભેટીચારેલા. ત્રણ જગતના ઈશરે સે. એકા. ર૬ - ઈદ્ર સરીખા મહાવીરનેરે લાલ, લળીલળી લાગ્યા પાયરે; સે. | ભાળી વિભૂતિ ભગવંતની રે લાલ, રીઝા અસુરને રાચરે.
* * સે. એકા. ૨૭ પ્રભુ પગ તળેથી નીકળીને લાલ, થયે સુદ્ધાવંતરે . . મુળગેરૂપે વાંદે વીરનેરે લા. હર્ષ ધરી અત્યંતરે. એ. એ. ૨૮
ઉપકાર જાણી અરિહંતને લાલ, સ્તુતિ કરી ગુણ ગાય ર. એહ ઢાળ રચી આંબાઝરે લાલ, સાડત્રીશમી સુખદાચરે.
- સો. એકા. ૨૯ II ઢાળ આડત્રીશમી રાગ-સિંહાને કરે (તે ઈસ તન ધનકી ન બડાઈ) અચિંત્ય વિભૂતિ વીર તમારી લીધો પ્રભુજી સુજને તારી - અચિત્ય વિભૂતિ વીર તમારી. એ ટેક ૧
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રાસર ચંચામાં ઈદ્રપદ પામી, કર્મો કરી મેં સુમતિવામી;
: : : ' . . . . . . . . . . અચિંત્ય. ૧૨ ઈંદ્રને હણવા કુમતિ કીધી, ને સર પ્રભુજી આપની લીધી;
' , ' . . અચિંત્ય. ૩ કમર કસીને સબળ સંગાથે, ફાવ્યો નહિ હું કેઈજ વાત
- * અચિંત્ય ૪ો કેપ કરી ઈંદ્ર વજી જ છોડ્યું, આપ પ્રતે મેં ચિત્ત જ જેડ્યું,
છે , " અચિંત્ય.. પI શરણ લીધું જો વીર તમારૂ, જીવન રહીયું તેથી જ મારૂ
અચિંત્ય ૬ . ઈંદ્ર તણે ભય આપે નિવાર્યો, મિથ્યા મતથી મુજને ઉગાર્યો;
અચિત્ય. | ૭ કહે આંબાજી ઢાળ મનહરણી, અમર શ્રદ્ધા થઈ ભય હરણ,
અચિંત્ય. | ૮ |
| દેહરા
ઉપકારી અરિહંતના, કરતો બહુ ગુણ ગ્રામ, મૃત્યુલોકથી સંચરી, અમર ગયે નિજ ધામ / ૧ / સભાવિ સિંહાસને, કરી અદિશ મુખ; રામર બેઠે ત્યાં ઝૂરવા, ઉભરાતાં દિલ દુ:ખ. ૨. સામાનિક આદે કરી, દેવ તણા પરિવાર; હૈયે ધરે કહે ઈંદ્રને, કરતા સઉ સત્કાર, ૩ !! બનવાનું તે બની ગયું, અશુભ કર્મને ચગ; શેક સકળ દુરે કરી, વિલશે વિવિધ ભેગ. ૪ અગણીત દેવી દેવતા, હાજર હકમની સાથ, છે સામ તમારી ઉપરે પ્રબલ પૂન્યને હાથ. !! પ.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩
દેતાં દિલાસે ઇદ્રને, ચિત્ત થયું છે શાંત;
રહેવિદે સર્વદા, અસુર તણો તે કાંત... ૬ - સપરિવારે એકદા ચમર - ચંચનો રાજ; હું : વીર પ્રભુજીની આગળે, આ દર્શન કાજ ૭
માનથી ઉતરી કરી, મર્થિક અદ્ધિવંત, ' ' ' - સ્તુતિ કરી ભગવંતની, વાંદે ધરીને ખંત. ૧.૮ છે .
વંદન કરી મહાવીરને, આવ્યા નિજને સ્થાન પર . સમકીત રૂપી રત્નની પ્રાપ્તિ થઈ પ્રધાન. II લેશે
અમર ચવી વિદેહમાં, મનુષ્ય થશે ધિમંત; ; ; કે સંયમી થઈ થશે કેવળી, કરશે ભવને અંત. | ૧૦ |
પંચમ અંગે જાણજો, અમર ઇંદ્ર અધિકાર; “ . પદ્ય રચના ત્યાં કરી, કીધે કિર્ચિસાર ૧૧ , અનવર શરણે જે જશે, તે પામે ઉદ્ધાર; સુસુમાર નામે પુરથી, વિરે " કર્યો વિહાર. ૧૨ ગામ નગરને પુરપ્રતિ, વિચરતા જિનરાજ રહે ઉપવાસી ધ્યાનમાં, કર્મ અપાવા કાજ. - ૧૩
ચંદનબાળાને અધિકાર . એકદા પ્રભુજી આવીયા, જ્યાં કેશબીપુર
સંતાનિક તે પુરને, છે પ્રતાપી હજુર ૧૪ | વિશાલાપુર પ્રજાપતિ, નામે ચેટક ભૂપ; તાસ સુતા મૃગાવતી, પર છે તે નૃપ ! ૧૫ /
ધરણી સંતાનિકની, ધર્મ પ્રીતિવંત : ' મૃગાવતી ધન્યત સતી, પ્રભુ ભક્તિ અત્યંત. ૧૬ :
- (
-
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૨
કરી, તે પુરના પ્રધાન; ઘરે, નદા ગુણુ ઘરે, ના ગુણુ
:
છે સુષુત્વ નામે ઘરણી છે તેને જૈન ધર્મ અનુરાગિણી, કરે દયાનાં કામ;
દાન પુન્ય કરવા તણી, ધરી નંદાને 'મૃગાવતી, રાખે છે પાળે જિનવર ધર્મને, રહી ચૈાગ્ય સ્થાન ચાચી કરી, ઉતર્યા શ્રી ભગવત; વિચરે છે તપ ધ્યાનમાં, સમષ્ટિના સંત. ॥ ૨૦ પાષ દી પડવા દિને, ઉગ્ર અભિગ્રહ ધાર; કર્મ ખપાવા કારણે, ત્યાગી દીધેા આહાર. ॥ ૨૧ તપ સંચમથી જગગુરુ, કરતા આત્મ વિકાસ; અભિગ્રહ કીધા આર્કશ, તેર એટલના ખાસ. ॥ ૨૨ ॥
||
કાલથી ત્રીજા પાર; ખપશેક
એ પ્રહર વીત્યા પછી, ત્યારે કરવી ગાચરી,
કુંવરી હાય રાજા તણી, વેચાણી હાય ચોવટે, શિર વેણી કુંડી કરી,
પ્
નિધાન. ॥ ૧૭ I
૧૨
સુપ ખુણેથી માંકુલા, તે દિન કરવું પારણું,
રહી છે હામ. ॥ ૧૮ ॥ બહુ પ્રેમ પરસ્પર ' ક્ષેમ. ॥ ૧૯ ।।
કઠાર. ॥ ૨૩ II
૩
હરણ થયું વળી તાસ;
સતિ Áના
શીલવ ંતિ ખાસ. ॥ ૨૪ ॥
ચર્ચિત હાય;
७
ર ચરણે જડી ખેડીયે, ઉંમર બેઠી હાય. ॥ ૨૫ ॥
હાય · અડમનું
પારણું, નયને ભરીયાં નીર;
૧૧
ખાળે ગ્રહીને સુપડું, બેઠી હાય થઈ સ્થિર. ॥ ૨૬ ॥
૧૩
વ્હારાવે ધરી પ્યાર; વીરે કીધે નિરધાર. ॥ ૨૭ ॥
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૩ આત્મ સ્થાને ઉજળા, તપથી તાવે તન; _ ઘનઘાતીને કાપવા, નિશ્ચલ રાખ્યું મન. ૨૮
ઢાળ ઓગણચાલીશમી " (રાગ-મુનિવર શોધે ઈજા.) ત્રિશલામૃત ત્રિજગ ધણી, ચાવિશમા જિનરાય; પ્રતિદિને તે પુરમાં, વીર હરવા જાય. અભિગ્રહ છે આકરે, દાયક' થાય નિરાશ; , આહાર વિના શ્રી વીરને, વીત્યા છે ચોમાસ. ૨ અનુક્રમે વીર એકદ, આવ્યા સચીવને ઘેર; નંદાએ નિરખી કરી, પામી પુરણ હેર. i n આજ જન્મ લેખે થયે, આવ્યો તારણહાર, કર જોડી કરે વંદના, વીરને વારંવાર. ૪ શાક પાક પકવાનને, સુખડી વિવિધ જાત હારાવું મુજ હસ્તથી, પય મીસરીને ભાત. ૫ આમંત્રણ કીધું. છતાં, વીર પાછા વળી જાય; '
કરે ઉહાપે કામની, દિલ રહ્યું. દુહવાય. ૫ ૬I ; અરે અભાગી આતમાં, પૂર્વે કીધાં પાપ; }
લાભ ગયે છે હાથથી, કરતી બહુ સંતાપ | ૭ * દીર્ઘ નિશાસા નાખતી, શોચે વારંવાર
અશ્રુ દેખી આંખમાં, દોસી કહે તે વાર. ૮,
પ્રબળ પુન્ય છે આપના જગમાં મેરૂ સમાન - છતાં દુઃખ શાને થયું, ટાળો. શંકા સ્થાન. | ૯
નંદા અચ્છ નાખતી, કહે વીરની વાત - અશન ન લીધું સુઝતું, એજ થાય ઉત્પાત. મે ૧૦
'
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૪
દિલાસો દેતી કિકરી, કહે નંદાની પાસ . આહાર વિના શ્રી વીરને, વિત્યા છે બહુ માસ. ૧૧૫ આમંત્રણ કરતાં રહે, દાતાર ધરી ગાર; છતાં પ્રભુ હારે નહિ, નથી સમજાતો સાર. / ૧૨ . હશે અભિગ્રહ કરે, સમજાણું એ વાત; દાસીથી જાણી કરી, પામી બહુ વ્યાઘાત ! ૧૩ . તેજ વેળા પ્રધાનજી, આવ્યા ઘરને દ્વાર દિલગીર દેખી નારને, પૂછયે સર્વે સાર. ૧૪ નંદા કહે નિજ નાથને, નાખી દીધું નિશાસ; આહાર વિણ અરિહંતને, વીત્યા છે બહુ માસ. ૧૫ આજે આ ઘર આંગણે, આવ્યા તપસ્વી વીર; હાર્યા વિણ ચાલ્યા ગયા, થઈ તેથી દિલગીર. ૧૬ વનિતાને વળતું કહે, વયણે વદી સુખદાય; થશે પ્રભુને પારાગું, કરશું તે ઉપાય. ૧૭ નરવરને પ્રધાનજી, 'વંદન કાજે જાય; સુખશાતા પુછી કરી, ગુણ પ્રભુના ગાય. ll૧૮ | નંદી તેમ મૃગાવતી, ' આવ્યાં વંદન કાંજ; કરી વિનંતી થાકીયા, બેલ્યા નહિ જિનરાજ. ૧૯ આજીજી અરિહંતને, કરતા રૂડી રીત; રાજા, તેમ દિવાનને, વહરાવવાની પ્રીત. / ૨૦ વંદન કરી શ્રી વીરને, નિજ સ્થાને સૌ જાય; . . :
અભિગ્રહ જાણી આકર, ચિંતાતુર બહુ થાય. ૨૧ : : : : : : : | દોહરા છે : : તે કાળે ને તે સમે, કોશબીને રાય; અંગતના વેરે કરી, સંતાનિક સજ થાય... આ 1 0
Page #155
--------------------------------------------------------------------------
________________
:
: ' ' : ૧૩૫
- લકર, લઈને સામટું, ઘેટું ચંપાપુર , ? પ્રબળ દળના જોરથી, હા તે હજુર -૨
દધિવાહન નાસી ગયે, ચંપાને ઠાકર - :: પાછળથી તે પુરને, લુંટે કરતા શેર... . ૩ - ઉટે ને ગાડાં ભર્યા, લુંટી વિવિધ માલ; - - - રેયત: ચંપાપુરની, થઈ છે બુરે હાલ. ૪
કઈ કેને પડખે નહિ પડતાં પુરમાં ધાડ; દધિવાહન દરબારમાં, કીધી. બહુ રંજાડ :૫
સુભટે સંતાનિકના, લુંટે... અંતઃપુર : ' ' : : રાણી ચંપાધિશની, રૂ૫ ગુણે ભરપુર. ૬
ધારણું નામ રાણું તણું, તાસ સુતા રૂપવંત; . . * : વસુમતિ તે કુંવરી, ધમેં પ્રીતિવંત. ૭ w
માત સુતા તે બહેના, નિરોગી રૂપ અથાગ રથમાં નાખી સુભટે, લઈ અનુકુળ લોગ. ૮
સુભટ પામી મહિને, કીધી બુદ્ધ વિપરીત; ન જાણે નહિ નિજ નૃપતિ હરણ કીધું તે રીત ૯ I
'સંતાનિક લઈ ફોજને પહોંચ્યો નિજને પુર 'હરણ કીધું બે બાઈનું, સુભટ થયે તે ક્ર. ૧૦ ! બંધને બાંધી બેઉને, રાખી રથ મોઝાર; કરૂણ સ્વરે રેતી થકી, ચાલી અશ્રુધાર, ૧૧ . ભીજ્યાં ભૂષણ અંગના'. સાડી પલળી જાય , , ,
પૂર્વ જન્મના પાપથી, પરવશ થઈ બે બાઈ ! ૧ર . : રાજ ગયું ચંપાતણું, પડ્યો પીચુ વિગત :
રેતી રાણી ધ્રુસકે કરે, અતિશે શોક. ૧૩
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૬
દિલાસા એવા દુ:ખમાં, નથી વસુમતિ પણ વિલપત્તી, નિજ માછની લાર. ।। ૧૪ ।।
કાઇ દેનાર;
#
માટેરી જે
નાર;
સારથીને સુભટ કહે, ઘરણી તરીકે સ્થાપણું, જઇ સદનને દ્વાર. ॥ ૧૫ ॥ વજ્ર થકી વસમી ઘણી, સુણી સુભર્યની વાત; પ્રાણુ તજવાને ધારણી, કરી રહી ઉત્પાત ॥૧૬॥ અંધનને ત્રાડી કરી, પડી પૈડાની હેઠ; . જીવ જતાં પણ રાણીએ, રાખી શિયલ ટેક. ॥ ૧૦ ॥ રથ થાભાવી સુલટે, જોઇ રાણીની સ્થિત, મરણ થયું. વેણુથી, વાત ખની વિપરીત. ॥ ૧૮ ॥
હવે વિચારી મેલવું, રાજકન્યાની પાસે; નહિ તે તે પણ પ્રાણના, કરશે તુ વિનાશ. ॥ ૧૯ ॥
દીદી તે સુભટે, તે સુભટે, હાંકયા રથને વેગથી, મરતાં માજી પૃથમાં, અશ્રુથી ઉર્ ભીંજવે, કરતી
અવધારી તે વાત જવા પુર
પ્રખ્યાત. | ૨૦ |
વસુમતિ તે વાર;
હાહાકાર. || ૨૩ k
ઢાળ ચાલીશમી
( રાગ–ઉભી ઉભી વાટ જીવે મીરાં રાંકડી )
રૂદન કરે આઈ રાંકડી, બેઠી બેઠી રૂદન કરે ખાઇ રાંકડી; છે એના કર્મ તણી ગત વાંકડી, બેઠી બેઠી રૂદન કરે ખાઇ રાંકડી. એ ટેક. ॥૧॥
માજીનું મરણ થયું છે આજે, દારૂણ દુ:ખથી દીલડું દાઝે; ... રાતાં રક્ત ખની બેઉ આંખડી. બેઠી. || ૨ ||
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૭ - પ્રિયજનનીને વિરહ પામી, એ દુઃખમાં દીસે નહિ ખામી, . . . . કરમાણું હૃદયકમલની પાંખડી, બેઠી. ૩. પ્રલય પામી છે સુખની આશા, મુકી રહી છે દીર્ઘ નિસાસા ' ' મૃત્યુ શરણ થઈ છે. માવડી, બેઠી. ૪ || દુ:ખ દરિયામાં ડુબી બાળા, એ છે કુટિલ વિધિના ચાળા,
' થઈ સુભટતણી મતી વાંકડી, બેઠી. એ પો હતી માતપિતાને મેંઘા મુલી, સતી રહી તે દુઃખમાં ડુલી;
આંસુડે ભીજી એની છાતડી, બેઠી. તે દા છુટી થવા આજીજી બહુ કીધી, અરજ સતીની ધ્યાને ના લીધી, કહે આંબાજી પડી દુઃખની રાતડી, બેઠી. જે ૭ માં
છે દેહરા રૂદન કરીને રાંકડી, થઈ બેઠી નિરાશ - કઠણ હૃદયને માનવી, બેઠે છે જે પાસ. ૧ લેભા સતીરૂપમાં, અંતર ધરતે પ્રીત; ઈષ્ટ વચનને ઉચરી, બેલ્યો રૂડી રીત. ૨ માત મરી ગઈ આપની, એજ અતિ અપશેષ ભાવી મિસ્યા થાય ના, માટે તજીએ શોચ: ૩ કેમળ કાયા આપની, પૂર્ણ શશીસમ મુખ આવીને ઘર આપણે, વિસે વિવિધ સુખ. [૪] મન ગમતાં સુખ માણશું, કહીશું જીવન લ્હાણુ , શેક સકળ દૂર કરી સમજે ચતુર સુજાણ. . પ . વચન સુભટના સાંભળી, થઈ મેટી આઘાત ઉઠી તેજવા પ્રાણને, કરતી અશુપાત. . ૬ મરવું માજીની પરે, નહિ. જીવનમાં સાર, , સંથી છુટી જવા, તુર્ત તજું સંસાર || ૭ |
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૮
:
.
. પ્રાણુતે પણ પાળ, મેં શીલાચાર : - અવધારી. નિજ અંતરે, થઈ મરવા તૈયાર. ૮ . . સુભટે દેડી તે ક્ષણે, સાહી ' લીધે હાથ !. . . ધીરજ દેતો તે કરે, વાત સતીની સાથ. + ૯ - તમે ગુણવતા ગેરડી સદ્દબુદ્ધિ ધરનાર * * સમય પ્રમાણે ચાલવું, વૈર્ય ધરો આ વાર. ૧૦
ઢાળ એકતાલીસસી. '
: ( રાગ-ઇણ સરોવરયારી પાલ ) વસુમતિને તે રીત, દીલાસે આપ મારા લાલ શિધ્ર જવા નિજ પુર, પંથને કંપતો મારા લાલ. ઉલંધી દીઈ રાહરથ આ પુરમાં મારા લાલ રહેશે કેમ મમ ટેક, ચિતા ધરે ઉરમાં મારા લાલ.—એ ટેક. ૧છે. વસુમતિ મતિવંત, છે ધર્મ સ્મૃતિ સારા લોલ; દેવ કેન્યા સમ દીદાર, હે ખુબસુરતી; મારા લાલ. " જોતાં સતી તણું રૂપ, સુભટ તે ચિતવે મારા લાલ કન્યા વેંચીને વિત, મેળવશું. હવે મારા લાલ. ર છે આવી પુરની મઝાર, સ્વેદનથી ઉતર્યા મારા લાલ સંગાતીને તેણી વાર, સુભટે નોતર્યા મારા લોલ આવ્યા સુભટની પાસે, વાત કહી કાનમાં મારા લાલ; કેન્યા વેંચી લાવે દામ, સમજાવ્યા સાનમાં મારા લાલ ૩ ! વસુમતિને તે વાર, લઈ આવ્યા ચૌવટે મારા લાલ; સતિ મનને પરિતાપ, કઈ રીતે ના માટે મારા લાલ ઉભી રાખી રાજપથ,, કહે પુરીજનને મારા લાલ કેન્યા અપીને આજ ગ્રહીશું ધનને મારા લાલ. ૪i
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઝરતીપંથ ઝાર, બાળા. બની રાંકડી મારા લાલ; ચાલ્યા નહિ ઉપાય, કેમ ગતિ વાંકડી મારા લાલ.. દાદીસી તણા વૃદ, હતા. જેની આગળ મારી લાલ; . તેને ન કેદનો આધાર, વેળા પડી આ પળે મારો લાલ. ૫ )
"
કન્યા જાણી રૂપવંત, આવી એક ગુણકા મારા લાલ, . મુખે માગ્યા અપીર દામ, ખેંચી ચાલી નાયકી મારા લાલ. , સ્થિર થતું નથી. ચિત્ત, આંખોથી અશુ ઝરે મારા લાલ સતી ગુણીકાની પાસ, અરજરૂપે ઉચ્ચરે મારા લાલ ૬ કેણું આપને આચાર, કહે તે કૃપા કરી મારા લાલ . પ્રત્યુત્તરે તત્કાલ, કહે છે. ક્રોધે ભરી મારા લાલ ! તારે તેની શી પંચાત, રહેજે ઘર આપણે મારા લાલ; ભલશે મિષ્ટ આહાર, જમજે તું ત્યાં કણે મારા લાલ ના છા નૂતન સજજી શણગાર, બળ બુદ્ધિ કેળવી મારા લાલ રીઝાવી કામીના ચિત્ત, દામ દેજે મેળવી મારા લાલ... " તજ સરિખી. બીજી નાર, દીસે નહિ ફુટડી મારા લાલ / ; ભલે ખરચ્યા, ખુબ વિત, રૂપવંતી, તું જડી મારા લાલ. શા કીધાં વચન કર, દુઃખ ના સહી શકે. મારા લાલ; થતાં અતિ ઉદાસ, સતી રૂવે ધ્રુસકે મારા લાલ. થયો છે કર્મને કેપ, વસમી વેળા પડી મારા લાલ; ' , ગુણકા કેરે. હાથ, આજે તો આવી ચડી મારા લાલ માલા સુણ સતીને વિલાપ, પત્થર પણું પીગળે મારા લાલ : ગુણકા દિલ કઠોર, તે જરી ના ગળે મારા લાલ. . દૂર કસાય ખેંચી જાય, ગરીબ જેમ ગાયને મારા લાલ - સાહી હસ્ત તે રીત, ખેંચી ચાલી બાઈને મારા લાલ. ૧૦ના
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૭,
ધના નામે શેઠ, વસે છે એ પુરમાં મારા લાલ, છે ધર્મ તેણે અનુરાગ, અનુકંપા ઉરમાં મારા લાલ. શેઠ ધનાવે તે વાર, દુઃખી દેખી કુંવરી મારી લાલ છોડાવી અપી, દમ, અમી દષ્ટિ કરી મારા લાલ. ૧૧ લૂંછી નયનનાં નીર, વયણે કહે મીઠડાં મારા લાલ; હૈયે ધરે સતી બાઈ કર્મે દુ:ખ દીઠડાં મારા લાલ. ચાલે મમતણે ગેહ, પુત્રી ગણી પાળશું, મારા લાલ ઉદભવતા દીલ દુ:ખ, ધીરજથી ટાળશું મારા લાલ. ૧રો મુખથી વદી મૃદુવેણુ, આસ્વાસન આપીયું મારા લાલ દુખણું બાળાનું ચિત્ત, શાંતિપદે સ્થાપીણું મારા લાલ. આવ્યા શેઠ નિજ ગેહે, તેડી તે બાઈને મારા લાલ શેઠાણને કહે શેઠ, અંગે ઉત્સાયને મારા લાલ. ૧૩ દેવ કન્યા અનુહાર, સતી ગુણે શેભતી મારા લાલ; પડતાં ગુણકાને હાથ, ગ્રહી જતી લોભથી મારા લાલ. છોડાવી અબળા આજ, લાવ્યા ઘર આંગણે મારા લાલ; ધીરજ દેજે ધરી હામ, વયણ સોહામણે મારા લાલ. ૧૪
છે દુ:ખથી દાજેલું દિલ, કન્યાને સંતોષ મારા લાલ; ગણું સ્વપત્રી સમાન, પૂર્ણ રીતે પિષજે મારા લાલ. મુલા શેઠાણું એ શીખ, સુણી નિજ સામની મારા લાલ; કન્યા જાણું પુત્રી રૂપ, રીઝી તે ભામની મારા લાલઃ ૧પ પુન્યવંત પેખી બાઈ અહોભાગ્ય માનતી મારા લાલ શેઠાણી આણી ખંત, સતીને સત્કારતી મારા લાલ. ' જોતાં તે ઘરની રીત, જણાણી કુલીનતા મારા લાલ'. મળતાં અનુકુળ રોગ, સતી પામી સ્થિરતા મારા લાલ. ૧૬ધા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૧ બેટા બચાને બાળ, કહે તેને શેઠજી મારા લાલ ! બાઈ તમે મેં ઘેરા પ્રાણ, છે સર્વથી શ્રેષ્ઠજી મારા લાલ. . . . જિનવર ધર્મને રાગ, જાણ તેના ગેહમાં મારા લાલ; તેથી અધિક આનંદ, વ્યાખ્યા સતી દેહમાં મારા લાલાશ કુંવરી કહે જે જે વાત, શેઠ સુણે પ્રીતથી મારા લાલ; ચિત્ત થતાં તે પ્રસન્ન, રાખે રૂડી રીતથી મારા લાલ. બેલે મધુરી જે વાણુ, અમી ઝરણું ઝરે મારા લાલ; , , ચંદ્રસમુ જેમાં મુખ, યુગ્લ નયનો ઠરે મારા લાલ. ૧૮ ચંદન જેવી ઠંડી વાણ, અવધારી ઉરમાં મારા લાલ શેઠે દીધું ચંદ્રના નામ, પ્રસિદ્ધ થયું પુરમાં મારા લાલ. મુળ નામ વિસારી સર્વ, કહે ચંદન બાલીકા મારા લાલ, પ્રતિદિન વધે છે ત્યાંય, અંગે સુકુમારીકા મારા લાલ. ૧લા શુકલ પક્ષે જેમ ચંદ્ર, રૂપે વૃદ્ધિ પામતી મારા લાલ જોતાં સુલા મતિ હિણ, સદ્દબુદ્ધિ વામતિ મારા લાલ. ચંદના જોતા રૂપવંત, શેઠ ચિત્ત ડેલશે મારા લાલ થશે મુજની તે શક્ય, કુળ રીતી તે બળશે મારા લાલ. ૨ એવા અધમ વિચાર, મુલા કરે અંતરે મારા લાલ; એક દિન ગયા. બહાર, શેઠ શ્રીસંતરે મારા લાલ. ' નાપી તલાવી તત્કાલ, આ અંતર વેષને મારા લાલ; ચંદન બાળાને શિર, મુંડાવ્યા કેશને મારા લાલ. રવા ચુનો ચચીને તે વાર, પગ હાથે બેડી જડી મારી લાલ; સતીને માર્યો છેષ માર, સુલા દુષ્ટ નિવડી મારા લાલ.. સતીને પુરી ગુસાવાસ, રીઝી મુલા પાપણ મારા લાલ ક્યાંથી થશે હવે શક્ય ટળી એ સંતાપણી મારા લાલ. રા'
Page #162
--------------------------------------------------------------------------
________________
- -
૧૪૨
રચી એકતાલીશમી ઢાળ, રહી, પોરબંદરે મારા લાલ, : ' કર્મ કરીને તે બાઈ પુરાણી ગુમ ઘરે મારા લાલ. - આંબાજી મુનિ કહે એમ, શ્રોતાહિત કારણે સારા લાલ, .. ચંદનબાળાનું નાવ, આવ્યું. ભવ બારણે મારા લાલ. પારકા
': દેહરા મુલાએ સુળ કાઢવા લૂટયો શિર શણગાર; તાડન કરી સતી બાઈને પુરી ગેહ, મોઝાર ૧ પુરીજન ને પાડોશીએ, સ્થિતિ સતીની જેય; " મુલાથી ડરતાં થકાં, કહી શકે ના કોય. ૨ , સંકટ પામી ચંદ્રના, પડી પરાધિન ગેહ અન્ન પાણી લીધા વિના, દુર્બલ દસે દેહ. | ૩ | દેષ દેતી નિજ કર્મને, સમજાવે નિજ ચિત્ત કે દુ:ખ આવી પડે, એજ અનાદિ રીત. ૪ રામ લક્ષ્મણની જોડલી, સતી સીતા સુપાત્ર; ભૂતલમાં ભટક્યા બહું, બીજા તો કેણે માત્ર ૫ કેશવ ને બળદેવજી, બન્ને બંધુ સધિર; તેને વન વસવું પડયું, કવતા નયને નીર. ૫ ૬ છે નૈષધ દેશ નરેશરૂ, નળ નામે ભૂપાળ; અનહદ આપદ ભગવી, નડી કર્મની જાળ છે ! અંજનાને અળગી કરી, સામે માર્યો માર. સતી એ દુઃખમાં ઝૂરતા, કાઢયાં વર્ષો બાર. | ૮ | સબળા પણ નબળા બને, પ્રબળ વિધિનું પુર; દુ:ખમાં ધીરજ રાખવી, સમજે એજ ચતુર. કે ૯ ! કુટીલ કર્મના ચોગથી, સહે ચંદના દુઃખ; ત્રણ દિવસ પુરા થતાં, વ્યાપી છે બહુ ભુખ. ૧૦ |
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૩
શેઠ આવ્યા ઘર આંગણે, સૂના દીઠા વાસ; '. દેખી નહિ ત્યાં ચંદના, ચિત્ત થયું... ઉદાસ. | ૧૧ |
નિરખ્યા ખાખ ડ; દુ:ખ વ્યાપ્યું પ્રચંડ. ॥ ૧૨ ॥ પાડાશણુની પાસ;
આવીને અભ્ય તરે, સલી નહિ ક્યાંય ચંદના, આવ્યા ઘરથી નિકળી, ચાંચ દીઠી છે ચંદના, કૃપા કરી કહેા ખાસ. ॥ ૧૩ ॥ વયવૃદ્ધા કહે શેઠને, મને સુલાને ત્રાસ છતાં કહું છું શેઠજી, પડી ચંદના પાશ. ।। ૧૪ । મુંડન કરાવી કેશનું, માર્યા છે મહુ માર; દ્રઢ અંધને ખાંધી કરી, પુરી ગ્રહ માઝાર. ॥ ૧૫ ॥ જુલ્મ કરી ચાલી ગઈ, ચુલા પીયરને ઘેર;
॥
*
ચંદનાને છુટી કરા, આણી અંતર. મહેર. ॥ ૧૬ ॥ વિતક સુણીને શેઠજી, ` ગયા ગુપ્ત આવાસ; તેાડયું તાળું દ્વારનું, છેડાવાને પાશ ॥ ૧૭ ॥ સંચારવને સાંભળી, ધ્યાન તુર્ત ખેંચાય; દીઠા ત્યાં તા તાતને, સતી અતિ ઉલ્લુસાય. ॥ ૧૮ ॥ 'ધારી છે. આરડી, બેઠી તેમાં ખાળ; સ્થિતિ જૈતાં ખાઈની, શેઠ અન્યા કરૂણાળ. ॥ ૧૯ ॥
:
4
:
દુ લ થઈ છે કાય; કહી અભ્યંતર જાય. ॥ ૨૦ ॥ નિરખી શ્વેતાં ટામ; અશન મળ્યું નહિ શેઠને, હાર્યો તેથી હામ. ॥ ૨૧ ॥
કહે સમાધી ખાઈને, સાજન લાવું તુર્ત માં, આવીને નિજ ગેહુંમાં,
સાથ;
હાથ. ૨૨ |
સુપ ખુણે છે આકુલા, તે શ્વેતાંની શેઠે રહીને સુપડું,દીધુ. ચંદના
Page #164
--------------------------------------------------------------------------
________________
f
કરતી થા તું પારણું, છે ઉડદ બાફેલા લુહારને લાવી કરી, તેડાવું આ જેલ. | ૨૩ !' એમ કહીને શેઠજી, ગયા પુર મઝાર;. ઉપવાસી તે બાઈને, ઉપન્ય એ વિચાર. . ૨૪ કયા નગરી ચંપાપુરી, રાજકુળે અવતાર; . . આવી ફસાતાં આ સ્થળે, શેઠે : લીધી સાર. ૨૫ w મુનિરાજ જે આવી મળે, વહારે ફાસુક અન્ન; પછી કરીશું પારણું, નિશ્ચલ કીધું મને. . ૨૬ . તે વેળા ત્રિજગ ધણી, વિશમા જિનરાય; ગેચરી માટે સંચર્યો, કેશ બી. પુરમાંહી. ૨૭ હાટ વાટ ઘર આંગણે, ઉભાં છે નરનાર; વાટ જુવે શ્રી વીરની, વહોરાવાને પ્યાર. ૨૮ પુર પંથે પ્રભુ નિકળ્યા, વાદળથી જેમ ભાણ; . આમંત્રણ વીરને કરે, નરનારી સુજાણુ. ૨૯ છમાસી ઉપવાસમાં, ઉણા દિન છે પંચ; આમંત્રણ કીધા છતાં, અન્ન ન હાર્યું પંચ. . ૩૦ પુર પંથે નિહાળતી, સતી ચંદના બાઈક ફળી અંતરની ભાવના, જેમાં શ્રી જિનરાય. . ૩૧ છે
- ઢાળ બેતાલીશમી
(રાગ-હવે મને હરિ નામથી નેહ લાગે.) : આતમજી આજે જગ મ હિતકારી, ચિંતવે રાજકુમારી રે; આતમજી, આજે ગ મ હિતકારીએ ટેક. ૫૧ સુઘડ કન્યા જે ચંદન બાળા, બેઠી ભાવના ભાવે; અઠમ તપ તણે પારણે ત્યાં તો, શ્રી વીર પ્રભુજી આવે રે.
આતમજી. તે ૨
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૫.
ગધ હસ્તી સમ વીર પ્રભુજી, ઉગ્ર અભિગ્રહ કીધા; ત્રયેા દશમાં એક ઊારે ાણી, પંથ પાછે તુત લીધારે. આ.કા ત્યા હતભાગી હુંર નિર્ભાગી કાઈ રીતે નવી ફાવી; ચંદનબાળા બહુ રડવાને લાગી, નેત્ર અબુ વરસાવીરે. આ ૪ પૂર્વ ભવાંતરે પાપ કરીને, થઈ હું રાજકુમારીરે; રિપુદળે તાંત પરાભવ પામ્યા, મૃત્યુ પામી માતા મારીરે. આ પ અજ્ઞ જનાએ મારૂ હરણુ કરીને, પશુ પરે મને વેચી; પુર ગુણિકા મારા હસ્ત ગ્રહીને, લઇ ચાલી તે ખેંચીરે. આ. ૬
સુ સોગે શેઠ ત્યાં મલીયા, મિસ્તાર તેહથી કીધે; પુત્રી ગણી મને પાળે તે પ્રીતે, દુ:ખમાં દિલાસે દીધારે. આ. ૭ મુલા શેઠાણીએ કાપ જ કીધા, હસ્તે ડસકલા જડીયા; મસ્તક મુડાવી ચૂનારે ચર્ચા, પાપ પુરાણી નડીયાંરે આ. ॥૮॥ ગુપ્ત આવાસે પુરીરે મુજને, ત્રણ દિવસ થયા જ્યારે; શેઠે આવી ત્યાંથી માહિર કાઢી, ખાકુલા દીધા ત્યારેરે. આ. લા મુનિને વ્હેારાવા ભાવના ભાવી, તુ આવ્યા ત્યાં તે ચાલી; આજીજી કરતાં ખાકુલા ન લીધા, પાછા વળ્યા મને ભાળીરે. આતમંજી. ॥ ૧૦ ॥
.
!
કલ્પ વૃક્ષ ગયું હાથથી મારા, હીરા બેઠી હું તે હારી; ત્રણ ઉપવાસ તણુ પારણું આજે, કરવું હવે શું ધારીરે. આ ૧૧ કરી ઉહાપા એમ ઉર ભીંજવતી, એકાએકી બેઠી પૂરે; વીર પ્રભુએ આવી ખાકુલા વ્હાર્યો, સંકટ સતીનાં ચરેરે. આ ૧૨ છમાસી પારણુ પ્રભુએ કીધું, વર્યાં ત્યાં જયજયકારી; કહે આંખાજી પારખ દરમાં, ચંદનખાળાને તારીરે. આ. ૧૩
૧૦
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૬
॥ દાહરા ॥
ઉગ્ર અભિગ્રહ વીરનેા, રહી આકાશે સુરવા,
વાજા વજાડી હનાં, ગગનતળુ ગાજી રહ્યું, સાડીબાર ક્રોડ સુવર્ણની, ચંદનાના પ્રભાવથી, થઇ છે
પુરણ થયા જે વાર; કરતા જય જયકાર. ॥ ૧ ॥ છેડે . સ્વર મધુર; ગાજે છે એ પુર. ॥ ૨ ॥ વૃષ્ટિ થઇ તે ઘેર; લીલા
લ્હેર. ॥૩॥
મ્હેકી રહી
જળની પણ વૃષ્ટિ થઇ, સુગ ધ; વિસ્મય થાય વિલેાકતાં, પડયા પુષ્પના ખચ્. ॥ ૪॥ દિવ્ય ઘરેણાં દીપતાં, વસ્ત્રો ઝાકઝમાળ; દેવાએ વૃષ્ટિ કરી, અંગે થઈ ઉજમાળ. ॥ ૫ ॥ નવપલ્લવ વેણી કરી, શૈાભાવ્યા શિર રગ દિવ્યાંખર દીપી રહ્યાં,સતી ચંદ્રના અગ
શ્રીઠ;
॥ ૮॥
નરનારી જોવા મળ્યા, ચંદનાને નિરખી કરી, ચંદના પ્રતિ તે જેહનું, હૃદય હતું બહુ ઋદ્ધિચંદના પ્રતાપથી, આશ્ચર્ય રૂપે દીઠ. ખુલા મુખ મલકાવતી, ' મેલી મધુરી વાણું; ધન્ય બેટા તું ચંદના, છે! તું ગુણુની ખાણું. ।। ૯ । લુહારને તેડી કરી, શેઠ સદનપે જાય; જતા જોયા ત્રિજગધણી, હૈયે હું ન` સાય. ॥ ૧૦ ॥ દેખ્યા ઘરને આંગણે, દ્રવ્યે રેલમછેલ; વેણી સહિત છે. ચંદના, અંગે ભૂષણ ભરેલ. ॥ ૧૧ સત્કાર કહી તાતને, જોડી ચુગ્મ જ હાથ; . પ્રતિલાલ્યા મે તાતજી, ત્રણ ભુવનના નાથ. | ૧૨ |
આવ્યા. રાણી રાય; વિસ્મય મનમાં થાય. ॥ ૭ II
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૭
જેથી રઝિયા સુરવરે, પ્રગટ થયાં દ્રવ્ય પંચક પુર પ્રજા આવી મળી, જેવા પુણ્યને સંચ. મે ૧૩ // સુણી સતીની વાતડી, પ્રમાદનો નહિ પાર; કરે ખ્યાતિ તે શેઠજી, સફળ થયો અવતાર. ૧૪ નૃપ કેશંબીપુર, કરી રહ્ય ગુણગ્રામ; ચંદનાને નમતા કે, વિસ્મય થયા તમામ. કે ૧૫ શેઠ સેનાપતિ પુરના, રાજકુટુંબી વંદ ચંદનાને નિરખી કરી, પામ્યા બહુ આનંદ છે ૧૬ પ્રથમ સ્વર્ગના સુરપતિ, શક ઈદ્ર છે નામ;" : " બેઠા છે સિંહાસને, પુરણ ધરી મન હામ. ૧૭ અવધિથી અવલોકીયા, ચેવિશમા જિનરાય; છમાસીનું પારણું, ચંદના હાથે થાય. ૧૮ છે તે જાણીને સુરપતિ, સન્ન થયા તે વાર;. . વંદન કાજે . સંચર્યો, સંગે સહુ પરિવાર. ૧૯ અવગાહી આકાશને, આવ્યા કેશબી પર જોતાં જન મન રીઝીયાં, વહે હર્ષનું પુર. | ૨૦ || વિમાનથી સહ ઉતર્યા, દિવ્ય ભૂષણ ધરનાર : ઈદ્ર વાંદે અરિહંતને, પ્રગટ કરી મન પ્યાર | ૨૧ , ઘિોર તપસ્વી પ્રભુ તમે, ભવજન તારણહાર;
તારી તમે તો ચંદન, કીધે ઘણે ઉપકારક ! ૨૨ . * સ્તુતિ કરી ભગવંતની, ગયા ચંદના પાસ : નમન કરી કહે ઇંદ્રજી, છે તમને શાબાશ. ૨૩ જન્મ ધરી ચંપુરી, આવ્યા છે. આ પુર" પ્રતિલાશી ભગવંતને, કર્મ કર્યા ચાર. . ૨૪
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૮
!
I
દાને દેલત થાય છે, સુખનું દાન નિધાન; દાન થકી સહુ જગતમાં, પામ્યા છે સુખ સ્થાન. ૨૫ પુરણ પ્રભુતા દાનની, પ્રગટ કરે સુરરાચ; ' . રાજાદિક સહુ સાંભળે, ઈદ્ર વચને સુખદાય. રદ છે
ઢાળ તેતાલીશમી
(રાગ-માઢ.'): ", દાન તણા દેનાર, જગતમાં દાન તણા દેનાર; પામી જશે ભવપાર, જગતમાં દાન તણા દેનાર. એન્ટેક. • ઉગ્ર અભિગ્રહ વીર પ્રભુને, પુરણ થયે સતી હાથ; બંધન બેહ ગુટી ગયા છે, ભેટયા ત્રિજગનાથ. જગ. | ૧ દાન તણે ગુણ સર્વથી મટે, શાસ્ત્રમાં છે. અધિકાર; યશસંપત્તિ તે દાને મળે છે, દાન તર્યો નરનાર. જગ: # ૨ દાન દેનારી આ જગતમાં થાય તે જિનરાજ ચકીપદ પણ દાનથી પામે, મળે ઈંદ્રાસન રાજ. જગ. ૩ ગાથાપતિ ભવે રાજરડે, દીધાં અઢળક દાન; ઇંદ્ર થયા તે ત્રીજી સ્વના, સર્વ રીતે શ્રીમાન. જગ. ૪ ધનસારથ વાહે વ્રત અપીને, પ્રતિલાવ્યા મુનિરાય થયા આદિનાથ દાન પ્રભાવે, ત્રણે જગત ગુણ ગાય. જગ. પ જિનેવર જેવા દીક્ષાની પૂર્વે, અપે અનુપમ દાન; પછી પ્રભુજી સંયમ ધારી, મેળવે મોક્ષ નિધાન. જગ. છે દે ! માનવ જન્મને સફળ કર્યો છે, દાન દીધું સુખદાય; ચાવતચંદ્ર સતી તમારું નામ રહે. જગમાંહી. || ૭ | પ્રથમ શિષ્યણું થશે પ્રભુના, વરશે કેવળ સાર; જન્મ જરા ને મરણ નિવારી, તરી જો સંસારજગ. | ૮.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ચંદનબાળાની ખ્યાતિ કરીને, ઇંદ્ર ગયા નિજ ધામ; આંબાઈ કહે એ ઢાળ મોઝારી, પુરણું થઈ સતી હામ. જંગ. ૯
; } દેહરા સંકટ થકી છુટી થઈ ભેટયા શ્રી ભગવાન
દાન પ્રભાવે ચંદના, પામી બહું સન્માન. ૧. * સેવક ચંપાધીશનો, સંપુલ જેનું નામ...
મુક્ત થતાં તે જેલથી, આવ્યા છે આ ઠામ. ૨
દેખી કન્યા ચંદના, થા અચંબાભૂતક તે વેળા પ્રથમ દુઃખની પડી, કર્મ ગતિ અદભૂત. ૩ /
દધિવાહન છે તાત, રાણી ધારણ માય, - આ પુરમાં કયાંથી તમે, જેમાં વિરમય થાય. ૪ સંપુલનાં વચન સુણે, રીઝે પુરને રાય,
પ રાણું મૃગાવતી, હર્ષ ધરી કહે ત્યાંય. ૫. તું તનુજા મુજ બેનની, સતી ચંદને બાઈ; . આજ અમારા ભાગ્યથી, જેગ મલ્યો સુખદાઈ. પુણ્યવંતા છે ચંદના, પ્રતિલાલ્યા. ભગવંત, 4 ઇંદ્ર સરીખા આપને, નમ્યા ધરીને ખંત. ૭
ધન્ય ધનાવા શેઠને, દુઃખમાં દીધી સાજ નિકટ સંબંધી ચંદના, જાણે તે આજ છે ૮
ધન રાખ્યું છેઠી ઘરે, દીક્ષા ઉત્સવ કાજ; - ખ્યાતિ કરતાં શેઠની, રીઝો પુરને રાજ.. ૯ |
કરે મોંઘાવટ બાઇની, રાણી તેમ જ રાય; અનુમત માગી શેઠની, સંગે તેડી જાય છે ૧૦
',
' ,
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કુંવરીઓની સાથમાં, રહ્યા ચંદના બાઈ. . પ્રબળ પુન્યના રોગથી, ખમા ખમા બહુ થાય. / ૧૧ કેવળ થશે જબ વીરને, દેશે પ્રભુ ઉપદેશ સાધવી થશે તે ચંદના, ધરશે ત્યાગી વેશ. ૧૨ સ્થાપી ત્યાં તે વાતને, કહું વીર વૃત્તાંત વિહાર કરી તે પુરથી, વિચય જઈ એકાંત. ૧૩ ગામ નગર પુર પાટણે, કરતા ઉગ્ર વિહાર આવ્યા જિનવર એકદા, ચંપાપુર મેઝાર. | ૧૪ સ્વાતિદત્ત નામે કરી, વિપ્ર વસે તે પુર; દાન દયાના ગુણથી, શેભે વિપ્ર સર. ૧૫ હાટ હવેલી છે ઘણી, વસવા મનહર માળ; અગ્નિહોત્ર નામે કરી, શાળા છે વિશાળ છે ૧૬ તે શાળા વિલેતાં, નિર્વિદ્ય ભૂમિ ભાગ પસંદ પડી ભગવંતને, જોઈ અનુકૂળ લાગ. . ૧૭ . સ્વાતિદત્ત શાળા તણે, માલિક છે મતિવંત, અનુમતિ માગી તેહની, ઉતર્યા શ્રી અરિહંત. તે ૧૮ ઉપવાસ કીધા કરા, ચાર માસ પર્યત; પરહરવા અરિ અષ્ટ, ધ્યાન ધરે ભગવંત ૧૯
ળ ગુમાલીશમી ' . '
(રાગ-મુનિવર શોધે ઈરજા.) અષાડ માસ આવી જતાં, ચાલે વર્ષાકાળ; આવ્યા શ્રી મહાવીરપું, બે વ્યંતર સરૂપાળ. ૧ !! નામ ભલું છે એકનું, પૂર્ણભદ્ર અભિરામ..
": : : તેમ જ બીજા દેવનું મણીભદ્ર છે નામ. # ૨
Page #171
--------------------------------------------------------------------------
________________
:
: :
રૂપે ગુણે શેલે ઘણું, જોતાં ઝાકઝમાળ, રજની સમયમાં, વીરને, વાંદે થઈ ઉજમાળ. ૫૩ . કર જોડી કહે વરને, ધન્ય આપનું ધ્યાન; અલ્પ સમયમાં આપને, થાશે કેવળ જ્ઞાન. ત્રિપુટીના તાપથી, તપી રહ્યા જગ જંત; તારી તીર કરશો તમે, થાતાં કેવળવંત. | ૫ | જોતાં વિસ્મય પામી, સ્વાતિદત્ત દ્રિજરાજ પૂર્ણ પ્રતાપી વીર છે, ત્રિજગના અધિરાજ. . ૬
ખ્યાતિ કરી પૂબ વીરવી, દેવ ગયા નિજ સ્થાન; શ્રદ્ધા બેઠી વિપ્રને, જાણ્યા તે ભગવાન. ૭ ત્યાર થકી મહાવીરને, પડી પડી લાગે પાય; સેવક ભાવ ચિત્તમાં ધરી, ગુણે પ્રભુના ગાય. | ૮. ભલી ભક્તિ ભગવંતની, કરતો મનવચકાય; પ્રશ્નો પૂછી વીરને, નિસંશય મન થાય. . ૯ પ્રાપ્તિ થઈ ધ બીજની, થતાં પ્રભુને સંગ; સત્ય તત્ત્વ સ્વીકારીયું, લાગ્યા ધર્મ જ રંગ. ૧૦ વર્ષાકાળ વીતી જતાં, વિરે કીધ વિહાર; - ચંપાના પાડા વિષે, હેરી કીધે આહાર. ૧૧ / દાયકને ઘરે દ્રવ્યની, વૃષ્ટિ થઈ તે વાર; વાજાં વજાડી. સુરવરે, કીધો જયજયકાર. ૧૨ પરિત કરી સંસારને, તરી જશે ભવતીર; . . તાર્યો ત્યાં દાતારને, ધન્ય શ્રી મહાવીર. ૧૩ ચંપાપુર મુકયા પછી, કરતા પ્રભુ વિહાર; પંડયા પરિસહ આકરા, સહીયા તે દુ:ખકાર. + ૧૪ |
.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫ર
M
?
,
બાર વર્ષની ઉપરે, વીતી ગયા પટ માસ; ' પંદર દિન તે ઉપરે, સમય થયો છે ખાસ. ૧૫ તે કાળે ને તે સમે, છે જ્યાં સંભીક ગામ; " સરિતા છે તે સમીપમાં, ઉજુવાળુકા નામ. ૧૬ 'તે નદીને ઉત્તરતટે, છે સામકનું ક્ષેત્ર વીર વિચરતા આવીયા, શાળી તરુ છે તત્ર. ૧૭ બેઠા તે તરુવરતળે, યુગ્ન કરી ઉપવાસ રહીયા દુહ આસને, છુટી જવા ભવ પાશ. ૧૮ ઢાળ ભલી ચુંમાલીશમી, પુરી કીધી કાર્તિક માસ આબાજી કહે પ્રભુ કૃપાથી, સફળ થજે મમ આશ. ૧૯ પ્રભુએ કરેલા ઉપવાસની સંખ્યા
, દોહરા છે . . જે તપસ્યા વીરે કરી, તે સંખ્યાના ભેદ, કહું છું કવિતા રૂપમાં, સુણજે ધરી ઉમેદ. ૧ પૂર્ણ છમાસી એક છે, એક ઉણ દિન પંચ; નવ કીધા ચૌમાસના, ક્ષમ દમન કરી સંચ. - ૨ ત્રિમાસી તપ બે કર્યા, બે કીધા અઢિ માસ; બેમાસી તો છ કર્યા, બે કીધા દેઢ માસ. ૩
માસ ખમણ દ્વાદશ કર્યા, હેતેરે અર્ધ માસ; ' દ્વાદશ તો અઠમ કર્યો, સહતાં જળની પ્યાસ. ૪
બસ એગણત્રીશ તે, બબે કીધ ઉપવાસ ઉગ્ર કરણ વીરે કરી, વસતાં વિષમ નિવાસ. ૫ | બે ઉપવાસે ભદ્રના, મહાભદ્રના ચાર દશ તે સર્વતોભદ્રના, નીર ન પીધું લગાર, ૬
Page #173
--------------------------------------------------------------------------
________________
118
॥ ૮॥
સાડાખારે વર્ષ માં, કીધા એ. ઉપવાસ, ધન્ય તપસ્વી તે વીરને, વાંદુ ધરી ઉસાસ ॥૭॥ વૈશા શુદી દશમી દિને, વર્તે મગળ ચાગ; છે, આજે મહાવીરને, સઘળા સુસ ચેાગ. સૂર્ય તાપ સહેતાં થયાં, ધરતાં શુકલ ધ્યાન; ઘનઘાતી ક્ષય પામીયા, ઉપન્યું કેવળ જ્ઞાન. ॥ ૯॥ પ્રભુજીના કેવળ ઉત્સવે આવેલા ચાસ ઇંકો ઢાળ પીસ્તાલીશમી
.
(રાગ-નંદજીના લાલ રમવા આવેનેરે.)
પ્રભુજી થયા જ્યારે કેવળ નાણી, લેાકાલેાક તણી સ્થિતિરે જાણી; વિશ્રામ “પામ્યા છે પ્રાણી, જિનવર કેવળ પામ્યા. વલ્યે છે જયજયકાર, જિનવર કેવળ પામ્યા.-એ ટેક. ॥ ૧ ॥ ત્રણે કાળ પ્રભુ રહ્યા નિહાળી, જાતિ ગતિ પ્રાણ પર્યાય ભાળી; ભવ ભ્રમણ, દીધી ટાળી, જિનવર. ॥ ૨॥
જે જે ખાધું પૂર્વે પીવાનું પીધું, ગુપ્ત કાય તેમ પ્રગટ જે કીધું, સ વીરે જાણી લીધુ. જિનવર. !! ૩ ॥
ત્રસંસ્થાવર છે જીવાની રાશી, ભ્રમણા કરી રહ્યા લખ ચેારાશી જોયા તેના અભ્યંતર આશી. જિનવર. ॥૪॥
',
કેવળ પ્રસંગ છે વિસ્મયકારી, ઉદ્યોત થયે તવર. ॥ ૫ ॥
લાક મેઝરી; ઈંદ્રાસન 'કળ્યાં તે વારી, જિનવર. ॥ ૫ ॥ પ્રથમ સ્વર્ગ તણા ઈંદ્ર મહારાજા, છે રૂપ ર્ગમાં સર્વથી તાજા, અધ કરાવ્યાં તેણે વાા. જિનવર. ॥ ૬ ॥
સેવક પ્રત્યે કહે ઈંદ્ર ઉલ્લાસે, ઉત્સવ કાજે જાવું પ્રભુજી પાસે; જાહેર કરી સર્વ નિવાસે. જિનવર. | ૭ ||
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૪ હરણગમેલી સુસ્વર ઘટાબજાવે, સર્વ વૈમાને શબ્દ પ્રસરી રે જાવે;
કેવળ ખુશાલી કહાવે. જિનવર. ૮ છદમસ્થપણું જેનું સર્વ ગયું છે, જગત પ્રભુજીને કેવળ થયું છે,
ઇંદ્ર મન રીઝી રહ્યું છે. જિનવર. ૯ti પુરણ પ્રદ ઇદ્ર ઉરમાં ધારી, દેવદેવી સંગે કરે તૈયારી; ': ' પ્રભુ પ્રત્યે ભક્તિ છે ભારી. જિનવર. ૧૦ દિવ્ય માને બેસે હર્ષની સાથે, સર્વ રિદ્ધિ લીધી નિજ સંગાથે,
વૈમાન ચલાવ્યું સુરનાથે. જિનવર. ! ૧૧ | વમાન ગતિ થતાં શીધ્ર આકાશે, ગગન છાવી રહ્યું દિવ્ય પ્રકાશે;
આવ્યું જંલીક ગામ પાસે. જિનવર, ૧૨ | પાલક પૈમાન છે વિસ્મયકારી, પ્રસરી પ્રભા દશદિશામાં ભારી;
ઇંદ્ર ઉતર્યા સપરિવારી. જિનવર. + ૧૩ હજારેગમે સામાનિક છે સંગે, ભવ્ય ભૂષણ ઝળકે ઇંદ્રને અંગે,
આવી ઇંદ્રાણુઓ ઉમળે. જિનવર. મે ૧૪ પ્રભુગુણેજેના અંતરમાંભાવ્યા, સર્વઆગળ ચાલી ઇદ્ર ત્યાં આવ્યા
નિજ અંગ પ્રભુને નમાવ્યા. જિનવર. તે ૧૫ II લળી લળી ઇદ્ર નમન કરે છે, હદયથી હર્ષનાં ઝરણું ઝરે છે
દર્શનથી નેત્ર ઠરે છે. જિનવર. | ૧૬ ઇંદ્ર પરિવાર પ્રભુને નમે છે, જેમાં પ્રભુજીનાં દર્શન ગમે છે;
ભવતાપ જેથી શમે છે. જિનવર. # ૧૭ સ્તુતિ રૂપે વાણું ઇ ઉચ્ચારી, તમે તર્યા લેજે અમને તારી
જિનવર છે જયકારી. જિનવર. ૧૮ અનંતજ્ઞાની તમે અનંતને જાણો, રાગ કેરી ને અંતરન આણે
સ્વપરસ્થિતિ પહોંચાણે જિનવર. + ૧૯
Page #175
--------------------------------------------------------------------------
________________
-
૧૫૫
શક ઈંદ્ર એમ ગુણગ્રામ કરતા, ગેસઠ ઇંદ્ર આવ્યા હર્ષજ ધરતા
અન્ય અન્યના ચિત્ત હરતા. જિનવર. ૨૦ સમોસરણે રચ્યું સુરવરે ભારી, દેવદેવી મજા અપરંપારી;
વાંદે વીરને હર્ષ ધારી. જિનવર. ૨૧ ચોથો પ્રહર હતો દિવસનો જ્યારે, કેવળ થયું છે પ્રભુજીને ત્યારે
* મનુષ્યો હાજર ન તે વારે. જિનવર. || રર . . સુર પુરંદર અસુરના ઈંદા, આવી બેઠા તિહાં સૂર્યને ચંદા;
બીરાજે જીહાં જીણુંદા. જિનવર. ૨૩ . યાંત્રિશ વાણીએ દેશનાં દીધી, સુણતાં થાયે ખરે આત્મની સિદ્ધિ :
અમૃત પ્રસાદી તે પીધી. જિનવર. ૨૪ સુરાસુરે સુણ પ્રભુની વાણ, સત્ય ભાવે શ્રદ્ધા ઉરમાં આણું; . : થયા ન કેઈ પચ્ચખાણું. જિનવર. ૨૫ ઈદ્રાદિ દેવોએ વંદન કરીને, ઉત્સવ કી તિહાં હર્ષ ધરીને;
મળે ન સમય ફરીને. જિનવર. ૨૬ સર્વ ઇંઢો ત્યાંથી નંદીસર આવ્યા, નિજ પરિવાર સંગે તે લાવ્યા છે.
: ઉત્સવ કરી સધાવ્યા. જિનવર. ર૭ અંબાજી મુનિ કહેઉલટઆણું, પીશતાલીશમી ઢાળ સુણીને પ્રાણી;
પામો શિવસુખખાણી. જિનવર | ૨૮
દાહરા ને . . . ' પ્રભાત થતાં પ્રભુજીએ, કીધે ત્યાંથી વિહાર - વિચરતા વીર આવીયા, પાવાપુરની બહાર.. ૧
. અગીયાર ગણધરનાં નામ પાવાપુર, રળીયામણું શભા અપરંપાર; પૂર્વ પુન્યના વેગથી, સુખીયા છે નરનારા પર
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૬
॥
'
અંગ; ચર તણેજ પ્રસંગ. ॥૪॥ મગધ દેશ માઝાર;
સામલ નામે ત્યાં કણે, વિપ્ર વસે ધનવંત; ચન્નાર યેા આંગણે, હર્ષ હર ધરી અત્યં તે. ॥ ૩ ॥ આમંત્રણ સામલતણે, શણગારી નિજ અનેક વિપ્રેા આવીયા, ગામર નામે ગામ છે, વસુભૂતિ ત્યાં વિપ્ર છે, સઘળે ખ્યાતિ પામીયા, ગૌતમ ગાત્રીને ઘરે, તેને ત્રણ પુત્ર થયા, ઈદ્રભૂતિ અગ્નિભૂતિ, કાલ્લાગ નામે પુરમાં,
ગુણુ સ્તવે નરનાર. ॥ ૫ ॥
પામ્યા છે. મડ઼ે રૂપ;
વાયુભૂતિ અનુપ. ધનુમિત્ર છે નામ; તેમ જ વિપ્ર ધમીલ તે, નિવાસી એક જ ગામ.
૪
પ્રધાન; પ્રધાન
પ્
ધનુમિત્રને વ્યક્ત છે, અંગજો ધમીલને પણ પુત્ર છે, સુધમ ગુણુ નિધાન ॥ ૯॥ સૌ ગામે ધનદેવને, મંડીક
નામે પુત; તેમ જ ત્યાં મો` વિપ્રને, સૌ` નામે છે સુત ॥ ૧૦ ॥ વિમળા નામે પુરમાં,દેવદ્વિજનું નામ; તેને સુત છે શાભતા, અપીત અભિરામ ॥ ૧૧ ॥ તેમ જ કેશલપુરમાં, છે વધુ વિપ્ર વિખ્યાત અચળ ભ્રાત એ વિપ્રને, છે મગજ પ્રખ્યાત. ॥ ૧૨ ॥ તુંગિક નામે ગામમાં, દત્ત નામે છે. વિપ્ર;
મળ મુદ્ધિ ભંડાર, પૃથ્વી નામે
-
નાર. ॥ ૬॥
11011
॥ ૭ ॥
॥ ૮॥
૧૦
તેના સુત નેતા છે, મતિ પામ્યા જે શીઘ્ર ॥ ૧૩ ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
રાજગૃહીમાં વિપ્રતણું, બળ એવું છે નામ તેને સુત પ્રભાસ છે, સ્તુતિપાત્ર સિહ ઠામ. ૧૪ વિપ્ર સુત એકાદશે, ભણ્યા શાસ્ત્રને સાર; . ચારે વેદાદિ શાસ્ત્રને, પામ્યા છે જે પાર. ૧૫ / એકાદશ એ પંડિત, બીજા વિપ્ર. અનેક આવ્યા છે પાવાપુરી, સેમલને ત્યાં છે. આ ૧૬ . : ઈદ્રભૂતિ : દ્વિજેરોજનું ગૌતમ બીજું નામ
'. પ્રસિદ્ધપણે પંકાય છે, ગૌતમ ગામેગામ. . ૧૭ : સેમલઆદિ બ્રાહ્મણો ગૌતમના ગુણ ગાય; પૂર્ણ પ્રભુતા સર્વમાં, ગૌતમની જ ગણાય. ૧૮ અગ્નિ અને વાયુભૂતિ, છે ગૌતમના બ્રાત: હાજર થયા છે યજ્ઞમાં, અષ્ટ પંડિત, પ્રખ્યાત છે. ૧૯ સહસગમે ત્યાં બ્રાહ્મણે, આવ્યા ધરી ઉમંગ : મિષ્ટાન્નાદિ ભેજને, જમ્યા મલની સંગ. I૨૦ ફળફુલના ઢગલા કર્યા; રાખ્યા કદલી થંભ; , ' ' અગ્નિ પ્રજાળી કુંડમાં, જેમાં થાય અચંબ. ૨૧ અશ્વઆદિ જી ઘણ, બાંધ્યા છે તે સ્થાન ; હમીશું એ અગ્નિમાં, એવું જેનું જ્ઞાન. રર . કર્મકાંડ છે વેદમાં, કહી ત્યાં યજ્ઞની રીત, હામ કરવા ગૌતમ કહે, પુર્ણ ધરીને પ્રીત. ૨૩ છે , સંખ્યાબંધ વિપ્રો મળી, ભણે વેદના પાઠ બની રહ્યો તે સ્થાનમાં, જોવા જેવો ઠાઠ. . ૨૪ યજ્ઞ તણું તે કુંડમાં, કિંશુક સમ અંગાર; જવલમાન અગ્નિ બની, ભમતણ કરનાર. ૨૫ w
૧
*,
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ગૌતમને વચને કરી, વેદવાણું અનુસાર, હેમી દેવા અશ્વને, થયા વિપ્ર તૈયાર. ૨૬ તેજ સમે આકાશમાં, દીઠાં દેવ વિમાન; પ્રભુ દર્શને સુરવરે, આવે છે. શ્રીમાન. છે ર૭
ત બધે ઝળકી રહી, દિવ્ય દિસે આકાશ - વિમાને વિકતાં, , થ અતિ ઉલ્લાસ ૨૮ | પ્રગટપણે ગૌતમ કહે, સુણજે વિપ્ર સમાજ દેવે પણ આ યજ્ઞમાં, આવે છે. અહિં આજ. ૨૯ છે. સફળ યજ્ઞ આજે થયો, આવે દેવ સુજાણ; અહો પવિત્રતા યજ્ઞની, ઉચ્ચરે ગૌતમ વાણ. . ૩૦ વિમાનો તે દેવના, તુર્ત જ થયા પસાર; ' ' ઝુકાવ્યાં આકાશમાં, પાવાપુરની બહાર છે ૩૧ છે ગર્વ કરી ગૌતમ કહે, યજ્ઞ તજીને દૂર અન્ય સ્થળે ચાલ્યા ગયા, ભૂલ્યા છે એ સુરક૩ર /
માનેથી ઉતર્યા, દેવ થતાં સનૂર . . વંદન કરતાં વીરને, વિકસ્યા જેના ઉર. ૨ ૩૩ # સમોસરણ સુરે રચ્યું, જોતાં વિરમ કોર; ત્રિગડે ગઢ ફરતો રચી, પોલ રચી છે ચારે ૩૪ / રત્નજડીત્ર સિહાસને, બીરાયા શ્રી ભગવંત દશનાતુર થઈ આવીયા, વિદ્યાધર તિવંત. ૩૫ સ્વર્ગ મૃત્યુ પાતાળના, સુરાસુરના વૃંદ; બેઠા પ્રભુની આગળ, વ્યાયે હર્ષ જ કંદ. . ૩૬ તરૂણ સુંદરી પુરની, શેલાવી નિજ કાય; પુરથે ટોળે મળી, જળ ભરવાને જાય. ૩૭ |
Page #179
--------------------------------------------------------------------------
________________
*
૧૫૮
આવી જતાં બાહિરે, ચકીત થયાં છે ચિત્ત; '. સસરણ શોભી રહ્યું, પેખી અપૂર્વ સ્થિત. ૩૮ છે
ભગવંતના ચિત્રીશ અતિશય આ
ઢાળ છેતાલીશમી . ( રાગસેનિલા ઈંઢણી રૂપા બેલુંરે લોલ.)' પનીહારી કહે છે હે ભરી લેલ, ઈહ બરાજ્યા છે ભગવંત પ્રભુ વંદન કાજે સુરે આવીયારે લેલ, તેના વૈમાને તે ઝળકત. . ' કહું અતિશયો અરિહંતનારે લેલ. એ-ટેક. ૧ પ્રથમ ગઢ દીસે છે રૂપાતરે લોલ; સૂવર્ણ કાંગરા શોભે પ્રખ્યાત બીજે ગઢ દીપે છે સનાતરે લેલ, રત્ન કાંગરાં છે વિવિધ જાત.
ત્રીજે રત્ન ગઢ રળીયામણેરે લે. જોતાં ચિત્ત તે સ્થિર થઈ જાય; તેને મણું રત્નનાં છે કાંગરારેલ. જેનો ઉદ્યોત રહી છે છવાય.
, કહું. ૩ ચારદિશિદરવાજા છેદી૫તાલે. શુભસાપાનતણ ઘણી હારજો; તેની મધ્યે બીરાજે જિનવરારે લો. અતિશય ચેત્રીશ ધરનાર
રેગે લેપ રહિત દેહ જીનને લે. પ્રથમ અતિશય મોઝાર; લેહી માંસ વેત જિનરાજનારે . બીજે જન્મ થકી નિરધાર;
. કહું. પ પ નખ રામનવધે અરિહંતનારેલો એત્રીને અતિશય સુખકાર શ્વાસોશ્વાસ સુધી ભગવંતની લે છે અતિશય મહાર.
,
છે
Page #180
--------------------------------------------------------------------------
________________
આહારનિહારદેએનહિજિનનારેલો. પાંચમોઅતિશયપહોંચાણ છકે ધર્મ ચક્ર ગગને ચળેરે છે. જ્યાં જ્યાં વિચરે જીનેશર ભાણજે.
કહું. ૭ , દિવ્ય છત્ર ગગને દિસે સાતમે લે. અષ્ટમે યુગ્મ ચાર વિજાય. પ્રભુ નવમે બીરાજે સિંહસને લ. ઉંચે ધરતી થકી દેખાય.
દશમે છે દવુજ પ્રભુ ઉપરેરે લે. હેકે સહસધ્વજા પરિવાર, જોતાં જગત તણું તે માનવીરે લો. કરે મિથ્યા મત પરિહારજે.
એકાદશમે અશક તરૂ થાય છેરે છે. પ્રભુ ઉપર આકાશ છવાયો દ્વાદશમે ભાડેલ દીપત્રે લે. પ્રકાશનિશા મળે ત્યાં થાય
" કહું ! ૧૦ | ત્રયોદશમે રમ્ય થાય ભૂમિકા છે. ચદમે કટપડે અધોમુખને પંચ દશમેતુ ભલીભાતનીસેલે થતાં પામે જગતજન સુખને
કહું ! ૧૧ સંવત પવને પૂજે ભૂભાગને લે. સોળમે એક જોજન પ્રમાણને વરસે સુંગધી નીર ત્યાં કણેરે લો. તે સતર અતિશય જાણજો.
કહું. [ ૧રો અચત પુષ્પ વર્ષ પંચરંગના લે. અષ્ટાદશમો અતિશય ધારજો. અમનેઝ વદિ ક્ષતા હેરે લે. એ ઓગણીશમ નિરધાર
કહું
! ૧૩ |
Page #181
--------------------------------------------------------------------------
________________
-
૨
૫
સંગલ વર્તે અતિશયવિશમેલે. વાણીજન પ્રમાણે સંભળાયો, એ માગધી વદે બાવિશમેરેલે પ્રભુ ભાષા સર્વે સમજી જાય.
" કહું. ૧૪ વિરોધ શમે વિશમેરેલ. પચીશમે આવ્યા નમે સૌ લોકો, કે ઉત્તર દેવાને સમર્થ છે નહિ લે. સો કોસમાં ઓવેન ઇતિ
શેકો. કહું. ૧૫ n અઠ્યાવીશમે ગોદિ સર્વે ટળેરે લે. વળી સ્વચક ભય ટળી જાય પરચક ભય ટળે ત્રિશમેરે લો વર્ષો વૃષ્ટિ અતિશે ન થાય.
" કહું. મે ૧૬ , બત્રીશઅલ્પજળવરસે નહિરે તેત્રીશ કાપડ ન ત્યાંય ના રોગો ટળે ચેત્રીશમેરે લે જઈ વિચરે જિહાં જિનરાયને.
કહું. મે ૧૭ મે - અતિશય ભાંખ્યા ભગવંતનારે લે. સમવાયં સૂત્ર તણે અનુસાર જે સુણશે ભણશે ભવી ભાવથી લો. તેઉ પામી જશે ભવ પારજે.
23:
ગુરુદેવસી સ્વામીના પ્રતાપથી લે. મુનિ બાજીએ ધરી પ્રીત; છેતાલીશમી રચી ઢાળ પરમારે લે. જાણું વીરચરિત્ર રૂડી રીત.
:
: : || દોહરા છે : જળ ભરનારી નારીઓ, ગાતી પ્રભુના ગાન : સફળ જન્મ ત્યારે થશે, કરશું દર્શન પાન. ૧ tr. પરમ ભાવના ભાવતી, નિજ નિજ ગેહે જાય; વીર વંદનને કારણે, સુંદરીચો સજજ થાય. ૨ If ૧૧. ' ' . '
*
* *
Page #182
--------------------------------------------------------------------------
________________
કરે પ્રશંસા વીરની, પાવાપુરીના લેક સસરણમાં જાય છે, નરનારીના થકી ૩. નદી તણા પુરની પરે, પ્રજા જ એક દિશ; જતાં ગૌતમ ચિત્તમાં, પ્રગટ થઈ છે રીસ. ૪ માનવ તે ભૂલી ગયા, બળ બુદ્ધિને હિણ સુરે પણ ચાલ્યા ગયા, કરી મમ મહત્તા ક્ષિણ. ૫ સબળ કારણ શેાધી કરી, જાણું સઘળે સાર; ચડ્ઝ કિયા કરીશું પછી, ગૌતમ કરે વિચાર છે ૬ !
ત્યાં તો તેણે સાંભળી, પ્રભુ ખ્યાતિ અત્યંત; , દેવાદિ વંદે મળ્યા, જ્યાં વિચરે ભગવંત છે ૭. ઇંદ્રપુરી ઈદ્ર જ તણું, લાજી સ્વ રહી સમોસરણ જોતાં થકાં, વિસ્મય રચના થઈ. આ ૮ll સ્ફટિકન સિંહાસને, બેઠા થઈ ઉજમાળ; જોતાં જેના રૂપને, ઝાંખા થાય દિપાળ. | I અજબ વિભૂતિ વીરની, મનમનની કહેનાર; ' , એ જ્ઞાનીની આગળ, મલી પરિષદ બાર. ૧૦ | થયું થશે ને થાય છે, ભૂત ભવિષ્ય વર્તમાન , - - જાણી રહ્યા જીનરાજજી, એવું , એનું જ્ઞાન. ૧૧. ' અનુભવી જનના મુખથી, ગૌતમ સુણતાં વાત; વિદ્યા ગર્વ અંતર ધરી, વણ વદે વિખ્યાત. ૧૨ સાગર જળ જોયા વિના, થયા કૃપમાં સ્થિર પ તણા દદુ કહે, કૂવા વિષે બહું નીર. ૧૩ એ ન્યાયે અજ્ઞજ જનો, મિથ્યા કરે વખાણ . સાગરસમ સુજ જ્ઞાનને, જાણે નહિ એ અજાણું. ૧૪
Page #183
--------------------------------------------------------------------------
________________
વેદાદિ સર્વ શાસ્ત્રને, પામી ગયો છું પાર; "જીતું જઈ મહાવીરને પૂછી પ્રશ્નો સાર. # ૧૫ - મારી વિદ્યા આગળ, મુકે ' સંઘળી માન; "
જીત્યા જગના પંડિત, અચિય મારું જ્ઞાન ને ૧૬
लाटायं तरिता प्रवाद विजीता मौन्या श्रीतामालवाः सुकत्वमगधागतागतमदा गर्जतिनो... गुर्जरा • "काश्मीराप्रणताः पलायनकराजातास्ति. • लंगोद्भवाः
सत्यं वच्मिसनास्ति योहि कुरुते वांदमयासांप्रतम. १ ..' ઉપલા છંદનો અર્થ :
લાદેશના પંડિતે, નાઠા મુજથી દૂર ' - મૌન્ય થયા છે. મુજથી, માલવ પંડિત પૂર. મે ૧૭
મગધ દેશના પંડિત, ગાળે તેને ગર્વ. | ગુજરાતી પણ પંડિતો, ચૂપ થયા છે. સર્વ. ૧૮
પ્રખર પ્રતાપી કાશીના, હાર્યા પંડિતરાજ; તેમ જ તિલંગ દેશની, નાઠી ૫ આ વિવિધ વિદ્યા મેળવી, જાણું . શાસ્ત્ર સમસ્ત - મુજની આગળ સર્વનાં, માન થયાં છે અસ્ત. | ૨૦ |
તે રીતે મહાવીરને, કરૂં પરાજય આજ; સઘળા વિસ્મય પામશે, થશે ચિંતવ્યું કાજ. ૨૧
એમ સમજવી સર્વને, સજજ તુર્ત તે થાય; - પંડિત લઈને પાંચશે, ગૌતમ પંથે જાય. ( રર . છે આકાશે અવલોકીયા, વિમાનના ઠાઠ,
ગૌતમ મનમાં ચિંતવે, જોવા જેવો ઘાટ. I
Page #184
--------------------------------------------------------------------------
________________
'
૧૬૪
પરવરીયા સહુ પથમાં, આવ્યા પુરની બહાર દેખ્યું ત્યાં તા દ્વીપતું, સમાસરણ સુખકાર. ॥ ૨૪ ॥ રૂપાગઢ રળીયામણેા, જોતાં ઝાકઝમાળ; સુવર્ણ ગઢ જોતાં થયાં, થયા અતિ ઉજમાળ. ॥ ૨૫ ॥
ત્રીજો ગઢ રત્ન જ તણા, ઝળકે જેની જ્યેાત; પડે પ્રભા દશ દિશમાં, થઇ રહ્યો ઉદ્યોત. ॥૨૬॥
પ્રથમ ગઢની પેાળમાં, નજર કરી નિહાળતાં,
ત્રિગડા ગઢ ત્રિલેાકમાં, ચશ્મ ઠરે છે દેખતાં,
પેઠા ગૌતમરાય; વિસ્મય મનમાં થાય. ॥ ૨૭ ॥ -
હશે નહિ કાંઈ ઠામ; એવું એનું કામ. ॥ ૨૮।।
સહસ્ર ધ્વજ પરિવારથી, ઇંદ્ર ધ્વજ આકાશ;
હેકે પ્રભુની ઉપરે,
ચૂક કરે કરે - ઉજાસ. ॥ ૨૯ ॥
દેવતા, થયા અચ ખાભૂત;
દેખ્યા દેવી તે વેળા ત્યાં ઉતર્યો, ઈંદ્ર રૂપે મધ્યભાગે સિંહાસને, બેઠા છે જગદીશ; નમન કરે મહાવીરને, પ્રથમ સ્વર્ગ ના ઈશ: ॥ ૩૧ ॥
અદ્દભૂત. ॥ ૩૦ ॥
કોને કુંડલ ઝળકતા, કઢ ... મુક્તામાળ; મુગટ થકી અતિ દીપતા, સુર તણા પ્રતિપાળ. ॥ ૩૨ ॥
મુગટ જડયા મણીએ તણી, કાંતિ અપર પાર; પ્રસરી છે ચૌદિશમાં, ચક્તિ થયાં જેનાર. ॥ ૩૩
||
હે ધરી અરિહંતને, પડી પડી લાગે પાય; ભરી સભામાં સુરપતિ, ગુણ પ્રભુનાં ગાય. ।। ૩૪ ।।
Page #185
--------------------------------------------------------------------------
________________
'.
ઢાળ સુડતાલીશમી
(રાગ-જગજીવન જગવાલ છે) .. જંગ તે જિનરાજી, બન્યા અતિશે શૂર લાલ અમદમ સિન્ચ લઈ સામટું, કર્મ કીધાં ચકચૂર લાલ
- જગ તે જિનરાજી.-એ ટેક. છે ૧ | દેવ દાનવ તિર્યચના, સહીયા અતિશે ત્રાસ લોલ, આતમ સ્થિરતા આદરી ઘનઘાતી કીધા નાશ લા. જગત.રા લોકાલોક વિકી ગયા, ચા જગતના જાણે લલેરે, તયો તમે ભવ ઓઘને, વર્યા છે કેવળનાણું લા. જગત. ગુણ વર્ણવતા આપના, જુગ અનંતજે જાય લાલ, તેમ છતાં પ્રભુ ગુણને, પાર નહિ જ પમાય લા. જગત. ઠા અકલકળ પ્રભુ આપની, કળી શકે નહિ કેય લાલ, ત્રણે કાળ તણી સ્થિતિને, સર્વ ભાવે રહ્યા જેલા. જગત પા સુરાસુરને સર્વે ઈદ્રો, ઈ છે તે આપની સેવ લાલ, પરમ પ્રભુતા પામીયા, થયા સર્વોપરિ દેવ લા. જગત. ૬ આત્મ વિભૂતિ પ્રભુ આપની, જાણે સમદષ્ટિ જીવ લાલ રે, બીજે ત્રીજેને પન્નરે ભવે, આપે. બની જાશે શિવ લા. જગત. પણા સુડતાલીશમી ઢાળે વીરની, સ્તુતિ કીધી કરજેડ લાલ કહે અંબાજી જતાં ગૌતમે, અભિમાન દીધું છોડ લા. જગતના
*
* -
1
વિમાને ગગને સ્થાપીને, ઇંદ્ર વિદ્યા વીરે ગૌતમનું મન દેખતાં, થઈ ગયું છે સ્થિર. ૧
વિભૂતિ મહાવીરની, નેજરે નિરખી આજે - ગૌતમ મનમાં ચિંતવે, નમ્યાં સ્વર્ગના રાજ છે રે,
Page #186
--------------------------------------------------------------------------
________________
2
,
ઇંદ્ર મુખથી ઉચ્ચરી, પ્રગટ કીધા ગુણ ગ્રામ, દિનકર સમ છે" દીપતા, ત્રિજંગમાં અભિરામ. ૩ી. ઝળહળતા સિંહાસને, બેઠા એ જિનરાય; ધરતીથી ઉચે રહે, . આશ્ચર્ય મનમાં થાય છે ૪ - એના રૂપની આગળ, રતિપતિ કોણ માત્ર . .
સર્વ થકી છે શોભતું, યવંતનું ગાત્ર. | પ - હરિહર કે બ્રહ્મા નથી, નથી દેવકી નંદ;
એનાથી છે. શોભતા, મેહ્યા સુર નર વૃંદદો. 1. ભારતના ભૂમંડળે. જીતી સર્વ સમાજ
જીત્યા એ જાશે નહિ, સર્વ તણું શિરતાજ. ..૭ તેમ છતાં હિંમત ધરી, પૂછું ચિંતિત ભેદ * જે મુજ શંકા ટાળશે, વાંદુ ધરી ઉમેદ. , ||૮|
વેષ્ટિત પંડિત વૃદથી, ભરી સભા મેઝાર; આવ્યા વીરની આગળ, ગૌતમ ધરીને પ્યાર. ૯ છે ગૌતમને અંતરે, ચિંતિત સર્વ વિચારે પૂછયાની પહેલાં કહે, ત્રિજગ તારણહાર. ૧૦ |
ઢાળ અડતાલીશમી
(રાગ–કુદું જીન મનડું કિમ હિન બાજે.)' . . પ્રગટપણે વીર વાણી પ્રકાશી, ગૌતમને જ લાવ્યા; ગૌતમ ગેત્રી તમે અહે ગૌતમજી, અહિં ભલે આજ આવ્યા.. હૈ ગૌતમ જીવ શંકા મત આણે, શાસ્વત જીવ પ્રમાણે,
હે ગૌતમ જીવ શંકા મત આણે–એ ટેક. ૧૫ ગૌતમના મનમાં રહેલી શંકા પ્રભુ કહે છે.
-
| વિનયન લેખ્યો, મુખ્ય સરકાર
तान्येवानु विनश्यति, प्रेत. संशा नास्तीतिमतः ॥१॥
Page #187
--------------------------------------------------------------------------
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શંકર બ્રહ્યાદિ દેવ જગતનાં, લીલા રહ્યા વિસ્તારી; સર્વથી શ્રેષ્ઠ છે પ્રભુ તમારી, ત્યાગરીતી તે ન્યારી. હે ગ..૧૪ અનંત જ્ઞાનીને ભેટેરે થાતાં, તત્વે અભિરૂચી જાગી શ્રીવર સમીપ સંયમ લેવા, લગની ગૌતમને લાગી. હે. ગો. ૧ર હેમી દેશે નહિ યજ્ઞના કુડ, લે પશુડાં ઉગારી; આજ્ઞા કરી એવી સંબંધી જનને, ગૌતમ થયા વ્રતધારી હોગી. ૧૩ પંડિત પાંચસે ગૌતમને રાગે, સંયમ તેઓએ લીધો શ્રીવીર પ્રભુજીએ ઈંદ્રભૂતિને, શિષ્ય એટરે કીધે. હે. ગ. ૧૪ સર્વ સભા સ્થાને વિસ્મય પામ્યા, ત્યાગ ઐતમને જાણી; ઈદ્ર સરખાએ સર્વ મુનિને, વદ્યા ઉલટ આણું. હે. ગ. ૧૫ ધર્મની નહિ ભુંસાય એવી ઉત્તમ છાપ મારી છે. વૈદિક ધર્મમાં અહિંસાને જે સ્થાન મળ્યું છે તે જેનોના સંસર્ગને લીધે જ છે. અહિંસા ધર્મના સંપૂર્ણ શ્રેયના હકદાર જેને જ છે. અઢી હજારે વર્ષ પહેલાં વેદ વિધાયક યરમાં હજારે પશુઓને વધ થતું હતું, પરંતુ ચેવિસ વર્ષ પહેલાં જેનોના કેટલા તીર્થંકર શ્રી મહાવીર ' સ્વામીએ જ્યારે જૈન ધર્મને પુન્નરોદ્ધાર કર્યો ત્યારે તેના ઉપદેશથી - લેકિનાં ચિત્ત અધર નિર્દય કર્મથી વિરક્ત થવા માંડયાં અને ધીમે ધીમે લેકેના ચિત્તમાં અહિંસાએ પિતાને અધિકાર સ્થાપન કર્યો. આ સમયના વિચારશિલ વૈદિક વિદ્વાનોએ ધર્મની રક્ષાને લીધે પશુ હિંસા સર્વ બંધ કરી અને પિતાના ધર્મમાં અહિંસાને આદર પૂર્વક સ્થાન આપ્યું." વગેરે કહી અહિંસા પ્રણેતા જૈન ધર્મને બતાવે છે. તા. ૩૦ ૯-૧૯૦૪ શ્રી જેન વેતાંબર કેન્ફરન્સનું ત્રીજું અધિવેશન સ્થળ વડેદરા. . . ' A # વસંત માસિકના અંકમાં પ્રોફેસર આનંદશંકર બાપુભાઈ રધુવં બી.એ. એલ એલ. બી. ના લેખમાંથી. '
Page #189
--------------------------------------------------------------------------
________________
અડતાલીશમી ઢાળ રસીલી, " રચી માગસરું માસે, મુનિ બાજી કહે પ્રભુ પ્રતાપે, ગોતમ કેવળી થાશે. હૈ. ગો. ૧૬ -
જે દેહરા .. શકે ઈદ્ર રીઝયા ઘણું રીઝી સકળ સમાજ; .. ગૌતમ સરખાં પંડિતે, સ ત્યાગી સાજ. ૧ / યજ્ઞ સ્થાને અગ્નિભૂતિ, જુવે વીરની વાટ; હજું બધુ આવ્યા નહિ, તેથી થાય ઉચ્ચાટ. ૨I સર્વ જગતના પંડિત, છે જીતનારા બ્રાત; કિંઈ થકી જીતાય નહિં, નિશ્ચય છે એ વાત. ૩
તેમ છતાં ઇંદ્રજાળીએ, રચી માયાવી જળ; - રોકી રાખ્યા ભ્રાતને, લહું તે સંભાળ. ૪ ચિતવતાં ત્યાં આવી, વિપ્ર એક વિખ્યાત; " અગ્નિભૂતિ તેને કહે, કહો ભ્રાતની વાત. ૫ પ્રત્યુત્તરે વિપ્ર જ કહે, સુણજે પંડિત રાજ; " * જીત્યા તમારા બ્રાતને, ઈદ્રજાળીએ આજ. ૬
દ્વિજ ચિન્હો છોડી કરી, સઘળા પંડિત સાથે શિષ્ય થંયા મહાવીરના જ્યેષ્ઠ તમારા ભ્રાત. છ મા સુણતાં ક્રોધે પ્રવજ્યા, અગ્નિભૂતિ તે વાર;
બ્રાત ભેમાયા તેહથી, કંઈ ને કીધો વિચાર. ૮ - વાર કરૂં મમ વીરની, મુકાવું તે વેશ: *
અગ્નિભૂતિ કહે ગર્વથી, અંતર આણી છેષ: ૯ . પંડિત લઈને પાંચસે, ચાલ્યા પુરને પંથ; * આવી જોતાં બાહિરે, વિસ્મય થયા ધિમંત. ૧૦
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અજબ વિભૂતિ આજ તે, વિકી એ સ્થાન; અગ્નિભૂતિ મન ચિતવે, મુકી સઘળું માને. # ૧૧ ઝળહળતું આકાશમાં, સ્થાપી દિવ્ય વિમાન ઇંદ્ર સરિખા વીરનું, કરી રહ્યા સન્માન. ૧૨ લાખ દેવી દેવતા, મન્યા માનવ વૃંદ; એ જિનવરની આગળે, હું તો છું મતિમંદ. ૧૩ ગૌતમ સરખા ભ્રાતાજી, સર્વ શાસ્ત્રના જાણ; હાજર એની હજુરમાં, શિષ્ય બન્યા સુજાણ. / ૧૪ ll ભાનુપર આ ભૂતળે, તપી રહ્યું છે તેજ શેભે છે સિંહાસને, નજરે જોયા એજ છે ૧૫ જન્મ ધરી મેં જગતમાં, ભાન્યા નહિ રૂપવંત; તે જોયા મેં આજ તે, રૂપાળા ભગવંત. ૧૬ એના અતિશય આગળ, રીઝી રહિયા સર્વ કાણ માત્ર હું માનવી, ગાળી નાખે ગર્વ. ૧૭ છે. છે શંકા મુજ અંતરે, પૂછું જઈને પાસ; ' ' શંકા નિવારણ જ કરે, તે વાંદુ હું ખાસ. ૧૮ કર્મ કર્મ સવે કહે, એ મેટી છે શંક; જાણું પુછી વીરને, કરવા મન નિ:શંક છે ૧૯ છે એમ વિમાસી અંતરે, પંડિતો સંગાથ આવ્યા વીરની આગળ, હિંમત ધરી મન સાથ. | ૨૦ | પ્રભુ કહે સંબોધીને, અગ્નિભૂતિ બ્રિજરાજ; આવ્યા પ્રશ્નો પૂછવા, શંકા નિવારૂં આજે. # ૨૧ કમ વસ્તુ એ કલ્પના, ચેતન નહિ લેપાય , અરૂપી સંગે રૂપીને, સબંધ ક્યાંથી થાય રર
છે
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સ
એ શકા કરે તો, કરીને દીર્ઘ વિચાર; કમ વસ્તુ છે જગતમાં, શિવ સુખને હરનાર. ॥ ૨૩ ॥ આકાશમાં, રૂપી પુદગલ અનંત; વ્યાપી રહ્યા બ્રહ્માંડમાં, સમજો એ સિદ્ધાંત. ॥ ૨૪ ॥ લેપાયે છે
અરૂપી
છે જીવ જીવ;
'
અન તકાળથી કમાં, રડવડીચે! ચારે ગતિ, જીવ થયેા નહિ શિવ. ॥ ૨૫ ગહન વિષય છે ક ના, પ્રખળ કર્મ નું પુર; કમ થકી હારી ગયા, માનવ તેમ જ સુર. ॥૨૬॥ અનંત ખજાના સુખના, ભર્યો આત્મની પાસ; રૂંધ્યા કર્મ જ વાળે, જ્ઞાની જાણે ખાસ. ॥ ૨૭ II અષ્ટાદશ પાપે કરી, અષ્ટક નામ ધ; દુઃખનું કારણ એ જ છે, જીવને ક સખ પૂ. ૫૨૮ અનાદિ દુ:ખનું મૂળ
તે,
સંયમથી દૂર થાય;
સતરે ભેદે પાળતાં, જન્મ મરણુ ટળી જાય. ।। ૨૯॥
1
મથન કર્યું મિથ્યાત્વનું, અગ્નિભૂતિ ખુઝી ગયા, વિનતિ કરી વીરને કહે, શિષ્યપણે સ્થાપે મને,
જાણી મનના ભાવ; મળતાં ચિતિત દાવ. ॥ ૩૦ થઇ મમ શંકા દૂર; ઉગે સમકિત સૂર. ॥૩૧॥
કકર તજે સુજાણ; ભેટયા જિનવર ભાણુ. II ૩૨ ॥
ચિંતામણી પામ્યા પછી, તેમ જ દીક્ષા આદર, જીયા પંડિત પાંચસેા, થયા સર્વ તૈયાર; પ્રભુ પાસે સયમ ધરી, થયા જૈન અણુગાર || ૩૩ ॥
સુર નરને પુર દરે, વાંધા ધરીને પ્યાર; શિષ્ય થતાં શ્રી વીરના,
વો જયજયકાર. ॥ ૩૪ ૫
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૨
નવગણધરોની રશંકાનું સમાધાન. ઢાળ ઓગણપચાશમી
( રાગ–આદર જીવ ક્ષમા ગુણ આદર.) ચજ્ઞમ ડપમાં વાયુભૂતિ તે, ચિંતવે ચિત્ત માઝારજી; વડીલ વીર તે ગૌતમ સરખા, થયા જૈન અણુગારજી. યજ્ઞમંડપમાં વાયુભૂતિ તે.એ ટેક...૧ I તેની વારે ગયા છે અગ્નિભુતિ તે, હજી આવ્યા નહિ વીરજી; મિષ સખળ તેનું તુ જ શેાધુ, થવું નહિ અહિં સ્થિરજી. યજ્ઞમ ડપમાં. ॥૨॥ તેજ સમય તેણે વાત સુણી ત્યાં, છે મહાવીર મેટા ત્યાગીજી; અગ્નિભૂતિ થયા મુનિ તે પાસે, અંતર થતાં વૈરાગીજી. ચજ્ઞ. ૩
એવું સુણતાં તેણે નિશ્ચય કીધેા, મનમાં વિસ્મય પામીજી; અન્ને આ ધવને શિષ્યા બનાવ્યા, સંજ્ઞ હશે વીર સ્વામીજી. યજ્ઞ. ૪ એમ વધારી નિજ અંતરમાં, પડિત પાંચસા સાથેજી; આવ્યા સમેસરણ વાયુભૂતિ તે, ખીરાજે જ્યાં જગનાથજી. ચા. ૫ સમેાસરણની શેાભા નિહાળી, મનમાં વિસ્મય પામ્યાજી; તેમ અતિશય જોતાં પ્રભુના, વીર ચરણે શિર નામ્યાજી યજ્ઞ. ૬ નિજ અંતરમાં વાયુભૂતિને, શંકા છે એક મેટીજી; જીવું કાયા તે જુદા ન જાણે, શ્રદ્ધા છે એ ખાટી, યજ્ઞ. છા જીવ કાયાને તમે એક ન જાણે!, વાયુભૂતિને કહે વીરજી; અવિનાશી છે જીવ અનાદિ, છે વિનાશવંત શરીરજી યજ્ઞ. lilu
'
ધારણ કરે દેહ મે કરીને, ચારે ગતિ તણા જીવંજી; ત્રાડે અ ધન તે તપ સંચમથી, ત્યારે થશે જીવ શિવજી. ચત્ત, ાિ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૩ શંકા દૂર થતાં વીર વચનથી,. વાયુભુતિ તેણુ વારજી પાંચસો શિષ્યને લઈ સંગાથે થયા જૈન અણુગારજી યજ્ઞ. ૧ના વાયુભૂતિ પણ ત્યાગી થયાની, વ્યકતે સુણું તે વાત પંડિત પાંચસે લઈ સંગાથે, વ્યક્તિ આવ્યા સાક્ષાત છે. યસ. ૧૧ વંદન કીધું તેણે વીર પ્રભુને, ડી યુગ્મ જ હાથ કહે સંબધી વ્યક્ત પંડિતને, ત્રણે જગતના નાથજી, યજ્ઞ. ૧રા પંચ ભૂત તણું છે શંકા તમને, નાસ્તિકતા એ ભારી; વિજ્ઞાન ભરેલા હેતુ ન્યાયથી, શંકા દીધી નિવારીજી, યજ્ઞ. વાં - વીર વચન પર શ્રદ્ધા આણુને, પંડિત પાંચશે સંગજી, પ્રભુ પાસે થયા વ્યક્ત મુનિ તે, લાગ્યો વૈરાગે રંગજી યજ્ઞ ૧૪ વ્યા ત્યાગી થયાની વાત સુણીને, સુધર્મા થયા તૈયારજી; પંડિત પાંચસો લઈ તે વ્યા, સમોસરણ મઝારજી. યજ્ઞ ૧૫ શ્રી વીર પ્રભુને વંદન કરીને, ઉભા સન્મુખ ત્યાંય; તેના મને ગત ભાવ નિહાળી, ઉચ્ચરે શ્રી જિનરાયજી. યજ્ઞ. ૧૬ છે જે જે વેદાદિ પામ્યા ગતિમાં, પુનઃપામે તે જ સ્થિતજી; એવી શંકા છે તુમ અંતરમાં, છે શ્રદ્ધા વિપરીત. યજ્ઞ. પળા સ્પષ્ટીકરણ તેનું કરી પ્રભુએ, શંકા દીધી તે ટાળી; બુઝયા સુધર્મા પાંચસો સગે, સંયમી થયા ગર્વ ગાળી. યજ્ઞ ૧૮ તેમ આવ્યા વિપ્ર મંડીક નામે, સાડાત્રણસે લઈ શિષ્યજી બંધ મોક્ષ તણી શંકારે જાણ, બોલ્યા ત્રિજગ ઈશજી. યજ્ઞ. ૧૯ નિશ્ચય આત્મને બંધ થાય છે, કર્મ સંચે જે રીતજી. ભવ ભ્રમણ થાય કર્મ કર્તાને, છુટયે મેક્ષ ખચિતજી. યજ્ઞ. ૨૦ સંશય છેદાતા મંડીકજનો, ઉપ મન વૈરાગજી સર્વ પંડિતેને લઈ સંગાથે, કીધે સંસારને ત્યાગજી યજ્ઞ. ૨૧
1
1
rr*
-
-
-
- -
?
*
* *
*
*
-
-
**
*
*
*
*
*
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મીય પુત્ર પણ આવ્યા પ્રભુપે, કહે તેને અરિહંતજી દેવ શંકા તમે ઘરે તજી દે, છે ઈંદ્રાદિ ઋદ્ધિવંતજી. યજ્ઞ. રેરા સુરાસુરના ઈંદ્ર ચોસઠ છે, અસંખ્ય છે. પરિવારજી પ્રમાણભૂત છે તિષ ચકાદિ, શંકા નહિ લગારજી. યજ્ઞ ર૩ આસ્તિક થયા તે વીર વચનથી, શંકા દીધી નિવારીજી; સાડા ત્રણસો તે પંડિત સાથે, થયા પોતે અણગારજી. યજ્ઞ. ૨૪ અકપીત આવ્યા તેમ પ્રભુ સમીપે, પંડિત ત્રણસે સાથેજી; નાસ્તિતા તેની રે જાવા, કહે ત્રિજગનાથજી, યજ્ઞ રિયા સંશય તજી દે નારકી જીને, છે નર્ક વિષે નિરધાર; જ્ઞાની વચન પર શ્રદ્ધા આણને, જાણ્યા તત્ત્વને સારછે. યજ્ઞ. ૨૬ પ્રવર ત્યાગનો પંથ સ્વીકારી, ગ્રહ સંયમ ભારજી; ત્રણ શિષ્યને લઈ સંગાથે, મુનિ થયા તે વારજી. યજ્ઞ. ૨૭ આવ્યા અચળ ભ્રાત સમેસરણમાં, બીરાજે જ્યાં જગનાથજી; સંદેહ તજી દે પુણ્ય પાપન, વીર કહે હિત લાયજી. યજ્ઞ. ૨૮ પ્રવર પ્રભુતા દિસે પુણ્યની, પુણ્યથી સુખીયાં લોકજી. પુણ્ય વગરના જીવ જગતમાં, પામે દુઃખના ક0; યજ્ઞ. ૨૯ દીન બનીને ઘર ઘર ભમતા, સ્થિતિ પામ્યા કંગાલજી; ફળ પહોંચાણે પુણ્ય પાપના, કરી હૃદયમાં ખ્યાલજી. ચ. ૩૦ જ્ઞાની પ્રભુના વચન સુણીને, બુઝયા અચળ બ્રાતાજી; ત્રણ પંડિતો લઈ સંગાથે, મુનિ થયા સાક્ષાત છે. યજ્ઞ. ૩૧ મેતા પંડિતે વાત સુણીને, આવ્યા પ્રભુની પાસજી; પ્રભુ કહે તેના અંગત વિચારો, કરવા શંકાને નાશજી. ચાર જન્મ, ધરે દેહ પંચ ભૂતથી, પ્રલય તેમાં થાય દેહ વિનાશે જીવ વિશે, પરભવે કેણું જાય . ચશ. ૩૩
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પરભવ છે નહિ તે કારણથી, એ શંકા મત આવેાજી; પ્રત્યક્ષ પણે આ દેવા વસે છે, તેથી સ્વ પહીચાણાજી. યજ્ઞ. ૩૪ પાપ નિ નરક નિશ્ચય છે, પ્રત્યક્ષ નિશ્ચય છે, પ્રત્યક્ષ છે પ્રમાણુĐ; સંશય છેદાતાં મુનિ થયા તે, ત્રણસેા સંગે સુજાણજી, યજ્ઞ ૩૫ પ્રભાસ પડિતે તે એકાદંશમા, આવ્યા ત્રણસેા સાથજી; ઉભા પ્રભુજીને નમન કરીને, જોડી યુગ્મજ હાથછું. યજ્ઞ. ૩૬ પ્રિય વચનથી કહે પ્રભુજી, મેાક્ષ શંકા છે ખેાટીજી; અષ્ટ કર્યું ના ખંધન છુટયેથી, શિવ પદવી છે મેાટીજી. યજ્ઞ. ૩૭ જ્ઞાની વીરના વચન સુણીને, આસ્તિકતા ઉર આણીજી; અણુગાર થયા ત્યાં ત્રણસેા સંગે, ભેટયા પ્રભુ વિનાણીજી. ચંજ્ઞ. ૩૮ મહાવ્રત લીધાં મહાવીર પાસે, થયા આરંભના ત્યાગીજી. એકાદશ છે પંડિત મેાટા, લગની વૈરાગે લાગીજી. યજ્ઞ. ॥૩॥ શ્રી વીર પ્રભુના શિષ્ય થયા તે, 'ચુમાલીસે વિપ્ર સંગજી દ્વિજ તણા સર્વે સ્વાંગ તજીને, સુનિવેશ સજ્યા સ્વઅંગજી. યજ્ઞ. ॥૪૦॥
એકાદશે થયા ગૌતમ સરખા, ચૌદ પૂર્વી તે ભારીજી; ગણધર થયા તે વીર પ્રભુના, એકાઢશે જયકારીજી. યજ્ઞ. ૪૧ ઓગણપચાશમી એ ઢાળ મેાઝારી, શંકા સર્વાંની ટાળીજી; આંખાજી કહે પ્રભુ ભેટયાથી, ભવ ખીજ દેશે ખાળીજી, યજ્ઞ. ૪ર ॥ દાહરા ॥
પાવાપુરી જાતા હતા, દેવ તણા વૈમાન કાશ ખીપુર ઉપરે, વીર પ્રભુ પાવાપુરી, દર્શન કરવા જાય છે,
દીઠાં તે આસમાન. ॥ ૧॥ સમાસો આવાર; દેવ તણા પરિવાર
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રવણે સુણતાં વાતને, રીઝયા પુર નરનાર; ચંદનાએ પણ સાંભળી, હર્ષ તણે નહિ પાર. ૩ , દર્શનાતુર થઈ તે ક્ષણે, સતી ચંદના બાઈ, પ્રભુ પાસે સંયમ ધરું, ક્ષણે લાખેણું જાય. ૪ અંતરની. એ ભાવના, જાણ તેણી વાર ઇંદ્ર આદેશે દેવતા, આવ્યા પુર મોઝાર પI નૃપાદિ પરિવારને, તેમ ચંદના બાળ; સુરવર તેડી આવી, અંગે થઈ ઉજમાળ છે નિરખી શ્રી અરિહંતને, રેમમ વિસંત, ચંદના તે વંદન કરે, વ્યાયે હર્ષ અનંત. ૭ આજ જન્મ લેખે થયે, ભેટયા જિનવર ભાણ અહો વિભૂતિ વીરની, પામ્યા કેવળના ને ૮ . દર્શનથી પ્રસન્ન થયું, ચંદન બાળા ચિત્ત; વાણું સુણવા વીરની, ધરી રહ્યા સૌ પ્રીત. | ટ ભવભંજન ભગવંતજી, સમય સમયના જાણ; ભવી જીવ તારણ કારણે, વદે સુધા સમવાણ. . ૧૦
|| છો, धर्मः कल्पद्रुमो लोके, धर्मचिंतामणी नृणामः : . . . ધર્મ: મહુધા ઘેનું, ધર્મ: ર્વિવા ક્ષનિધિ છે ? ધર્મ પરમ છે જગતમાં, ધર્મ સુખની ખાણ ધર્મ થકી ચિતન લહે પરમ પદ નિર્વાણ. ૧૧ ઉભય ભેદ છે ધર્મના, ગૃહસ્થીને અણગાર; દ્વાદશ વ્રત આદરે, એ શ્રાવક આચાર. ૧ર /
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭છે - પંચવતે અણગારના, મોટા મેરૂ સમાન; ; - ત્રિયાગ શુદ્ધ પાળતા, મળશે. મેક્ષ નિધાન. : ૧૩ - એકએક મહાવ્રતની, ભલી ભાવના પંચ; ' : : - આરાધે તે મુનિવરે, કરી જ્ઞાનને સંચ. ૧૪
બીજી ભાવના બાર છે ગુણ નિષ્પન છે. નામ : : અંતરથી . આરાધતાં, મળે અવિચળ ધામ. . ૧૫ '. ગત કાળે સંસારમાં, ભાવી ભાવના બાર; ન
તરી કરી લવ ઓઘને, અનંત પામ્યા પાર ! ૧૬ it, - ચક્રવતી સમ રાજવી, ખટખંડ અધિરાજ; ; 1. સંયમ પંથે સંચર્યા, તજી મનહર તાજ. ૧૭ : અરિસાભુવન ભરતેશરૂ, ભાવી અનિત્ય ભાવ : : . કેવળ કમળા પામીને, તાર્યા મોટી રાવ. ૧૮
કાયા ઉદારીક કામની, વિણસતાં નહિ વાર . એ બધે ત્યાગી થયા, ચક્રી સનતકુમાર | ૧૯ - ' અશુચી ભાવનાથી ચક્રવતીને થયેલે વૈરાગ :
ઢાળ પચાશમી (રાગ-હવે મને હરિ નામ નેહ લાગે) . (તે આતમજી આજે જોગ મો.). ખ્યાતિ કરી કહે સ્વર્ગનો રાજા, સનંત કુમાર રૂપવંત લાગે અતિશે કરે, સોભાગી સુણો
ચકીતણી બલીહારી, છે રૂપે રંગે વિસ્મયકારી રે; " . " ભાગી સુણજે ચીતણ બલીહારીએ ટેક. ને ૧/ - અરિહંત વિણ અન્ય ને પેખી, રૂપવંત તેવી કાયા; ' સુણું પ્રશંસા ઈદ્રનો મુખથી, દેવે અતિ ઉલ્લભાયા. સે. ૨. '
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭.
:
પ્રથમ
:
પ્રથમ સ્વર્ગથી દેવા બે આવ્યા, જોવા ચઢી રૂપરિદ્ધિ વિષ્ઠ રૂપે આવ્યા રાજને દ્વારે, પ્રતિહારે વાત કીધીરે. સા. ૩ દીવ પથ કાપી વિપ્ર બે આવ્યા, જેવા વધુની વિભૂતિ; એવું સુણી તુત પાસે ખેાલાવ્યા, કરતા સ્વરૂપની સ્તુતિરે. સેા. ૪ આવી જોતાં દેવે વિસ્મય પામ્યા, લગની અંતરથી લાગી અહા મહેા રૂપ રાજા તમારૂં, તમે મેટા બડભાગીર. સેા. ૫ આપ રૂપતી કરે પ્રશંસા, સ્વર્ગ ના સ્વર્ગના રાજા; તેવા તમે છે। રાણા રૂપાળા, વાજે કીર્તિ વાજા રે, સે. સુણી પ્રશંસા દેવા સમીપે, ગવ કીધા મનમાંહી; ઈંદ્ર સરખા પણુ કરે પ્રશંસા, મુજસમા નહિ ’ક્યાંયરે, સે. ૭ ગ કરી કહે સુર પ્રત્યે રાજા, મળે ભરી મુજ કાયા; સુગંધી જળે વિલેપન કરીને, હજુ નથી અમે ન્હાયારે. સી. ૮ સ્નાન કરી જ્યારે શણગાર સજ્યું, છત્ર ધરાવું હું શિ; બેસું સભામાં જઈ સિહાસને, જો રૂપ આવી ત્યારેરે. સા. ૯ એમ કહી નરવર. ન્હાવાને બેઠા, દેવા ગયા એન્ડ્રુ હારે; મ`જન કરી ભારે ભૂષણ પહેર્યા, ગયા સભામાં જ્યારેરે. સા. ૧૦ રૂપતણે! રૃપે ગર્વ કરીને, દેવાને તુત તેડાવ્યા; આવી જોતાં તેઓ ચક્રીની કાયા, શિર ધુણાવી ઝંખવાયારે. સા. ૧૧ ચક્રી કહે ભવ્ય ભાળી વિભૂતી, શાભ્રાતણી નહિ ખામી; તેમ છતાં શાને શિર ધુણાવા, હર્ષ ઉમી સર્વે વાસીરે. સે. ૧૨ પ્રત્યુત્તર કહે નિ:શ્વાસ નાખી, રૂપ રંગ . ગયા નાશી; કાયા ઉત્તારીક આપની અતે, વ્યાપી છે રાગ નીરાશીરે, સેા. ૧૩ કંચન સ્થાલમાં તમેાળ ચાવી, નખાવ્યુ જેણી વારે ખદખદ ખદખદ કીટક કરતા, દેખ્યા રાજાએ ત્યારેરે સે. ૧૪
"
Page #199
--------------------------------------------------------------------------
________________
, ,
*:
કાયા ઉદારીક કારમી જાણી, વૈરાગ્ય અંતરે આ સંયમી થયા તુર્ત રાજ તજીને, ખારા સંસારને જાયે. ૧૫ ઉગ્ર પંથે ચડી કર્મોને કાચા, ભવ બીજ દીધાં બાળી, કહેબાજી ધન્ય ચકવર્તી તે, મોક્ષ પામ્યા દીક્ષા પાળીરે. ૧૬."
છે . છે દેહરા . સાર જગતમાં છે નહિ, જોતાં આ સંસાર; સંયમ સાર સંસારમાં, ભવજળ તારણહાર, ૧ તર્યા તરે તરશે વળી, સંયમના ધરનાર; ત્યાગ ધર્મની મુખ્યતા, કહી સભા મઝાર. ૨ મીસરીથી મીઠી ઘણું, કહે સુરને રાજ; એ વાણી શ્રવણે સુણ, રીઝી સર્વ સમાજ છે ૩ છે વંદન કરીને ચંદના, કહે પ્રભુજી પાસ મહાવ્રત અપ મુજને, છુટું ભવને પાશે. ૪.
વૈરાગી થઈ ચંદના, જાણી તેવાર; - રાજકન્યા સંગે ઘણી, તે પણ થઈ તૈયાર | Nil
પ્રધાન શેઠ સેનાપતિ, ગાથાપતિ ગુણવંત; કન્યાઓ તેઓ તણી, ધરી વૈરાગે ખંત. . કરજેડી શિર રામતી, પડી પડી લાગે પાય; વીર પ્રભુની આગળ, સંયમવંતા થાય છે | સહસગએ સાધુ થયા, થતાં સત્યની શોધ થયા હજારો સાધવી, સુણી પ્રભુને બોધ. | ૮ - સાધવી એના વૃંદમાં, રૂપ ગુણે છે શ્રેષ્ઠ " ચંદનાને પ્રભુજીએ, પદ અખ્યું ત્યાં . હું !
,
.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રાવકપણું સ્વીકારીને, થયા વ્રત ધરનાર; ચાર તીર્થ સ્થાપી કરી, કીધે ઘણે ઉપકાર. ૧૦ માં | તીર્થ સ્થાપે તીર્થક, કરે જગત ઉદ્ધાર; તે કારણે જન જાણજે, નામ ગુણનુસાર. ૧૧ / ભક્ત ભલે ભગવંતને, અસંખ્ય સુરને નાથ;
વંદન કરી કહે વીરને, જોડી યુગ્મ જ હાથ. તે ૧૨ | જન્મ જરા ને મરણથી મુક્ત તમે જિનરાજ સંભળાવી સદધને, કીધા કૃતાર્થ આજ. ! ૧૩
ઢાળ એકાવનમી (રાગ–માઢ.)
. . . લીધી જન્મની કહાણ, જગતમાં લીધી જન્મની કહાણ, ભેટયા જિનવર ભાણ, જગતમાં લીધી જન્મની હાણ.
ભેટયા જિનવર ભાણ-એ ટેક. અમૃત્યુ ને સુરવર ભુવને, મળે નહિં કેઈ સ્થાન; જડ ચેતનનું ભાન કરાવે, અમ્યું એવું જ્ઞાન. જગત. ૧ / મેલ અનાદિ મિથ્યામતને, છુટે નહિ કઈ રીત; સુધાવાણીનું સ્નાન કરાવી, નિર્મળ કીધાં ચિત્ત. જગત. રા હોમ હવનની હિંસક ક્રિયા, કરતા ધર્મને કાજ ગૌતમ સરખા વિપ્ર હજાર, મુનિ બનાવ્યા આજ જગતવા ચંદના સરિખા રાજ કન્યાઓ, તાર્યા બહુ નરનાર, તમે ચતુર્વિધ તીર્થો સ્થાપી, વર્તા જયકાર. જગત. જા ગુણગ્રામ કરી ત્યાં વીર પ્રભુનો, ઇંદ્રાદિક પરિવાર વંદન કરી તે સ્વર્ગે ચાલ્યા, વિસ્મય થયા જેનાર. જગત. પણ
Page #201
--------------------------------------------------------------------------
________________
૮૧
એકાવનમી ઢાળે વીર પ્રભુએ, સ્થાપ્યાં તીર્થો, ચાર, - આંબાઈ મુનિ કહે પાવાપુરથી, વિરે કીધ વિહાર જાત. દા.
ચાર તીર્થને સ્થાપીને પ્રભુએ કરેલ વિહાર .
. દેહરા છે . . , ગૌતમઆદિ ગણધરે, સંગે બહુ પરિવાર છે * * વીર પ્રભુજી સંચર્યા,' કરતા ઉગ્ર વિહાર | ૧ |
ગામ નગર ને પુરપ્રતિ, જયાં જ્યાં જિનવર જાય છે * ઉપકાર અતિશે ધર્મને, મહીમંડળપર થાય. ૨
ચંદનબાળા મહા સતી, લઈ શિષ્યા પરિવાર . ' વીર વચનને અનુસરી, જન પદ કરે વિહાર. ૩ મગધ દેશને મહીપતિ નામે શ્રેણીકરાય; , પ્રતાપર્વત તે ભૂપતિ, મહીમંડળ પંકાય. તે ૪ અંગ મગધ બે દેશનું, છે શ્રેણીકનું રાજ. રાજકુટુંબ છે દીપતું, સુખણી પુર સમાજ. પો રાજગૃહી નગરી વિષે, ઝદ્ધિ. અપરંપાર; રાણું છે શાણું ઘણું, શ્રેણીકને દરબાર. ૬. નંદા મટી રાણ, કુંવર કાન્તિવંત; અભય કુંવર છે દીપ, રૂપ ગુણે અત્યંત. B ૭ મે - ચાર બુદ્ધિ એ સુતની, પામી છે વિસ્તાર;
પ્રધાનપણું તે રાજ્યનું, કરે અભયકુમાર. ૮ * ચેટક કન્યા ચલણા છે શ્રેણીની નાર; - બે કુંવર છે તેહના, કુરણકવેલ કુમાર ૯,
કલ્યાદિ દશ રાણુનું, તેના છે દશ પુત; - તેમ જે ધારિણી રાણુને, મેઘકુંવર છે સુત. ૧૦ |
* * *
Page #202
--------------------------------------------------------------------------
________________
મગધપતિ શ્રેણીની વ સુખકર સ્થિત અજ્ઞ દશાથી તેહને, હિંસામાં છે પ્રીત. ૧૧ શિકાર કરતાં એકદા હણ્યા હરણના પ્રાણુ આયુષ્ય બંધ તેથી થે, નરક વિષે નિર્માણ. ૧૨ છે સમદષ્ટિ સતી ચેલણ, દેતી. બહુ દષ્ટાંત છતાં શ્રેણીક શ્રદ્ધ નહિ, જિનવરને સિદ્ધાંત. ૧૩ છે એક દિવસ ભડ ભૂપતિ, હયવર પર થઈ સ્વાર; . પ્રાત:કાળે નિજ પરથી, નરવર નિકળ્યો બહાર. ૧૪. મેડીકલી નામે કરી, ઉપવન છે સુખકાર; અતિરમ્ય છે ભૂમિકા, જોતાં મન હરનાર છે. ૧૫ / નંદન વનની ઉપમા, બહુ સુંદર છે બાગ; આવ્યો શ્રેણીક તેહમાં, લઈ અનુકુળ લાગ. ૧૬ તરુવર તળે દીઠા તિહાં, ત્યાગી લેશે ? જોતાં વિભૂતિ અંગની, ચકિત થાય ધિમત. - ૧૭. તુત અશ્વથી ઉતર્યો, અંગે થઈ ઉજમાળ . કરજેડી શિર નામો, પૂછે છે ભૂપાળ. ૧૮ મ. . . . . . ઢાળ બાવનમી
: (રાગધારણ મનાવેરે મેવકુમારનેરે.) અતિશે રૂપાળારે મુનિવર ખિીયારે, જોતાં ન નેત્ર ખેંચાય; ક્ષિતિતળની માંહીરે હશે ઘણું સુંદરું, તુમ સમા નહિં ક્યાંય. * * * * અતિશે રૂપાળી મુનિ પિખીયારે–એ ટેક. / ૧ / મુખાકૃતિ જોતાં આનંદ અતિ ઉપજેરે, થયે હું વિરમયકાર; ક્ષમાં તણ તમે દિસે છે મહોદધિરે, નિર્લોભી અણગીર અ. ૨ . .
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ચુવાવયમાંહીરે સૉંચમ શાને આદરેિ, તજીને સર્વ સ’ચેગ; કુમળી આ કાયારે દિસે મુનિ આપની, ભાગ તો છે જોગ. અ ૩ ન્રુપ પ્રત્યે હે મુનિવર તે ક્ષણેરે, સાંભળેા શ્રેણીકરાય; અનાથ હતા હું તે! રે પૂર્વ સ ંસારમાંરે, કાઇ થયું નહિ સ્હાય. અ. ૪ એવું સુણી રાજારે મુનિ પ્રત્યે ઉચ્ચરર, થાઉં તમારા નાથ; ઋતુ ઋતુ તારે સુખા સંસારનાર, વિલશે અની સનાથ. . ૫ પ્રત્યુત્તરે કહેરે સુણી ભડ ભૂપતિરે, તમે પોતે છે અનાથ; કેમ કરી થાશેારે નાથ તમે માહરારે, કહું સત્ય તણી સાથ. . ૬ અનાથપણું 'મારૂં રે સુપ્થેા તમે રાજવીરે, શ’કા થાશે જેથી દૂર; રિદ્ધિસિદ્ધિ ધણીરે હતી મુજ મંદિરે, ભેગ હતા પરિપૂર. એ. છ
એક દિન રાજાર આંખે 'વ્યથા ઉપનીરે, દુ:ખ સહ્યું ના જાય; રાજવૈદા આવીરે ઉપાચા કીધા ઘણારે, ઉપશાંતિ ના થાય. અં. ૮
માતિતા મારારે સરતા ભાત. એનડીરે, સગા સ્નેહી વૃંદ; મુજ સંગે પરણીરે તરૂણ જે સુંદરીરે, કરતી હતી આઇ. એ. લઇ શકયા નહિરે દુઃખ તેએ માહરૂર, હતા હું તેથી અનાથ; શાંતિ પામ્યા હું તેા રેજિનવર ધર્મથીકે, લીધા મે સત્યમ સાથ અતિશે. ॥ ૧૦ ॥ જૈન ધર્મ વિનારે રાજન સંસારમાંરે, કાઇ નહિરે આધાર; પરભવે ૫ થેરે શરમ એક જીવનેરે, ધમ તણુ નિરધાર. અ. ૧૧
પ્રતિમાય સુણીરે અનાથી મુનિ આગળે, થયા તે શ્રદ્ધાવત; તીથ કર એત્રરે તેણે ઉપરાછટુ રે, દયા ધમે રાખી ખત. અ. ૧૨ જૈન ધર્મ પામ્યારે નૃપ સુનિ આગળેરે, અંતઃપુર પરિવાર; આવનમી ઢાળરે રચી છે માએ સૂત્ર તણે અનુસાર; આ. ૧૩
Page #204
--------------------------------------------------------------------------
________________
--
|
| દેહરા | મગધપતિ શ્રેણીકને, ભેટયા જે નિગ્રંથ સર્વજ્ઞ પદ પામી કરી, પામ્યા ભવને અંત. . મુનિ અનાથી આગળ, સંમતિ પામ્ય રાય; રાણી કુંવર કુંવરી, સહુને ધર્મ સુહાય. / ૨ /
" મેઘવરને અધિકાર" . તે કાળે ને તે સમે, કરતા પ્રભુ વિહાર :
જ હી બિરાજ્યા, ઉપવનની ઝાર. ૩ ખબર પડી પુર લેકને, આવ્યા શ્રી અરિહંત; ' . વીર વંદનને કારણે, જાય ધરી મને ખંત. ૪ શ્રેણીક શ્રદ્ધાવંતને, ખબર મળી તે ખાસ દળબળ લઈને સંચર્યો, જાય પ્રભુજી પાસ. | ૫ | હાથી ને ઘોડા ઘણા, સહસગમે છે સ્વાર ફિજે ચાલી પુર પંથમાં, પ્રજા અપરંપાર. ૬ મેટા મેટા શબ્દથી, ગાજે છે એ પુર; મેઘકુંવર’ વિનાદમાં, રહે સ્વ' અંત:પુર. | રાજકન્યા રળીયામણું, એ પર છે આઠ સર્વ સંચાગે સુખના, પૂર્વ પુણ્યના ઠાઠ. | ૮) સ્વર્ગ ભુવનની ઉપમા, એવા છે આવાસ મેઘકુંવરની માળીયા, છે રસ્તાની પાસ. છે કે અંગજ ધારણું રાણુંને, કુંવર કાંતિવંત; ' ' શબ્દ સુણુને પંથમાં, નિરખે ધરીને ખંત. તે ૧૦ છે. કુંવર કહે સેવક ભણી, મળી મોટે સમુદાય; એક દિશિ સહુ સંચર્યા, શું કારણું તે જાય. / ૧૧.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૫
કે પ્રત્યુત્તરે વળતે કહે, અલ્પ કરી વિસ્તાર છે | વીર વંદન સહુ જાય છે. સજીને શણગાર. ૧૨ . છે. તે જાણીને તુર્તમાં, સજ્જ થયા કુમાર,
રથ પર બેસી જાય છે, સમોસરણ મોઝાર ૧૩ | - - સહસ વજા પરિવારથી, ઇંદ્ર ધ્વજ આકાશ ' હેકે પ્રભુની ઉપરે, ચક્ર કરે ઉજાસ. / ૧૪ - અતિશયે અરિહંતન, તાં વિસ્મયકાર;
રથથી નીચે ઉતર્યા, તુર્તજ રાજ કુમાર, ૧૫ * પંચ અભિગ્રહ સાંચવી, જઈ વાંધા ભગવંત - બેઠા પ્રભુની આગળ, હર્ષ ધરી અત્યંત. i ૧૬ * : સુરાસુરે વિદ્યાધરે, મન્યા માનવ વૃંદ; : - સમોસરણ નિહાળતાં, વ્યાપે હર્ષજ કંદ. || ૧૭ ! " સ્ફટિકને સિંહાસને, બેઠા છે જિનરાય;
વાણી સુણવા તેહની, તલપી રહ્યાં સૌ ત્યાંય. ૧૮ - જે જાણે ત્રણે કાળને, નિરખે સર્વ ભાવ; - આપે પ્રભુજી દેશના, જેમાં અનિત્ય ભાવ. I ૧૯ . . . . ઢાળ રેપનમી.
(રોગ-કુંથુજી મનડું મિનિ બાજે) મળે માનવ ભવ મેંઘામૂલને વળતાં પુણ્યના એક
ઇંદ્ર સરિખા ઈરછે અંતરમાં ક્યારે મળે જન્મ મે. - હો ભવીજન અવસર મળે નહિં આવે, લીજે માનવ ભવ લ્હાવો - લીજે માનવભવ લ્હાવે, હે ભવીજન અવસર મળે નહિ આવે .
* એ ટેક. ૫૧ .
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮.
પંચ સ્થાવરમાં ભ્રમણ કરતાં કાળ અનંત વિતાવે; અનંત ચેવિશી મુગંતિ સિધાવ્યા, ત્રસપણે ત્યારે આ
.
. હે ભવી. ૨ અનંતકાળે દેહ મળે મનુષ્યને ઉલંઘતાં નવ આંટી તિર્યંચમાં સહીયાં અચિંત્ય દુખ, ગાઢી છે કર્મની આંટી.
- " હે ભવી. ૨ ૩ અનહદ દુઃખો પરવશે સહતાં, શુદ્ધ થય જીવ જ્યારે માન્ય માનવ દેહ આર્ય ભમિમાં, સંચમ ભવજળ તારે. : : : : : : '
હે ભવી. ૪ એવું ધારી દશા ચકી રાજાએ, રાજપાટને ત્યાગ્યા; ઉગી ઉગીને ઉગ્યા અવનિમાં, જેન દિવાકર જાગ્યા. હા ભવી. ૫ ભરત નરેશ પ્રથમ ચકી, અનિત્ય ભાવના ભાવી. કેવળી થઈ દશ હજાર રાજા, બુઝવ્યા બાહિર આવી. હો ભવી. ૬ સગર નામે થયા બીજા ચક્રી, કીધું ખટખંડનું રાજ થતાં વૈરાગી તેણે સંયમ લીધે, તજી રાજ્યને તાજ. હા ભવી. ૭ તેમ મઘવ નામે ત્રીજરે ચઢી, પામ્યા ટી ઠકુરાઈ; ખટખંડ સાહેબી તેણે તજીને, દીક્ષા ગ્રહી સુખદાઈ. હે ભવી. ૮ સનત કુમાર નામે થારે ચકી, ઇંદ્ર રૂ૫ વખાણ્યું; ખટખંડ રાજ્ય સોંપી કુંવરને, વૈરાગે મન આપ્યું. હાં ભવી. ૯ સેળમા તીર્થંકર પંચમાં ચકી, શાંતિ શાંતિ કરનારા; સંચમ ગ્રહી તેણે કમેજ કાપ્યા, શિવપુરી વસનારા હે ભવી. ૧૦ કુંથે અરનાથ ઉભય અરિહંતો, તજી ખટખંડની કૃદ્ધિ ધર્મરૂપણું તેણે ધોંસરી ધારી, સંયમે પામ્યા સિદ્ધિ હે.ભવી. ૧૧ : મહાપદ્મ નામે નવમારે ચકી, થયા તે સંયમ ધારી; મુછ ઉતારી નિજ શરીરપરથી, તપ કીધે તેણે ભારી.
' હે ભવી. ૧૨
Page #207
--------------------------------------------------------------------------
________________
- ૧૮૭. ચક્રવતી દશમા : હરિ તેણે, મહૂં મહીપનું માન; સત્તરે ભેદે શુદ્ધ સંયમ પાળી, પામ્યા.મેક્ષ નિધાન હો ભવી. ૧૩ જયનામે : એકાદશમારે ચંકી, રાજા હજારની સંગે, ઈદ્ર સરખા રાજવૈભવ છોડી, મેક્ષ વર્યા મને રંગે. હોભવી. ૧૪ એવા એવા રાજ મુગતિના રસીયા, રાણા હજારેને. ત્યાગી; હંસ્તી ઘેડા તેમ મુકી ખજાના ત્યાગ ધન લાગી. હભવી. ૧૫ એવું ધારી જૈન ધર્મ આરાધે, સુખ. શાશ્વતા તે પામે; કહે આંબાજી મેઘકુંવરનું, ધર્મ વિરામે. હો ભવી. ૧૬
બાધ સુણ વૈરાગને, રીઝી સર્વ સમાજ . . અંતરમાં રીઝ ઘણું, શ્રેણુક સરખો રાજ. ૧
વંદન, કીધું. શ્રી વીરને, જેડી સુમૂજ હાથ . ; નિજ પર પ્રતિ સંચર્યો, મગધ દેશને નાથ. ૨૫ - વાણી સુણી, વીરની, બુઝયા મેઘકુમાર, કરજેડી કરે વંદના વીરને વારંવાર. ૩ મ .
ભલે પધાર્યા આ સ્થળે, ભવજળ તારણહાર, - પ્રભુ તમારાં બાધથી, જાણ્યું સર્વ, અસાર, છેક છે,
રેગ ભરેલા ભેગે છે. છે. તજી સકળ સંસારને, લે સંચમ ભાર. ૫
પ્રભુ કહે પ્રત્યુત્તરે, સુણો રાજકુમાર
પ્રમાદ કદિ કરશો નહિ, સમજી સંયમ સાર. ૬ : - વાદી વીરને વિધિએ, ગયા પુર મોઝાર;
"નમન કરી કહે માતને, છું સંચમ ધરનાર. ૭
:
'
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮
૬. વચન સુણી સ્વપુત્રના,
મૂર્છા પામ્યા માય;
- પડચા પૃથ્વી તળ ઉપરે, દીલ રહ્યું કહેવાય. ॥૮॥
· દાસી વૃંદ દોડી કરી, કર ગ્રહી બેઠાં કર્યાં, માળાસર ત્રુટી જતાં, તેમ જ માજી આંખથી,
ગદગદ
17
કંઠે ઉચ્ચરે, જોતાં કરૂણા સ્થાન; : તું તનુજ મુજ વાલહા, માંદ્યા પ્રાણુ સમાન. ।। ૧૧ || પુત્ર વિરહ ક્ષણ એકના, ચૈા કદિ ના જાય; ઉપમા, કહી ગયા જિનરાય. ॥ ૧૨. પરણાવી છે આઢે; થાય મને ઉચ્ચાટ. ।। ૧૩ ।
॥
ઉંખર ફુલની ઉપમા, સુંદર સઘળી સુંદરી, છતાં તો શું તેહને, દિવસ તે રજની વિષે, · વદન વિલેાકું તાહરૂં, વિલેા તાહરૂં, જે પથ્રુ જાવા તણી, ', કષ્ટ ઘણા છે ત્યાગમાં, જન્મ ધરી જોયા નથી, તે રસ્તે કેમ ચાલશેા, રસમસતા ભાજન અહીં, પરઘર ભિક્ષા માગતાં, કામળ કમળની પાંખડી, .. ખાંડા ધારે ચાલવું,
'
કરે ઘણા ઉપચાર, કરતા સહુ સત્કાર ॥ ૯॥
પડે મેાતીની હાર; થઇ અશ્રુની ધાર ॥ ૧૦ ॥
ઘડી ઘડી પળવાર; ત્યારે સુખ થાનાર ૫ ૧૪ ॥ પુત્ર કહેા છે. વાત; કહું છું સાચી વાત. ॥ ૧૫ ॥ જે જંગલના પથ પુત્ર મની નિગ્રંથ ॥ ૧૬ ।। જમતાં રીઝે મન; . . મળશે નહિં કદિ અન્ન. ॥ ૧૭ ૫
|
1
તેવી છે તુજ કાય,
છે
સુવું
ભૂતળમાંડી. ॥ ૧૮
માટે રહી સંસારમાં, વિલશે વિવિધ ભાગ;
ૐ ભુક્ત ભાગી થઈ આખરે, લેન્ચે ત્યાગી જોગ. ॥ ૧૯ ॥
'
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯
માતાને કુંવર કહે, “ વના વદી રસાળ; જ્ઞાન વિના મુજ આતમા, રહ્યો અનાદિ માળ. ॥ ૨૦ ઢાળ ચેાપનમી
( રાગ-મહેતાજીને શું મહીમૂલ ખતાવું. ) મુજ માજી આજ્ઞા આપેા આવારે, મારે નથી રહેવું સ સાર તે એ ટેક. સે વીર પ્રભુની સુણી વાણી, જેથી જુદી જગત રીત જાણીરે; હું છું કાળ અન તના પ્રાણીરે, રડવડીયે ચારે ગતિ સંસારે. મારે. ૧ મારા આતમ છે અવિનાશીરે; સ્યા મેહ મમતની ફાંસીરે; તેથી થયા ન શિવપુર વાસીરે, પરવશેરે કષ્ટ સહ્યાં બહુ વારે. મારે. ॥ ૨ ॥ શ્વાસેાશ્વાસ રૂંધાઈ રહ્યાંરે, મે' નરકના ગાઢે દુઃખ સહ્યારે; જાય ન સુખ થકી તે કહ્યાંરે, પરવશેરે અન્યે અગ્નિ સંસ્કારે. મારે. ॥ ૩ ॥ માવિત્ર ઘર તે સ્થાવર જાણેારે, મેાશાળ વિગ્સે દ્રી પહીચાણારે; નિગાદે કાળ અનંત સાથેારે, એહ દુ:ખથીરે કાણું કહેા ઉગારે. સારે ॥ ૪ નિજ સ્વભાવને ના જોચારે, માડી મે તેા કાળ અનતે ખાયારે, પરાધિન મની બહુ રાયારે, દુ:ખ દરિચેરે ડુખ્યા અન તીવારે મારે ॥ ૫ ॥ હૅવે સંચમ તાચિત્ત સ્થાપુંરે, નિર્ભય દાન છકાયાને આપુંરે; જેથી પૂર્વ સંચિત કર્મ કાપુંરે, નિર્ભયદાન છકાયાને આપુંરે. મારે. ॥૬॥ માડી મને ત્યાગવૃત્તિ બહુ ભાવેરે, આવેા સમય ફ્રી નિહુ આવેરે; મારી ક્ષણ લાખેણી જાવુંરે, ભેટયા પ્રભુજીરે પાતે તો પરતારે મારે. ॥ ૭॥
Page #210
--------------------------------------------------------------------------
________________
:૧૯૦ '
નમ્ર વિનંતી અતિશે ધીરે માતપિતાએ અનુજ્ઞા દીધી, કરશે સ્વઆત્મની સિદ્ધિ ઉચ્ચરે અંબાજીરે કહ્યું મેઘકુમારે
'..:
મારે. | ૮ |
| દોહરા છે, . માજીને વચને કરી, રાજ કરૂં દિન એક .
ઉર અવધારી કુંવરે, વાત સ્વીકારી છેક ૧ શ્રેણીકને હુકમે કરી, કીધી તૈયારી સાર; રાજ તખ્ત બીરાજીયા, : નૃપપશે. કુમાર. | ૨ મેઘ થતાં ગાદી પતિ, ભૂપ કહે કરજેડ : આદેશ આપો પુત્ર, પુરંશું મનના કેડ. ૩ મેઘરાજા સુખથી વદે, એ પાત્રો સાર કુતિયાચણે દુકાનથી, મંગાવે આ વાર. | ૪ | સોનામહોર બે લાખથી, તુર્ત મંગાવે રાય; નાપતિને એક લાખથી, તેડાવ્યા છે ત્યાંય. પ ! સકળપુર શણગારીયું, તેરણ બાંધ્યાં કાર; રાજ રિયાસત સજજ કરી, વર્તાવ્ય જયકાર. ૬
મનગમતાં ભેજન જમી, મેઘ થયા તૈયાર - ઝળહળતા આભૂષણે, સજ્યા બહુ શણગાર. | 9 ||
સહસવાહિ ઉપરે, બેઠા રાજકુમાર;
ચામર વજે તેહને, બે તરૂણ ધરી ચાર | ૮ || ' ગડગડ નોબત ગાજતી, થતી નગારા ઠેર; - પડઘમ વાજાં નવનવા, ગજે વું ઘનઘોર છે . ગજ રથ ઘોડા પાલખી, શિવિકાને વળી વેલ; - રાજ રિયાસત નિકળી, જોતાં રેલમ છેલ. ૧૦ છે
Page #211
--------------------------------------------------------------------------
________________
જયજય : મંગળ બોલતા, ચાલ્યા ચારણ ભાટ - 1 - મળી. મનુષ્યની મેદની, જેવા સઘળે ઠાઠ: ૧૧
અતિ ઉત્સાહે આવીયા, પુર તણું તે બહાર; ' ' - અતિશય છે વરના, જેમાં વિસ્મયકાર; ૧૨ .
ત વાહનથી ઉતર્યા, મેઘ મહા મતિવંત ' ' આવી વાંદ્યા વીરને, હર્ષ ધરી અત્યંત. આ ૧૩ .
માતા કહે કુમારની, પ્રભુને , કરી પ્રણામ; . . શિષ્ય, ભિક્ષા સ્વીકારીને, પુરે પુત્રની હામ. ૧૪ . સંધી કહે સુતને, તું મેઘરાં પ્રાણુ;
પુત્ર કર્મ કાપી કરી, વરજે પદ નિર્વાણું. ૧પ છે - એમ કહેતી તે ધારણ, , ગદગદ કંઠે. . થાય છે ? - : અશ્રુ છુટયાં આંખથી, . સાડી પલળી જાય. સ ૧૬ મ. "
નમ્રપણે નિજ- માતને, "કહે ” મેઘકુમાર; " : પ્રભુ પ્રતાપે માતજી, તરી જઈશ. સંસાર ૧૭
શિખરિણી છંદ. ફરી ફરી ને જનક જનની હું નહિ કરું,
વળી માને પેટે ફરી જનમ હું તો નહિ ધરું; : .. તજી કાયામાયા તપ નિયમથી આતમ દયું, " અવિનાશી થાતાં ભવભ્રમણ પાછા નહિ ભયું. ૧ : : : : : | દોહરા છે : ' " . એમ કહી નિજ અંગથી, ઉતાર્યો શણગાર
કે ઝીલે , માતા ધારણી, વર્લ્સ તણું મોઝાર ૧૮ ' ભ્રમર સરીખા કેશને, ઉતરાવ્યા તે વાર
સ ત્યાગી વેશને, થયા તુર્ત અણગાર ૧૯ ,
Page #212
--------------------------------------------------------------------------
________________
માતપિતાશ્રી મેઘના, વાંદી વીરના પાય - . દિલગીર થઈને અંતરે, સ્વસ્થાને તે જાય. ર૦
પ્રભુ પાસે સંયમ ધરી, 'મેલ થયા મુનિરાય : - સાંજે પથારી પાથરી, દ્વાર ભાગ છે ત્યાંય. ૨૧ કમળ કાયા મેઘની, સુનારા સુખ , સેજ; : તૃણશય્યાની ઉપરે, 'ભૂતળ સુતા તેજ. ૨૨ + શરીર ચિંતા કારણે, મુનિઓ નીકળે બહાર સ્પશે ચરણે મેઘને, નિશા સમય નિરધાર. ૧ ર૩ પ પરિષહું આકર, મુનિયેથી આવાર મેઘમુનિ મન ચિંતવે, આ દુઃખને નહિ પાર | ૨૪ / પ્રથમ નિશામાં આટલું, દુઃખ ખર્યું ના જાય..? જાવું નક્કી સંસારમાં, નિશાપૂર્ણ જબ થાય. તે ૨૫ |
પ્રભાત સમે પ્રભુ વીરને, સોંપી સાધુ વેશ; - વસવું જઈ ગ્રહવાસમાં, વત્યે એ આવેશ. પ ૨૬
ઢાળ પંચાવનમી
(રાગ-મુનિવર શેધે ઈજા.). ઝરી ઝૂરી મેઘ મુનિ, વીતાવી તે રાતપ્રભુ સમીપે આવીયા, પુરણ થતાં પ્રભાત. ૧. લેજના ધરતાં અંતરે, વાદે વીરના પાય; ' કહે પ્રભુજી તે ક્ષણે, અહા મેઘ મુનિરાય. ૫ ૨ - શરીર ચિંતા કારણે, મુનિયો જાતાં બહાર ' પડી પરિષહ તેહથી, ગંજાયા અણગાર. : + ૩ છે પાત્રો એ ને વળી, ત્યાગી વેશ તમામ; સુપ્રત કરવા કારણે, આવ્યા છે આ ઠામ. || ૪
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૩
જઈ વસવું સ’સાર
ตา
॥
''
॥ ૭॥
તજી ધર્મ અણુગારના “ રણી ગયા શું રાજવી, અલ્પ દુ:ખે આ વાર. ॥૫॥ દારૂણ દુ:ખ પૂર્વે મસ્યા, હસ્તી ભવ માઝાર અ ંતરથી એ દુઃખના, કરી કોઇક વિચાર. ગ્રીષ્મ ઋતુમાં એકદા, ફરતા વન માઝાર, ! વ્યાપી તૃષા ત્યાં કણે, સહતાં તે દુ:ખકાર જળ; પીવાને કારણે, ગયા તમે કાસાર; ખૂંચી જાતાં કમ, હિંમત ગયા ત્યાં હાર. ॥૮॥ શત્રુ હસ્તી આવીચેા, દીધા દત પ્રહાર; !! રક્ત તણી ધારા વહી પડતાં તિક્ષણ માર. દુ:ખથી કાયા કે પતી, થયા ત્યાં મૃત્યુકાળ; : વિંધ્યાચળના વન વિષે, જન્મ્યા કરિણી આળ. | ૧૦ || ઢાળ પંચાવનમી તેહમાં, પૂર્વ ભવ વિસ્તાર;
॥ ૯
7
મેઘ મુનિ તે સાંભળે, કહે મુનિ સહકાર, ॥ ૧૧
॥ દાહરા
વનચર ભીલે અપીયું, સુમેરૂપ્રભ નામ, તરૂણપણ ત્યાં પામીયા, ક્રૂરતા બહુ વિધ ઠામ. ॥૧॥ હાથણીએ પરિવારથી, કરતા વિવિધ કેલ;
..
થયે યુથના, ચરતા વનની વેલ. ॥૨॥
+
1
11:2
અધિપતિ એ અરણ્યમાં એકદા, “ગ્રીષ્મ સમય માઝાર; દાવાનળ દેખી કરી, કીધા તમે વિચાર. ॥૩॥ તરુપત્ર વન વેલડી, આડાગાડી તમામ; ઉખેડી તે મૂળથી, દૂરનામુ ધરી હામ. ॥૪॥
૧૩
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૪
એમ વિમાસી અંતરે, ચત્ન કીધા પરિપૂર " સંગે લઈ પરિવારને, નાખ્યાં તરુવર દૂર. . ૫ ,
બહુ વિસ્તારે મંડળું, સ્વચ્છ કીધું તે ઠામ. : વૃક્ષાદિક ધરે થતાં, થયું ચિંતવ્યું કામ. . ૬
થતાં હુતાશન એકદા, વ્યાપી અગ્નિ જાળ; પશુ મળ્યાં બહુ એકઠાં, લઈ પોતાનાં બાળ. ૭ -
બળતું વન વિલેકીને, તું પામ્યા ત્યાં ત્રાસ : વેગે ચાલી મંડળે, જઈ કીધે નિવાસ. ૮
ભીડ ઘણી પશુડા તણું, ઉભાં પાસપાસ : તે વેળા તુજ દેહમાં, ચર વ્યાપી ત્યાં ખાસ. ૯ ખરજ ખાણવા દેહની, ઉપાડ તેં પાય; ભયથી સસલે ધ્રુજત, આવી પેઠે ત્યાંય ૧૦ || ખરી તે ખરજને, પગ ઠવતાં ભૂભાગ - સસલે પેખી પગ તળે, આ કરૂણા રાગ- ૧૧ / ઉચે રાખે ચરણને, અનુકંપા કરનાર; અતિ દયા પરભાવથી, પરિત કર્યો સંસાર. ! ૧૨ અઢી દિવસ પુરા થયા, બુઝો વનને દાહ, લાગ્યાં પશુઓ નાસવા, લઈ અનુકુળ રાહ. મે ૧૩ એક સસકને કારણે, ઉચે રાખે પાય; અઢી દિવસના દુઃખથી, ગાઢી વેદના થાય. | ૧૪ / ઢળી પડે તું ભૂતળ, પામ્યો દુઃખ અથાગ અતર કરૂણું આવતાં, આવી ગયા ભવ તાગ. ૧૫ ll વિણે સમકિત કારૂણ્યથી, રાયવરે ભવ મઝાર; નરભવ આયુષ બાંધીયું, રાફળ જમ કરનાર. {૧૬
Page #215
--------------------------------------------------------------------------
________________
*
પ
ĭ
॥ ૧૮ ॥
ત્યાંય ॥૧૯ ॥
ઉજળી વેન વેઢતાં, મરણુ થયુ નિરધાર; હસ્તી ભવથી રાજવી, થયા મેઘ કુમાર. ॥ ૧૭ ૫ મેરૂ સરખા દુ:ખથી, ડગ્યા નહિ તે સ્થાન · મુનિવર માં કાચર થયા, અહિં પામ્યા વિજ્ઞાન. વયણા સુણતાં વીરનાં, અંતર ઉજવળ થાય; જાતિ સ્મરણુ ઉપજ્યું, "સ્થિરતા થઈ અહુ ભવ પેખીને પાછલા, અતિ થયા વૈરાગ શિર નામી વીર ચરણમાં, તજે શરીરના રાગ. સચમ પુનઃરિપ આદરી, કહે પ્રભુની પાસ; સેવા કરવા સંતની, દેહ અપું છું. ખાસ ॥૨૧॥ એમ કહી ભગવંતને, વાંદ વારંવાર; ઠરી ગયા તે ત્યાગમાં, મળતાં ત્યાગમાં, મળતાં તારણહાર. ॥ ૨૨ ॥ કવિ ખેાડાજી મુનિના ઉદગાર (રાગ-ઠુમરી..)
૨૦ ॥
સતી સુકુમાલા ચનમાળા, પગમે જડ દીયાં તાળારે દીન દયાળા સ ટ ટાળ્યા, ર ક્રીયા આકમાળારે. ગિરી કાન સુધારે, નાથ મિના મિગરી કાન સુધારે.--એ ટેક. ૧ ઇંદ્રભૂતિ અન્ય મત મેલીને, છનશે બાદ મચાયારે મનકા શંસય મેટ દીયા તમ, ગણધર પદવી પાયારે. મિંગરી. ૨ સચમસે ચલચિત્ત ભચા તમ, પર ભવ ખાત સુનાઈરે; મેઘ કુંવરકા મન સ્થિર કીના, જાતિ સ્મરણ ઉપજાઇરે. મિગરી. ૩ ॥ દાહરા ||
સાધુ સેવા બહુ કરી, તપસ્યા કીધી ઘેર; જૈનશાસન દીપાવ્યું, ચડી આતમ ગુણુ દ્વાર ॥૨૩॥
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૬
વભાર : ગિરિની ઉપરે, જઈ કીધા સથાર; : વિજય વિમાને ઉપન્યા, સાતા છઠ્ઠા અંગમાં, ', પદ્ય રચના તેની કરી,
દેવાનંદા
વિ જશે ભવ પાર | ૨૪ પ્રથમાધ્યયને કહે મુનિ
'
'
?
અનુક્રમે વીર આવીયા, સમાસો ભગવ તજી, : સમેાસરણ સુરે રચ્યું, ત્રિગડા ગઢ દીપી રહ્યો, ખબર પડી પુર લેાકને, સુરવર દર્શને આવીયા,
અધિકાર
લઈ સાધુ પરિવાર; મહાણુકુડની મહાર. ॥ ૨૬ એક : જોજન પ્રમાણ; જેમ ઝળકતા ભાણુ. ॥ ૨૭ II આવ્યા શ્રી અરિહંત;
`
તેમાના ઝળકત. ॥ ૨૮ ॥
સાર; સહકાર. ॥ ૨૫ ||
જાણ થતાં જન પુરના, ધરી ઉમદા શણગાર; પા દર્શીન કારણે, અંતર આણી પ્યાર. ॥ ૨૯ ॥
દેવાંન દા નાર;
બ્રાહ્મણ રૂષભદત્તને, જાણ થતાં તે દંપતી, રથ શણગા સેવકે, સમ ખુરી સમ શિંગડાં, દાસી દેશ અનેકની, એઠા રથની ઉપરે, સંગે પુર મધ્યે રથ ચાલતાં, પ્રભુ અતિશય પેખીયા,
ઢાળ
તુ
થયા તૈયાર. ॥ ૩૦ ॥ શૈાભા, રેલમછેલ; જોડયા સુંદર એલ. ॥ ૩૧ ૫, લઈ પેાતાની સાથ;
";
છે નિજ નાથ. ॥ ૩૨ આવ્યા નગરી દ્વાર; જોતાં વિસ્મયકાર. ॥ ૩૩ || પનમી
( રાગ–જગજીવન જંગવાલ હેા. )
વીર વંદન આવે દંપતી, લેવા જન્મની લ્હાણ લાલરે; દેવાના એમ ઉચ્ચરે, પિયુને કરી પ્રણામ લાલરે વીર વંદન આવે ઃ પતી. એ ટેક॥૧॥
''
¿
'
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭ દેવ, વિમાનો ઝુકાવીયાં, દેવોએ આકાશ - લાલ પ્રભા પાડી દેશ દિશમાં જઈ બેઠા પ્રભુ પાસ લા. વીરઃ આરા રૂપાગઢ સુવર્ણ કાંગરા કરી રહ્યા ચળકાટ લાલ, સુવર્ણગઢ રત્ન કાંગરા, જેવા જેવો બહુ ઠાઠ લા. વીર. ૩ રત્નગઢ મણી રત્નના, કાંગરા છે મહાર લાલ જોતાં તો તૃપ્તિન પામીએ રીઝયા સુર નરનાર લ વીર. Iો, સહસ બ્રા પરિવારથી, ઇંદ્ર ધ્વજ હેકંત લાલ તેમ પ્રભુજીની ઉપરે, ચક્ર તેજ ઝળકેત લા. વીર. પા. ભવ્ય વિભૂતિ અરિહંતની, નિરખી મેં તે આજે લાલ વીર. પ્રભુજીને વાંદતા સિદ્ધ થશે સહુ. કાજ લા. વીર. tia એમ કહી રથથી ઉત, જોડીને ઉભય હાથ લાલ સસરણે ચાલી આવીયાં, બીરાજે જ્યાં જગનાથ. લા. વીર. ૭. દેવાનંદા વદે વીરને હર્ષ તણે નહિ પાર લાલ પુનઃ પુનઃ કરે. વંદના વિસ્મય થયા જેનાર, લા. વીર. !વા ચંદ્ર. કિર્ણ પંકજ પાંખડી, ખીલે છે જળ મઝાર લાલ દેવાનદાની રોમાવળી, વિકસી તેણીવાર લા. વીર. D &ી વીર વદન વિલેકતાં, તૃપ્તિ ન પામે ત્યાંહી લાલરે પાનો વછૂટે તે બાઈને, કચુકી પલળી જાય. લા વીર. ૧૦
બાજી કહે અવલોકતાં, શેકા ગૌતમને થાય લાલ, પુછતી કહે પ્રત્યુત્તરે વિશમાં જિનરાય લા. વીર ૧૧
* * હાળે સંતાનમાં : ક
" (રાગ કશું જીન મનડું કિહિન બાજે.) એ છે મારાં માજી, હા ગૌતમ એ છે મારાં માજી દેખી દેખી થાયરા, હે ગૌતમ એ છે મારાં માજી એટેક.
-.
**,*
:
?
''
*
*
*
* * * *
*
*
*
*
*
*
* *
*
*, ,
,
: ' -
૧
Page #218
--------------------------------------------------------------------------
________________
ઘણા ભવની પૂર્વે એક પુરમાં, રહેતા હતા એ ભાઈ બંને બંધુની એક એક નારી, રહેતી સંગે સદાઈ. હા ગૌતમ ૧ ત્રિશલાજીને જીવ હતી દેરાણ, ઘણું ઘરેણું પામી; મન્ય માવિત્રથી રત્ન જડેલા, કઈ વાતે નહિ ખામી. હે ગૌ. ૨ શુભ પ્રસંગે તે નિજને અંગે, પહેરતી ભૂષણ ભારી; જોતાં જેઠાણીનું મન લલચાયું, ગુસ કર્યો નિરધારી. હે ગૌ. ૩ જઈ જેવા લાગી દેરાણું ડાબલે મને નહિ કઈ રીતે કરતી બળાપે અતિશે બાળા, ચેન પામી નહિ ચિત્તે. હો ગૌ. ૪ એ જ ચિંતામાં ભેળીરે ભામની, મૃત્યુકાળને પામી, અનેક જાતિમાં જન્મ લઈને, ત્રિશલાપણે વિરામી. હે ગૌ. ૫ કઠણ કીધું દિલ જેઠાણું તેણે, દયા ન આણી લગારે એજ કમથી દુઃખદ ભવમાં, કષ્ટ સહ્યાં બહુ વારે. હે ગો. ૬ ચારે ગતિમાં અતિ આથડતાં, અશુભ કર્મ અપાવે; તે જ જીવ થ દેવાનંદા, પરણી વિપ્ર ઘેર આવે. હે ગૌ. છે ચકી પુત્રમેં મચ ભવમાં, ગોત્ર કર્મ ઉપરાયું તેથી આ બ્રાહ્મણ કુખે, કર્મ ઉદય તે આવ્યું. હે ગૌ૮ સાડી વ્યાસીમી ચાલતી રચણી, હરણગમેષી આવ્યા દેવાનંદા કુખથી ગર્ભ હરીને, ત્રિશલા કુખે લાવ્યા. હો ગૌ. ૯ સતાવનમી ઢાળે કહે આંબાઈ, સુણતાં વીરની વાણું વીર પ્રભુ જેવા પુત્રને જાણી, દેવાનંદા હરખાણી. હે ગૌ. ૧૦
. ! દેહરા || - : $. વીર વચન શ્રવણે સુયા, વિજ્ઞાને ભરપુર
મનમને વિસ્મય પામીયા, માનવ તેમજ સુરn 1 w
Page #219
--------------------------------------------------------------------------
________________
ગૌતમ આદિ ગણુધા, સાધવીએ પરિવાર; શકા નિવારી
૧૯૯
સમય વિમાસી તે ક્ષણે, મળી સભા ભરપુર; દીધી પ્રભુએ દેશના, જાણ્યું સર્વ આ સાર. ॥૩॥ રૂષભદત્ત વિપ્ર જ તણું, વૈરાગી મન થાય; પ્રભુ સમીપે આચ, સંયમ તે સુખદાય. “ ॥ ૪ ॥ આચારગ આદે કરી, ભણ્યા અગીયારે અંગ; “ અંતે અનશન આદરી, કીધા શિવપુર સંગ. ॥ ૫॥
.
સર્વની, જાણી જ્ઞાનાધાર. ॥૨॥
તેમ જ માજી વીરના, જીયા પ્રભુજી પાસ; · ચંદનાજીને સોંપીયા, સંયમ અપી ખાસ. ॥ ૬ ॥ તપ સંયમ આરાધતાં, કીધાં ચકચૂર; “ દેવાનંદા સાધવી, પહોંચી ગયા શિવપુર. ॥૭॥ મહાકુંડ એ પુરમાં, કરી ઘણા ઉપકાર; ત્યાંથી પ્રભુ પધારીયા, અન્ય દેશ મેઝાર ॥ ૮॥
:
ગામ નગર ને પુર પ્રતિ, સમેાસરણમાં જાય; દેતાં પ્રભુજી દેશના, ધર્મ બીજ રાષાય. ॥ ૯ કાશીના ભૂપતિ, તાનિક જે રાય; “ મરણુ થતાં તે નૃપનું,શાકાકુલ સહુ થાય ।। ૧૦ ॥
1
.
અલ્પ માસને અંતરે, કાશખી ઉદ્યાન, સમાસર્યા ત્યાં ખાગમાં, ચાવિશ્મા ભગવાન. ॥ ૧૧
પતિ જતાં પરલેાકમાં, દુ:ખ ધરતી દિનરાત; · મૃગાવતી એ સાંભળી, વીર પ્રભુની વાત. ॥ ૧૨
શાક તજી સંસારના, લઇ કુંટુબ પરિવાર; આવી મગાવતા તે વાર. ॥ ૧૩
વાં
વીર
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૦
વીર વાણી શ્રવણે સુણી, જાયું સર્વ અસાર : - રાજ સેંપી સ્વ પુત્રને, લીધે સંયમ ભાર. ૧૪.
મૃગાવતી મોટા સતી, મળતાં, ત્રિજગનાથઃ .. વિચરે તે તપ ધ્યાનમાં, ચંદનબાળા સાથ. ૧૫ એ આદિ, નરનારને, તારણહારા - વીર : . વણજ ગ્રામ ઉદ્યાનમાં, સમેસર્યો. ત્યાં વીર. ! ૧૬ ! ગાથાપતિ આણંદને, શિવાનંદા નાર; * * : બાર કોડ દિનાર છે, વિચરે સુખ , મોઝાર. . ૧૭ |
ખબર થતાં ભગવંતની, સમોસરણમાં જાય છે વાણું સુણી આણંદજી, શુદ્ધ સમકિતિ થાય. ૧૮ ! દ્વાદશ વતો આદરી, આવ્યા નિજ આવાસ; . .' '. વનિતાને પણ પાઠવે, વીર પ્રભુની પાસ. ૧૯ પતિ ધર્મ સ્વીકારીને, વિદ્યા શ્રી મહાવીર;" .. - પુરમાં જઈ તે દંપતી, થયા ધર્મમાં સ્થિર. ૨૦ કરતાં કરણું આકરીઉપન્ય અવધિ જ્ઞાન : આણંદજી અણશણું કરી, પામ્યા દેવ વિમાને. ૨૧ /
પ્રથમ સ્વર્ગથી ઓપરે, ચવિ વિદેહે જાય; : " આણંદજીને આતમા, ચરમ શરીરી થાય. . રર .
ચંપામાં બીજા. થયા, શ્રાવકજી કામદેવ' એ દેવ ડગાવી ના શક્યો, કરે પ્રભુની સેવ. ૨૩ | એ આદિ અષ્ટ શ્રાવક, પામ્યા પ્રભુથી બાધ * પ્રથમ સ્વર્ગમાં ઉપન્યા, કરી સત્યની શે ર૪ ૫,
ત્યાંથી ચવિ વિદેહમાં, ધરશે. નર અવતાર; “ સિંચમી થઈ થશે કેવળી, પામી જશે ભવપાર. ૨૫
Page #221
--------------------------------------------------------------------------
________________
:
{
+
' ,
'
,
'
'
.: : જેમાલીને અધિકાર ! . * એક દિવસે અરિહંત, કરતા સુખે વિહાર
સમોસર્ચ બહુ સાલમાં, મેહોણુ કુંડની બહાર ii ૨૯
તે ઉપવનથી પશ્ચિમે, ત્રિકંડ છે ગામ *** - ત્યાં નરવરના પાટવી,વસે મનોહર ધામ | ૨૭ * ભંગિની ચુત ભગવંતના, છે જમાલી નામ - વીર સુતા પ્રિયદર્શના, પરણ્યા એ શ્રીમાનો ૨૮ લાં * સુસંપદે બહું પામીયા, દ્ધિ રેલમછેલ - * ઝળહળતા આકાશમાં, જમાલીના મહેલ. ૨૯
સહસગમે નર નારી, રાજકુંટુંબ પરિવાર , વીર વંદન જાતાં થકાં, નિરખે રાજકુમાર ૩૦
જાણ થતાં તે પાટવી, આવ્યા વીર હજુર, * વાણી સુણી વીતરાગની, ભીંજી ગયું ત્યાં ઉર. ૩૧ વંદન કરી મહાવીરને, ' કહે રાજકુમાર;
તારક તમારી આગળ શું સંયમ :- ધરનાર છે-૩ર છે - જિનવર કહે કુમારજી, સુખે કરે: કલ્યાણ ! "
ઢીલ કદી કરશે નહિ, બની ધર્મના જાણ. . ૩૩ " A વિર વચન શિરપર ધરી, થયા રથારૂઢ ખાસ; . - તુર્ત જ પુરમાં આવીયા,. માતપિતાની પાસ. ૩૪ . . I ! છે . . . દળ અઠાવનમી
(રાગ-શી કહું કથની મારા.) અવસર ફરી નહિ આવે, મોત અવસરે ફરી નહિ આવે;
મારી ક્ષણ લાખેણી જોવે, માતે અવસર ફરી નહિ આવું. એ ટેક. - વાણી સુણશ્રી વીર પ્રભુની, મેહ મમતા મેં ત્યાગી, " :
બળતા પુળાસમ સંસારે જાણી લગની ત્યાગમાં લાગી માત અવ. ૧ :
.
.'
- ઢાળ અઠાવનમી .
.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૧
1
કાળ અન’તા અના કાઢા પ્રમાદે પરવશે દુ:ખ દીઠાં; જન્મ મરણનાં સંકટ ટાળે, સંચમનાં ફળ મીઠાં. માત અવ. ૨ મૃગજળ જેવા ક્ષણિક સુખા, રહું તેમાં કેમ રાચી; જળ પરપોટા પ્રલય પામે, એવી કાયા છે કાંચી. માત અવ. ૩ ઇંદ્રજાળેપમ માજી જગતની, તેમાં શું લલચાવું; પંખી મેળાસમ ભેળા થઈને, અંતે જુદા પડી જાવું. માત અવ. ૪ માતપિતાએ રહેવા સંસારે, આ ત્રણ બહુ કીધાં; પ્રત્યુત્તરમાં તેને ત્યાગ ધના, ભવ્ય દૃષ્ટાંતે દીધાં. માત અવ. ૫ ભવસાગરના તારૂ પ્રભુજી, ભેટયા મને આ વારે; કાટી ઉપાયે માતપિતાજી, હું રહું નહિ સંસારે. માત અવ. ૬ અઠાવનમી ઢાળે કહે આંમાજી, જમાલી આજ્ઞા માગે; અનુમતિ લઇ મહાવીર પાસે, રજ ઋદ્ધિ તે ત્યાગે. માત અવ. છ ॥ શહરા ॥
ગજ રથ ધાડા પાલખી, વીત ભર્યો ભંડાર; તે ત્યાગીને નિકળ્યા, થયા જેને
હીરા ને રત્ને જડયા, ઝળહળતા શણગાર; તે ભૂષણને પરહરી, થયા જૈન અણુગાર. ॥૨॥ જમાલી જેવા રાજવી, લેતાં ત્યાગના પથ; તેની સંગે પાંચસ, તે પણ થયા નિગ્રોંથ પુત્રી પદ્માતા વીરના, પ્રિયદર્શીનાખાઈ વીરપે ત્રતા આદર્યાં, ગણી સંયમ સુખદાઈ, ॥ ૪॥ રાજવંશની ભામન
*
અણુગાર ॥ ૧ ॥
વણીક
એવી નારી નીકળી, સંગે
''.
॥૩॥
॥ ૩ ॥
કુળ શણગાર; એક · · હાર. ॥ ૫ ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
પાળે સયમ પ્રેમથી, પ્રિયદર્શીના સગ મૂકી મમતા દેહની, ” લાગ્યા અમે ગs n
રંગ
i
૨૦૩
-
ચંદનાજીની આગળે,વીર વચન અનુસાર, સાધવીએ વિચરી રહી, આતમ તારણહાર છ
.
,,!
:
પ્રભુ
અગીચા બહુ સાલથી, તે વીરે કીધા વિહાર, કે વિચરે, જમાલી અણુગાર ॥૮॥ સંગાત વિચરે,
- છઠે અઠેમને માસના, કરતા બહુ ઉપવાસ, · ગામ નગર પુર વિચરે, વીર પ્રભુની પાસ. ૯
ં મુનિ જમાલી એકદ્યા, ' લઈ પાતાના શિષ્ય;
વીરથી જીંદા વિચરે, નિજ છંદે અહની શ. ॥ ૧ ॥
લક્ષાદ્ધિ તુચ્છ આહારથી, ઉપન્યા અંગે રાગ
સાવરથી પુર આવીયા, શુદ્ધ રાખી ત્રિયાગ. ॥ ૧૧ ॥ કાષ્ટક એ ઉદ્યાનમાં, ` ઉતર્યાં ઉતર્યાં ફાસક સ્થાન;
', ',
કહે પથારી પાથરા, શિષ્ય તમે સુજાન. ॥ ૧૨ ॥
**
કરતાં પથારી તૃણુની, કહે જમાલી એમ; વ્યથા પીડે મુજ અંગને, ઢીલ થઇ છે કેમ. ॥ ૧૩॥
--
શિષ્ય કહે પ્રત્યુત્તરે, પથારી થઇ તૈયાર; અપૂર્ણ પથારી પેખતાં, ઢાળ આગણસાઠમી
( રાગ–આદર જીવ ક્ષમા ગુણુ આદર: )
ગ્રામ પ
કહે જમાલી શિષ્યા સમીપે, વિપરીત શ્રદ્ધા આણીજી; થતાં અનુભવ પ્રત્યક્ષ જાણા, શકાભરી વીર વાણીજી: કહે જમાલી શિષ્યા સમીપે.—એ ટેક. ॥૧॥
પ્રષ્ટ કરે વિચાર । ૧૪ ।।
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ચાલુકિમને થયું એમ કહેવું, ભૂલ દિસે એ મેટીજી; કરવા માંડયું તે કીધુંજ કહીએ, વીર વાણી છે બેટીજી. કહે. ૨ ચલમાણે તે ચાલ્યું જ કહીએ, નિઝર માણે તે નિઝર્યું છે, વાત યથાર્થ નહિ તે વીરની, નિશ્ચય સિદ્ધ મેં કર્યું છે. કહે ૩ જમાલી તણ તે વચન સુણીને, કઈકે વાત સ્વીકારી તે રહિયા ત્યાં જમાલી પાસે, વર્તે ઈચ્છાનુસારી છે. કહે. ૪. અનંત જ્ઞાનીના વચન ઉથાપે, એજ દિસે અજ્ઞાની; એમ અવધારી બીજા શિષ્યો, આવ્યા જ્યાં વીર જ્ઞાનીજી, કહે. ૫ હતું સમોસરણ વીર પ્રભુનું, ચંપાપુરની હારે; વાંદી પ્રભુને તે સુનિયે, વીર આજ્ઞાનુસારેજી, કહે. ૬ ઉપશ રેગ જમાલી અંગે, ઔષધને ઉપચારે; પ્રભુ સમીપે આવ્યા જમાલી, વાણી પ્રગટ ઉચ્ચારે છે. કહે. ૭ આપ સમીપથી શિષ્ય તમારા, છદ્યસ્થ જે જે જાવેજી ગામ નગર તે વિચરી પાછા, છદ્મસ્થપણે સૌ આવે છે. કહે. ૮ દેશ નગરને પુર વિચરતાં, હું તે અતિશે ફાજી; તપ સંચમને શુદ્ધ આરાધી, સર્વજ્ઞ થઈ હું આવ્યો છે. કહે. ૯ ભાન ભર્યા તેના વચન સુણીને, પૂછે ગૌતમ સ્વામીજી; કહે પ્રત્યુત્તર બે પ્રશ્નોના, ગર્વ વૃત્તિને વામીજી. કહે. ૧૦ || લેક અને આ જીવો જગતના, શાશ્વત કે નાશવંતંજી; કહી દે જમાલી એના અર્થો જે હે કેવળવંતજી. કહે. ૧૧ વચન સુણીને મન્ય રહે ત્યાં, અર્થ કશે ના લાધેજી જમાલી દંભીના મનમાં તેથી, મિથ્યા કદાગ્રહ વાધ્યાછે. કહેર
અરે જમાલી અર્થ ન જાણે, કહે પ્રભુ પ્રકાશજી; = લઘુ શિષ્ય પણે ઉત્તર આપે, તુજ પ્રજ્ઞા ક્યાં નાશીજી. કહે. ૧૩
Page #225
--------------------------------------------------------------------------
________________
-
'
૨૦૫
ઉભય પ્રશ્નોના અર્થ પ્રકાશ્યા, જિનવરે સવિસ્તારેજી; જમાલીએ તે શ્રધ્ધા નહિ તે, મિથ્યા મંતને ધારેજી કહે ૧૪ નિરાભીમાન પણું મુકી અળગું, માને, માતંગે. ચડીયાજી; . કરી ઉથાપન વીર વચનનું, ન્યાય માર્ગથી પડીયાજી કહે ૧૫. જિનવર પ્રભુને સંગ તજીને, અન્ય પુર પંથ લીધાજી; સરળ જીવોને મિથ્યા બ્રભાવી, કર્મ સંચ બહુ કીધજી, કહે. ૧૬ જ્ઞાની પ્રભુની હિલના કરતે, જમાલી, અણગારજી; ; બહુ વર્ષે તેણે દીક્ષારે પાળી, અંતે કીધા સંથારજી. કહે. ૧૭. . ખબર થતાં તે જમાલીની, ગૌતમ પૂછે વાત, કુશિષ્ય જમાલી કાળ કરીને, કઈ પામ્યા છેજાતજી. કહે ૧૮ પ્રત્યુત્તરમાં પ્રભુ પ્રકાશે, સુણજે સૌ અણગારજી; પામ્ય જમાલી લાંતક સ્વ. કિલમષી અવતાર છે. કહે. ૧૯ દેવ મનુષ્યને તિર્યંચ ભવમાં, લેશે. નવ અવતાર પછી પરિક્ષણ કરી કર્મને, પામી જશે ભવપારજી. કહે ૨૦ કરે ઉથાપન જ્ઞાની વચનનું, તે ફરશે સંસાર; પંચમ અંગથી કહે આબાજી, જમાલી અધિકાર . કહે. ૨૧ t = ફરી ગોશાલાને ચાલુ થયેલ અધિકાર
કઠણ હૃદય પીગળી જશે, એવો છે અધિકાર :
ભવજન ભાવે સાંભળો, શાલાને સાર. ૧ - પૂરણ કીધો મેં પેદ્યમાં, જમાલી અધિકાર" 1. હવે કહું ગોશાલાને, ; સિદ્ધાંતાનુસાર. . . .
શિષ્યાદિ પરિવારથી, ગોશાલો વિચરત. - સાવરથી પુર એદા આવ્યો ધરીને ખંત. ારા,
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૬,
કુભારણું તે પુરમાં, હાલાહલી છે નામ
શાળાની શ્રાવિકા પામી છે ધન ધામ. ૪ | : તેની શાળા યાચીને, ઉતર્યો ત્યાં શાલ ..' : ચોવિસ વર્ષ અગોશાલને, થો દીક્ષાનો કાલ.. પો
નામ ધરાવે જીનનું, મેળવવા બહુ માન; " નિમિત્તના ઉપદેશથી, પામી રહ્યો સન્માન. ૬ #
તે કાળે ને તે સમે, શેવિશમા ભગવાન . - સપરિવારે સંચર્યા, સાવરથી ઉદ્યાન. . ૭ ખબર થતાં પુર લેકને, જઈ વાંદ્યા જિનરાય;
ધ સુણી વીતરાગને, પરિષદ પાછી જાય. ૮. વડીલ શિષ્ય છે વરના, લબ્ધિ તેણું ભંડાર : - છઠ છઠના કરે પારણું, પ્રભુ પાસે રહેનાર. ૯
કંચન કસોટી પામતાં, કાંતિ રહે છવાય . ' . સુવર્ણ રંગે શોભતી, છે ગૌતમની કાય. ૧૦
છઠ તપને તે પારણે, વાંદે વીરના પાય; - અનુમત માગી સંચર્યા, સાવરથીમાં જાય છે ૧૧ / ગૃહસ્થી ઘરથી હારીને, આવ્યા મધ્ય બઝાર, સુાં ગૌતમ સ્વામીએ, મંખલી પુત્ર વિસ્તાર. ૧૨ નામ ધરાવી જિનનું, પ્રભુપણે પંકાય; ' સ્થિતિ જાણું શાલની, શંકા મનમાં થાય. | ૧૩ ll ગૌતમ પૂછે વીરને, ગોશાલાની સ્થિત કૃપા કરી કહેશે. પ્રભુ, વાત બની શી રીત- ૧૪ ગૌતમ આદિ સાધુને, બેલાવે ભગવંત છે ! , ગોશાલાની વાત ત્યાં, વીરે કહી અથ અ ત ૧૫ w
Page #227
--------------------------------------------------------------------------
________________
વિશમા જિનરાયનાં, શિષ્ય તણા જે શિષ્ય - સુશ્રદ્ધાથી છટકીને,.. વિચરતા અહનીશ. ૧૬
અષ્ટ અંગ- નિમિત્ત તણું, તેના છે. એ જાણ; - . પ્રકાશતા જન આગળ વૃદ્ધિ તેમ જ હા. ૧૭
આવી: મળ્યા. તે એકદ, , બાંધી પૂરણ પ્રીત : .. નિમિત્ત જ્ઞાન શાલને, અષ્ણુ રૂડી રીત. છે. ૧૮
તેથી શક્તિ પામીને, શાલો પંકાય. લાભાલાભ કહે લોકને, જેથી જન લલચાય છે. ૧૯ શ્રાવક સંખ્યા બહ કરી, વિચરે ગામેગામ : અજિન છતાં જિનરાયનું... રહ્યો ધરાવી નામ. | ૨૦ || તેને જિન:ના જાણ, પ્રથમ હતો મુજ શિષ્ય , : સિચ્ચાપણું પામી કરી, વિચરી રહ્યો કુશિષ્ય. 1. ૨૧
પ્રભુના મુખેથી સાંભળી, ગોશાલાની સ્થિત). " : ગૌતમ આદિ સર્વની, શંકા, ટળી ખચિત. ૨૨
સાવરથીપુર પંથમાં, કરે પરસ્પર વાત; } કે સંખલી પુત્ર તે જાણુએ છે નહિ જિન વિખ્યાત. ર૩
ગોશાલે તે સાંભળ્યું, નિજનું પૂર્વ વૃત્તાંત - પ્રભુ પ્રત્યે કેપ્યા વણું ક્રોધ થી કુત્તાંત ૨૪ છે
શિષ્ય છેભગવંતના આણંદજી અણગર: " , છઠ છઠનાં કરે પારણાં જાવ છવ નિરધાર રૂપ છે
તે વેળા છઠ પારણે પ્રભુને કરી પ્રણામ !
ઈરિયાસંમિતિ સંચર્યા, ગયા સાવરથી ગામે. દા - શાલ ક્યાં ઉતા કુંભકારી આવાસ :
| મુનિ ત્યાં નિકળ્યા, દેવા તેણે ખાસ ર9
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૮ નિજ પાસે બોલાવીને, કહે ગોશાલે. એમ છે : ' છે. આજે નક્કી મહાવીરને મુજથી છે નહિ ક્ષેમ ૨૮.
તારા ધર્મ આચાર્યને, આજ થવાનો અંત *: મુનિ આણંદજી સાંભળે, અવું એક દષ્ટાંત. ૨૯ .
એક પુરથી વેપારીઓ, પરદેશની કન્યા પંચ; ; ; : વ્યાપી તૃષા. ત્યાં કણે, જળ રહ્યું નહિ રચ. એ ૩૦
અટવીમાંહી આવતાં, પંચ શિખરી વાલ્મિકી . : દેખી શિખર ગેડીયું, ' ચારે બની નિર્ભિક છે. ૩૧
પ્રથમ શિખર ભેદતાં, પામ્યા શિતળ નીર : તૃષા ટળી જળપાનથી, જેથી. થયાં મન સ્થિર. ૩ર || ત્રણે શિખરો ત્રેડતાં, પામ્યા. પુષ્કળ દ્રવ્ય ' - પંચમ શિખર ભેદવા, સજજ થયા મતિમંદ | ૩૩ પ્રથમ પુરૂષ અવસરે, નિષેધ્યું તે કામ એ શિખર ભેદ નહિ, વિશ્વ તણું છે ઠામ. ૩૪ શિખ દેતાં સમજયા નહિ, ભેજું તે તત્કાળ;:
ઝેરી નીકળ્યા, સર્પ મહા વિકરાળ રૂપ છે ઝેરી વાળા છેડતાં, સર્પે બાન્યા ચાર; ; ; અવસરને બાન્ય નહિ, આણી અંતર પ્યાર. ૩૬ /
એ દષ્ટાંતે જાણજે આણંદજી - અણગાર; ; - તુજ વિના હું સર્વને, ભસ્મીભૂત કરનાર. | ૩૭
સુજને દંભી માનતા, મૃષા ચડાવે : આળા છે , તુજ ગુરુ મહાવીર, આવી ખૂટયો કાળ.: ૩૮ છે
ભયપ્રદ વચનો સાંભળી, ધ્રુજ્યા તે અણગાર . .; અનાદિ મ્હારી કરી, આવ્યા ઉપવન દ્વારા ૩૯ !
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૯
વંદન કરી મહાવીરને, કીધું પૂર્વ વૃત્તાંત; વૃત્તાંત; ગાશાલેા પ્રભુ આજ તેા, રૂષ થયા અત્યંત ॥ ૪૦
:
શકા પૂછી વીરને, સુણી વચન આનદના,
અરિ ત વિના અન્યને, જિનવરને તંપ તેજથી,
કરશે શું એ ઘાત;
પ્રભુ પ્રકાશે ' વાત. ॥૪૧ ॥
ખાળી ખાખ કરનાર; ઉપસર્ગ તેા કરનાર. ૪૨ વાળને કરા સને કરા સર્વને જાણુ; સમય સુજાણુ. ॥ ૪૩ ॥
પ
આ જી,
માટે મુનિ આણું દજી, અવર્ણ વાદ નહિ મેલશે,ખની અનુમતિ શિરપર ધરી, આણું છું અણુગાર; ગાતસદ્ધિ સાધુ સાધુને, જઇ સમજાવે સાર. ॥૪૪॥
૧૪
ઢાળ સાહમી
( રાગ–હું તુજ આગળ શી કહું કનૈયાલાલ)
તેણે
કાળે ને તેણે સંમેરે લાલ, ગેાશાલા સજ્જ થાયરે સાભાગીલાલ; લઈ સમુદાય સામટારે લાલ, પુર પચે તે જાયરે સેાભાગીલાલ તે કાળે ને તેણે સંમેરે લાલ-એ ટેક ॥ ૧॥ સાવરથી નામે પુરમાંરે લાલ, કરે પુરી જને વાતરે; સે. ચાલ્યેા ગાશાલેા માટે ક્રોધથીરે લા. કરતા અતિ ઉત્પાતરે. સા. તેણે. ॥ ર મિષ સખળ તે જાણુવારે લાલ, પુંઠે ચાલ્યા કૈક લેાકરે, સા. સ ખલી' પુત્ર કાપ્યા ઘણુંરે લા. વીર પ્રભુને વિલેાકરે સા તેણે. ૩ મુકી મર્યાદા મુખથી કહેરે લાલ, પ્રભુ પ્રત્યે ગેાશાલ, સા તારા શિષ્ય હું કયાંથી થયેારે લા. મૃષા ચડાવે શું આળરે. સે. તેણે. ૪ ik
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૦
મંખલી પુત્ર મુજને કહેરે લાલ, એજ મેટી દીસે ભૂલસે. કાશવા કહું તે તું સુણજોરે લા. મુજ સ્થિતિ છે જે મૂળરે.
.
સો. તેણે પો પિઢ પરિહારે મેં કર્યારે લાલ, જ્ઞાન ગભીત છે એહરે સે. છ પરિહારે પૂર્વે ર્યારે લા. એ છે સાતમે દેહરે છે. તેણે ૬ એણેક આદિ અનુક્રમે લાલ, શરીર દીધાં મેં છોડરે સે. ગશાલે મરી સ્વર્ગે ગયેરે, રહેતો જે તાહરી જોડ. સે. તેણે ૭ સમરથ જાણ દેહ તેહનેરે લાલ, પેઠે હું તેની માહીરે, સે પ્રતિ શત્રુ જાણી તુજનેરેલા. તુર્ત આવ્યો છું આંહી. તેણે. ૮ મિસ્યા વચને સુણ કરીરે લાલ, આપે પ્રભુજી દષ્ટાંતરે સે. કેઈ ચોર છુપાવા કારણેરેલા. સ્વ આડે તૃણ ધરત. તેણે ગુમ માને નિજ જાતનેરે લાલ, તેમ માને છે તે આપ સ. બીજો ન નિ જાણશું રે લા. શાલે છે આપ આપશે.
સે. તેણે ૧૦ , વચન સુણ એવાં વીરનારે લાલ, ગોશાલે કેપજ કીધરે સે. કાળ. [ો તારે કાશવારે લાલ, કહે વચને પ્રસિદ્ધરે. * .
સો. તેણે. ૧૧ ઉદ્ધતપણે એવું જાણીને લાલ, સર્વાનુભૂતિ અણુગાર, સે. પ્રભુ પ્રત્યેના અનુરાગથીરે લા. ઉઠયા તેણું વાર. સે. તેણે. ૧૨
શાલા પાસે જઈ કહેરે લાલ, શાને ભૂ ઉપકાર, સે. ધર્મજ્ઞાન તુંને અપીયુરેલા. દીક્ષા દીધી સુખકારરે. સે. તેણે ૧૩ બહુ સૂત્રી તુજને કર્યો લાલ, રાખે તેને રૂડી રીતરે છે વસાયનના તપ તેજથીરે લાલ, તેને બચાળે ખચિતરે.
સ. તેણે. પ્ર ૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
મ
એ ઉપકારા ભુલી કરીરે લાલ, આજે થયે અનિતર સા આવું કરવું તેને ના ઘટેરે લાલ, વિસારી પૂર્વની પ્રીતરે. સા. તેણે. ॥ ૧૫ ॥ ગેાશાલા કોધે ભરાયરે, સે ભસ્મ કીધા તુત ત્યાંહીરે,
સુણી વચન મુનિરાયનારે, તેજીલેસ્યાએ મુનિ માળીચારે લા.
RKSH
કાળ કરીને સ્વર્ગ આઠમેરે લાલ, પામ્યા સુર અવતાર ચરમ શરીરી મુતિ જશેરે લાલ,
સા
;
વિદેહ ક્ષેત્ર માઝારરે સા. તેણે. ॥ ૧૭ || ઘણેા તિરસ્કારરે; સા સુનક્ષત્ર અણુગાર સા. તેણે. ॥ ૧૮ ॥ ગેાશાલાને શિખરે; સા રૂપી આણી વિખરે સા. તેશે. ॥ ૧૯ ॥ સુનક્ષત્ર મુનિરાચરે; સા કાળ કરી સ્વગે જાયરે સા. તેણે. ॥ ૨૦ ॥ ગેાશાલે કાપરે, સા. તુત કરૂં તારા લાપરે સા. તેણે. ॥ ૨૧॥ ભૂલ્યા સર્વ ઉપકારરે, સા સમજી શાસ્ત્રના સાર. સે. તેણે. ॥ ૨૨ ॥ કાપ કીધા પારાવારરે; સા લેસ્યા કાઢી તેણીવાર સા. તેણે. ॥ ૨૩ ॥
કરે
બીજી વેળા પ્રભુ વીરનારે લાલ, તે સુણીને કહી ના શકયારે લાલ,
પ્રભુ પ્રત્યેના અતિરાગથીરે લાલ, દેતાં તે મુનિને તેણે માળીયારે, ક્રોધ
થતાં પરિતાપ તે ક્ષણેરે લાલ, કીધા સ થી તુ ખામણારે લાલ,
ત્રીજી વેળા ભગવ તથીરે લાલ, કીધેા છૂકી ગયા શાને કાશવારે લાલ,
પ્રભુ પ્રકાશી તેને કહેરે લાલ, ગેાશાલા આવું શું કહેરે લાલ,
વચના સુણી મહાવીરનારે લાલ, સાત આઠ કદમા હઠીરે લાલ,
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રભુ સન્મુખે ચોટ મારીનેરે લાલ, લેસ્યા છેડી તત્કાળ ભસ્મ કરવી ભગવંતને લાલ, આવી અગ્નિ તણી જાળ . શીધ્ર સ્પશી ભગવંતનેરે લાલ, તેજુલેસ્યા ભચંકારસે. ઉચે ચડી આકાશમાં લાલ, ભસ્મ તણી કરનારરે.
- સે. તેણે. ૨૫ લેસ્યા હણાણુ ભગવંતથીરે લાલ, ઉપજાવી પરિતાપરે, સો. પેઠી ગેરાલામાં તે ક્ષણેરે લાલ, ભય પામ્યા આપોઆપરે.
છે. તેણે. ૨૬ ઘાયલે કીધું તેનું કાળજુરે લાલ, કંગા કાયા તણું તારરેસો નિજ પાપે શિક્ષા પામીરે લાલ, કુબુદ્ધિ તણે ભંડારરે.
સે. તેણે..!! ર૭ ક્રોધાવેશે કહે વીરને લાલ, ગોશાલે મતિહિણ, સે. મુજે લેસ્યા તું કાશવારે લાલ, થશે છ માસમાં ક્ષીણ
સો. તેણે. ૨૮ પીતવરાદિ મહા રોગથીરે લાલ, થશે છઘસ્થ કાળરે, સો. વીર કહે વળતું તેહનેરે લાલ, સાંભળ તું ગોશાલરે
સે. તેણે ! ૨૯ સેળ વર્ષો હજુ માહરેરે લોલ, છે આયુષ્યબંધ અખંડ, સે. તારાં કીધાં તુજને નડ્યારે લાલતેજ લેસ્યાયે યા દંડ
સે. તેણે. ૧૩૦ સાતમા દિન તણું રાતમારે લાલ, નિશ્ચ થશે તારે કાળરે, સે હજુ ચેતી લે હિત કારણેરે લાલ, કુબુદ્ધિ દિલથી ટાળશે.
સો. તેણે પ ૩૧ ! - વીર વચન શ્રવણે સુણ્યારે લાલ, છતાં મુકયું નહિ માન, સે. - તનું તેજ ઝાંખું થયુંરે લાલ, ક્ષીણતા પામ્યું છે જ્ઞાન
સે. તેણે ૩ર !
Page #233
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નો પૂછયા ગૌતમ સ્વામીએરેલા. પામે નહિ તેને ભેદરે સે. મલી સભામાં ગર્વ ગાળી લો. પૂર્ણ પામ્યુંજેથી દરે
- ' સે. તેણે. ૫ ૩૩ u ક્રોધાવેશે પત્નો બહુ કર્યારે લાલ, બાળી દેવા મુનિ વૃંદ તેજુલેસ્થા નીકળે નહિરે લાલ, તેથી થયે મતિમદરેક
" સે. તેણે ૩૪t સુજ્ઞ જન સંખથી કહેરે લાલ, જાણે શાલાને જુઠ સે. બે સાધુને તેણે બાળીયારે લાલ, દિલને દસે છે ધીરે .
. તેણે. ૩૫ લેસ્યા તણું તપ તેજથીરે લાલ, ઉદરે વધી છે પીડે સે. હોય બધું કહેત મુખથીરે લાલ, કરડે ચિતરૂપી કીડરે. - - - - - -
-: સે. તેણે તે ૩૬ મારે પછાડા મહી ઉપરેરે લાલ, પંપાળે શિરના કેશ સો.
શાણુ સાધુ ગોશાલનારે લાલ, તેને શ્રદ્ધા રહી ન લે.રે. '
. . . . . . . તેણે || ૩૭ ] ગશાલા મત છાંડી કરીરે લાલ, નમ્યા પ્રભુજીને પાયરે; સો - તમે સાચા ભગવંતજીરે લાલ, દર્શને 'પાતક જાય.
" સે. તેણે ૩૮. ભસ્મ કરવા ભગવતને લાલ, આ હતાશાલ સે. - ' એ ઈચ્છા નિષ્ફળ નિવડીરે લાલ, પાપીઅને પોતે બાળરે.
સો. તેણે ૩૯ : માન મર્દીયું કઈ પામીરે લાલ, થયે અતિ તિરસકારરે. સે. પ્રભુ પાસેથી તુર્ત નકારે લો. આવ્યો તે પુરે મઝારે. , ' ' . .
. . . . તેણે ૪૦. આળપંપાળે મુખે બેલરેલા. પહેકુંભકારીને સ્થાન, સે. આમ્રફળ ગ્રહી હાથમાં લાલ ના બની બેભાન
સે તેણે ૪૧ /
Page #234
--------------------------------------------------------------------------
________________
* *
*
?
*
કુંભકારીને કર જોડતીરે લાલ, લીપ મહીથી ગાત્રરે. @ લેસ્યા પરિતાપથીરે લાલ, બળી રહ્યો કુપાત્ર
1 સે. તેણે પાઠમી એ ઢાળમારે લાલ, શૈશાલાને અધિકાર સો. વસી સ્વામીના પ્રતાપથીરે લોલ, કહે મુનિ સહકારરે.
સો. તેણે. રે ૪૩ : + દેહરા / . ગયા પછી ગોશાલને, ભાંખે શ્રી ભગવંત સર્વ મુનિવર સાંભળે, લેસ્યાનું વૃત્તાંત. ધ ૧ મુજ માથે મુકી હતી, જે લેસ્યાની જાળ; સેળ દેશે જે સામટા, બળી જાય તત્કાળ : ૨ મગધ મલ્યને માળ, અંગ રંગ વછદેશ ૧
લાટે પાટ અચ્છ કચ્છને, કાશી કેશલ દેશ. ૩ ' મેલી ને વજિ વળી, અવધ સંયુત પ્રદેશ,
તે દેશમાં સર્વને, દગ્ગજ કરે વિશેષ. જો ' સુણી શક્તિ લેસ્યા તણી, વીર પ્રભુની પાસ | સર્વે આ આશ્ચર્ય પામતાં, ગૌતમ પૂછે ખાસ. - ૫ * વિસ્તીર્ણ લેસ્યા વેગથી, પડી આપને શિર - શી રીતે પ્રભુ આપનું રહ્યું સ્થિર શરીર. ૬ . : શંક નિવારણ કારણે, કહે શ્રી જિનરાય; . પરાઘાતી નામ કમથી, સ્થિર રહી આ કાય. ૭
થયા થશે ને થાય છે, અરિહંત ભગવંત | વિચંવિણ ત્રોડી કરી, પામ્યા શક્તિ અનંત. ૮,
I
-
Page #235
--------------------------------------------------------------------------
________________
' ર૧પ શ્રી તીર્થકરના બળનું વર્ણન j, . (અકિત છંદ ભુજંગી.) - સુણે વીર્ય બેલું વિશાળ વિબુદ્ધ,
નરે બાર વેઢે મળી એક શોધો દશે બેધલે ' લેખો એક ઘડે, તરંગેણા બારે મળી એક પાડે છે.
દશ પંચમહીષ મન્મત. નાગો, છે . :: ગજ: પાંચસે કેશરી વીર્ય લાગે
હરિ : વિશસેં વીર્ય અષ્ટાપદંકે, . :: ૭ : દશ લક્ષ અષ્ટાપદે રામ એકે
ભલા રામ ચુમે સમે વાસુદેવે, .. ચુમ વાસુદેવે ગણું ચકી લેવો;
ભલા લક્ષ ચક્રી સામે નાગ શૂરો, કોડ નાગ કુમારે ગણે ઇંદ્ર પુરો :
અને તે શું છે હાય ' શકિત જેતી, - ભુજા એકમાંહી જિનને શકિત એતી. ૧
.
: -
'
| દોહરા છે
હિરા છે.
:
કલેક એ સર્વમાં, શક્તિના અણું ભાગ ભરતાં પણ સામે નહિ, તે પામે કેણ તાગ. ૯
એ શક્તિ અરિહંતની, લેપી શકે નો કેય; " કે ' માત્ર ગોશાલની, તેજુલેસ્યા હોય. ૧૦ | . * સુણ વાત વીતરાગની, વદે ગૌતમ વજીર કે અહા અહે ભગવંતજી, બહુ બળવતા ધીર. ૧૧ .
સ્થાપી ત્યાં તે વાતને, હવે કહું જે સ્થિત; " સુજ્ઞજને સહુ સાંભળે, અંતર આણ પ્રીત : ૧૨ છે
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૬ "
સેવક છે ગોશાલને, અયં પુલ છે નામ, પ્રબળ પુણ્યના ચાગથી, મળ્યા મનહર ધામ.. ! ૧૩ શું સંસ્થાન હાલા તણું, હશે જગત મોઝાર; પુછું ગુરુ ગોશાલને, છે શંક નિવારણહાર. / ૧૪ it ગયે અચંપુલ પૂછવા, કુંભકારીને સ્થાન આવી જેમાં શાલની સ્થિતિ જેય બેભાન. ૧૫ શરમ થાતે થકે, તુર્તજ ત્યાંથી જાય દિશાચરે છ માંહીથી, કહે સંબોધી ત્યાંય. છે ૧૬ આ ચિહે છેલ્લા જીનના, નાચ કરે એ રીત; શંકા તમારી ટાળશે, જઈ પૂછે ધરી પ્રીત. / ૧૭ .. એક જણે ગોશાલને, કરી દીધો સંકેત ગોશાલે તેથી કરી, થઈ રહ્યો સાવચેત. તે ૧૮ અયં પુલ આવ્યા પૂછવા, ટાળું શંકાને સ્થાન વંશ મૂળ સરખું જાણજે, હાલાનું સંસ્થાન. ૧૯ : શંકાને ટાળી કરી, નિજ સ્થાને તે જાય . લેસ્યા તણા પરિતાપથી, શાલે પીડાય. ૨૦ સેવક આદિ સાધુને, સમજાવી કહે એમ; મુજ મરણની પાછળે, કરજે કીતિ ક્ષેમ. ૨૧ / આડંબર અરિહંત, કરી માટે મંડાણ; કે જે જિન ચેવિસમા, પામ્યા છે નિવોણ છે ૨૨
વચને બાંધ્યા સર્વને, કરવા ધાર્યું કામ , આ દિવસ સાતમે, પસ્તાવાનું ઠામ. . ૨૩ ||
કીધાં કર્મને ઓળખી, હદય ઘણું પસ્તાય; – ગોશાલ શુભ ભાવથી, સમદષ્ટિ ત્યાં થાય. ૨૪
Page #237
--------------------------------------------------------------------------
________________
- -
૨૧૭.
ઢાળ એકસઠમી
.. .
. .
ઉપકારી અરિડુંતના, હું ઉપકારક " . મારા સરખા પાપીને,. છે ક્રોડ ધિક્કાર. ૨૫ . અશ્રુ . ભરેલી આંખથી, કરતે પશ્ચાતાપ; . આતમ ઘાતી હું થયે સંસ્થા હેળા પાપ ! રદ ા ન સંઘરે નર્ક સાતમી, કીધાં એવાં કર્મ ગોશાલે સદભાવથી, પ્રગટ કરે નિજ મર્મ. આ ર૭
ગોશાલે કરેલે પશ્ચાત્તાપ છે? " - " . . . . . ઢાળ એકસઠમી
(રાગ-સુણે ચંદાજી શ્રીમંદિર) અરે આતમજી મેં તે પાઠ ભરી મહા પાપની,
કીધી કુટિલતા ' મેં ” . અમાપની; * “અરે આતમજી મેં તો પોઠ ભરી મહા પાપની–એ ટેક.
જે પદવી પામ્યા છેશ્રી અરિહંતની, .. ૨. છે અચિંત્ય વિભૂતિ'' તે ભેગવતની છે
કીધી ચિંતવણું એના - અંતની. અરે. (૧ " દુઃખ સ્થિતિમાં સંભાળ જે પ્રભુએ લીધી,
અપર સંયમ શુભ શિખામણ દીધી; : કુટિલતા. મેં તે પ્રત્યેજ ! કીધી.. અરે. ૨ -
સુર પુરંદર જેવા નમે જેહ ધીરને, એ * ' જેનું નાવ પામ્યું ! ભવ સિંધુના તીરને : ", ' મેં દુઃખ દીધું એવા મહાવીરને. અરે.. ૩ : જેની જોડી તો જડે નહિ, ત્રણે લોકમાં, ' '
જેના ગુણ ગણું સમાય નહિં આ લેકમાં ! I હું પડયો અવગુણના થકમાં અરે ભ' જ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
.
' ૨૧૮ ' મેં કદર ન કીધી . કરૂણાવતની,
દયા પ્રતિદિને પાળે જે જગ જંતની મેં ઘાત કીધી એવા બે સંતની. અરે. ૫ કીધાં કૃત્યની માફી પ્રભુ સમીપે માગું,.. મિથ્યા દંભને મુજ અંતરથી જ ત્યાગું, સ્વસ્વભાવે ગતિ કરવા લાગું. અરે. આ દો! વારંવાર નિજ આતમને ધિક્કારી,
શાલે કીધો ઉહાપે અપરંપારી, કહે આંબાજી એ ઢાળ મને હારી. અરે.
|| દેહરા છે. નિંદા કીધી આત્મની, અંતરથી બહુ વાર - નિજ પાસે બેલાવીયા, વીરેને તે વાર. # ૧
સેગન અપ આકરા, કહે વચન ગોશાલ
મુવા પછી આ પાપીને, કરજે બુરે હાલ. ૨ - જે જિનવરના નામથી, દુરિત હર પળાય; .
એવા શ્રી મહાવીરને, થ મહા દુઃખદાય ૩ /
જેના ચરણાવિંદમાં, નમે સ્વર્ગના ઈંદ્ર - ' રિલેકી છે જે પ્રભુ, જગમાં એજ જિનૅ a |
પાપી સંખલી પુત્ર હું, પ્રથમ હતે કંગાલ;
એ ભગવંતે દુઃખમાં, લીધી મુજ સંભાળ. ૫ છે - મળી વિભૂતિ મુજને, સવે પ્રભુ પ્રતાપ; '
ભૂલી એ ઉપકારને, સંચ્યાં બહાળાં પાપ. ૬
મહા મુનિ બે બાળીયા, કર્મ કીધાં મેં રસ - - સેમ્યા મુકી પ્રભુ ઉપરે, જઈશ નર્કમાં દૂર. ૭ ll
-
.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧ .
- ૧૮ " લેચા તાપે તને તપે, પાપે પ્રજવળે ઉર; . ઘાર કમી હું પાપી જઈશ નર્કમાં ર. ૮.' થયા થશે ને થાય છે, અતિ અધર્મ કરનાર; ; . : - મુજ સમ પાપી કે નહિ દેજે મને ધિક્કાર. ૧૯
મુવા પછી આ પાપીને, દેર બાંધ પાય; ' | મુંબમાં થુંકી ઢસડ, પુર પંથની માંહી. ૧૦
મોટા મોટા શબ્દથી, કરજે. સહુને જાણું ગશાલ નિશ્ચ ગ, મરી ન નિર્વાણ. ૧૧
બીરૂદ ધરાવી જિનનું, કરી સમણની ઘાતક. .. વેરી થયે મહાવીર, પહોંચાડી વ્યાઘાત. ૧૨ .. " ચોટા ને ચક્લા વિષે, નાને માટે પથ. ન જાહેર કરજે પુરમાં, જિનવર છે નિગ્રંથ. | ૧૩
એને શરણે જે જશે, તે પામે નિર્વાણ - શાલા મત છાંડજે, થાય પરમ કલ્યાણ. / ૧૪ -
અશાતના અરિહંતની, કદી ન કરશે કેય; નહિ તે ગોશાલા પરે, જન્મ જેને દુખ હાય. • ૧પ એમ કહીને તુર્તમાં, પામી ગયે તે કાળ; સયમને સમકિત થકી પદ પામ્ય વિશાળ. ૧૬ :
મરણ જાણી ગોશાલનું, તુર્તજ વાસ્યાં દ્વારકા 1 અંદર સાવરથી આળખી, ચિત્રી પુર બઝાર. ૧૭ II , ડાબે ચરણે સિંદરી, બાંધીને તે વાર;
સ્થવીર લાગ્યા ઢસડવા દેતા બહું ધિક્કાર. ૧૮ દીધા સેગન પાળવા કીધા એ સંસ્કાર જાહેર જણાવ્યું પુરેમાં, ઉઘાડીને દ્વાર | ૧૯
.
Page #240
--------------------------------------------------------------------------
________________
કરી આડંબર જિનને, દીધે અગ્નિદાહ કે પાછા વળી મશાનથી, લીધો પુરને રાહ. ૨૦.
સરળ સ્વભાવી આતમા, ગૃહસ્થીને અણગાર; . - મુકી મત ગોશાલન, પરમ ધર્મ ધરનાર. ૨૧
કોષ્ટક નામે વન થકી, વીરે કીધા વિહાર :: તપ સંયમમાં વિચરે, ભવજન તારણહાર / રર
ઢાળ બાસઠમી ' . '' . . . . . (રાગ-મુનિવર શોધે ઈરજા.) , લેસ્યા તણું પરિતાપથી, પીતજ્વરાદિ રોગ; . વ્યા અંગે વીરને, અશુભ કર્મ સંગ. ૧/ ધિર પડે નિહારમાં, વ્યથા વધી પ્રભુ અંગ છે ધૂર્ય ધરી અરિહંતજી, સહે દુખદ પ્રસંગ. ૨ એક દિવસ મિટિશ્યરે આવ્યા શ્રી ભગવાન આજ્ઞા લઈ વનપાળની, ઉતર્યા ફારુક સ્થાન. | ૩ | જાણ થયા જનપુરના, કરે પરસ્પર વાત; છે આ પુરની બાહિરે, શાળ કાઠે પ્રખ્યાત. ૪ / સમેસર્યા તે બાગમાં, વિશમા જિનરાય દર્શન કરતાં તેહના, જન્મ મરણ ભય જાય. પ !! એમ અવધારી અંતરે, સજી બહુ શણગાર; આવ્યા વીરને વાંદવા, પુરીજન અપરંપાર. ૬. પીપા પ્રતિબંધના, જાણું જન સમુદાય, . દેતા પ્રભુજી દેશના, ધર્મ બીજ પાય.. II.૭ !! પ્રસરી ઉદાસી પુરમાં, વીર પ્રભુને કાજ ચિંતાતુર : સર્વે થયા, શ્રાવક મુનિરાજ. ૮
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૧
T
રેવતી નામે ખાઈ છે, તે પુરમાં વસનાર; અઢળક પામી સંપદા, પુણ્ય તણે અનુસાર ॥ ē I સરળ સ્વભાવી આતમા, દયા દિલે ધરનાર રૂપ ગુણે સતી શાભતી, વૃત્તિ પામી ઉદાર. ॥ ૧૦ ॥ તે ખાઈએ મહાવીરની, જાણી દુ:ખદ સ્થિત; ત્રિલેાકી એ સંતના, પડશે દેહ ખચિત. ॥ ૧૧ ॥ એ ચિંતા અતર ધરી, અંતર ધરી, સતી રેવતીમાઇ; રાગ શમે ભગવતના, કરવા એ ઉપાય. ૧૨ ।। એવા અનુપમ ભાવથી, દિલમાં આણી દાઝ; પાંક મનાવી અનાવી રાખી, વીર પ્રભુને કાજ || ૧૩ || શિષ્ય શ્રી ભગવતના, નામ સિહા અણુગાર; છઠે છઠનાં કરે પારણાં, સૂર્ય તાપ સહનાર. ॥ ૧૪ ॥ શાકાંઠની સમીપમાં, છે જ્યાં ઝાડનું જુથ; સિહામુનિ તે નિકટમાં, ધ્યાન ધરે વિષ્ણુદ્ધ ॥ ૧૫ પુરિજન પંથે ચાલતાં, કરે પરસ્પર વાત; લેસ્યા થકી ગેાશાલની, થશે પ્રભુની ઘાત. ।। ૧૬ // સ્થિતિ સુણી ભગવંતની, તરુ ઘટાની અંદરે, ગયા સિહા જિનવર સરખા જગગુરુ, મુજના તારણહાર કાળ ધર્મ તે પામતાં, સૂના થશે સંસાર. ॥ ૧૮ ॥
વ્યાપ્યું દુ:ખ અપાર, અણુગાર. ॥ ૧૭ ||
પૂરણા ઝૂરતા તે કહે, જીવે નહિ જગનાથ; પ્રભુ પ્રત્યેના રાગથી, રહ્યું નહિ મન હાથ. ॥ ૧૯ ||
મુને કારણે, કરતા
હાહાકાર;
નીરે વિલાણી જ્ઞાનમાં, ખેલાવ્યા અણુગાર. ॥ ૨૦ ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
રરર પ્રભુ કહે મુજ કારણે, રૂવે સિહો અણગાર કરી તેડી લા તુર્તમાં, જઈ ઘટામેઝાર | ૨૧ . આદેશે અરિહંતને, મુનિ , ગયા તે પાસ , વચન સુણી વીરના, તેડી લાવ્યા ખાસ / રર !
દુરથી દેખી આવતા, પ્રભુ કહે તે વાર; - અહો મુનિ મુજ કારણે, રૂદન કીધું બહુ વાર | ૨૩/
હજુ આયુષ છે માહરૂં, સેળ વર્ષ પર્યત છે . તે મુજને કારણે મહામુનિ, રહે. તમે નિશ્ચિત. | ૨૪ /
બાસઠમી એ ઢાળમાં, સુણતાં સિહો અણગાર; : : તે કહે, આંબાજી તે ક્ષણે, પામ્યા હર્ષ અપાર. ર૫ ૧
* “ | દોહરા છે. . * શિઢિપુરમાં રેવતી, દિલની છે ઉદાર. . પાક કીધો મુજ કારણે, લેસ્યો નહિં અણગાર. / ૧ / - બીજે પાક નિપજાવી, તેના ઘરને કાજ
તે વહેરીને લાવજે, આગીશું આજ રે ! એ ઉપાયે અંગથી, ટળશે રેગ તમામ ચાલ્યાં સુણીને હેરવા, સુનિ ધરી મન હામ. . ૩ !! ઈરિયા સમિતિ ચાલતાં, પહોંઓ પુર મોઝાર; રેવતીને ઘર આવીયા, સુઘડ સિહો અણગાર. ૪ II
. . .
.
.
" ઢાળ રેસઠમી
હાળ રેસકસી
:: ( રાગ-રહી જાવ આજુની રાત હંસારે રાજા.)
આવતાં દેખ્યા મુનિરાય ઘર દ્વારે, આવતાં દેખ્યા મુનિરાય, - રેવતીને હર્ષ ન માય, ઘર દ્વારે આવતાં દેખ્યા મુનિરાય-એટેક.
Page #243
--------------------------------------------------------------------------
________________
રર૩ સિહાસન છોડીને સન્મુખે આવી, ધર્મ પ્રેમ ઉભરાય ઘર.. કરજેડીને કરે વંદના બાઈ, પડી પડી મુનિને પાય. ઘર.રા સૂર્ય સેના સામે આજને ઉગ્યા, મળીયા છે મહામુનિરાય. ઘર. ૩ જન્મ તારથ માને પિતાને, અરજ કરી કહે ત્યાંય. ઘરડા પાવન કીજે મુનિ મંદિર મારું, સમય લેખાનેરે થાય. ઘર. ૫ અરજી સુણ મુનિ મહેલે પધાર્યા, હેરાવે રેવતીબાઈ. ઘર. ૬ મારારે પ્રભુ માટે પાક જે કીધે, તે તે ન કપે લગાર, ઘર. ૭ તમારા ઘર માટે કીધેલામાંથી, વહરાવા આવ્યા આ વાર ઘર. ૮ એવુંરે સુણતાં સતી વિસ્મય પામી, કહે ક્યાંથી જાય એ સાર.
* ઘર. લા. મુનિ કહે મારા પ્રભુજીએ કીધું, ત્રિકાળ જે જાણનાર. ઘર ૧૦ એવુંરે સુણતાં કહે રેવતી બાઈ, એજ જ્ઞાની ભગવાન. ઘર. ૧૧ ઉત્કૃષ્ટ ભાવે કરી પાક લહેરાવ્યો, છેદ્યો ત્યાં અનંત સંસાર-ઘર ૧૨ બાંધ્યું તીર્થકર શેત્રજ તિહાં, વૃષ્ટિ સેનિયાની થાય. ઘર. ૧૩ કહે આંબાજી ત્રેસઠમી ઢાળે, વર્યો છે જયજયકાર ઘર. ૧૪
' ' દેહરા " . " . !
વાજ વજાડી સુરવરે, બેલે મધુરી વાણ; છે. ભલે જન્મી બાઈ રેવતી, લીધી જન્મની લ્હાણ. ૧
પરિજનો ટોળે મળ્યા, જેવા દ્રવ્યો પંચક : ખ્યાતિ કરી કહે બાઈને કીધે પુન્યનો સંચાર
આજ તમારે આંગણે આવ્યા સિહો અણગાર; : પરમ પ્રમેહે તેહને, પ્રતિલાલ્ય આહાર || ૩ |
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૪
'
॥૪॥
॥ ૫ ॥
પુર પ્રજાએ ખાઇના, કીધા ઘણા ગુણ ગ્રાંમ; જીયુ તા લેખે થયું; કહી ગયા નિજ ધામ. વ્હારીને પાછા વળ્યા, સુઘડ સિહા અણુંગાર; આવ્યા વીરની આગળે, મનમાં માદ અપાર. પાત્ર થકી કર પાત્રમાં, પ્રભુએ લીધે પાક; વીર ભગવંતે વાચા, ભાવ ઉદાસી રાખ. ॥૬ અલ્પ માસને અંતરે, રાગ થયા ઉપશાંત, .. શરીરે શાતા પામીયા, જયવંતા ભગવત. ।। ૭ ગૌતમઆઢિ ગણુધરા, રીઝયા પારાવાર; રીયા સાધુ સાધવી, રીઝયા બહુ નરનાર. ॥૮॥ સુરાપુરા રીઝયા ઘણું, રીઝયા દેવી પૃ ; જાણી કુશળ ભગવતને, વ્યાપી રહ્યો આનંદ. તે વેળા ભગવંતને, ગાશાલે પ્રભુ કયાં ગયા, કરીને એવાં કામ. ॥ ૧૦ ॥ પ્રત્યુત્તરે લાંખે પ્રભુ,
ગૌતમ શ્યામ;
ગાશાલાંની વાત; ... લેસ્યા મુકી મુજ ઉપરે, કીધી સમણુની ઘાત. ॥ ૧૧ પાપ અમાપ સંચ્યાં હતાં, નરકે થાત નિવાસ; કીધેલાં નિજ કર્રથી, અંતે પામ્યા ત્રાસ. ॥ ॥ ૧૨.II
T ;
*
પૂછે
1
ટ્
; ;
અહુ બળાપા સાથ નહિ મન હાથ. ॥ ૧૩ ॥
નિંદા કીધી નિજ આત્મની, અંતરથી રાયે ઘણું, રહ્યું તામલી તાપ સહદ થયા, તપ દુર કરનાર; . "ગે શાલે તે ઉલટા, કીધે છે હદપાર. ॥ ૧૪ ॥
A
તે પાણીચે, “ સંયમને સમતિ; કાળ કરી 'સ્વર્ગ' ખારમે પહોંચ્યા રૂડી રીત. ॥ ૧૫
તેથી
Page #245
--------------------------------------------------------------------------
________________
પ
સુર સુખાને વિલસી, લેશે જ બુદ્ધિપે શતદ્વાર
નર અવતાર; ભરતમાં પુરઃ હશે. મનેાહાર. ॥ ૧૬ ॥ એ નગરને, સુમતિ નામે રાય; ભદ્રા રાણી તેહની, રૂપ ગુણે પંકાય. ॥ ૧૭ ॥
' તેની કુખે આવીને, નામ સ્થપાશે તેહનું,
જન્મ
મહાપદ્મ
ધરનાર;
કુમાર. ॥ ૧૮ ||
અંતર પ્રેમ; તેનું ક્ષેમ. ॥ ૧૯ ॥
માતપિતા વર્ષે આઠમે, આણી
રાજ્યગાદી બેસાડશે,
કરવા
ઋદ્ધિ રેલમછેલ. ॥૨૦॥
તરૂણપણું ત્યાં પામશે, કરશે વિવિધ ફેલ; રાજપાટ સુખ સાહેખી, નામ બીજું મહાપદ્મનું, વિમળવાહન તે રાયનું, તે ત્રીજી માબાપ મૃત્યુ પામશે, પાછળથી તે અતિ અનીતિ આદરી, ક્રૂર પ્રણામાં થાય. ॥ ૨૨ ॥
રાય;
દેવસેન દેવાય;
કહેવાય. ॥ ૨૧ ॥
ઢાળ ચેાસઠમી
( રાગ–એક દિવસ રૂક્ષ્મણી હિર સાથે..)
વિમળવાહન રાજા પાપીરે થાશે, જ્યાં જ્યાં મુનિયાને જોશે ઈર્ષા ભાવ અતિ અંતરમાં આણી, દ્વેષી તે પ્રત્યે હાશેરે. વિમળવાહન રાજા પાપીરે થાશે. એ ટેક. ॥ ૧ ॥ કઇક મુનિયાને મધને ખાંધી, પુરશે કેદની માંહીરે; ડડ ચાબુક આદિ શસ્ત્ર કરીને, માર મારશે ત્યાંહીરે વિમળ ૨
પ ંથે પેખી કંઈક મુનિવરોના, લુંટી લેશે વસ્ત્ર પાત્રાંરે; ત્રાહીત્રાહી કરશે પુરની માંહી, થશે સપ્તમીની જાત્રારે. વિ. ૩
"
૧૫
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૬
માર મારી બહુ અપમાન કરતા, કાઢશે પુરની મહારરે; કંઇક મુનિચે ને તેવીજ રીતે, કરી દેશે હદપારરે. વિ. ૪ કટ્ટો શત્રુ જૈન ધર્મના થાશે, દ્રેષ અતિશે આણીરે; તપરસ્ત્રી સરખા પણુ મહા સુનિના, રૂંધી દેશે અન્ન પાણીરે. વિ. ૫ એવા અન્યાય જાણી પ્રજાના વૃંદા, જઇ કહેશે કરજોડીરે; અરજ માને જો રાજ હમારી, મુનિયાને દીયા છેાડીરે. વિ. હું એની દવા લેતાં વિનાશ થાશે, સુખના સર્વ સંચેગરે; શિર નાખી સર્વે અરજીજ કરીએ, એવુંક રવું નહિ ચેાગ્યરે વિ. ૭ અરજ કરતાં છતાં પ્રજાના વૃ ંદા, વાત ધ્યાને નહિ લેશેરે; તિરસ્કાર કરી તે પુર પ્રજાના, સુનિયાને દુ:ખ દેશેરે. વિ. ૮ હાહાકાર ઘણા પુરે વર્તાશે, પાડશે તે આંસુરે, કેક ધ્રુમીજનાને તેા ધાન ન ભાવે, ચિતાનું થશે ચેાસાસુંરે. વિ. ૯ વિમળનાથજીના શિષ્યના શિષ્ય, સુસંગલ અણુગારરે, પારણાં કરશે તે અમ્બે ઉપવાસે, ધૂપ અ ંગે સહનાર. વિ. ૧૦ અવધિજ્ઞાન માઢું તેને થાશે, તપસ્યા તણા પ્રતાપર; તેજુલેયા થાશે તેમને સાટી, સહેતાં સૂર્યના તાપરે. વિ. ૧૧ એવા સમયમાં એકદા રાજા, ક્રીડા કાજે સજ્જ થાશેરે; સૂભૂમિ ભાગ એ ઉદ્યાન મેટુ, ત્યાં અશ્વરથે બેસી જાશેરે. વિ. ૧૨ વિમળવાહન જેશે પંથની પાસે, સુમંગલાચાર્ય મુનિરે સ્થિર કરશે જેહ ત્રણે ચેગેાને, લગાવી ધ્યાનની નિ૨ે. વિ. ૧૩ ચાર અન્ય તણા રથને દોડાવી, પીલશે ક્રુતિને ધૂત ભૂમિપર પડી પાછા ઉભારે થાશે, તપસ્વી મુનિ તે તુર્ત રે. વિ. ૧૪ કુશળ જોતા રૃપ ક્રોધે ભરાશે, પીલશે ત્રીજી વેળા પણ તેવીજ રીતે, પીલવા થશે તૈયારરે, વિ. ૧૫
બીજી વાર;
:
K
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૭
''
',
સુમ'ગલાચાર્ય મુનિ તેજ વેળાએ, સુકી જોશે. ઉપયાગરે; અસંખ્ય કાળે જે ખની સ્થિતિને, જોશે અવધિ પ્રયોગરે. વિ. ૧૬ ઉંચે શબ્દે કહેશે વિમળવાહનને, પૂર્વે હતા તું તે પાપીરે; મખલી પુત્ર તું એાશાલા થઇને, પાપ સંચ્યા અમાપીરે. વિ. ૧૭ ચરમ જિનેશર મહાવીર જેવા, અનંત તારા ઉપકારીરે; હદપાર શબ્દો તે તેનેજ કીધા, લેસ્યા સુકી ભય કારીરે વિ. ૧૮ પરમ પ્રભુજીની અશાતના કીધી, ખાળ્યા તેના બે સંતરે; એવા એવા જુમે તારારે જાણ્યા, છતાં રહ્યા ક્ષમાવતરે. વિ. ૧૯ ધન્ય મહાવીર તેમ ગૌતમ સ્વામી, દયા રાખી તિહાં તારીરે; સુજથી તેા તેવી સમતા ન રહેશે, સહુને જાણી દુઃખકારીરે. વિ. ૨૦ જગજંતુ પ્રતિપાળ મુનિયા, 'પાતે તરે પર તારીરે; એવા સુનિવર પુરીરે રાખ્યા, કારાગ્રહ માઝારીરે. વિ. ૨૧ સળી સત્તા તેમાં મદમસ્ત થઇને, રહ્યો મુનિયાથી કાપીરે; મુજ પાસે તારી સત્તા ન ચાલે, તુ નાખું તને લેાપીરે. વિ. ૨૨ એવું સુણતાં રાજા કોધે ભરાશે, કરશે મહા ઉત્પાતરે; દોડાવશે. રથ યુનિ સન્મુખે, ચિતવતે તેની ઘાતરે. વિ. ૨૩ તેજ વેળા મુનિ ક્રોધે કરીને દેશે સન્મુખ દરે તેજુલેસ્યા મુકી તેના રથની સાથે, ભસ્મ કરશે ચડીચેાટરે વિ. ૨૪ પાપી રાજા તિહાં માતે મરતાં, પામશે સાતમી નરે અન ત દુ:ખ તેમ તિમિર વ્યાખ્યુ, ઉગે નહિ જ્યાં ટુ રે. વિ. ૨૫
એવી નર્ક વિષે નારકી થઇને, લાગવશે એવું જાણી ભવી પાપ પરહરીએ, ઉરે
પૂર્વ કર્મ રે, ધારી જેન ધ રે. વિ. ૨
કોયે કીધેલાંજ સાહસ માટે, દુર દુર ત્યાં તપસ્યા કરીને,
ફરી
ફરી
થશે. અણુગારરે, તે કરશે સ થારરે. વિ. ર૭
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૮
માસ સંથારા તિહાં પૂર્ણ થયેથી, મુનિ કરી જશે કાળરે; વૈમાન સર્વા સુખ ભવ પામી, લેશે શાંતિ વિશાળશે. વિ. ૨૮ ત્યાંથી અવિ વિદેહ ક્ષેત્રની માંહી, માનવ થશે ઋદ્ધિવ તરે; ત્યાગી ખેાધે તે અણુગાર થઇને, કરી દેશે ભવઅ ંતરે. વિ. ર મહાવીર રસની ઢાળ રસીલી, પારે રહી પૂર્ણ કીધીરે; આંખાજી મુનિ કહે સંખ્યા ચેાસઠની, લેજો શિખામણુ સિધિરે. વિ.૩૦ ॥ દાહરા ॥
વિમળવાહન નૃપતિ, જશે નર્ક માઝાર; પુરણુ પાપ સચી કરી, અનંત સહશે. માર. ॥ ૧ ॥ ટાઢ અનતી સાંકણે, છે અંધારું ઘેર; જઇ કરી એ નર્કમાં, કરશે મુખથી શેર. ॥ ૨ ॥ ગેાશાલાની ભવભ્રમણા કંઠે કરવા યોગ્ય. ઢાળ પાંસઠમી
( રાગ–શી કહું થની મારી. )
જન્મ ગેાશાલાના થાશે રાજ, જન્મ ગૈાશાલાના થાશે; ત્યાં શસ્ત્ર થકી છેદાશે, રાજ જન્મ ગેાશાલાના થાશે. એ ટેક વિમળવાહનને સાતમીમાંથી, મચ્છપણે જન્મ થાશે; લાખા જીવેાના પ્રાણ લુંટીને, સાતમીમાં ફરી જાશે. રાજ જન્મ. ૧ અન ત અનંત સહશે દુ:ખા, દારૂણ્યુ નોવાશે; નીકળી ત્યાંથી જળધી જળમાં, મચ્છ થઈ જીવા ખાશે. રા. જ. ર ત્યાંથી મરી જાણે તમ પ્રભામાં, પછી સ્ત્રીજ થાશે; દુષ્ટ ત્રિયા તે પાપજ સચી, ફ્રી છઠ્ઠીમાં જાશે. રાજ. જ. ૩ ત્યાંથી નીકળી થશે ક્રૂરજ માળા, પાપ કર્મો બહુ કરશે; ત્યાંથી મરી જાશે ધુમ પ્રભામાં, મૂઢપણે માર ખાશે. રા જ. ૪
Page #249
--------------------------------------------------------------------------
________________
૩૨૯
ધુમપ્રભાથી
પંચમી. નર્કથી નીકળી તુ, પામશે સર્પની કાયા પાછે! મરી જશે પંચમી નકે, રાપી પાપના પાયા. રા. જ. પ નીકળી પાછે, સર્પ થઈ શ દેશે; પાપ સ ́ચી અહુ પોંક પ્રભામાં, તુ જન્મ ત્યાં લેશે. રા. જ. હું ન ચેાથીથી નીકળી તે તે, સિંહ થશે. શિકારી; ત્યાંથી મરી ફ્રી ચેાથી નર્ક, જન્મ લેશે દુ:ખકારી. રા. જ. છ ચેાથી નથી નીકળી તે તેા, સિંહ પાપી તે થાશે; ઘણા જીવાની ઘાતા કરીને, નર્ક ત્રીજીમાં જાશે. રા. જ. ૮ ત્યાંથી નીકળી જશે પુખીમાં, કરશે ઘણાની ઘાતા; ત્યાંથી મરી કરી વાલુપ્રભામાં, પામશે ત્યાં વ્યાઘાતા. રા. જ. ૯ ન ત્રીજીથી નીકળી પાòા, જન્મ ૫ખીમાં ધરશે; ત્યાંથી મરી કરી શકરપ્રભામાં, જન્મી દુઃખમાં ફરશે. રા. જ. ૧૦ બીજીથી નીકળી ભુજપર થાશે,કૈંકને કરડી ખાશે; ગેાશાલાના જીવ પાપ કરીને, વળી ખીજીમાં જાશે. રા. જ. ૧૧ નીકળી બીજીથી ભુજાએ ચાલે, પામશે એવી કાયા; ત્યાંથી મરી જશે પ્રથમ નરકે, પાપ કીધાં છે સવાયાં. રા. જ. ૧૨ પ્રથમ નર્કથી નીકળી તુ, અસ જ્ઞીપચે'દ્રિય થાશે; અનેક જીવાના જીવન લૂંટી, તેજ નકે ફરી જાશે. રા જ: ૧૩ એકએકી નરકે અમે જન્મા, કવસે તે કરશે; આંખાજી મુનિ કહે મ’ખલી પુત્ર, જન્મી કમેાતે મરશે. રા જ ૧૪
॥ શહરા ||
માર ચકાર ચકવા વળી, કાખર મેના હું સ કાક, ખુતર, કાકીલા, એ પ ́ખીના સસ્પેંચ ॥૧॥
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૦ . એ જાંતિ ખેચર તણું, ગણતાં નહિજ ગણાય; " એકએકી એ જાતિમાં, લાખે ભવે હૈણાય. આ રે
પંખીના એ ભવ વિષે, ગોશાલે જ્યાં જાય; * શસ્ત્ર તણા પ્રહારથી, મરણું મેતે થાય તે ૩ ! - ભુજપરના ભેદો ઘણ, ભટકે ભૂંડે હાલ
લાખો ભવ તેમાં કરી, થશે શસ્ત્રથી કાળ. ૪ ઉર પર જીવની જાતિમાં, લાખા છે અવતાર, છેદન ભેદન શસ્ત્રના, સહશે વારંવાર. . પ . ચાર ભેદ થલચર તણું, ભૂતળમાં ફરનાર લાખો ભવ તેમાં થશે, કુમરણે મરનાર. + ૬ . જળ ભર્યા દરિયા વિષે, શાલાનો જીવ; છેદાશે ત્યાં શસ્ત્રથી, ઘણું પાડશે રીવ. ૭ વિકેંદ્રીની જાતિમાં જન્મે લાખો વાર; - કીધેલાં પૂર્વ કર્મથી, થાશે ત્યાં સંહાર. ૪ ૮ . બેઈદ્રિના ભવ કરી, વનસ્પતિમાં " જાય; ' ' તીખી કડવી તુરિમાં, મરણુ શસ્ત્રથી થાય. હું કે લાખેને કોડે ગમે, લેશે ત્યાં અવતાર છણછણતા તે તેલમાં, બળી બળી મરનાર. | ૧૦ || વણસીકાયના ભવકરી, થશે તે વાયુકાય; ; લાખ જન્મ ત્યાંકણે, શસ્ત્ર થકી છેદાય. | ૧૧ I ત્યાંથી જશે તેજુમાં, બાળીને બળનાર; જન્મ મરણ દુઃખ લેગ, લાખો ભવ મોઝાર ૧૨ / પાણીમાં પણ જન્મશે, ખાટાં ખોરાં નીર, દુખ સહેશે 'દરિયા વિષે, ઘડી ન રહેવું સ્થિર. તે ૧૩ : તે
Page #251
--------------------------------------------------------------------------
________________
".
૨૩૧
નદી કુવાને હ વિષે, ૬. મરશે સઘળે શસ્ત્રથી, કર્મ કીધાં અનુસાર. ।। ૧૪ ।
જન્મ લાખા વાર,
થાશે પૃથ્વીકાય;
છેદનભેદન થાય; ॥ ૧૫ ॥
થાય;
કાય. ॥ ૧૬ ॥ .
માઇ;
4
ત્યાંથી તેના આતમાં,
ૐ અને લાખા જન્મમાં,
ગાઢાં દુ:ખા ભાગવી, કપાતળાં ઉંચ પામશે પૃથ્વીમાંથી નીકળી,
'
રાજગૃહીની માહિરે, આવી થશે તે ં આચરશે ગુણીકાપણું, સાત શસ્ત્રથી ત્યાંથી મરી તે પુરમાં, વળી ગુણીકા તે થાય; ત્યાં પણ તેવી રીતથી, શસ્ત્ર' થકી ઢાય. ॥ ૧૮ ॥ ભરતમાં, વિભલ
.
7
થાય. ॥ ૧૭ ].
જ બુદ્ધિપે સનિવેશ; પ્રંહ્મસુતા ત્યાં જન્મશે, રૂપવતી વિશેષ. ॥ ૧૯ ॥ તરૂણપણું ત્યાં પામશે, સગર્ભા થઇ સુંઢરી,
પંચે
. ગેાશાલાના આતમા, પામી જાશે
લગ્ન એકદા થાય;
પિયર ઘરે તે જાય. ॥ ૨૦ ॥
અગ્નિઝાળમાં, મળી મરશે તત્કાળ;
અગ્નિકુંમારની
જાતિમાં, દક્ષણ દિશે ત્યાંથી જાશે મનુષ્યમાં, ત્યાં સમકિતિ
કાળ. ॥ ૨૧ ॥
જાય; થાય. ॥ ૨૨ ॥
જાય
આપ સુણી ગુરુરાજને, વિરાધી ચારિત ધ ને, માનવ ભવ પામી કરી, વ્રત વિરાધી તે થશે, ત્યાંથી નીકળી મનુષ્યમાં,
લેશે સ ંયમ ભાર થશે અસુર કુમાર. ॥ ૨૩ ૫ થશે વ્રત લેનાર; દેવ વિદ્યુત કુમાર. ॥ ૨૪ ત્યાગપણું ધરનાર; વળી વિરાધીકથી થશે, દેવંથણીત કુમાર. ॥ ૨૫
॥
Page #252
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી વિ મનુષ્યમાં, વિરાધીકના કારણે,
આણુતને મરણુ વિષે, આરણથી આવી કરી, તપ સંચમથી પામશે, અનંતરાશી મુખની,
૨૩૨
જાનાર. ॥ ૨૭
થાય;
વનમાં આવી કરી, ધરશે. નર અવતાર; આરાધિક ચારિત્રથી, પ્રથમ સ્વર્ગ પ્રથમ સ્વર્ગથી નીકળી, વળી મનુષ્ય તે પુરણ ત્રતા પાળીને, ત્રીજા સ્વગે જાય. ॥ ૨૮ ॥ તેજ રીતે બ્રહ્મલેાકમાં, મહા શકેસુર થાય; મનુષ્ય થઈ ત્યાં જાય. ॥ ૨૯ ॥ મનુષ્ય થશે પ્રધાન; સર્વાર્થ સિદ્ધ વૈમાન. ॥ ૩૦ ॥ | અનુભવી તે સ્થાન; ત્યાંથી વિ તે આતમા, મનુષ્ય થશે શ્રીમાન. ॥ ૩૧ ||
વળી થશે અણુગાર; જ્યાતિષી
પુત્ર થશે તે પર વડા, નામ સ્થાપાશે તેહવું,
થાનાર. ॥૨૬॥
વિદેહ ક્ષેત્ર વિશાળમાં, વિશાળ જેવું કુળ;
અઢળક ઋદ્ધિ પામશે, દુ:ખ થશે
'
નિમૂ ળ. ॥ ૩૨ ॥
ભવદવ ઠારણહાર;
દઢપઇને દાસદાસીના વૃધ્રુ;
સ્વજન કુટંબી સામટા,
ખમાખસા સર્વે કરે, વતે જ્યાં આનંદૅ. ॥ ૩૪ ।।
નિરધાર. ॥ ૩૩ ।।
સુખ માગ્યાં જ્યાં લેાજના, પીરસી જમાડે માય; ગેાશાલાના આતમા, બહુ સુખીયેા ત્યાં થાય. ॥ ૩૫ ॥
લાડકવાયા પુત્ર, તું હૈડાના હાર; મોંઘેરા મુજ પ્રાણથી, તું પુરણ પુન્યે પામશે, લેાગ દઢપઈના તે એકદા, લેશે
આધાર. ॥ ૩૬ ॥
જીવન અને ઉપભેગ; ત્યાગી જોગ. ॥ ૩૭ II
Page #253
--------------------------------------------------------------------------
________________
'.
*
*
૨૩૩
*
છે
: .
જૈનશાસન દીપાવશે, તપ સંચમમાં શૂર .. : દઢપઈના થશે કેવળી, ચડતાં સમક્તિ પુરો ૩૮
લે કાલેક વિલેકશે, ત્રણે જાણશે કાળ . - પર્યાય જીવાજીવની, તે જાણે તત્કાળ. ૩૯
ભવ બ્રમણે પિતાતણી, થઈ છે અપરંપાર વસમી વેળા જે પડી, તે દુ:ખનો નહિ પાર, ૪૦ | શિષ્યાદિ પરિવારને, બોલાવી નિજ પાસ; . .! વીતક તે પિતાતણા, કહી સંભળાવે ખાસ ૪૧ | દઢપઇના કેવળી પોતાનું વૃત્તાંત જણાવશે તે !:.
ઢાળ છાસઠમી પર કોઈ (રાગ-સીતારામ રાચી હો તે ચિત્ત કહે બહરાયને. . કહેશે દઢપઈના કેવળી, સુણજે ચિત્ત, ધોરી હાથ ભવ કીધા મેં દુઃખના, કહું તે વિસ્તારી .
- સુણજે ચિત્ત ધારી હો એ ટેકો તો દીર્ધકાળની પુરવે, હું હતો ગોશાલ હો; ગયે રાજગૃહી પુરમાં, ભેટયા વીર કૃપાળો હે સુણ. I ૨ા નાલંદે તંતુવામાં રહ્યો છે પ્રભુની પાસે રહે
વિશમાં જિનરાજજી, પારણું કરે માસમાસે હે સુણ- ૩ વિજ્યને ત્યાં પારણું હોય જિનરાજે હો; દિવ્ય વૃષ્ટિ દેવે કરી અમરતળું ત્યાં ગાયું. સુ.૪n ખરી ખુશાલી જાણીને, હો ત્યાં પહોંચ્યું હતું .
ભાળી વિભૂતિ વીરની, સંગ તેને બહેરા હો ચું. at - ત્રણ પારણા તે પુરમા કીધા પ્રભુ વીરે હા, * = ત્રણે તે દાતરને પહોંચાડેચા ભવતરે હજુ ll દે
*
*
*
-
?
*
,
-
.
'
*
**
-
' +
-
; ,
:
-
-
-
: *
-
-
*
*
*
*
*
* *
*
* *
*
Page #254
--------------------------------------------------------------------------
________________
ચોમાસું પૂરું થતાં વિહાર કરીને ચાલ્યા હો; કલાગસનિવેશમાં, ગોબહુલ વિપ્રે ભાળ્યા હો. સુણ. ૭ વાંદી શ્રી ભગવંતને, દાન ઉલટથી દીધું છે, ભાંગી ભવની ભેખડે, આત્મકાર્ય સિધું હતું. સુણ૮ જઈ જોયો તંતુવાયના, દષ્ટિથી સહુ ઠામ હે ભાન્યા નહિ ભગવંતને, હણાણ મુજે હામે છે. સૂર્ણ છે ૯ ભિક્ષાવૃતિના સાધને, હું ત્યાં તજીને ચાલ્યો હો કલાગ નિવેશનો, રસ્તો તે ઝાલ્યા છે. સુણે. ૧થી સમાચારો શ્રી વીરના, પંથીને પૂછી જેતે હૈ, પ્રભુ વિયેગે ઝૂરતો, રાહે ચાલ્યું તે . સુ. ૧૧ કલાગશનિવેશમાં, મેં વીર પ્રભુને દીઠા હે; વીર ચરણે શિર નામીયું, નેત્રે સુધાંસુ પેઠા . સુણ. ૧રા. કીધી કૃપા કૃપાનિધિએ, પોતાનો કરી રાખ્યો હો; આપી દિલાસે દુ:ખમાં, મિથ્યાભ્રમ ભાંગી નાખ્યો . "
સુણ. ૧૩ દેશ પ્રદેશે બહુ વિચર્યા, જગતરૂ જિનરાયા હે;
સાયન લેસ્યા તાપથી, બચાવી મારી કાયા છે. સુણ. ૧૪ .. છ ચોમાસા વિચ, વીર પ્રભુની સાથે હોય બોધ દીધે બહુ ધર્મનો, કૃપા કીધી જગનાથે છે. સુણું. ૧પ વિદિત્ત થઈ તપ આદર્યો, વીરથી જુદો પડીયે હા; ; લેસ્યલબ્ધિ પામીને, ઉન્મત પંથે ચડીયો હો.' સુણ. ૧૬
અજિને છતાં જિનરાયનું, મેં બીરૂદ ધરાવ્યું હે . નિદા કીધી મહાવીરની, ભવબીજપું ત્યાં વાવ્યું હતું. સુ. ૧છા , સાવથીના ઉપવને. . ગયે હે પ્રભુજી પાસે હો; બે સાધુજીને બાળીચા, તેજુલેસ્યાને ત્રાસે હા. સુ. ૧૮
છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
-
૨૩૫ અરિહંત તણું ઉપરે, તેજુલેસ્યા મેં મૂકી હે - કીધી અશાતના વીરની, સંયમ ગુણેને ચૂકી છે. એણે જેલ પાપ કર્મો ત્યાં સંચીને, પશ્ચાત્તાપ તે કી હો
ત્યાંથી ગયે સ્વર્ગ બારમેં, નૃપ થયો પ્રસિદ્ધો હો. સુધારવા * દારૂણ દુ:ખ ઉપજાવીયું, સાધુસંતોને ભાળી હો; પીત્યા સુમંગળાચાર્યને, તેણે દીધો અને બાળી હે.સુણ. રા. તે પાપે ગયે હું સાતમી, દુઃખ અનંતા દીઠાં હે ચૌદભવ સાત નકે કીધા, થઈ તિય ધીઠા હે સુણ રેરા ખેચર આદિ પાંચે જાતિમાં, તિર્યંચભવ મેં કીધા હો. લાખો જન્મ એકે એકમાં, શસ્ત્ર માર સહી લીધા છે. સુણ પાર પાંચ સ્થાવરમાં જાણજે, છે દીર્ધકાળની સ્થિતિ છે. છેદી નાખે ત્યાં શસ્ત્રથી, એવી દશા મને વીતી હો. સુણ. ૨૪ : - પૃથ્વીમાંથી નીકળી, . વિભેલસનિવેશે છે. ' કિજ સુતા હું ત્યાં થયે, બળી ગયે કર્માવેશે છે. સુણ. રપા અગ્નિકુમારની જાતિમાં, 'દેવભવ મેં કીધો હોં; ત્યાંથી માનવ હું થ, ત્યાં સમક્તિ મેં લીધો છે. સુર્ણ. રહા સુખ માનવના ભવ કરી, ગયા સર્વાર્થ સિદ્ધ હો; સુખ અનંત મેં ત્યાં લહ્યા, તપ સંયમ તે કીધે હે સુણે રળી, ત્યાંથી ચવિ અહિં આવી, ભવે કીધાં મેં ભારી હોય અનહદ દીઠાં દુખડાં, કેમ નડયાં નિરધારી હો. સુણ. ર૮ એવું જાણું ભવી,આતમા, પાપ કર્મ ના કરશે હે નહિ તો તમે મુજ પરે, જન્મ અનંતા ફરશે હે.સુણે. રિલા જ્ઞાની મુખથી સાંભળી, ગોશાલાની સ્થિતિ હો ત્રાસિત થશે તે મુનિયે, રાખે વૈરાગની રીતિ હે સુણ. ૩ના
Page #256
--------------------------------------------------------------------------
________________
દઢપઈના તે કેવળી, શિવપુરમાં તે જાણે છે બાળી જન્મનાં બીજડાં, ત્રિતાપ રહિત તે થાશે છે. સુણ. ૩૧ છાસઠમી તે ઢાળમાં, ભવ ભ્રમણા ભાંખી . , કહે આંબાજી તે સાંભળી, દુર્મતિ દ્યો દૂર નાખી છે. સુણ. ૩૬
કર્મ કરતાં ડરતા નથી, એ અજ્ઞાની લેક. - કર્મ ઉદયના કાળમાં, મુકશે મેટી પોક. ૧
જન્મ ધરી નિચ જાતિમાં, સહશે શસ્ત્ર પ્રહાર; ગોશાલાને આતમાં, રડવડશે સંસાર. મે ૨ / દુઃખ દશા ગોશાલની, સુણી પ્રભુને મુખ ગૌતમ કહે ભગવંતને, અહાહ એ દુ:ખ..| ૩ | " ભવભ્રમણા શાલની, સુણતાં ઉપજે ત્રાસ; એ બધે ભવી આતમાં, વરશે શિવપુર વાસ. || ૪ . પંચમ અંગે જાણજે, સંતક પંદરમું જોય, કવિતા કરી સિદ્ધાંતથી, શક ન રાખો કેય. પ શાલકેષ્ટ એ વન થકી, વીરે કર્યો વિહાર; જગતારણુ ભગવંતજી, કરી રહ્યા ઉદ્ધાર ૬ II
દશારણ ભદ્ર રાજાને વૈરાગ્ય તે દેહરા
: એક દિવસ અરિહંતજી, આવ્યા દશારણ દેશ; ત્યાં દશારણપુરમાં, સંપતિ છે. વિશેષ. ૧ મણું માણેક મોતી ઘણું, રત્ન અને પરવાળ; . ' પામ્ય ઋદ્ધિ રાજ્યની, દશારણે ભદ્ર ભૂપાળ. ૨!
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૭
મહેલાતો ઉંચી ઘણી, પ્રબળ પુણ્યના ઠાઠ; - સુવર્ણ અછડે ચળકતી, ઝુલે હીંડેળા ખાટ. ૩૫n,
સુંદર મંદિર માળીયા, સુરસદન અનુહાર - ભુવનતણું ભીંતો વિષે, શેભાને નહિ પાર | ૪.
તે રાજાએ એદી, વ્રત લીધાં છે બાર; . સેવક છે શ્રી વીરને, ધર્મ હૃદય ધરનાર. પા.
તે રાજા નિજ રાજ્યમાં રહે છે અંતઃપુર; દર્શન શ્રી ભગવંતના, ઝંખે એનું ઉર. ૬ તે વેળા ત્યાં આવીયા, વિહાર કરીને વિર; આવી ઉતર્યા બાગમાં, ક્ષમાં ગુણે ગંભીર. ૭ વનપાળે પ્રભુ વરની, ખબર દીધી તે ખાસ પ્રભુ પધાર્યા બાગમાં, ઉપવનને આવાસ. ૮ છે. સુણતાં રીઝે ભૂપતિ, દીધું સિંહાસન છોડ; અંગ નમાવી ભૂતળ, વાંદે કિકર જેડ. ૧૯ ખરી ખુશાલી આજ તે, સંભળાવી વનપાળ; મુગટ વિના સહુ ભૂષણે, અપી દઉં તત્કાળ. ૧૦ એમ કહી. વનપાળને, પળે પુરણ રીત; સેનાપતિને ભૂપતિ, કહે ધરી મન પ્રીત. | ૧૧ I સર્વ રિયાસત રાજ્યની, તુર્ત કરે તૈયાર;
જાશું જિનવર વાંદવા, "સજી સકળ શણગાર. ૧૨ : રાજાને વચને કરી, શણગાર્યું તે પુર;
શણગાર્યો પર પંથને, રચના કરી ભરપુર. ૧૩, ઈંદ્ર પરિની ઉપમા, સઘળી સુંદરકારક
આ પાચસી, તે નેપને દરબાર | ૧૪ .
Page #258
--------------------------------------------------------------------------
________________
ર૩૮
આવી બીરાજ્યા બાગમાં, જયવતા નિભાણ અંતઃપુરમાં રાણીઓ, સર્વે થઈ છે જાણ. / ૧૫
ઉલટ ધરી નિજ અંતરે, પહેરી ઉમદા વેશ, - દાસી વૃદે સ્પંદને, બેઠા હર્ષાવેશ. ૧૬
પાટ હસ્તીની ઉપરે, બેઠે તે મહીપાળ; વીર વંદનને કારણે, થઈ રહ્ય ઉજમાળ. ૧૭ II, થઈ તૈયારી સર્વની, વાગ્યાં વિવિધ તૂર દળબળ લઈને સંચરે, હર્ષ ધરીને હજુર. ૧૮
દિઠ કરવા યોગ્ય
ઢાળ સડસઠમી
(રાગ-દશમે ભવે શ્રી શાંતિજ) : હજારે ગમે શણગારીયા, અંબાડીએ ગજરાજ રૂડા; ગયવરે ચાલ્યા તે ઝૂલતા, પ્રજા મળી જેવા કાજે રૂડા રાજા.
અહો અહો રૂદ્ધિ રાજ્યની–એ ટેક. ૧ છે. હજારો ગમે તેમ હયવરે, ચાલ્યા તે પંથ મોઝાર; રૂડા. સરખે સરખા સજજી વેશને, આરૂઢ થયા છે સ્વાર. રૂડા અહોરા શણગાર સજજી સવે રાણીયું, રથારૂઢ થઈ તે વાર; રૂડા. પંથ ચાલ્યા રથ પાંચસે, જોતાં તે વિયકાર. રૂડા. હા. ૩ પાટ હસ્તી તણી આગળ, કીધી આજ્ઞાનુસાર રૂડા. એક હજાર ચાલી પાલખી, જેમાં છે રાજકુમાર. રૂડા. અહેવા એવી ઋદ્ધિ રાજા દેખતાં, સાની થયો મનમાંહી; રૂડા. મુજ સમે સેવક વરને, હશે નહિં કોઈ કયાંહી. ડા. અ. પા સુધમાપતિ તિહાં આવતા, ગર્વિષ્ટ દેખ્યા ભૂપાળ, રૂડી. ગર્વ ઉતારવા સૂપ, સજ્જ થયે સુરપાળ. રૂડા અહ. દા
Page #259
--------------------------------------------------------------------------
________________
ર૩૮
.
•
આત્મ સત્તાથી ઇંદ્ર રૂપ કર્યા, જેમાં તે ચિત્ત હરનાર; રૂડા.
ઈ ઉતાર્યું માન નૃપનું, વિકુવી નદ્ધિ અપાર રૂડા. અહ. Itછા " ઇંદ્ર ત્રાદ્ધિ રાજા દેખતાં, દીક્ષા લેવા સજજ થાય; રૂડા. પાંચ રાણું મળી એકઠી, વિનવી કહે તે ત્યાંહી. રૂડા. ' '
' રહે રહેને રાજેશ. એ ટેક. ઠા હજારે અશ્વ ગજની સાહેબી, શાને છટકાવી જાય; રૂડા. ત્યાગ વૃત્તિ જાણી આપની, દીલ અમારાં દુહાય. રૂડા. રહે. લા સુંદર ઝરૂખા છે શોભતા, જેતા ઝાકઝમાળ રૂડા. આપ વિના અમને લાગશે મંદિર મહાવિકરાળ. રૂડા રહો. ૧૦ કુંવરે કુવરી મળી વિનવે, હાથ જોડીને હજુર રૂડા. એની દયારે દીલે આણજે, આંસુડે ભીંજાવે ઉર. રૂડા રહો. ૧૧ આજીજી કરતી રહી રાણીયું, દિલગીર દીલે ન માય રૂડા. એના પ્રત્યે રાગ ના રહ્ય, નૃપને ત્યાગ સહાય. રૂડા. રહે. ૧૨ દશરણભદ્ર મહા ભૂપતિ, ઉતારે રાજ શણગારરૂડા. રત્નજડીત્ર બેહુ કુંડળે ઉતાર્યા સુગટને હાર. રૂડા. રહો ૧૩.
નેહી બંધન જેણે ગેડીયું, નૃપતિ થયા અણગાર; રડા. - ઇંદ્ર આવી તેને પાય નમે, સ્તુતિ કરે વારંવાર. ડા, રહે. ૧૪.
ધન્ય ધન્ય વૈરાગી ભૂપતિ, લીધે છે જન્મને લાવ, રૂડા. પ્રભુ પાસે સંયમ આદર્યો, ધન્ય છે તમારા ભાવ. રૂડા રહો. ૧૫
ધૂન લાગી ત્યાં ધર્મમાં કીધા છે ઉગ્ર વિહાર, રડા. - કર્મ અપાવી કેવળ પામીયા, પહોંચ્યા મોક્ષ મોઝાર રૂડો. રહો. ૧૬
ચકવતી સરખા ભૂપતિ, તે પણ થયા આણગાર; રૂડા. આંબાજી સુનિ કહે તે થયા, જેનશાસન શણગાર રૂડા રહે ૧૭
*
'.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સુબાહુ કુમારના અધિકાર ॥ દાહરા ॥
॥ ૨
તે કાળે ને તે સમે, ભરતક્ષેત્ર માઝાર; હસ્તીશિષ નામે કરી, નગર અતિ મનેાહાર. ॥૧ લાખાપતિ કાટીપતિ, અખો પતિ છે તેમ; કઇંક પૂર્વના પુન્યથી, પામ્યા છે બહુ ક્ષેમ સુંદર કૃતિ તે શહેરની, છે ઋદ્ધિ ભરપુર અદ્દિનશત્રુ તે પુરનેા, છે પ્રતાપી હજુર. || ૩ | અંતે ઉર માટું ઘણું, એક સહસ છે નાર; પ્રમુખ રાણી ધારણી, તે નૃપને અંગજ ધારણી રાણીને, માહુ કુમાર; રૂપગુણુ છે શાભતા, અંગે સુંદરાકાર. ॥૫॥
દરમાર. ॥ ૪
તરૂણપણું તે પામીયે, અતિ મનેાહર માળીયાં, રાજભુવન રળીયામણા, શેાલા તેની શી કહું, શુભ વેળા શુભ મુહુતૅ
ખડભાગી યુવરાજ; અંધાવ્યાં તે કાજ. ॥ ૬ ॥ દીપે ઢેઢીષ્યમાન; જોતાં સ્વર્ગ વિમાન । ૭ । મંગળ તિથિ તેમ;
કન્યા પરણાવી પાંચસા, ગણી પુત્રનું ક્ષેમ. ॥ ૮॥ પુષ્પષ્ણુલામદે કરી, બહુ નમણી છે નાર; તે સંગે સુખ વિલશે, રહી ભુવન માઝાર; ॥ ૯॥ નાટકના ધમકારથી, ગયા ન જાણે કાળ; સુરપુર દર સારા, ત્યાં પધાર્યા તે સમે, રાજા પ્રજા નીકળ્યા,
રહે મનેાહર માળ. || ૧૦ ||
ચૈાવિસમા ભગવત; વાંદે ધરીને ખેડૂત. ॥ ૧૧ ॥
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪.
*,
સુણી સુબાહ કુંવરે, વીર પ્રભુની , વાત; સિમેસર્યો છે બાગમાં, ત્રણે જગતના વિખ્યાત.. ! ૧૨ ,
તે જાણું ત્યાં આવીયા, ગુણયલ રાજકુમાર :- વંદન કરી પ્રભુ વરને, બેઠા તેણીવાર. ૧૩ . - જોતાં કુંવરના રૂપને, ગૌતમ વિસ્મય થાય; : અજબ વિભૂતિ અંગની, દેખી હષ ન માય. ૧૪ .
ચંદ્રકિર્ણ સમ છૂટતી, કુંવર અંગની તક . ભારે ભૂષણ આપતા થઈ રહ્યો ઉદ્યોત. '૧૫ / * અનંત જ્ઞાની ગળે મળી સભા ભરપુર, - વાણી સુણવા વીરની તલપી રહ્યાં ત્યાં ઉર. / ૧૬ ..
સ્વરૂપ સર્વે લેકનું, જાણું જ્ઞાનાધાર દીધીપ્રભુએ દેશના, બુર્ઝયા નૃપ કુમાર. ! ૧૭ છે રાજા ને પ્રજાજનો, વાંદી વીરના પાય; સપરિવારે સંચરી, નિજ નિજ સ્થાને જાય છે ૧૮ | પ્રભુ પાસે તે કુંવરે, લીધાં વ્રત બાર સ્વીકારી શ્રાવકપણું, ગયા પર મઝાર. . ૧૯ ગૌતમ પૂછે વીરને, કુંવરને અધિકાર; ક રૂપ અનુપમ પામી, સુબાહુ કુમાર | ૨૦
જેતા જેના રૂપને, દષ્ટિ ના ખેંચાય; કિયા પુજે પ્રભુ પામી, એ કુંવરની કાર્ય. | ૨૧ કહે ગૌતમની આગળ, કુંવર તણી તે વાત : - પૂર્વભવે હથિણાપુરે ગૃહસ્થ હતો પ્રખ્યાત / રર .
પૂર્ણ પ્રતાપી તે હતેસુમુખ જેનું નામ - સુસંપદ હું પામી, મળ્યો. મનહર ધામ. ૨૩
Page #262
--------------------------------------------------------------------------
________________
*
*
તે કાળે ને તે સમે, ધર્મઘર્ષ અણગાર; . : - આવ્યા પુરની બાગમાં, બહુ સાધુ પરિવાર ૨૪ /
સુદત્ત નામે શિષ્ય છે, વિનય ગુણે ધરનાર; માસ- માસનાં પારણું, નિરંતર કરનાર. ૨૫ માસ તણે ત્યાં પારણે, વાંદે. ગુરૂના પાય; અનુમત લઈ ધર્મષની, હથિણપુરમાં જાય | ૨૬ ! બેઠેલા સુખાસન, સુમુખ નામે શેઠ મળી પ્રભુતા પુણ્યથી, સર્વ રીતે છે શ્રેષ્ઠ. ૨૭
- ઢાળ અડસઠમી (રાગ-વીર પ્રભુ આવ્યારે વિશાલાનગર) . નિજાર દ્વારે આવતા દેખ્યા આણગાર, ધન્ય દિન આજે ભેટ્યા ભવભંજનહાર; એમ વિચારીને સન્મુખ આવે, ભક્તિભાવ જેને અતિશે * ભાવે; . બેહ કરજોડીને - શિશ નમાવે,
હે જન્મ આજે થયા સુનિના દિદાર... નિજઘર દ્વારે આવતા દેખ્યા અણગાર -એ ટેક. છે તપસ્વી મુનિને તે અશન હોરા, • રસ ઉત્કૃષ્ટ તેના મનમાં આવે"
દાતારપણું ! સર્વ : ગુણો : ભાવે છે . સુમુખ ગૃહસ્થરે આહાર હેરા જેવાર નિજ ૨ .
સફળ થયો જન્મનિજ સુખે ભાખ્યો, ઉજ્વળ ' ભાવ. જેણે અંતરે, રાખે ,
-
*
Page #263
--------------------------------------------------------------------------
________________
- ૨૪૩ અનંત સંસાર : : જેથી છેદી નાખ્યું. ' - દિવ્ય દ્રવ્ય પ્રગટયાંરે સુરે કીધો જયજયકાર નિ જે. ૩
દેવ ... દુંદુભી તે ગગને ગાજે, આ યશ કીર્તિ તણાં વાજાંરે વાજે! 'પ્રજાના વંદે મન્યા જોવાને કાજે,
ખ્યાતિ કરી કહે રે ધન્ય દાનના દેનાર. નિજ. I૪ . . પ્રબળ પુણ્ય તણો સાંધારે સાથે,
પરમધર્મ - રૂપી પાકજ રાંધ્ય; ' ' . મનુષ્ય : તણે તિહાં આયુષ બાંધ્યા .
ત્યાંથી મૃત્યુ પામીજે થયા સુબાહુ કુમાર નિજ. જે પ ા વીરના વચને સુણતાં ગૌતમ સ્વામી, . રીઝયા અંતરથી રહી ને ખામી; પૂછે " પ્રભુજીને નિજ " " શિરનામી, પ્રભુ તમ પાસે શું સંયમી થશે કુમાર. નિર્જ. . ૬ . ભગવાન ભાંખે ત્યાં તુર્ત તે વારી, રાજકુમારી થાશે સંયમ ધારી; - ગૌતમ સ્વામી રઝિયા ચિત્ત મઝારી, ( આંબાજી મુનિ કહેર સૂત્ર તણે અનુસાર, જિ. ૭
આ છે દેહરા / , વીર પ્રભુજી, એકંદા; લઈ સાધુ પરિવાર છે . ' '. . અન્ય પ્રદેશ વિચરે, તપ સંયમ ધરનાર. ૧
સામાયક શુદ્ધ કરી, વ્રત આરાધે બાર; - ધન્ય ધમી તે જાણીએ, સુબાહુ કુમાર. . . . '' : કિધા પિષધશાલમાં ત્રિપાષા એક હાર; - ' : સુબાહુ . મન ચિતવે, રજનીની મઝાર છે ૩ /
-
-)
:
'
,,
Page #264
--------------------------------------------------------------------------
________________
-
૨૪૪
જે આવે પ્રભુ આ સ્થળે, વાંદુ ધરીને ચાર; છે તે પાસે સંયમ ધરું, તરી જવા. સંસાર. ૪
જાણું મને ગત ભાવને, તારણહારા વીર;
વિહાર કરી તે પુરમાં આવ્યા પ્રભુ સધીર. ૫ - મળી પરિષદ પુરની, રાજાદિક નરનાર;
તેમજ વદે વીરને, સુબાહુ કુમાર. દ ા દીધી પ્રભુએ દેશના, વેરા ભરપુર સુબાહુ કુમારનું થયું વૈરાગી ઉર. ૫ છા ઇચ્છા દર્શાવી વીરને, અનુમત લેવા જાય; તુર્તજ પુરમાં આવીયા, જ્યાં પિતાની માય. ૮ કરજેડી શિર નામને, કહે માતની પાસ; જિનવર વાણી જે સુણી, કહું પ્રકાશી ખાસ. ૯
ઢાળ ઓગણોતેરમી
(રાગઓધવજી સંદેશ કે શ્યામને) . ચાર ગતિ સંસારે હું તે રડવડ, પરવશે સહીયા દુઃખ અનંતી વાર જે જન્મ જરાને મરણ તણું દુ:ખ મટકા, એ સંસારે દિસે નહિ કંઈ સાર જે.
ચાર ગતિ સંસારે હું તે રડવડ.એ ટેક. ૧ પૂર્વે પાપ કરીને વાર અનંતી ઉપજે, સાતે નરકે: દારૂણ નકવાસી જે . કમે કરી ત્યાં દેશવિધ દુખે ભેગવ્યાં, જે સાંભળતાં ઉપજે મનને ત્રાસ જે. ચાર. # ૨
Page #265
--------------------------------------------------------------------------
________________
તાપ અન તા ક્ષુધા તૃષાને પરવશતાના દુઃખ તણા નહિ નરક ભય કર " પરમાધામી
જોતાં તેા કર્યા કરે
સીસું ત્રાંબુ ને ધાતુ કીધી હુતાશને ખાળીને ભૂતળ સુવાડી રેડી તે પરમાધામી તે અન્યા પાતે
પ્રજ્વળે, પાર જો; રૂપે કાળજી,
સંહાર જો. ચાર. ॥૩॥
લેાહની,
તેમજ તેમજ, રસ મુજ મુજ વિરૂપ જો. ચાર. ॥૪॥
રૂપ જો; મુખમાં,
પરિતાપથી,
ખદખદતા તે રસ તણા અતિ ઉછળ્યેા હું ઉર્ધ્વ દિશે આકાશ જો; ઝીલ્યા પડતાં શસ્ત્ર તણી અણી ઉપરે, ક્ષણ સુખની પણ મળે નહિ જ્યાં આશ જો. ચાર.
॥ ૫ ॥ .
તિય ચમાં પણ દુ:ખ અનતા પામીયા, છે જ્યાં દીર્ઘકાળ તણી કાય સ્થિત જો; એમ અવધારી રહું સંસારમાં, નહિ સચમ ધરવાની વતે પૂર્ણ પ્રીત ો. ચાર. ॥૬॥
.
જો.
71
વીર
સાંભળી,
પ્રભુના મુખની વાણી મને ઉપન્ચે છે અંતરથી વૈરાગ જો; ક્ષણ લાખેણી જાય છે,
આ
જીવનની આપે અનુમત કરૂં સર્વ ના ત્યાગ જો. ચાર. ॥ ૭॥
· સંયમ કહે
વચન: વૈરાગી સુષુતાં તે નિજ પુત્રના, લેવાની આપી અંતે માજી ધન્ય સુખાહુ કુમારને, સંસાર સુખાને જાણ્યા જેણે વિખ જો. ચાર. ॥ ૮॥
શીખ ;
'
?
Page #266
--------------------------------------------------------------------------
________________
... ?
|| દોહરા છે
,
આજ્ઞા લઈ માતતાતની, આવ્યા ઉપવન દ્વાર; કે પ્રભુ પાસે સંયમ ધરી, થયા જેને અણગાર / ૧ : ભણ્યા સ્થવરની આગળ, કીધા ઉગ્ર વિહાર; જ્ઞાની ધ્યાની બહુ થયા, સુબાહુ અણગાર રે ! કરી સંથારે માસને, પામ્યા સુર અવતાર; પ્રથમ સ્વર્ગથી નીકળી, ફરી મનુષ્ય થનાર છે ૩ ત્યાં પણ થાશે સંયમી, તપ દુક્કર કરનાર, કાળ કરી જાશે સહી, ત્રીજા સ્વર્ગ મઝાર છે ૪ / દેવ માનવના ભવ કરી, સઘળે સુખીયા થાય; તપ સંયમ પ્રભાવથી, સર્વાર્થ સિદ્ધ જાય. . પ . ત્યાંથી ચવિને પામશે, મનુષ્યપણું પ્રધાન સંયમ લઈ થશે કેવળી, પામે મોક્ષ નિધન. ૬ વિપાક નામે સૂત્રમાં, સુખ વિપાકે સાર; - સુબાહુ કુમારને, કીધે એ અધિકાર. ૭
શાલીભદ્રના અધિકાર
છે દેહરા છે : રાજગહીની સમીપમાં, શાલી નામે ગામ; ' રહેતી ત્યાં ગોવાલણી, ધનવંતિ છે નામ. ૧
સુત મુકી એક નાનડે, મૃત્યુ પામ્યો નાથ; દરિદ્રપણાના દુઃખથી, જેમાં દિસે અનાથ. | ૨ | સંગમક નામે સુત તે, વિજ્ઞાનવંતો થાય; 1 વાછરડાં પ્રજા તણું, લઈ જંગલમાં જાય ૩ !
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ટાઢા
કરતા ઉદરપુર;
દિન પ્રત્યે તે ચારતા, વાછરડાંને ઘાસ; '' માત સુતની તે ઉપરે, છે આજીવીકા ખાસ. ટુકડા ... માગીને, ; એક દિવસ પાડોશણે, આપી ખીર મધુર ખીર ભાજન નિજ પુત્રને, જમતાં તે રીઝયા ઘણું, અલ્પ દિવસને અંતરે, કરી બેઠા ક'કાસ;
થઈ છે મોટી આશ લીધેા તેં અવતાર; દુ:ખીચે છે સંસાર.
માળા,
ૐ ખીર ખાવાની માતજી, દરિદ્ર ઘરમાં દીકરા, ; કયાંથી ખીર આપું તને, એવું સુણતાં સુણતાં તે જોતાં ગાવાલણી, પાડાશણે પૂછી કરી, દીધી છે બહુ આપ્યા પય ને તંદુāા, તેની રાંધી ચુંલથી ઉતારી હાંડલી, ભરી ભાજને ખીર .. જમજે, પ્યારા પુત્રજી, કહી ભરવા ગઈ નીર. ॥ ૧૧ ॥ કરવા . ભાજન ખીરનું, મન તેનું આતુ; .. ત્યાં તા આવ્યા આંગણે, સુનિ ગુણે ભરપુર. ॥ ૧૨ ॥
:
પીરસી જમાડે સાય; મનમાં માદ ન માય.
પાડે દિલગીર - થઇ
॥ ૪ ॥
॥ ૫ ॥
114
॥ ૬ ॥
॥ છ
॥ ૮ ॥
અશ્રુધારક
તે વાર. ॥ ૯॥
ધીર; ખીર. ॥ ૧૦ ॥
તપસ્વીને તે દેખતાં, રીઝયેા પારાવાર; ઉડી કર જેડતા,
તુ
કી કરી નાખતી ની વા
ભલે પધાર્યા સ ંતજી, અવસર રૂડા આજ ખીર ભરી છે ભાજને, વ્હારાવું મુનિરાજ. ॥ ૧૪ ॥
"વાંદે વારવાર. ॥ ૧૩ ll
દ્રુ ળ સ્થિતિ દેખતાં, મુનિ પાછા વળી જાય; નિરાશ થઈ ગાવાળીયા, બહુ દિલગીર તે થાય. । ૧૫ ।
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કરગરતે અરજી કરે, પડી પડી લાગે પાય; ખીર હારાવું ખંતથી, હોરેને મુનિરાય. ૫ ૧૬ i ભક્તિ બહુ ભાળી કરી, કરૂણું ઉપની અંગ છે. મુનિ પધાર્યો પૂર્વ સ્થળે, હેરાવે ધરી રંગ. ૧૭ મુનિ પાત્રમાં પ્રેમથી, વહરાવી સર્વ પીર , દાન તણા પ્રતાપથી, પામી જશે ભવતીર. ૧૮ : લુછી લુંછી ખાય છે, ખરડી ભાજને ;. . તુર્તજ આવ્યાં તે ક્ષણે, માજી ભરીને નીર. ૧૯ હર્ષિત થઈ કહે માતને, અહિં આવેલા સંત . : " દાન કીધું મેં ખીરનું, પુરણ ધરી મન ખંત. ૨૦ માતાજી વળતું કહે, ભલું કીધું તેં કામ; દાન પ્રભાવે પુત્રજી, ફળશે મનની હામ. * ૨૧ " એક દિવસ ગોવાળીયે, પામી ગયો તે કાળ; રાજગૃહીમાં ઉપન્ય, ભદ્રા કુખે બાળ. . ૨૨ ગેભદ્ર સરખા તાતજી, કૃદ્ધિને નહિ પાર; નામ દીધું ત્યાં શેલતું, શાલીભદ્ર કુમાર. ૨૩ ઝળહળ જ્યોતિ અંગની, બહુ નમણું છે મુખ; ' ' દાન પ્રતાપે પામી, સ્વર્ગ સરીખું સુખ. ૨૪
ઢાળ સીતેરમી
(રાગ-શ્રેણીકરાય હું અનાથી નિગ્રંથ) અથાગરૂપ અરિહંતનુંરે, તે સમ નહિ જંગ કેય તેમજ બીજા પણ દાનથી રે, રૂપવંતાં નર હોય; સોભાગી શાલીભદ્ર' પર્યાવંત, લાગે સર્વને મંત.. - ' , ' સોભાગી શાલીભદ્ર પુણ્યવંત.-એ ટેક. ૫૧
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૯
સર્વ અંગે અતિ શોભતો રે, છે પુત્ર એજ રતન . . . માતપિતા મહી રહે, કરતા નિત્યે તને. સોભાગી. ૨ અનેક દાસી દાસ છે રે, કીડે કરાવણહાર દેવકુંવર સમ દીપોરે, શાલીભદ્ર કુમાર ભાગી.. ૩ કળા વિવિધ ભાતની, ભણું થયે મતિવંત -
અત્રીશ કન્યા શ્રીમંતની રે, પરણાવી ધરી ખંત. સ. ૧૪ . 1 રહે મને હર માળીયેરે, જાતો જાણે નહિ કાળ; : ",
સુરપુરંદર સારિખરે, 'વિલશે રંગ રસાળ. - પ.;
તેજ સમયમાં એકદારે, સસર્યા મહાવીર ! " ' દીક્ષા ગ્રહી વાણી સાંભળીરે, ગંભદ્રે ધરી ધીર. સે. એ દા
વીર સંગાતે વિચરીરે, કીધા છે ઉગ્ર વિહાર : કરી. સંથારે સુર તે થયા રે, પ્રથમ સ્વર્ગ મોઝાર. સો. . ૭
અવધિથી અવલોકીને, કરવા પુત્રનું ક્ષેમકે : - દિવ્ય વસ્ત્ર આભૂષણેરે, પાઠવે ધરી મન પ્રેમ. સે. ૮૫ - પયમાં તો મીસરી મળેરે, તકે ત્યાં લુણ ન હોય; . "
પ્રબળ દશાજ્યાં પુણ્યની, ખામી મળે નહિ કેય. સો. , આવ્યા વેપારી એકદારે, રાજગૃહી મઝાર : રને કેબલ વેચવારે, ગયા અપને દરબાર. સે. નવા
રાણુ ઘણી છે રાજ્યમાંરે, એકને અંતઃપુર છે . નિહાળી રત્ન કંબલ રે, રીઝયાં રાણું નાં ઉર. સ. ૧૧ - પીયુ પાસે યાચના કરી, જાણીને વસ્ત્રો, અમૂલ્ય; ''
છે સવા સવા લાખનારે વેપારી કહે મૂલ્ય સે. ૧રા
શ્રેણીક કહે ઘટતું કહો, મૂલ્ય ઘરે થાય - સુતાં ઢીલું તે નપતિ, વેપારી પાછા જાય સે. ૧૩
Page #270
--------------------------------------------------------------------------
________________
-
૨૫૦
હતાશ થતાં વેપારીઓ, કહે અંતરની આશા રાજાને પણ મોંઘા પડયારે, ફેગટ ગયે પ્રયાસ. સ. ૧૪ પરિતાપ કરતાં પંથમાંરે, પૂછે પુરીજન એક; " ચિંતાકુળ શાને થયા રે, કારણ કહી દે છે. સો. ઉપા સવિસ્તારે જણાવતરે, વળતો કહે તે વાર; ' જાશે. શાલીભદ્ર ઘરે, થશે ઈચ્છાનુસાર. સ. ૧દા: તત ગયા વેપારીઓ, શાલીભદ્રને દ્વાર; . ભદ્રા શેઠાણું આગળેરે, ઉભા કરીને જુહાર. સ. ૧છી ભદ્રા કહે ભદ્ર ભાવથી, કરી ચગ્ય સત્કાર
ક્યાં કરિયાણું લાવીયારે, કરવા અહિં વેપાર. સે. ૧૮ વળતું કહે વ્યવહારીયા, રત્ન કંબલની વાત; :છોડી કરી સવે ગાંઠડીરે, વસ્ત્રો દેખાડે વિખ્યાત.સે. ૧ રોગ્ય જણાતાં ભદ્રા કહે, લાવ્યા છે. કેટલા નંગ :વળતું કહે વેપારીઓ, આપ્યા છે સળ સરંગ. રવી, એ આશાએ અહિં આવીયારે, મુખે માગ્યાં મળે મૂલ્ય : - છે સવા સવા લાખનારે, રત્ન કંબલ અમૂલ્ય. સો. ર૧: ભદ્રા શેઠાણી ઉચરેરે, છે પુત્રવધૂ બત્રીશ; : સેળને દેતાં રત્ન કંબલેરે, બીજીને ઉપજે રીસ. સ. રરા: બીજી વેળા લઈ વરે, બત્રીશ વસ્ત્રના નંગ , એવું સુણતાં તે સર્વને, રહ્યો નહિ. મને રંગ. સ. ર૩. હતાશ થતા જોઈ તેઓને, વીશ લક્ષ દીધા વીત; ' રન કેબલ સોળ સામટા, ખરીદી લીધાં રૂડી રીત.. પારકા રચાર કરી નિજ અંતરેરે, કરાવ્યા બબ્બે ભાગ; ' વં સુતવધૂને આપીયા, આણું અંતરથી રાગ. સ. રપ.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૧
જોઈ અર્ધો રત્ન કે ખલારે, શાલીભદ્ર તણી નાર સ્નાન કરી પગ લૂછીનેરે, પુરવે તેણી વાર. સા. ર૬॥ કમી પણાની સીમા છે નહિને, દેવે દીધાં વ્હેરે ચીર; નવાં નવાં નિત્ય ભૂષણે રે, જોતાં થાયે મન સ્થિર. સે. ૨૭૫ રાણી શ્રેણીકની ચેલારે, રત્ન. ખલને કાજ, હઠ કરતાં ભૃત્ય પાડવેરે, નામે શ્રેણીકરાજ. સે. રા રત્ન કે ખલ લઈ આવોરે, મુખ્ય માગ્યાં અપી દામ; વેપારી પાસે સેવક ગયારે, હૈડામાં ધરીને હાંસ. સેા. રા પૂછી જોતાં રત્ન કખલારે, ભદ્રા શેઠાણીએ લીધ; શાલીભદ્ર ઘર આવીયારે, નૃપ સેવક પ્રસિદ્ધ સા. ૩૦ના નમન કરી કહે ખાઇનેરે, જણાવી વજ્રની વાત; રાણી કાજે એક આપોરે, મૂલ્ય લઇને માત. સા ॥૩૧॥ સેવક મુખથી સાંભળીરે, વહુને પૂછ્યું તે વાર; રત્ન કે ખલ પગલૂછીનેરે, પરઠમાં ખાળ દ્વાર. સા. ૩ર આપી શકાય. કેમ ટુકડારે, છત્રપતિને કાજ; સેવક સુણી પાછે આવીચારે, જ્યાં છે શ્રેણીકરાજ. સા. ॥૩૩॥ વિદિત કરતાં તે વાતનેરે, વિસ્મય પામ્યા ભૂપાળ; અહા પ્રભુતા એના પુન્યનીરે, રત્ન કખલ નાખ્યાં ખાળ.સા. ૩૪ એવા કમી, મારા પુરમાંરે, રહે છે ઋદ્ધિવંત; અહિં તેડાવી હું તેહનેરે, નિરખું ધરીને ખંત સે. ॥૩૫॥ સેવકને કહે. તે ભૂપતિરે, તેડી લાવા ભદ્રા સુત; પ્રત્યક્ષ પેપ્સ હું તેહનેરે, પુણ્યશાળી અદ્દભુત. સેાં. ॥૩૬॥ . તુ અનુચર આવિયેારે, કહે ભદ્રાજીની પાસ; શાલીભદ્રને માલારે, નૃપતિ ખેલાવે ખાસ. સે. ાણા
..
Page #272
--------------------------------------------------------------------------
________________
સીતેરમી ઢાળમાં, સુણતાં તૃપ આદેશ , મુનિ બાજી કહે ભદ્રાને રે, ઉપન્ય એહ આવેશ. સે. ૩૦
| દેહરા ભેગી નરમાં ભમરલે, રહેમનહર માલ; .. રાજ કાજ સમજે નહિ, શાલીભદ્ર સુકુમાર. ૧ જે પ્રોજન ઉપન્ય, મગધપતિને ઉર; આવી જાણું તુર્તમાં, તે નરવરની હજુર. | ૨ કહે શેઠાણું. ભૂત્યને, જઈ કહી સમાચાર : ભદ્રા તમારી . આગળ, આવે છે આ વાર. || ૩,
અનુચરે જઈ નૃપને, કહી સંભળાવી વાત રથ પર બેસી આવિયા શાલીભદ્રની માત. . ૪ વિનય કરી શ્રેણીકનો, કહે છે ભદ્રાબાઈ ' શું પ્રયોજન ઉપન્યું, શાલીભદ્રનું રાય. ૫ ભદ્રાનાં વચન સુણી, સત્કાર કરી કહે ભૂપ; પુત્ર - પનોતા આપને, શાલીભદ્ર અનુપ છે તેને તો પરણાવીશું, તરૂણી તરૂણ બત્રીશ; , પૂર્વે પુન્ય કીધાં ઘણાં, ગૂઠયા શ્રી જગદીશ. ૭ એકેકા સવાલક્ષના, વસ્ત્રો અતિ ઝળકત; ' તેવા સોળે સામટા, ખરીદ્યા ધરીને ખંત. : ૮ રત્ન થકી મેંઘાં ઘણાં, વસ્ત્રો ઝાકઝમાળ; . * વહુઓએ પગ લૂછીને ફેંકી દીધાં ખળ. * ૯
એવી સ્થિતિ આપની, સુણી અચંબાભૂત; છે, મુજ મનડું આતુર થયું, જેવા તમારે સુત || ૧૦.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૩
આ અભદ્ર ભાવે ભદ્રા કહે, તમે પ્રતાપી રાય; ' રાજપાટ ત્રાદ્ધિ છે ઘણું, . પૃથ્વીમાં : પંકાય. જે ૧૧ - કરજેડી-- કરું વિનંતી, આપે પધારે ઘેર; '
પુત્રાદિ પરિવારને, પેખે રૂડી પર. ૧૨ વચન સ્વીકારી. બાઈનું, કીધો બહુ સત્કાર;- - ભદ્રા ત્યાંથી સંચરી, પહોંચ્યા નિજ ઘર દ્વાર... ૧૩ - - જાણ કરી પરિવારને, શણગાચ બહુ ધામ; ' ન આવ્યા શ્રેણીક ત્યાં કણે તન મન ધરીને હામ. . ૧૪
મેટા મેટા માનવી, છે નરવરની સાથ; - શાલીભદ્ર ઘર આવિયે, મગધ દેશનો નાથ. ૧૫ -
દરવાજામાં પેસતાં, મગધ તણે તે રાય;
શેભા ભાળી સદનની, મનમાં વિસ્મય થાય. ૧૬ ' સ્વર્ગ ભુવનની ઉપમા, જોતાં ઝાકઝમાળ;
એવાં છે આ માળીયાં, એમ કહે ભૂપાળ. મે ૧૭ મુક્તાના સ્થાળ ભરી, વધાવ્યા રૂડી રીત લઈ નરવરને મીઠડાં, સત્કાર્યા ધરી પ્રીત. " ૧૮
પ્રથમ માળની ભૂમિકા, સઘળે રમ્યાકાર; " દતાં રીઝે ભૂપતિ, નહિ શોભાને પાર. ૧૯ :
સુવર્ણ સ્થભે શોભતી, પુતળીઓની હાર ! હાય સ્વર્ગની સુંદરી, એવો છે આકાર. ૨૦,
- લીલા પીળા રંગના, તેર હેકે દ્વાર. - મેતીના છે ઝુમખા, જેમાં વિરમયકાર. . ૨૧
આ પાનડી સોના તણી, નકસી જેમાં કામ - હેકી રહી છે ચંદ્ર, મન હરવાનું ઠામ. / રર .
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પંખા તે ચાલી રહા, ઝુલે હાળા ખાટ; :ભુવનના મધ્ય ભાગમાં, જોવા જેવો ઠાઠ... ૨૩
જોતાં દે ચિત્તને, શિતળીભૂત કરનાર . એ ભુવનના ભાગને, નિરખે . વારંવાર. . ૨૪
વિનંતી, સુણી ભદ્રા તણું, આવ્યા બીજે માળ; . રચના ત્યાંની દેખતાં, બહુ રીઝલ ભૂપાળ. ૨૫
તેમજ ત્રીજા માળને, જોતાં તૃપ્ત ન થાય; - હર્ષિત થાતે ભૂપતિ, ચોથે મજલે જાય. ૨૬ ફરનીચર છે ફુટડા, દીપે દેદીપ્યમાન પ્રતિબિબ સઘળે પડે, જેમાં દેવ વિમાન. ૨૭ ભુવનની મધ્ય ભાગમાં, સુવર્ણ સિંહાસન નિલમને હીરા જડયું, પેખી થયા પ્રસન્ન. ૨૮ જન્મ ધરી જોયા નથી, આ અવનિમાં મહેલ, એવા ભુવને આવીયા, પ્રબળ પુણ્યના ખેલ. , ૨૯ ! સિંહાસનની ઉપરે, બીરાજ્ય શ્રીમાન : ભદ્રા શેઠાણું ભૂપને, કરે , ઘણાં સન્માન. . ૩૦ શાલીભદ્રને પેખવા, આવ્યા શ્રી હજુર એથી ભદ્રા અંતરે, વહે હર્ષનું પુર. .૩૧ { ચાલ્યા સુતને તેડવા, ગયા સાતમે માળ; : - - સંબધી કહે માતજી, વણ વદી પ્રેમાળ. + ૩૨ !
રાગ રાગણી રંગમાં, ધુકાના કાર; : -તલ્લીન હતા તે તાનમાં, શાલીભદ્ર કુમાર. B ૩૩ |
માજી શબ્દને સાંભળી, તુજ આવ્યા પાસ
*
* *
.
.
.
.
. .
. .
.
'
Page #275
--------------------------------------------------------------------------
________________
-
-
૨૫૫
,
,
,
- પૂર્વ પુન્યથી આવીયા, શ્રેણીક આપણે ધામ : - : - કહે ખરીદી લ્ય માતજીમારું છે કામ. . ૩પ !
માય; કહે નિજ પુત્રને પ્રત્યુત્તરે તત્કાળ . અન્ય ખરેખર પુત્રજી, હસવા જેવો ખ્યાલ. . ૩૬ in . . . . &ાળ એકોતેરમી. ' ' ' '
( રાગ-સિંહાને કર -તે ઇસ તન ધનકી) સુખ સાધનમાં એકજ દષ્ટિ, જેથી ન જાણો ક્યાં છે સૃષ્ટિ;
. . . . . . સુખ સાધનમાં એકજ દષ્ટિ. એ ટેક. : ખરીદી લેવા ચેગ્ય માલ ન ધારે ,
શ્રેણીક તો છે નાથ તમારે-સુખ. ૧ : કડોજનો. જેને તે શિશ નમાવે;
હુકમ ચાલે જેનો ગામે ગામે-સુખ- ૨
- પ્રૌઢ પ્રતાપી : તે જગમાં ફાવ્યા આ પ્રજાજને તેમ ! પ નમાવ્યા–સુખ. | ૩ | - ઈડ તમને જેવા કાજે શ્રેણીક આવ્યા . પ્રવર: પુરૂષોને આ અંગેજ લાવ્યા-સુખ ૪ .
ચેાથી ભૂમિકાએ . શ્રેણક બેઠા '. એનાથી છે.. સહુ જન હેઠા.-સુખ. I. ૫
+ : માટે આવી છે. તેને શિશ નમાવો : " મગધપતિ પ્રત્યે પ્રેમ જમાવો-સુખ. ૬ .
. દેહરા . . . માજીનાં વચનો સુણીમનમાં પામ્યો ખેદ :: મુજ સાથે પણ છે ધણી, જો આજે ભેદ. ૧il
.
* *
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ખેટા, સાધન સુખના પેટે આ સંસાર; ' એવી. કરણ આદરૂં પામી ' શકું ભવપાર. # ૨
હીરાને રત્ન જડ્યા ઝળહળતા શણુંગાર; - ભારરૂપ - આભૂષણે - જાણ્યાં સર્વ અસાર: ૩ -
ઝાંખા મંદિર માળીયાં, ઝાંખી લાગે તક વેરાગીની અંતરે, થયે જ્ઞાન ઉદ્યોત. ૪ અનિત્ય આ સંસારમાં રહું નહિ નિરધાર; મુકી માયિક બંધન, તુર્ત તનું સંસાર ૫ એમ અવધારી અંતરે, ચાલ્યા માજી સાથ; નરવર ચરણે જઈ નમ્યા, જેડી યુગ્ગજ હાથ. ૬ દેવકુંવર સમ દેખતાં, ભદ્રા તણો તે સુત ઉમી, ઉછળી હર્ષની, અંતરમાં અદભુત. || ૭ | પ્રેમભર્યા વચને કરી, બોલાવ્યું તે બાળ; પુણ્યવંત શાલીભદ્રને, કર સાહ્ય તત્કાળ. ૮ વાત્સલ્ય ભાવે ભેટતાં, ખીલ્યા મનના કેડ; * સુખાસને બેસાડીયા, રાજાએ નિજ - જેડ. ' / લે ! કુંવર તમે કમી થયા, પૂર્વે દીધાં દાન : વૈભવ. જેમાં આપને, ગળે ઇંદ્રનું માન. ૧૦ ti કુંવર કહે નિજ નૃપને, અરજ કરીને ખાસ ભેજન જમી ઘર આપણે, પુરે મુજની આશ. | ૧૧ " માતા શાલીભદ્રની, આવ્યા નીચે માળ; કરી તિયારી તુર્તમાં, અંગે થઈ ઉજમાળ. | ૧૨.
નીચે મજલે આવીને, ન્હાવા બેસે રાય , ; “કરથી છટકી મુદ્રિકા, પડી કંપની માંય. ૧૩
Page #277
--------------------------------------------------------------------------
________________
: અનુચરે તે નૃપના, હું થઈ: અસ્થિર ,
ભદ્રા કિહે કિકર ભણી, કુપથી કાઢે નીર ૧૪ .. : આદેશે ભદ્રા તણે, જળ કાઢયું હું બહાર; '.
જોતાં નિહાળી કુપમાં, ભૂષણને નહિ પાર ! ૧૫ ચંદ્ર કિર્ણ સમ છૂટતી કાંતિ અપરંપાર; સંખ્યાબંધ છે મુદ્રિકા, કુપ, તણી ઝાર. ૫ ૧૬ : તે મધ્યે નૃપ મુદ્રિકા, ઝાંખી સરખી જોય ..
આવી. જેમાં ભૂપતિ, વિરમય, મનમાં હોય. તે ૧૭ .! હાર કઢાવી મુદ્રિકા, ઘણું ઘરેણું સાથ; . '
સ્વીકારે તે સર્વને, અંગ મગધના નાથ. |.૧૮ | : વીર પ્રભુની આગળ, સંયમ ગ્રહીને શેઠ
અનશન વ્રત આદરી, દેવ થયા છે શ્રેષ્ઠ છે ૧૯ પુત્ર પ્રત્યેના પ્રેમથી પ્રસન્ન થઈ તે સુર; ઘણાં ઘરેણાં મેલે, દ્ધિ છે ભરપુર. | ૨૦ || રાજા મન રીઝયો થકે સ્વીકાર્યા. તે રંગ; પીરસ્યાં ભેજને ભાવતા, જમ્યા સ્વજનની સંગ. ૨૧ ભેટી શાલીભદ્રને, ભદ્રાના ગુણ ગાય; અંગ મગધને ભૂપતિ, નિજ સ્થાને તે જાય રર . થયું થશે ને થાય છે, જાણે જે જિનરાય,
એવા વીર ભગવંતનું, સમોસરણ ત્યાં થાય ૨૩ : - રાજગૃહ ઉદ્યાનમાં ચાચી ફાસુકે સ્થાન - સપરિવારે ઉતર્યા, જિનવર શ્રી ભગવાન. ૨૪ ખબર થતાં પુર લેકને, વંદન કોજે જાય; તેમજ રાજા જઈ કરી, વદ વીરના પાય. ll ૨૫ .
:
1
Page #278
--------------------------------------------------------------------------
________________
"
,
કર જોડી કહે માતને, શાલીભદ્ર કુમાર સંયમ હું તે આદરૂં, તરી જવા સંસાર ૨૬ ચાર ગતિ સંસારમાં, કાઢ કાળ અનંત પરમ ધર્મ પામ્યા વિના, આ નહિ ભવ અંત. ૨૭, અનુમતિ આપે મને, તળું, જગતને ઠાઠ
બાળું ભવનાં બીજડાં, મૂળ કમ છે ઠ. | ૨૮ ; વચન સુણું સ્વપુત્રના, મૂછ પામ્યાં માય; .
જેના અંતર ભાગમાં, સુતને નેહ ન માય / ર૯ it - દાસીના વંદે મળી, કરે ઘણું ઉપચાર -
તેમજ માજી આગળ, આવી બત્રીશ નાર. | ૩૦ | શુદ્ધિ વળતાં મોતને, , ગદગદ બોલે વાણું એકજ સુત તું માહરે, છે ઘેરા પ્રાણ. . ૩૧ II :
ઢાળ બોતેરમી (રાગ-જગજીવન જગવાલ છે તથા લાલ તેને બદલે સાહેબ
તે ટેક લેવાથી ભણેરે દેવકી તેમાં પણ ચાલશે.) ભદ્રા કહે છે કે ભેળ, મુજ જીવન આધાર લાલ રે; કુંવર કહે કર જોડીને, સાર વિનાને સંસાર લાલ રે.
" ભદ્રા કહેરે કેણે ભેળવ્યો-એ ટેક. ૧ પ્રભુ પાસે સંયમ આદરૂં, જેથી પામું ભવ પાર, લાલ રે, વિનંતિ સુણી નિજ પુત્રની, માતા કહે તેણી વાર: લા ભદ્રા. રિા તુજ વિના જીવી ના શકું, હાલ રહોને સંસાર લાલ રે; માતા તણે જે વચન સુણું, વળતું કહે કુમાર. લા. ભદ્રા. 3 બત્રીશ દિન સંસારે રહું, તનું સદા એક નાર લાલ રે અંતે તજીને સર્વે સુંદરી, સંયમનું ધરનાર લા. ભદ્રા..૪
:
Page #279
--------------------------------------------------------------------------
________________
'
' '
પહે
એમ હંમેશાં એક એકને, કરવા લાગે ત્યાગ લાલ રે; સ્વતઃ બુઝો જેને આતમા ઓછા થયા અનુરાગલી ભદ્રાપા શાલીભદ્ર તણી બેનડી, પરણી છે પુર મોઝીર લાલે રે, આઠ શકયું છે હોસણ, છે ધને નામે ભરથારલા. ભદ્રામાદા
ને કહાવા બેઠા એકદ, ડુવાડે આંઠેનાર ‘લાલ રે; શાલીભદ્ર બેની આંખથી છૂટી છે અશ્રુની ધારફલા ભદ્રાણા પડતાં ધનની પીઠ ઉપર ઉંચે જોયું તેણી વાર લાલ રે. ધને કહે છે સંબોધીને, શાને રૂ છેદનાર લાભદ્રા. ૮ વળતું વનિતા તે ઉચ્ચરે, એકજ છે મારે વીર લાલ રે, એક એકી તજે સુંદરી, વેરાગે થયા છે સ્થિર. લા. ભદ્રા વાલા એવાં બંધું થતાં સંચમી, સૂનો થાશે સંસારે લોલ રે; એજ કારણું મુજ આંખેથી, થઈ આંસુડાની ધારે લાભદ્રા જેવા ઢળે રચી પોરબંદર, " ચાલતે વર્ષાકાળે લાલ રે, મુનિ આંબાજી એમ ઉચરે, વર્તે રંગ રસાળ.. લાભદ્રા ૧૧
'
. . દાહરા છે.
આ * વનિતાના વચને સુણી, ધમો કહે તે વાર ફ
જાણે તારા બંધુને, ખરેખરો ગેમાર. ( ૧ | સંયમ પથે જે જવું, ને મુકીને ઘરબાર,
પ્રમાદ તે કર નહિ, એ સમજણને સારી ૨ / 1 સુણી પંચન સ્વામી તણું, બેલી બીજી નાર :: - કહેવું સ્વામી સોહીલું, કરવુંખાંડાધાર. ૩ .. જેનાં ભવ દેખતાં, રીઝ શ્રેણીકરા તેવાં સુખ ત્યાગશે, ધન્ય પિતા ને માય છે જ
Page #280
--------------------------------------------------------------------------
________________
વાતું તે સર્વે કહે કરી શકે ના કોય; ; ; | દિવ્ય સુખને છાંડવા, કઠણ કામ તે હેય. પ
વળતું ધને ઉચ્ચરે, સુણે સલુણ નાર , [, તુર્તજ ત્યાગી. આઠને, છું સંયમ ધરનાર છે ૬, - વનિતા અથુ નાખતી, અરજ કરે તે આઠ; : અમે તો હસતાં કહ્યું, બાંધો નહિ તે ગાંઠ . ૭ |
કરગરતી તે કામની, અને ત્યાગી આઠ કાર - વીર પાસે સંયમ ધરી, તળે જગતને ઠાઠ. i ૮ - સ્વામી પાછળ સુંદરી, તે પણ થઈ તૈયાર; , વાંદી વીર ભગવંતને લીધે સંયમ ભાર. ૯ 1 ચંદના ગુરૂણું આગળ, કરે આત્મ કલ્યાણ; .
તે પંથેથી પામશે, પ્રાંતે પદ નિવણ. / ૧૦ , || ત્યાગ ધનાનો સાંભળી, શાલીભદ્ર કુમાર
નમન કરી. કહે માતને, આજ તનું સંસાર. ૧૧ બેન બનેવી માહરા, ગયા ત્યાગને પંથ,
હું પણ આજે માતજી, થઈશ તુર્ત નિગ્રંથ છે ઘર છે :
ઢાળ તે હેતેરમી : (રાગ-મુનિવર શોધે ઈરજા) : - તનુજા ને જમાતની જાણ ત્યાગની વાત
ભદ્રાના અંતર વિષે થયે ઘણે ઉત્પાત. | ૧ : તે દુઃખમાં વળી સુતને, થતો જોઈ તૈયાર
રેવા લાગ્યાં માતાજી, તેમ બત્રીશે નાર | ૨ | .. તરૂણ ત્રિયા આવાસમાં, કરે સર્વ આકંદ; ; , ; શેકાકુળ તેમજ થયા, નેહી તણું ત્યાં વંદ. B ૩ .
)
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૧
B
ઉર ભીંજાવી આપણું, માતા કરે વિચાર, સુત રહે નહિ રાકતાં, જાણી સર્વ અસાર ॥ ૪॥ રિયાસત ચાચુ રાજ્યની, દીક્ષા ઉત્સવ કાજ ઉર અવધારી આવીયા, જયાં છે શ્રેણીક રાજા ॥ ૫ ॥ આખે તા અશ્ર ભર્યા જોતાં કરૂણા સ્થાન નરવર પૂછે ખાઇને, કરી ઘણાં સન્માન. ॥૬॥ શું પ્રયેાજન ઉપજ્યું, થયા લિગીર; વાત કહેા મુજ "આગળે, મનમાં રાખી ધીર. ૭ ભદ્રા કહે તે ભૂપને, સુત વૈરાગની વાત, રાયા તે રહેતા નથી, તેથી થઈ. વ્યાઘાત ॥૮॥ દીક્ષાના ઉત્સવ કરી, લેવી રાજરિયાસત યાચવા, ” આવી
કેમ
'
" "+
છેવટ
ઉલટ
"
-
વ્હાણુ, આણુ ॥ ૯॥
ભદ્રાનાં વચન સુણી, “ આશ્ચર્ય પામ્યા રાય, રાયો તે રહેતા નથી, તેથી થઈ વ્યાઘાત ॥૧૦॥ અન્ય લાખેણા પુત્રને, વર્તે ઉંચા ભાવ, દીક્ષાના ઉત્સવ કરી, લહીશ ખરે હું લાવ. ॥ ૧૧ ॥ એમ કહી તે ખાઇને, મેલાવે ભૂપાળ ભદ્રા ગઈ તે નિજ ઘરે, અંગે થઈ ઉજમાળ. ॥ ૧૨ ॥
|
॥ દેહરા ॥
સગાં ની તૈયારી સાર; સ્નેહી લશ્કર લઇને આવીચા શ્રેણીક તેને દ્વાર. ॥ ૧ ॥ હાથી રથને પાલખી, સહસગમે છે સ્વાર; std અજબ રિયાસત રાજ્યની, જોતાં વિસ્મયકાર ॥ ૨॥ Up
girl
Page #282
--------------------------------------------------------------------------
________________
t: આવી. ત્યાં તો શિવિકા, સહસ પુરૂષ વિનારે પર
આરૂઢ થયા તે ઉપરે, શાલીભદ્ર કુમાર ૩ : :હિસારવે હયવર કરે, ગયવરતે ગત
રણઝણતી સ્ય દના વળી જતાં ચિત્ત હરત. તા.૪ 1 ફોજ ચાલી પુરપથમાં જેમ નદીનું પુરવાર
એક દિશિ સહુ સંચર્યા, ગજ ઉપર છે હજુર ૫ | : પ્રજા તણું વૃદ મળી, કરે પરસ્પર વાત
ઝદ્ધિથી પંકાય છે, શાલીભદ્ર પ્રખ્યાત છે ૬ ૪ ૨ :રતિપતિ સમ શેલત, પહેર્યા બહું શણગાર; .
તે ત્યાગી ત્યાગી થશે, સફળ જન્મ કરનારા ૭ . !! દિનકર પેઠે . દીપતા વિશમા ભગવંત; .
તે પ્રભુની આગળ, થાશે સંયમવંત છે ૮ ! ' હપુર મધ્યે તે ચાલતા, વાજે ગાજે પુર. .
અનુક્રમે સહુ આવીયા, નગર થકી બહુ દૂર ! ૯ !! . અતિશયે અરિહંતન, તે જોતાની વાર શિવિકાથી ઉતરી ગયા, શાલીભદ્ર કુમાર. ૧૦ |
વાંદી વીર ભગવંતને, એકાંતે તે જાય ” “ઘણું ઘરેણું કાઢીયાં ઝીલે ભદ્રામાય. ૧૧n
તજતાં જોઈ આભૂષણે શાલીભદ્ર કુમાર
માતાજીની આંખથી છૂટી. અઠ્ઠ ધાર. ! ૧૨ . 1 દિલગીર થઈને માતજી, હિતકર દેતી શિખ ,
જઈ સાંપે ભગવંતને શિષ્ય રૂપ ભિખ. ૧૩ ૪ : તનુજા ને જમાતને, જોતાં ત્યાગી વેશ : - શાકાકુળ થાતી થકી, વાંદે પ્રેમાવેશ. In ૧૪
:
1 .
*
*
*
Page #283
--------------------------------------------------------------------------
________________
: :
'.
.: શાલીભદ્રનાં માતજી, તેમ બત્રીશે નાર 1. વાંદી: વીરને વિધિએ, ગયા પુર, મોઝાર છે ૧૫
ભ્રમર સરીખા કેશનો, લગ્ન કરી કુમાર , - વીર પ્રભુની આગળે, થયા વ્રત ધરનાર. ૧૯ * કેમળ કમળની પાંખડી, તેથી કુમળી કાયા " સુવે ભૂતળ ઉપરે, તૃણશય્યાની માં ! ૧૭ | . : પૂર્વ ભવની માતાના હાથથી થયેલું પારણું
ઢાળ સુમેતેરમી - (રાગ-માનસરના મોતી રે [તે માવિત્રની પ્રીતિ ૨] “જી” બાદ
: ' કરવાથી ધારણ મનાવે રે મેઘ તેમાં પણ ચાલશે) : સગા સબંધી મહેનત મારેજી, રહે આઠે પર ઉદાસ; સ્થવરની પાસેરે જ્ઞાન જેણે મેળવ્યુંરેજી, કીધા વિનય અભ્યાસ | સંગાને સંબધીરે મેહ તે માતજી એ ટેક. ના ધન ને શાલીભદ્ર વીર સંગે વિચરેરેજી, ભૂતળે કેરે વિહાર ધૂપ સહે શિરરેદ્ર બિંદુવેદનારેજી, ઉગ્ર ક્રિયા કરનાર સગા. ૨ અનુમતિ માંગીરે ઘેર તપ આદરેજી, છૂટી જવા ભવત તા. માસ માસે મુનિ વહોરી કરે પારણુંરેજી, છે લુખવૃતિ અત્યંત
'બબે માસ અમારે તેને ત્રણ માસનારેજી, કીધા ઘણા ઉપવાસ;
સુકુ મુકું કીધુંરે ગાત્ર બેઉ મુનિયેરેજી, સહી ક્ષુધાને ધ્યાસ . .
. . . . સગા. ૪ દેશ પરદેશે બહ સ્થળે વિચરેજી, ભેટયા જેને ભગવત; કર્મ તણી ફોડેરે અપાવે મુનિજી, રહે સદા ક્ષમાવત, ' . ' ' . ' - સગા. મેપ
Page #284
--------------------------------------------------------------------------
________________
ઘણાં વર્ષો વીત્યારે દેશપરદેશમારેજી, ત્યારપછી પ્રભુ વીર મુનિ પરિવારે રાજગૃહી આવ્યાજી, ઉતર્યા વને સધીર..
. . . . * : સગા. ૬. માસ તપ તણું બેહને છે પારણુંરેજી, આવ્યા પ્રભુની પાસ પ્રભુએ બેલાવ્યોરે મુનિ શાલીભદ્રનેરેજી, પુરા થયા ઉપવાસ.
. . સગા. ૭ આજે માછ હાથે થશે મુનિ પારણુંરેજી, હોરાવે રૂડી રીત, તહેત કરી ચાલ્યારે વાંદી મહાવીરને રે, આવ્યાં સ્વ ઘરે ખચિત.
' ' ! : ", સગા. !૮ મમી ધન મુનિને તે પણ છે સાથમાંરેજી, આવી ઉભા દ્વાર પાસ; ' સાસર્થી જાણી રે વીર ભગવંતને રેજી, માજીને થો ઉલ્લાસ.'
સગા. ૯ દશને જવા કાજેરે શણગારેશભતારેજી, વહુઓ પહેરે સ્વ અંગ સુત વધૂ સંગેરે સજજ થાય માતજીજી, ધરીને ધર્મનો રંગ.
* * સગા. || ૧૦ | પુરણ પ્રવર્તે છે તેથી ન જાણ્યારેજી, દ્વારે ઉભા મુનિરાયા વહારવાને કાજેરે રાહ જોતાં મુનિયેરેજ, અવસર વીતિ જાય.
સગા. ૧૧ છે ત્યાંથી તેઓ ચાલ્યારે પુરતણે પંથડેરેજ, આવ્યા પળતણુ પાસ; ગોવાલણ આવીરે ધનવંતી ત્યાં કણેરેજી, થયે મુનિજોતાં ઉલ્લાસ.
. • સગા. ૧૨ પાને તે વછૂટરે ફુલી એની દેહડીજી, આનંદ અંગે ન માય; ગેરસ હેરાવ્યુંરે મુનિ શાલીભદ્રનેરેજીછે પૂર્વ જન્મની માય.
. . . . . . . . - સગા. મે ૧૩ / વારે વારે નિરપેરે મુખ શાલીભદ્રનુંરેજી, જેમાં તે તૃપ્તિ ન થાય; અવિહડ પ્રીતિરે માતા તણી જાણીચેજી, એવી પ્રીતિ નહિ કયાંય.
. . . . . . . . . . સગા ૧૪ :
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૫
મુનિત્યાંથી ચાલ્યા આવ્યા પ્રભુ આગળજી, શંકાળું થયું છે ચિત્ત; ગોવાલણ હાથેરે વહેણું આજે પારણુજી માતાને મલ્યાં ખચિત.
ભ્રાંતિ તેની ભાગેરે વિર ભગવંતરેજી, વણ વદી રસાળ | મુનિ બાજીએ રહી. પોરબંદરેજી, રચી મહેર ઢાળ.. . . .
. . સગા. ૧૬ . . . દેહરો | : શંકા નિવારણ કારણે, ભાખે શ્રી ભગવંત
સુણજે શાલીભદ્રજી, મનમાં ધરીને ખંત છે ૧. છે જે માતાના કુખથી, જન્મ ધર્યો મુનિરાય તે માતાનો હાથથી, કહ્યું નથી. મેં કાંય. ૨ | જે ગોરસ હાર્યું તમે, તે દેનારી બાઈક તે તે પૂર્વ ભવ તણી, છે તમારી માય. ૩ I, , વાછરડાં ચારી કરી, કર પરનાં કાજ; . .
ખીર નિપજાવી એકદ, આવી ચડયા મુનિરાજ. ૪ ભૂખ છતાં ખાધી નહિ, હેરાવી સર્વ પીર દાન થકી આ ભવ થયા, શાલીભદ્ર સધીરા પI દાન મહાતમ સમજે નહિ, એ મોટા ગેમાર દાન થકી સંસારને પામી ગયા બહુ પારદ સુણતાં વચને વીરતા, શંકા થઈ તે દૂર
કરી ગોરસનું પારણું, આવ્યા વીરા હજુર | ૭ | - પાયે પ્રણમી ભગવંતના, બેલ્યા તે અણુગાર " ' ભારગિરિની" ઉપરે કરશું જઈ સંથાર. ૮.
.::.
Page #286
--------------------------------------------------------------------------
________________
::
*
અનુમત આપી જે પ્રભુ, લહીએ જીવન કહાણ 9 પ્રભુ કહે પ્રત્યુત્તરે, સુખ કરે કુલ્યાણું. છે તે છે : ૧ વાદી છેવટે વીરને, ખમાવી સવે " સંત; તુર્ત ગિરિવર જઈ ચઢયા, હર્ષ ધરી અત્યંત ૧૦I
ને શાલીભદ્રજી, પહોંચ્યા ઉંચે સ્થાન; પર્વતની ઉપર કર્યા સંથારા પ્રધાન. ૧૧ | ડાળ પડે જવું ઝાડની, સ્થિર કરી તેમ કાય;
પાદેગમનને દરી, સુતા ત્યાં મુનિરાય. ૧૨ છે છે તે વેળા વીર આંગળે, “ આવ્યા ભદ્રાબાઈ;
વહુઓ પણ સાથે બધી, વાંદે વરના પાય. ૧૩ છે ગૌતમ આદિ મુનિવરે, વિદ્યા ધરીને પ્યાર .
જોતાં તે દેખ્યા નહિ, શાલીભદ્ર અણગાર. ૧૪ / . બે મુનિયે જોયા વિના, મન થયું નહિ સ્થિર * આવ્યા નહિ મુનિ વહેરવા, ગયા હશે કયાં ધીર છે ૧૫ છે
ઢાળ પંચોતેરમી. = 1 2
છે
?
- (રાગ-દેશ મનહર માળ) પૂછી જોતાં ભગવંતને, જ્ઞાની કહે ધરી અંત લલના બારે તમારે આંગણે, ગયા હતા બેઉ સંત લલના.
... : પૂછી જોતાં ભગવંતને એટેક. '૧ અંશન કાજે ઉભા રહ્યા, અલ્પ સમય નિરધાર, લલના તમે દિઠા નહિ તે સ્થળે, પહેરતાં શણુંગાર, લ. પૂછી મારો ત્યાંથી મુનિ પાછા વળ્યા આવ્યા પળતણું પાસ, લલના માતા મળી પૂર્વ જન્મની શાલીગ્રામે છે વાસ લ પૂછી. Iકા ધનવંતી પાયે પડી, પ્રતિલાલ્યા અણગાર, લલના દધિ હરાવ્યું ખંતથી, તેને કીધ આહાર. લ. પૂછી. ૪
-
, ,
Page #287
--------------------------------------------------------------------------
________________
•
ખમાવી સાધુ સંતને ચઢયા ગિરિને શિર લલના - સંથારે તિહાં આદર્યો, બેઉ થયા છે સ્થિર. લ. પૂછી. પા - એવું સુણતાં તે બાઈને થઈ અંતિશે વ્યાઘાત, લલના; સ્થિતિ સુણી પ્રિય પુત્રની, ઝૂરવા લાગી માત.લ પૂછી. દા.
ચાલી સુતને વાંદવા, વહુઓને લઈ સાથ, લલના; ' તેમ આવ્યા સુનિ વાંદવા, અંગ મગધના નાથ. લ પૂછી Iળી
તુર્ત ચઢયા ગિરિ ઉપરે, આવ્યા. મુનિયેની પાસ, લલના; જઈ જોતાં માતા તણી, હણાણી અંતર આશ લે. પછી અંગ ઉપગે સ્થિર કરી, સુતા છે અણગાર, લલના; તે જોતાં માજી આંખથી, થઈ આંસુડાની ધાર. લ. પૂછી. લા. સુત વધુ સર્વ મળી, સાસુજીની સંગાથ, લલના તે પણ જોતાં મુનિરાજને, કરવા લાગી અશુપાત. લ. પૂછી. ૧૦ રૂદન સુણી ભદ્રા તણું, પત્થર પીગળી જાય, લલના ધીરજ અપે તે બાઈને, શ્રેણીક નામે રાય. લ. પૂછી ૧૧ ધીરજ ધરે માજી તમે કરશે પુત્ર કલ્યાણ લલના તે પથેથી તેઓ પામશે, પ્રાતે પદ નિર્વાણ. લ. પૂછી.૧૨ ધન્યરે, જન્મ તેને જાણીએ, લીધે ખરેખર લાવ, લલના આશિષ અ! એટલી, જન્મ મરણ ભય જાવલ પૂછી. ૧૩ શાંત કીધા ભદ્રાબાઈને, આપી બહુધા દષ્ટાંત, લલના; વંદન કરી સહુ સંચર્યા ગયે પ્રજા તણે કાંત. લ. પૂછી. ૧૪ ઉગ્ર તપસ્વી તે મુનિ, પાસ્યા સમાધિમાં કાળ, લલના
સર્વાર્થ સિદ્ધ ઉપન્યા, પામ્યા રંગ રસાળ લ. પૂછી. ૧૫ * ત્યાંથી ચવિ વિદેહ ક્ષેત્રમાં, ધરશે નર અવતાર, લલના : જન્મ મરણ ટળી કરી, પામી જશે ભવપાર. લ. પૂછી. ૧૬.
: -', '
|
*
*
*
*
.
છે
,
તે
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૪૮
આસુ સુદની ત્રયેાદશી, વતે ભલા રિવવાર, લલના; ગુરૂ પ્રતાપે આંખાજીએ, ઢાળ રચી માહાર. લ. પૂછી. ૧૭ www by o ma
1.
॥ દાહરા ॥ ..
:
૨
થયા ધરણી તળ ઉપરે, અસંખ્ય નર ને નાર; દાન તણા પ્રતાપથી, સુખી બધા સંસાર. ॥ ૧ ॥ દાન દીધું મુનિરાજને, ખીર તણૢ ધરી ખત સ્વર્ગ સમી મળી સાહેખી, “ થયા સર્વને કત. ઇંદ્ર ` સરિખા સુખમાં, રામ્યા નહિ મતિવ્રત ધરી ધર્મની ધેાંસરી, પામ્યા સુખ અને ત. ॥ ૩ ॥ રાતા મુકથા માતને, ઝૂરતી મુકી પણ અવા નાર; ધન્ય ધન્ય શાલીભદ્રને, લીધે. સંયમ ભાર ॥ ૪ ॥ દાન થકી ઢાલત મળે, દાનવગરના માનવી, - ઋદ્ધિ ‘શાલીભદ્રની, યાચે દાન દેવું રૂચે નહિ, શાલીભદ્રને, ઉપકારી અરિહ તજી,
નરનાર;
ધના
સહુ ક્યાંથી તે મળનાર. ॥૬॥ કીધા છે. તીર; સાચર “સમગભીર છે
તારી
જાલ્યાદિ શ્રેણીકના
કુંવરા જે Àવિશ
:
પાંચે. મહાવ્રત આદરી, થયા પ્રભુના શિષ્ય ॥૮॥
દાની સુખીયાં થાય; જન્મ અલેખે જાયું. ॥ ૫ ॥
અભય કુંવર આદિ ઘણા, થયાં સયમ ધરનાર;
*}'
જ્ઞાન ગ્રહી ભગવ તનું, “વિનય
v
*
*
શ્રેણી:ના
તારણહારા
વીર
કુટુ અને ગામ નગરપુર વિચરે, કરતા ભવીને સ્થિર ૧૦
સદા કરનાર. ॥ ૯॥
'
Page #289
--------------------------------------------------------------------------
________________
.*, *
:
-
-
-
5
,
,
,
A
:
જ
.
અભય કુંવર વેરાગથી કરે આત્મ વિકાસ
સંથારો અને કરી, કર્મ કીધાં બહુ નાશ. ૧૧ | સર્વાર્થ સિધ્ધ ઉપન્યા, ચવિ વિદેહે જાય છે
સંયમથી થઈ કેવળી, છેવટ તે સિદ્ધ થાય. ૧૨ રાજ તણા લેભે કરી, ચેલણાને કુમાર; પુરી પિતાને પાંજરે, સ્વત: થો સરદાર. || ૧૩ .. રાજ પદ સ્વાધીન કરી, નમે માતને પાય; * કૃતજ્ઞી જાણ પુત્રને, મુખ ફેરવી જાય. ૧૪ કારણે તેનું પુછતાં, કહ્યું સવિસ્તાર " ઉપકારી પિત તેણે કરવા જાય નિસ્તાર. ૧૫
દરથી દેખી આવો, શસ્ત્ર કરે : ધરનાર : કે મરણ કર્યું નિજ હસ્તથી, રાજાએ તે “વાર. ૧૬ .
આવી જતાં તાતને, પામી ગયા છે કાળ , “ હા હા કરતા મુખ થકી, બહું રે ભૂપાળ ૧૭,
અગ્નિ ક્રિયા કરી નૃપની, કુરણીક થા ઉદાસ; . . - જો તણા અપવાદથી, ચંપા વસાવી ખાસ. ૧૮
ચંપાપુર શેમેં ઘણું, અંગ, દેશ, ઝાર રાજધાની કુરણકની, જેનાં મન હરનાર. ૧૯ / અતિ ભક્તિ ભૂપાળની, જાણીને જિનેરાય; વિશમાં મહાવીરનું, સમોસરણ ત્યાં થાય. | ૨૦ ||
ચંપાપુર શણગારીને લશ્કર લઇને સાથ - કુરણકે " ઉત્સાહથી વિદ્યા શ્રી જગનાથ. ૨૧
સુરાસુર આવી મળ્યા, સન્યા માનવ વૃંદ; લળી લળી ભગવતને, વિદ્યા ધરી આનંદ. તે રર .
1272 onnue
4
-
.
.
.
* ***
';
;
Page #290
--------------------------------------------------------------------------
________________
*
૨૭૦
છે
:
1
વિદ્યાધર ને કિન્ન, વૈમાને છેડ, ચરણ સંજે વીરને, નામ્યા “ મસ્તક મેડ. ર૩. દીધી પ્રભુએ દેશના બુઝયા બહું નરનાર;" 1
અનિત્યપણું જાણું કરી, કઈંક થયા અણગાર. / ૨૪ n . : : { ઉદને રાજાએ કરેલો મહાન ત્યાગ
- I દેહરો . . . . . તે કાળે ને તે સમે, સિંધુ સો વીર : દેશ; :: : રાજધાની તે દેશની, વીતિ ભવપુર પ્રદેશ. ૧ //
તે નગરને રાજી, ઉદાયન છે નામ : • પ્રબળ પુણ્યના રોગથી, મળ્યા મનહર ધામ || ૨ |
રાણી શાણી પ્રભાવતી, " તે નૃપને દરબાર : - - છે. સર્વ મધ્યે: શિરામણ, પદ્યાવતી છે નાર. ૩
બીજી રાણું પ્રભાવતી, રૂપે રતિ અનુહાર : તેને સુત છે , નામ અભિચકુમાર.. | ૪ | કમળ સમી છે કે મળી, કુંવર તણું તે કાય; ; ; , કે માતપિતાને વાલ હો, તરૂણ થયા યુવરાય છે૫ છે
ઉદાયન તે નૃપને, ભગિની છે. સુત. . કેશી, કુમાર, નામે કરી, રૂપગુણે અદભૂત - ૬ || -
સહ સેનાદી ભૂપતિ, સુગટ તણા ધરનાર; ઉપરીપણું દેશ નુપનું, ઉદાયન કરનાર છે ૭ સોળ દેશ તે ગૃ૫ની, અખંડ વર્તે આણ; ; - શ્રાવક છે મહાવીર, નવે તત્ત્વને જાણું. ૮ .. સજન કુટુંબ પ્રજાજને, કરે ઘણું સત્કાર; અઢળક સદ્ધિ પામી પુણ્ય તણે નહિ પાર. | ૯ '
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૧
!!!
કીધા કઢના ત્યાગ; આણી અંતર રાગ. ॥ ૧૦ ॥ જઇ નિજ પેાંષધંશાલ; ચડવા આત્મિક માળ. ॥૧૬॥ ચાલી રહી છે રાત; ઉત્પન્ન થઇ એ વાત. ॥ ૧૨
:
..
ધન્ય તે ભૂ પ્રદેશ;
ત્યાગ્યા રાત્રિ ભાના, પાષા તા પ્રીતે કરે, એ રાજાએ એકદા પાષામાંધ્યા પ્રેમથી, દિવસ તે વીતિ ગયા, ધર્મ જાગીકા જાગતા, ધન્ય દેશ તે નગરને, જગત પ્રભુ જ્યાં વિચરે, દેતાં તે ઉપદેશ ૫ ૧૩ ॥ ગામ નગર ને પુર પ્રતિ, કરતાં પ્રભુ વિહાર; જો આવે આ પુરપે, મૃગ વનની મેઝાર. ॥ ૧૪ ॥ વાદુ જઈ તે વિધિએ, લળી લળી લાગુ પાય; રસનાને પુનિત કરૂં, ગુણ પ્રભુના ગાય ॥ ૧૫ ॥ !! જે વાણી જિનરાજી, જન્મ મરણ હરનાર; તે વાણીને સાંભળું, સફ્ળ થાય અવતાર. ॥ ૧૯ ॥ હું એ વિચારી રાયના, ` જાણીને મહાવીર; ચંપાપુરથી સંચર્યો, કરતા ભવીને સ્થિર ॥૧૭॥ અનુક્રમે વીર આવિયા, સિંધુસા વીર દેશ અનુમત માગી ઉતર્યા, મૃગવનને પ્રદેશ ૧૮ વનમાળી ભાળી કરી, રીઝયા વીર ચરણે શિર નામત, ઉચ્ચરે તેણીવાર ૧૯
»
- છે
: :
રીઝ્યાપારાવાર;
"
મો
·!
ભલે પધાર્યા આ સ્થળે, ભવતારૂ ભગવંત
નૃપ ૨
તમારા પુરમાં, માન્યા. હજરની પારાય
એમ
કરજોડી કહે નૃપને, રાજન સુણો ખાસ. ॥ ૨
Page #292
--------------------------------------------------------------------------
________________
ર૭ર
અષ્ટજામ જેના નામની, જપી રહ્યા છો માળ,
એ આવ્યા છેઉપવને, જયવંતા કૃપાળ. | ૨૨ . : વચન સુણું વનપાળના, વિકસી અઉઠ કોડ; "
સોંપી દીધાં ભૂષણે, વજીને એક મેડ. | ૨૩ || - સિંહાસન છોડી કરી, ઉદાયન ભડભૂપ; ; .
ત્યાંથી વાંદ્યા વીરને, હર્ષ ધરી અત્યંત. એ ર૪ | • ઉદાયન મહા ભૂપતિ, બળ બુદ્ધિમાં ઠરેલ,
જેના અંતર ભાગને, વીરની ભક્તિ ભરેલ. | ૨૫ ના તે નૃપે તેડાવીયે, સૈન્ય તણે સરદાર; . સર્વ રિયાસત રાજ્યની, તુર્ત કરી તૈયાર. ૨૬ / એ શ્રવણે સુણી, શણગાર્યું તે પુરક : રાજપંથ શણગારી, કરી રચના ભરપુર. | ર૭ || ધજા પતાકા પથમાં, ઝળહળ કરતા ત; રાજભુવન શણગારતાં, થઈ રહ્યો ઉદ્યોતક છે ૨૮ : પદ્માવતી પ્રભાવતી, છે નરવરની નાર; “.
તે વીર વંદન સંચરે, સંગે લઈ પરિવાર.. ર૯ રથ ચાના ને પાલખી, શિવિકા ને વળી વેલ; : હસ્તી હજાર નીકળ્યા, ઝુલતા મદે છકેલ છે ૩૦ - ઝળહળતી અંબાડીના, શોભે બહુ શણગાર; , ' '
તેમજ હજારે પુરથી, નીકળ્યા ઘોડેસ્વાર. ૩૧ - સહુ આગળ ચાલી રહ્યો, નરવરને ગજરાજ; . શોભા તેની શી કહું, હીરા જડીત છે સાજ. . ૩ર શેભે સુંદર વેશથી, નર નારી સુજાણ; સર્વમાં દીપે ભૂપતિ, જેમ ઝળક્ત ભાણું.૩૩ .
Page #293
--------------------------------------------------------------------------
________________
વાકે .
કક .
-
- ,
,
,
'
+
;
,
,
.
.
. .
.
- -
કરવા ચ
. . ! - ' .
- પુરથી દૂરે આવતાં, ઇંદ્ર ધ્વજ આકાશ
પેરણું પ્રભુની ઉપરે, ચકા કરતું ઉજાસો ૩૪ ] - અતિશ અરિહંતના નજરે જોતાં રાચે .
અંબડીથી ઉતરી ચરણે ચાલી જાય છે ૩૫i
અભિગમનને સાચવી, નમે પ્રભુને પાય - વંદન કરતાં વીરને હૈયે હર્ષ ને માયા ૩૬ ન કર જોડી કહે "વીરને, કીધા ઘણા ઉપકાર ! પ્રભુ પધાર્યા આ સ્થળે ત્રિજગે તારણહાર. . ૩૭.
ભાયાતે તે ભૂપના બેઠા સપરિવાર ' મળી મનુષ્યની મેદની, જેમાં અપરંપાર. ૩૮
વીર સન્મ ભૂપતિ, બેઠો જોડી હાથ - બંધ કરે જેવી તારવી, ત્રણે જગતના નાથ. | ૩૯
' કઠે કરવા યોગ્ય : "'' ... . ઢાળ તેરમી
. . . . (રાગ માઢ), ' - જગતમાં, કેણુ કહે રહેનાર, જગતમાં કેણ કહો રહેનાર; ગયા ભારતના શણગાર જગતમાં કેણ કહે રહેનાર-એ ટેક રાય હારે આવી નમતા જોડી યુગ્ગજ હાથ છે - ચક્રવતી તે ચાલ્યા ગયા છે, છખંડ ભૂમિના નાથ. જગતો નો - હતી વિભૂતિ અજબ જેહની, નમ્યા જેને સુરરાય; -તેહ તીર્થકર ગયાં. જગતથી, કાળ દીસે દુઃખદાય. જગત| હતા પ્રતાપી જાદવ કુળમાં, ઝળહળતા જેમ ભાણ કૃષ્ણજીના પણ કાળે કરીને છુટી ગયા છે. પ્રાણુ જગત ૩ " પ્રચંડપણે કીધું લકે પુરીનું ચૌદ ચેકડી રાજ . રાણું રાયને કાળે કરીને, રણમાં રેળો તાજ જગત... "
.
:
1
-1
:
Page #294
--------------------------------------------------------------------------
________________
ર૭૪.
અજબ ફળ છે કુટિલ કાળની, કેનું આવે નહિ કામ જન્મ ધરે તે સર્વ જવાના રહ્યા નહિશ્રી રામ: જગત આપણે સુરાસુરે ને. મહિપતિના, તુટયા મારથ માળ; ઇંદ્ર સરિખા સત્તાધિશને, કરડી ગ છે કાળ. જગત. ૬ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવથી, ચૌવિધ છે. સંસાર જન્મ મરણ બહતેમાં કીધા, સંયમ વિના નહિ પાર જગત. . છેતેરમી છે ઢાળ: વૈરાગી, સાંભળતાં સુખરૂપ; આંબાજી મુનિ કહેવીર ઉપદેશે, બુઝઉદાયન ભૂપ. જગત. ૮r - ' . . દેહરા
' . ' * બાધ સુણી ભગવંતને, રીઝયું સર્વ સમાજ
ઉદાયને “ભડ ભૂપનું, અંતર રીઝયું આજ " ૧ / વીર પ્રભુના ચરણમાં, નમન કરી કહે રાય; અખિલ આ સંસારમાં, સંયમ છે સુખદાય. ૨ ભરત સગર સમ ભૂપતિ, મઘવ સનતકુમાર; ચક્રવતી પદ છોડીને, થયા સંયમ ધરનાર છે ૩ છે
રૂઓ પંથે તે ત્યાગને, રહું નહિ નિરધાર; } . * કૃપા કરી મુજ ઉપરે, તારે તારહાર | ૪ |
સ્થાપી કુંવરને ગાદીએ, આવું આપની પાસ : . . પછી વ્રતો હું આદરૂં સફળ થાય એમ આશ. ૫
એમ કહી કર જોડીને, નો પ્રભુને પાય : ': અસપરિવારે ભૂપતિ, નિજ પુર પ્રત્યે જાય. ૬
પુર પંથે જાતાં થકા, નર વર કરે વિચાર :| રાજ સોંપતાં પુત્રને, વધી. જશે સંસાર, 9: * આરંભ ભરેલું રાજ છેઅહિતનું કરનાર . તે માટે પ્યારા પૃત્રને, નહિ કયું તિરધારાની ૮ ડી
Page #295
--------------------------------------------------------------------------
________________
,
, ,
31
* *
કે
આ
કે
?
*
*
*
કરે છે
કે
:
,
ર૭પ - ભગિનીસુત છે દીપતે તમામે કેશીકુમો -
તેને તુર્તજ રાજયને સોંપી દઉં અધિકાર : ૯ નિશ્ચય કરી તે પતિ, આ પુર મઝાર;
રાજ દીધું ભાણેજને કરી આડંબર સાર. ૧૦ # ' આશય ઉંચે રાયને જાણી શકે ના કેય
જ છે - ભદ્ર કરવા કુમારનું કામ કીધું છે. સાથે " સાથે દેશનું સામટું સંપી દીધું રાજ
- ભાણેજ થયે ભડ ભૂપતિ સર કીધા દંશ રાજે ૧૨ . - " ભૂપે ભાણે જ આગળ કહી દીક્ષાની વાત - પુર, સકળ શણગારવા જણાવી. જાહેરાત. ૧૩ :
નોન કરાવી શોભતા, પહેરાવ્યા શણગાર ભોજન જમી લંડ ભૂપતિ, થયો તુર્ત તૈયાર ૧૪ " સ્થાપી સહસં વાહિણી, તેમાં બેઠા રાય - ચોવિધ ફોજે સંચરી, મૃગવન પ્રત્યે જાય. ઉપા
લક્ષ ગમે એર નારી, જોતાં વિસ્મય થાય, કહે ઉદયન ભૂપનો, ઉત્તમ ત્યાગ ગણાય. દિ અતિશ. અવેલેકીનેશિવિકા થાપ ચાય જવા પ્રભુની આગળ, નીચે ઉતરી જાય. ? ૧૭ અભિગમનને સાચવી, આધી વિદ્યા વીર, સંયમ ધરવા કારણે, મન થયું નહિં સ્થિર ૮ u પ્રભુથી દરે જઈ કરી, ઉતારે શણગાર; રાણીશાણી પ્રર્ભાવતી ઝીલે વસ્ત્ર મેઝાર ૧૯ II કડા પીને, મેંદ્રિક, બાજુબંધ હાર
કાઠે કુંડળ કાનથી ત્યાગવૃત્તિ ધરનાર. ૨૦ મા 41. હું ડો. શિખરિણી છંદ છે
મળેલાં સુખને નરવર મંહિ ચિત ભજેતે - ગણી તૃણા તોલે શશીનીઓ તજતે; અને
1
1
1 1
:
:
*
.
.
*
:
-
--
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૬
અતિ કાંતિવાળા શિર પર હતા તાજ નમણેા, ઉતા તે ભૂપે પ્રગટ કરવા આત્મિક ગુણા ॥૧॥
**
ܪ
'
?? ; નાં દાહરા ના
**
વિરહે જે પ્રિય કાંતને, ખમ્યા ઘડી ના જાય; જોતાં પતિના ત્યાગને રહી અશ્રુથી ન્હાય. || ૨૧ વક્ષસ્થળ ભિજાવતી, ગદગદ ખાલે વાણું, સ્વામી કર્મ કરી વેગળાં, વરો પદ્ય નિર્વાણ ॥ ૨૨ I પ્રભાવતી તે સુંદરી, પિયુને કરી પ્રણામ, "સપરિવાર સંચરી, ગઈ પાતાને પૂરણ વૈરાગી રાજવી, જઈ વાંઢે જીનરાય; વીર પ્રભુની આગળ, ઉભા સનમુખ આય. ॥ ૨૪ ।।
ધામ.
ઉછળતા
૨૩ I
॥
' ' ‘તેમજ
મારા “ધને, તો તમે ભગવત;
ભવ મારા આત્મને,
તારા કૃપાવંત ॥ ૨૫
;
..
II
કરી વિજ્ઞપ્તિ ભૂપતિ, વીર પ્રભુની પાસ; "સયંમ લીધેા પ્રેમથી, છૂટી જવા ભવપાશ. ॥ ૨૬ ॥ પંચ પ્રખળને પરહરી, પંચતણા કરે પાષ સુખદુ:ખમાં સમતા ધરી, જીતે રાગ ને રાષ. ॥ ૨૭ અગીયારે અગા ભણી, થયા જ્ઞાનમાં વૈરાગે વ્રત પાળતાં, ધમે પાળતાં, ધમે રાખી વિનય કરે ભગવતના, આણી અ ંતર વિનયવ ત તે સ તની, સેવાના ” દેશ પ્રદેશે વિચર્યા, વીર પ્રભુની સગ; દુર દુર તપ કરી, તાવી નાખ્યું. અંગ. ॥ ૩૦ || ઘનઘાતીને કાપીને, પામ્યા. પચમ જ્ઞાન
સ્થિર, ધીર. ॥૨૮॥
- ; ''
જ્યાર; કરનાર. ॥ ૨૯ A
અતે અનશન આદરી લીધુ અવિચળ સ્થાન ॥ ૩૧ ॥
Page #297
--------------------------------------------------------------------------
________________
'?
' ' . . ઢાળ સોતેરમી.. .
. : (રાગ શી કહું કથની.મારી) એ જ છે , | અભિચમારનું હિત ચાહીને, તાજધારી ના કીધો. . - કેશી કુમારને રાજ સેંપીને, ત્યાગ પંથ તેણે લીધે. રાજ, મનગમતું ના કીધું,.. રાજભાણેજને દીધું..
- રાજ મનગમતું ના કીધું -એ ટેક. લા. અન્યાય કી નથી તૃપ ઉદાયે જ્ઞાની તે વાત જાણે પાપે ભરેલી છે. રાજ્યની સ્થિતિ, સુજ્ઞ જને પીછાણે.
* રાજ મને પર છે યુદ્ધ કરવાં પડે રાજ્યને માટે, મારવા મનુષ્ય છંદો ફર્મન જેનાં જીવન તૂટી, નૃપ મને આનંદ
" : ', રાજ મન..૩ એવું ધારી તે સુજ્ઞ રાજાએ ભાણેજને રાજ્ય દીધું ઓછું આપ્યું જેથી રાજકુમારે મન ઉદાસી કીધું
''' , રાજ મને.૪ u સપરિવારે વીતિ ભયપુરથી કુવર ગયો તે ચાલી, આવી વસ્યો એ ચયપુરમાં બ્રાત સંબંધ સંભાળી.
: - “ કે રાજ મન ૫ છે. માસી સુત ત્યાં કુરણીક રાજા, તેણે દિલાસે દીધે સર્વે અનુકુળ સોગ મળતાં, સુખે નિવાસ કીધું
કથા : રાજ મન.iદો શ્રાવકપણે ત્યાં પાળે પ્રીતે, સર્વથી ને જમાવે, રાયે ઉદાય ગયા સિદ્ધની માંહી, તેને નહિજ અમાવે
. . - રાજે મન કરી સંથારા પંદર દિનને ભુવનપતિ ભવપામ્યા મનુષ્ય થઈ જૈશે મેક્ષ ગતિમાં, ધર્મ થકી સહુ જમ્યો. . . . . .
રોજ મન ૮
મન
જ
"
''
'' '' '':
, ''
*
: '';
, ' ' , ' ' .
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૮
,
:
-સતેરમી એ ઢાળ મિઝોરી, પૂર્ણ થયે અધિકારે; કહે આંબાજી ઉદાયન નૃપ, ત્યાગ વેરાગ સ્વીકારે. .:: : : : . . રોજ, મન..!!
: ; ; . દાહરણ . - - - અમલ કંપા, પરવિષે આવ્યો શ્રી ભગવંત; " સુર સૂર્યાભે સ્વર્ગથી, દેખ્યા શ્રી ભગવંત. ૧ સિહાસનથી ઉતરી, વદ્યા શ્રી જિનરાય; - હુકમે સુરવર પાઠવ્યું, આ પ્રભુ છે ત્યાંય છે રે દિવ્ય મંડળ સુરે રચ્યું, એક જોજન પ્રમાણ
સુરવર સ્વર્ગે જઈ કરી, કીધા શ્યામને જાણ છે ૩ . દેવ દેવી પરિવારથી, જઈ બેઠા વિમાન, વિમાન ચલાવ્યું વેગથી, આવ્યું જ્યાં ભગવાન. ૪ હજારે સંગે સુરવરે, તેનું તેજ ઝલકંત
આવી વાંદ્યા વરને, હર્ષ ધરી અત્યંત. તે પ * કર જોડી બેઠા તિહાં, વીરે કીધે ઉપદેશ
પૂછયા પ્રશ્ન એ વીરને, વિનયતણે આવેશ. ૬ | સૂર્યાભ તમે તે ભવ્ય છે, પામી જશે ભવતીર;
એકજ ભવને અંતરે, વરશે કેવળ વીર. ૭ વચન સુણ જ્ઞાની તણ, વ્યાપે હર્ષ અનુપ; ", :: સુર સત્તા ત્યાં વાપરી, વિકય કીધાં રૂપ A ૮ " બત્રીશ પાડયા નાકેજેમાં વિસ્મયકાર,
ગત ભવ પુછયે ગૌતમે, કો સવિસ્તાર..૯ છે i પ્રભુ ભાખે. ગૌતમ ભણ, પરદેશીને જીવ
સૂર્યાભ ચવી વિદેહમાં, સંયમ ધરી થશે શિવ. ને ૧૦ એ આદિ પ્રશ્નો ઘણું, પૂછયા જે જે સ્થાન: : : " ગૌતમ શંકા દૂર કરી, અષ્ણુ અનુપમ જ્ઞાન છે ૧૧
-
Page #299
--------------------------------------------------------------------------
________________
..
•
4.
મોટામોટા મહીપતિ, મુગટ તણા ધરનાર .
તેને પણ શિષ્યો કર્યા, ધન્ય પ્રભુ અવતાર ૧૨I - વિચરતા વસુધાતળે, કરતા બહુ ઉપકાર;
અંતે જિનવર: આવિયા, પાવાપુર મઝારે. ૧૩ - હસ્તીપાળ નરવર તિહાં, ધર્મ વૃત્તિ ધરનાર :
તેની શાળા ચાચીને, ઉતયો તારણહાર. in ૧૪
રહ્યા ચેમાસું ત્યાંકણે આ આસુ માસ 'ભક્ત ઘણુ ભગવંતનાં, આવ્યા પ્રભુજી પાસ. ૧૫. . ': નવમલ્લી નવલચ્છીઓ, આવ્યા રાય અઢાર : ' પ્રભુ પાસે પષા કર્યા, ધરી ધર્મને પ્યાર છે ૧૬
પ્રભુજીની રાસનો ઉપસંહાર છે . ઢાળ અઠોતેરમી ; (રાગ-મેં મન મેહું મહાવીરજી તથા ભરથરી તથા ઉંચા તે મંદિર માળીયા)
ચરમ માસું વિરે કર્યું, પાવાપુરમઝારેજી, - ગૌતમ આદિ ગણધરે, સંગે બહુ પરિવારજી. ચરમ..
. . . . . માસું વીરે કર્યું એ ટેક 1 - ત્રીસ વર્ષે સંસારમાંરેજી, રહ્યાં શ્રી જિનરાયજી; . | માતપિતાજી સ્વર્ગે જતાં, દીક્ષા ગ્રહી સુખદાયજી. ચરમ. રા
પહેલું. મારું વિરે કહ્યું, ' અદ્ધિપુરની માંયજી શૂલપાણી સરળજ , સંકટ સહીને ત્યાંયજી. ચરમ. ૩ છે. રાજગૃહીમાં ચૌદે. કર્યો, ચંપામાં કીધાં પંચ0; .. પૃષ્ટ ચંપા પા કર્યા કરતા ધર્મને સંચજી. ચરમ. ૪i. .
એક કીધું વણજ ગ્રામમાં ત્રણ વિશાલાપુરેજી . : છ ચોમાસાં મિથિલા કર્યા બે ભદ્રિકા પરજી. ચરમ પ ો " આર્નલીયામાં એક કર્યું, એક સાંવરથી ગામેજી
- , ' એક લીધું અનાર્ય દેશમાં એક અપાપા ધામજી ચરમ. આ દેશ
: "
-
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૦
છેવટ પાવાપુરે રહ્યા, એક અજ્ઞાત : પ્રદેશ એક ગામે તેમજ રહ્યા, સંકટ સહ્યાં વિશેષ છે૭ ચૌદ સહસ સાધુ થયા સવે સમતાવંતજી બત્રીશ સહસ સાધવી, પામી જશે ભવપાર. ચરમ. | ૮ ચૌદ પૂર્વ ત્રણસે થયા, મિથ્યાતિનાં ગાળે. માનજી;. તેરસે અવધ જ્ઞાની થયા. જે પામ્યા બહું વિજ્ઞાનજી. ચરમ. ૯ વિકય લબ્ધિ ધારી: સાત, સાતસો કેવળવંતજી; સર્વજ્ઞાતા સાધવી ચૌદસે, મોક્ષગામી મતિવંતજી. ચરમ ૧ શ્રાવક સંખ્યા બહુ કરી, કીધે અતિ ઉપકાર; સંથારો કીધો બે દિનને, પામી જશે ભવપારજી. ચ. I૧૧ાા આસુ વદ અમાસની, ૪ ચાલી રહી છે. રાત; આસન કંપ્યા સર્વ ઇંદ્રના, જાણી અવધિથી વાતજી. ચ. ૧રા ત્વરિત ગતિ ઇંદ્રો આવિયો, સંગે લઈ પરિવાર આવી વાંદ્યા. જિનરાજને, હર્ષ ધરી પરીવારજી. ચ. ૧૩ દેશના દીધી વીરે સર્વને, ' છે એ ઉપદેશ શકે ઇંદ્ર આદિ. સર્વનાં, અંતરે છે શકાશજી. ચ. ૧૪ ચોથા આરાના ત્રણ વર્ષને, બાકી સાંડા અષ્ટમાસજી. ચ. ૧પા ચેથી પાય શુકલ ધ્યાનને, વર્તે લાયક, ભાવજી; જ તનું તજીને એણે ગયા, ત્રણ જગતના રાવજી.. ચ. ૧દા
કાલોકને વિલોકતાં, વિરામ્યા મુગતિ ધામ :અજરામર પદ પામીયા, સિદ્ધ કીધાં સહુ કામજી. ચ. ૧ણા તમ વ્યાખ્યું ત્રણે લોકમાં, પ્રલય પામ્યો પ્રકાશજી; વિરહ પડયે અરિહંતનો, સર્વે થયા નિરાશજી. ચ.૧૮ વિગ થતાં શ્રી વીરને, વ. ત્યાં હાહાકાર; રૂદન કરે મોટા રાજવી, પાડતા અશુની ધારજી. ચ૧લી સુરાસુર ને રેયા ઈદ્રજી, ધરતા અતિશે શેકજી; રૂદન કરે અશ્રુ નાખતા, પાવાપુરીના લોકજી. ચ. આરબી "
Page #301
--------------------------------------------------------------------------
Page #302
--------------------------------------------------------------------------
________________
તારાચંદજી સ્વામી તથા વક્તા કિશનલાલજી સ્વામી ઠાણી. ૮. સુખશાતામાં બિરાજે છે. મુંબઈમાં કવિ શ્રી અંબાજી સ્વામીને રચેલ વિરભાણુ ઉદયભાણને રાસ વ્યાખ્યાનમાં વાં જેથી શ્રોતાઓને ઘણોજ રસ અને. આનંદ પ્રાપ્ત થયો છે, તે સર્વ ઉપકાર કવિતા કરનાર છે. મારવાડી મહારાજ શ્રી અંબાજી સ્વામીની કવિતાની તારીફીકરી કહેતા હતા કે આ રાસ શ્રોતાઓને તો શું પરંતુ અમે મુનિયોને પણ ઉપકારી છે.
ન પત્ર બીજે–તા. ૮-૮-૩૦ ના રોજ રતલામથી છગનલાલ મારૂને પત્ર છે તેમાં લખાવે છે કે હમારે યહાપર પંડિત શ્રી ખુબચંદજી મહારાજ તથા સુખલાલજી સ્વામી ઠાણું બિરાજમાન છે. પ્રાત:કાળે વ્યાખ્યાનમેં ૮ એજહુસેટું બજહ તક શાસ્ત્ર ફરમાતે છે, ઉપરસે અંબાજી સ્વામીકા બનાયા ગુણશ્રીકા રાસ ફરમાવે છે. સુનને કે જૈન જૈનેત્તર પરિષદા - ખુબ ઉપસ્થિત હોતી હે. સતી ગુણશ્રીકા રાસ હેત રસિક હે ઈત્યાદિ. * * ( પત્ર ત્રીજો-વિરમગામથી દરિયાપરિ સંપ્રદાયના ગાદીપર પૂજ્ય મહારાજશ્રી ઉત્તમચંદજી સ્વામી લખાવે છે કે અંબાજી મુનિ આપે મહાવીર સ્વામીના રાસ પ્રેમભાવથી મોકલાવ્યા : તે વાંચી પારાવાર આનંદ થયો છે અને અત્રેની લોક પણ ખુશી થયા છે.'' ( પત્ર ચેાથે-સંવત ૧૯હ્ના ભાદરવા શુદ ૧૧ ની જ મેરખીથી ટેકરસી સ્વામી તથા શિવલાલજી સ્વામી લખાવે છે કે આંબાજી નિ આપે મહાવીર સ્વામીનો રાસ મેકલાવ્યા તે અત્રે વ્યાખ્યાનમાં વાંરી પૂરાણ કર્યો, તે લોકોને બહુજ પ્રિય થઈ પડે છે. બાકીને, અપૂર્ણ પૂર્ણ થયે લાવવી : કૃપા કરશે. એ પ્રયાસને માટે આપને ધન્યવાદે ઘટે છે. એ વગેરે રાસને માટે ઘણા અભિપ્રાયો આવેલા છે પરd : સ્થળ સંકેચને લીધે અત્રે દાખલ કરી શકેલ નથી
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૩
- રાજેશ્રીઓમાં દયા ધર્મને પ્રચાર , • • - પૂજ્ય મહારાજશ્રી દેવસી સ્વામી તેમના શિષ્ય આંબાઈ મુનિના ઉપદેશને માન આપી પોરબંદરનો નેક | નામદાર મહારાણું શ્રી નટવરસિંહજી સાહેબે કાયમી જીવદયાનું કામ નીચે મુજબ કરી આપેલ છે.
- - શ્રી હજુર ઓફીસ જા. નં. ૬૯ - આ રાજ્યમાં જીવ હિંસા નહિ કરવાની તથા તલખાતું બંધ રખાવવાની નોંધ પ્રસિદ્ધ થયેલી છે તેમાં નીચેના દિવસે વધારવામાં આવે છે. " (૧) મહાવીર જયંતી ચૈત્ર સુદી તેરસ તથા સંવત્સરી. તા. ૧૪-૯-૨૯ P. R. Jadeja દીવાન પોરબંદર,
તેમજ લેધીકાના નામદાર વિજયસિંહજી તથા મુળવાજી સાહેબે મહારાજ શ્રી અંબાજી સ્વામીના લખાણને માન આપી પોતાના રાજ્યમાં કેસ, સાંતી કે ગાડાં જોડવાં નહિ તે કાયમી પ્રતિબંધ કરેલ છે. (૧) ચૈત્ર સુદ ૯ રામજયંતી. (૨) ચૈત્ર સુદી ૧૩ મહાવીર જયંતી (૩) શ્રાવણ સુદી૧૦ મારે જન્મ દિવસ (૪) આસો વદી અમાસ મારા પિતાશ્રીની સંવત્સરી. કાર્તિક વદી ૧૩, ચિત્ર શદી ૫ તથા ૯ તથા શ્રાવણ વદી ૮ તથા દર ૧૧. તથા દર અમાસ એ તિથિઓમાં કેસ સાંતી કે - ગાડાં જેવાં નાહ. એ પ્રતિબંધ ભંગ કરનારને રૂપિયા
૫) દંડ કરવામાં આવશે. (sd) Vijaysinhji. . કેટલાક મુનિ મહારાજ તરફથી આવેલા પત્રો *
આ પત્ર પહેલેં–સંવત ૧૯૮૩માં બરવાળેથી આવેલા પત્ર- . પોરબંદર મધ્યે શાહ પ્રાણજીવનદાસ હરજીવનદાસભાઈ જોગ
મુંબઈથી લી. ગીરધરલાલ દાદરના જયવીર વાંચશે. આપને - કાગળ મા વાંચી બીના જાણું આપને ત્યાં બિરાજતા , મહારાજ શ્રી દેવસી સ્વામી તથા કવિવર્ય આંબાજી સ્વામી કાણું અને વિનય સહિત વંદના સુખશાતા પુછશે. અત્રે બિરાજતા મારવાડી મહારાજ શું. શું. ભંડા
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪
તારાચંદ્રજી સ્વામી તથા વક્તા કિશનલાલજી સ્વામી ઠાણા. ૮. સુખશાતામાં મિરાજે છે. મુંબઈમાં કવિ શ્રી આંમાજી સ્વામીને રચેલ વીરભાણુ ઉદયભાણને રાસ વ્યાખ્યાનમાં વાંચ્યું! જેથી શ્રોતાઓને ઘણાજ રસ અને આનદ પ્રાપ્ત થયા છે, તે સર્વ ઉપકાર કવિતા કરનારનેાજ છે. મારવાડી મહારાજ શ્રી આંમાજી સ્વામીની કવિતાની તારીકી કરી કહેતા હતા કે આ રાસ શ્રોતાઓને તે શું પરંતુ અમે મુનિયાને પશુ ઉપકારી છે.
..
!
4.
પત્ર ખીજો—તા. ૮-૮-૩૦ ના રાજ રતલામથી છગનલાલ મારૂના પત્ર છે તેમાં લખાવે છે કે હમારે યહાઁપર પડિત શ્રી ખુમચંદજી મહારાજ તથા સુખલાલજી સ્વામી ઠાણા ૬ મિરાજમાન હૈ. પ્રાતઃકાળે વ્યાખ્યાનસે ૮ મજહસે હું 'અજહુ તક શાસ્ત્ર ફરમાતે હૈ, ઉપરસે આંખાજી સ્વામીકા બનાયા ગુણુશ્રીકા રાસ ફરમાતે હે. સુનનેક જૈન જૈનેત્તર પરિષદા મુખ ઉપસ્થિત હોતી હૈ. સતી · ગુણુશ્રીકા રાસ મ્હાત રસિક હૈ ઇત્યાદિ.
:
પત્ર ત્રીજા, વિરમગામથી દરિયાપરિ સ ંપ્રદાયના ગાદીયર પૂજ્ય મહારાજશ્રી ઉત્તમચંદ્ભજી સ્વામી લખાવે છે કે આમાથ સુનિ આપે મહાવીર સ્વામીને રાસ પ્રેમભાવથી મેકલાન્યા તે વાંચી પારાવાર આનંદ થયા છે અને અત્રેના લેાકેા પણ ખુશી થયા છે.
પત્ર ચેાથે સવંત ૧૯૮૯ના ભાદરવા શુદ ૧૧ નારાજ મેરખીથી ટાકરસી સ્વામી તથા શિવલાલજી સ્વામી લખાવે છે કે આંખાજી મુનિ આપે મહાવીર સ્વામીને રાસ મેકલાવ્યે તે અત્રે વ્યાખ્યાનમાં વાંચી પૂરણ કર્યો, તે લેાકાને બહુજ પ્રિય થઈ પડયા છે, બાકીના અપૂર્ણ પૂર્ણ થયે મેલાવવા કૃપા કરશે. એ પ્રયાસને માટે આપને ધન્યવાદ ઘટે છે. એ વગેરે રાસને માટે ઘણા અભિપ્રાય સ્થળ સ કાચને લીધે અત્રે દાખલ કરી
આવેલા છે પરંતુ શકેલ નથી.
*
.
Page #305
--------------------------------------------------------------------------
________________
-
૨૮૫ “તપસ્વીજી માણેકચંદ્રજી સ્વામીને
કે
સરસ્વતી માતા તુમ પાય લાગું દેવગુરૂ તણું આજ્ઞા માગું જીભ અગ્રે તું બેસજે આય વાણું તણું તું કરજે સવાય આ પાછે કેાઈ અક્ષર થાય માફ કરજે દોષ જે થાયે, કેવીજન આગળ મારી શી મતી દેષ ટાળજે માતા સરસ્વતી તપસ્વીજી, કેરા કહું કે એક ચીતથી સાંભળજો કે, તે સ્વામીનો, જેતપુર વાસ દશા શ્રીમાળી વણીક ખાસ પિતા પ્રેમજી ભાઈના નંદ માતા કુંવર બાઈ આનંદ, ગાંધી કુટુંબે જન્મને લીયા માત પિતાના મનોરથ ફળીયા બન્ને બંધુની જેડી પીછાણે જ્યચંદ્રજીસ્વામી મટેરા જાણે, લઘુ છે માણેકચંદ્રજી સ્વામી ગુણ પ્રમાણે કીર્તિ જામી. - બાળપણથી ધર્મ ઉમંગ પષા પ્રતિક્રમણ કરે ઉછરંગ,
બન્ને બંધુની સુંદર જોડી સંસાર સુખ-દીધાં છે છોડી. વડેરા બંધુએ કુંવરા ત્યાગી બહેન માનીને થયા સુભાગી, નાના બંધ પણ થયા વૈરાગી બાળ બ્રહ્મચારી પ્રીતિ અતી લાગી. મુક્ય કુટુંબ ને મુકયું છે ગામ માત: પિતાનું રાખ્યું નામ,
મંગલાપુર મેંદરડા સંજય લીધ આતમ કામ કર્યું છે. સિદ્ધ - બન્ને બંધ સંયમના રાગી તપસા કરીને થયા વડે ભાગી, આ માસ ખેમણે કીધાં છે ભારી મેક્ષ લેવાની કીધી તૈયારી
પાણું છે. જગતું જીવન પ્રાણ તેના તપસીજીએ કીધાં પચ્ચખાણ, - છાશ ઉપર દહેજ રાખ્યા ઉત્તમ તપનો રસ એ ચાખ્યો :
આઠ. દ્રવ્યમાં આવી છે. વૃતિ તપસીજીએ કીધી શુભ મતિ, સ્વાદીષ્ટ વસ્તુ, સરવે ત્યાગી છાશ લેટ પીવા બન્યા છે રાગી. અમૃતફળ રૂપ કેરીને જાણે તેના તપસીજીએ કીધાં પચ્ચખાણો, સુખ વૃતિ થઈ સુખડી મેલી મેવા મુખવાસ દીધાં છે ઠેલી..
Page #306
--------------------------------------------------------------------------
________________
મારવાડમાં જઈલાજ લીધ જ્ઞાનનું કરજ કીધું છે. સીદ્ધ, . બ્રહ્મચારીને ભાગ્યે જ મળીયા ફકીરચંદ્રજી સ્વામી જડીયા. કીશનગઢમાં કર્મ ખપાવ્યા મોક્ષ જવાના દ્વાર ઉઘાડયા હાથમાં આવી ગુપ્ત એ ચાવી મેળવ્યું જ્ઞાન જે પ્રભાવી. પુસ્તક ભંડાર દીધાં છે સ્થાપી પાઠશાળાતલખણવાળાએ આપી જેતપુરમાં રાખ્યું છે નામ તપસ્વીજીએ કીધું એ કામ જૈનશાળા સ્થળે સ્થળે કરાવી જ્ઞાન ઉત્તેજન કાજ ધરાવી પાપકારી ” ગુણ ગણાયા પતે તરીને બીજાને તાર્યા એહ ગુરૂસમ નહિ કેઈડી માન અપમાનને દીધા છે છેડી, ધર્મનાં કામ કીધાં તન તેડી પરાક્રમી થયા આળસ છોડી દેવજી સ્વામીના શિષ્યજ થયા ગુરૂજી નામના અમર રહ્યા, બાવન વરસ સંજમ. પિાળી સંથારો કી દેષને ટાળી ગામે ગામના શ્રાવકો આવે જેતપુર સંઘ ભક્તિ કરે ભાવે જૈન જૈનતરને ઉછરંગ ખરચે છે દ્રશ્ય તે અતિ ઉમંગ નર નારીને લાગી છે. તાળી હજારો માનવીની શ્રેણી ભાળી, હર્ષ ઉભરા ત્યાં ઉભરાય દશમ ભાગ્યશાળીને થાય. અનેક પરિસોં સહાય છે ભારી અડેલ વૃતિ રાખીને સારી . દીવસ રાતના પ્રહર મોજારી તપસીજી રહ્યા છે ધ્યાનજ ધારી. બાળબ્રહ્મચારી પ્રાણલાલમુની ગુરૂ પ્રતાપે થયા છે. ગુણ, . હાજર રહીને સેવા બજાવી ભંક્તિ ભાવને દીધો ભજવી. ઉપદેશ આપે છે. સરલ વાણી હદય સર્વનાં કીધાં છે પાણી ગુરૂજીએ એવા જ્ઞાનજ દીધા. રત્ન: પારખી મુલજ કીધા વીર પ્રભુની વાણુને ધારી દયા ધર્મને દીધો અજવાળી જ્ઞાન દયા ને સમતા. ધારી ગુણી તપસીજી થયા છે ભારી તપસ્વીજીએ ધરી એવી હામ કાયર પુરૂષમા નથી એ કામ થયા તપસીજી તે પસાએ સુરા આતમ દેષના કરવી. *ચુરા પછેડીયું ગામે ગામથી આવે તપસ્વીજી કાજે મનના ભાવે,
'.
Page #307
--------------------------------------------------------------------------
________________
૭
,k
'
તેમાં ભર્યા છે. સોનેરી તાર જોતાં હૃદયે હર્ષ અપાર. તપસ્વીએ કરી સ્વર્ગ ની તૈયારી મીસ્ત્રીએ કીધીછે માંડવી ભારી, ચેાથા આરાના નમુનારૂપ આપણી નજરે થયા અનુપ ઓગણીસ દીવસના સંથારા પાળી સ્વંગે ગયા તે શાન્તિને ધારી, દેહ છુટો ને દુંદલી વાગી સ્વગે` ગજ રહ્યો છે. ગાછ મૃત્યુ લોકમાં માણેક મુલ હવે અન્યા છે દેવ અમુલ, તપસ્વીના ગુણુ કેટલા કહું જીભ એકથી પર ન લડું, માગસર સુદ પુનમ જાણ તે દીન તપસ્વી થયા નિરવાણુ, પરાઢીએ તે રવીને વાર તપસ્વીજી ગયા છે.દેવ માજાર. માંડવીની તે શું કહું વાત ઠાઠ કર્યો છે સુંદર ભાત, સેના રૂપાના તારણકે પાંદડી તે બહુ મુલી અલકે. ગામા ગામના શ્રાવકો આવે દર્શન કરવા ઉત્કૃષ્ટ ભાવે, તાર પહોંચા ને આવ્યા છે દોડી અન્ન પાણીને સરવે છેાડી. માઢવાડીએ જઇ દાહેજ દીધા. ફુલચાંદ ગાંધીએ લાવજ લીધા, તપસ્વીના નામ અમર રાખ્યા . જય જયના ત્યાં શબ્દે ભાખ્યાં. તપસ્વીના જેણે શરણ લીધાં ચીંતીત કારજ કરે છે. સીધાં, નાગ વીંછીની ઘાત છે. ગઈ સ્થિરતા . જેના મનમાં થઇ. આઈ મણી આ હાંસેથી ખેલે નાવે કાઇ તપસ્વીજીને તેાલે, શ્રેણીના ગુણુની એ છે માળ, નિશ્ચય માનજો આળ ગોપાળ
1
ܐ ܪ
*
ચક્રવતીઓના વૈભવ ત્યાગ ૫ દાહરા ॥
(તથા મુનિવર શેાધે ઈરજા તેમાં પણ ચાલશે.) ચૌદ રતન નવ નિધિએ, ભરતખંડ અધિરાજ તે ત્યાગી ચક્રી થયા, વૈરાગી મુનિરાજ [૧] ચારાશી લખ “ હસ્તીએ, રથ તુર ંગ તેમ પાયદળ તે પણ ત્યાગીયુ કરવા આત ક્ષેમર
Page #308
--------------------------------------------------------------------------
________________
વક્ષ સ્થળ ઝળકાવતે, ચેસઠ સરનો હાર . - ત્યાગી તેવા ભૂષણે, ચકી થયો અણગાર. ૩
ઇંદ્ર પરિઓની ઉપમા, ‘હતી હારે નાર - ત્યાગી તે વૈરાગથી, ધન્ય એકી અવતાર. ૪ , નમતા હજારે પતિ નીમી ભર્તક મિડ
તેવા ચંકી થઈ સંચમી, બંધન દીધાં રોડ પર | નાટક પડતા નવા નવા, ધૂકડની કાર . "
વિલાપ સમા સર્વેગણું, થયા વ્રત્ત ધરનાર. - સંકટથી ભરપુર છે, ત્યાગ તણે જે પથ્થર - ચકી તે પંથે ગયા સ્વત: બની નિગ્રંથ. ૭:
જે વૈભવ દેખતાં, ઇંદ્ર તજે અભિમાન છે. - તે ચકી ત્યાગી થઈ પામ્યા મોક્ષ નિધાન ૮ .. ત્યાગ વગર ત્રણ લેકમાં, નથી ઠરવાનું ઠામ, - સાચી શાંતિ ત્યાગમાં, સમજે ચેતન રામ. .. ખાધા પીધાં પુદગળ, પૂર્વે અનતી વાર; * - ભવ ભ્રમણા ભારે થઈ, કહે મુની સહકાર. ૧૦. . માટે સમજી આતમા, સ્મરે શ્રી નવકાર ". - ત્યાગ અને વિરાગથી, પામી જશે ભવપાર. ૧૧
કર્તા પુજ્ય શ્રી દેવી સ્વામીના શિષ્ય, - ' X આબાજી સ્વામી.
સાં. ૧૯૯૧ શ્રાવણ માસ તા. ૩૭–૩ . ગોડલ સંપ્રદાય-સ્થળ-પોરબંદર * ૧. ભરત, ૨ સગર, ૩. મઘવ, ૪. સનતકુમાર એ વિગે દશ ચક્રવતી મહારાજા જેનશાસનમાં દીક્ષા પાળી આ ગઈ ચોવીશી મોક્ષપદને પામ્યા છે. , . . . '
ઉપરના દેહરા ૧૧ વ્યાખ્યાનની સમાપ્તિ પ્રસંગે ગાવા ગ્ય છે
Page #309
--------------------------------------------------------------------------
_