________________
ભુવનપતિના વશ છે, માનકના દશ વ્યંતર ઈદ્ર બત્રીશ છે, બે તિષી બસ. આ ર૬ . સ્વર મધુરા સુણતાં, ધૂકડના ધોંકાર; ઇંદ્ર હતા એ તાનમાં, ભરી સભા મેઝાર ર૭ ચોસઠ સવે ઇંદ્રજી, બેઠા સિંહાસન; પ્રભુ દીક્ષા પ્રસંગથી, કંપ્યા છે આસન. . ૨૮ તે કારણને જાણવા, મુકે અવધિજ્ઞાન; ભરત ભૂમિની ઉપરે, પંખ્યા શ્રી ભગવાન. ૨૯
- ઢાળ અગીયારમી (રાગ-વીર પ્રભુ આવ્યા રે વિશાલાનગર) I. વીરના વિચારે જાણ્યા અવધિ મઝાર ..
સુરપતિ સવેરે થયા તુર્ત તૈયાર છે પ્રથમ સ્વર્ગના ઈંદ્ર મહારાજ, લોપે નહિ કોઈ તેમની માજાં બંધ કરાવે તે વિવિધ વાજા,હુકમ તેણે કીધરે કમાન તૈયાર વિરના વિચારે જાણ્યા અવધિ મોઝાર એ ટેક # ૧ સુઘાષા ઘટી તે સુરી બજાવે, સર્વ વૈમાનમાં સુચનારે થાયે, દેવ દેવી છંદો સજજ થઈ આવે, પાલક વૈમાને બેસે લઈ
- પરિવાર. વીરના. ૨. પુરંદરે પૂર્ણ કીધી તયારી, વિય કરી પહેર્યા ભૂષણ ભારી; અષ્ટ પરીઉંએ કાય શણગારી, ઈંદ્રસંગે આવે જેમાં તે :
: ' વિસ્મયકાર. વીરના. ૩ એસે વિમાનપર ઇંદ્ર ઉમંગે, સંજખ્યાબંધ દેવ દેવી છે સં; સેહે શરીર જેના વિવિધ રંગે, રાજતાજ તેજે રે દીસે ઈંદ્ર ;િ : : : : : : : : મનહીર, વીરના. ૪.