________________
રર૩ સિહાસન છોડીને સન્મુખે આવી, ધર્મ પ્રેમ ઉભરાય ઘર.. કરજેડીને કરે વંદના બાઈ, પડી પડી મુનિને પાય. ઘર.રા સૂર્ય સેના સામે આજને ઉગ્યા, મળીયા છે મહામુનિરાય. ઘર. ૩ જન્મ તારથ માને પિતાને, અરજ કરી કહે ત્યાંય. ઘરડા પાવન કીજે મુનિ મંદિર મારું, સમય લેખાનેરે થાય. ઘર. ૫ અરજી સુણ મુનિ મહેલે પધાર્યા, હેરાવે રેવતીબાઈ. ઘર. ૬ મારારે પ્રભુ માટે પાક જે કીધે, તે તે ન કપે લગાર, ઘર. ૭ તમારા ઘર માટે કીધેલામાંથી, વહરાવા આવ્યા આ વાર ઘર. ૮ એવુંરે સુણતાં સતી વિસ્મય પામી, કહે ક્યાંથી જાય એ સાર.
* ઘર. લા. મુનિ કહે મારા પ્રભુજીએ કીધું, ત્રિકાળ જે જાણનાર. ઘર ૧૦ એવુંરે સુણતાં કહે રેવતી બાઈ, એજ જ્ઞાની ભગવાન. ઘર. ૧૧ ઉત્કૃષ્ટ ભાવે કરી પાક લહેરાવ્યો, છેદ્યો ત્યાં અનંત સંસાર-ઘર ૧૨ બાંધ્યું તીર્થકર શેત્રજ તિહાં, વૃષ્ટિ સેનિયાની થાય. ઘર. ૧૩ કહે આંબાજી ત્રેસઠમી ઢાળે, વર્યો છે જયજયકાર ઘર. ૧૪
' ' દેહરા " . " . !
વાજ વજાડી સુરવરે, બેલે મધુરી વાણ; છે. ભલે જન્મી બાઈ રેવતી, લીધી જન્મની લ્હાણ. ૧
પરિજનો ટોળે મળ્યા, જેવા દ્રવ્યો પંચક : ખ્યાતિ કરી કહે બાઈને કીધે પુન્યનો સંચાર
આજ તમારે આંગણે આવ્યા સિહો અણગાર; : પરમ પ્રમેહે તેહને, પ્રતિલાલ્ય આહાર || ૩ |