________________
૧૦૧
સ
એ શકા કરે તો, કરીને દીર્ઘ વિચાર; કમ વસ્તુ છે જગતમાં, શિવ સુખને હરનાર. ॥ ૨૩ ॥ આકાશમાં, રૂપી પુદગલ અનંત; વ્યાપી રહ્યા બ્રહ્માંડમાં, સમજો એ સિદ્ધાંત. ॥ ૨૪ ॥ લેપાયે છે
અરૂપી
છે જીવ જીવ;
'
અન તકાળથી કમાં, રડવડીચે! ચારે ગતિ, જીવ થયેા નહિ શિવ. ॥ ૨૫ ગહન વિષય છે ક ના, પ્રખળ કર્મ નું પુર; કમ થકી હારી ગયા, માનવ તેમ જ સુર. ॥૨૬॥ અનંત ખજાના સુખના, ભર્યો આત્મની પાસ; રૂંધ્યા કર્મ જ વાળે, જ્ઞાની જાણે ખાસ. ॥ ૨૭ II અષ્ટાદશ પાપે કરી, અષ્ટક નામ ધ; દુઃખનું કારણ એ જ છે, જીવને ક સખ પૂ. ૫૨૮ અનાદિ દુ:ખનું મૂળ
તે,
સંયમથી દૂર થાય;
સતરે ભેદે પાળતાં, જન્મ મરણુ ટળી જાય. ।। ૨૯॥
1
મથન કર્યું મિથ્યાત્વનું, અગ્નિભૂતિ ખુઝી ગયા, વિનતિ કરી વીરને કહે, શિષ્યપણે સ્થાપે મને,
જાણી મનના ભાવ; મળતાં ચિતિત દાવ. ॥ ૩૦ થઇ મમ શંકા દૂર; ઉગે સમકિત સૂર. ॥૩૧॥
કકર તજે સુજાણ; ભેટયા જિનવર ભાણુ. II ૩૨ ॥
ચિંતામણી પામ્યા પછી, તેમ જ દીક્ષા આદર, જીયા પંડિત પાંચસેા, થયા સર્વ તૈયાર; પ્રભુ પાસે સયમ ધરી, થયા જૈન અણુગાર || ૩૩ ॥
સુર નરને પુર દરે, વાંધા ધરીને પ્યાર; શિષ્ય થતાં શ્રી વીરના,
વો જયજયકાર. ॥ ૩૪ ૫