________________
પ
સુર સુખાને વિલસી, લેશે જ બુદ્ધિપે શતદ્વાર
નર અવતાર; ભરતમાં પુરઃ હશે. મનેાહાર. ॥ ૧૬ ॥ એ નગરને, સુમતિ નામે રાય; ભદ્રા રાણી તેહની, રૂપ ગુણે પંકાય. ॥ ૧૭ ॥
' તેની કુખે આવીને, નામ સ્થપાશે તેહનું,
જન્મ
મહાપદ્મ
ધરનાર;
કુમાર. ॥ ૧૮ ||
અંતર પ્રેમ; તેનું ક્ષેમ. ॥ ૧૯ ॥
માતપિતા વર્ષે આઠમે, આણી
રાજ્યગાદી બેસાડશે,
કરવા
ઋદ્ધિ રેલમછેલ. ॥૨૦॥
તરૂણપણું ત્યાં પામશે, કરશે વિવિધ ફેલ; રાજપાટ સુખ સાહેખી, નામ બીજું મહાપદ્મનું, વિમળવાહન તે રાયનું, તે ત્રીજી માબાપ મૃત્યુ પામશે, પાછળથી તે અતિ અનીતિ આદરી, ક્રૂર પ્રણામાં થાય. ॥ ૨૨ ॥
રાય;
દેવસેન દેવાય;
કહેવાય. ॥ ૨૧ ॥
ઢાળ ચેાસઠમી
( રાગ–એક દિવસ રૂક્ષ્મણી હિર સાથે..)
વિમળવાહન રાજા પાપીરે થાશે, જ્યાં જ્યાં મુનિયાને જોશે ઈર્ષા ભાવ અતિ અંતરમાં આણી, દ્વેષી તે પ્રત્યે હાશેરે. વિમળવાહન રાજા પાપીરે થાશે. એ ટેક. ॥ ૧ ॥ કઇક મુનિયાને મધને ખાંધી, પુરશે કેદની માંહીરે; ડડ ચાબુક આદિ શસ્ત્ર કરીને, માર મારશે ત્યાંહીરે વિમળ ૨
પ ંથે પેખી કંઈક મુનિવરોના, લુંટી લેશે વસ્ત્ર પાત્રાંરે; ત્રાહીત્રાહી કરશે પુરની માંહી, થશે સપ્તમીની જાત્રારે. વિ. ૩
"
૧૫