________________
૨૦૧
!!!
કીધા કઢના ત્યાગ; આણી અંતર રાગ. ॥ ૧૦ ॥ જઇ નિજ પેાંષધંશાલ; ચડવા આત્મિક માળ. ॥૧૬॥ ચાલી રહી છે રાત; ઉત્પન્ન થઇ એ વાત. ॥ ૧૨
:
..
ધન્ય તે ભૂ પ્રદેશ;
ત્યાગ્યા રાત્રિ ભાના, પાષા તા પ્રીતે કરે, એ રાજાએ એકદા પાષામાંધ્યા પ્રેમથી, દિવસ તે વીતિ ગયા, ધર્મ જાગીકા જાગતા, ધન્ય દેશ તે નગરને, જગત પ્રભુ જ્યાં વિચરે, દેતાં તે ઉપદેશ ૫ ૧૩ ॥ ગામ નગર ને પુર પ્રતિ, કરતાં પ્રભુ વિહાર; જો આવે આ પુરપે, મૃગ વનની મેઝાર. ॥ ૧૪ ॥ વાદુ જઈ તે વિધિએ, લળી લળી લાગુ પાય; રસનાને પુનિત કરૂં, ગુણ પ્રભુના ગાય ॥ ૧૫ ॥ !! જે વાણી જિનરાજી, જન્મ મરણ હરનાર; તે વાણીને સાંભળું, સફ્ળ થાય અવતાર. ॥ ૧૯ ॥ હું એ વિચારી રાયના, ` જાણીને મહાવીર; ચંપાપુરથી સંચર્યો, કરતા ભવીને સ્થિર ॥૧૭॥ અનુક્રમે વીર આવિયા, સિંધુસા વીર દેશ અનુમત માગી ઉતર્યા, મૃગવનને પ્રદેશ ૧૮ વનમાળી ભાળી કરી, રીઝયા વીર ચરણે શિર નામત, ઉચ્ચરે તેણીવાર ૧૯
»
- છે
: :
રીઝ્યાપારાવાર;
"
મો
·!
ભલે પધાર્યા આ સ્થળે, ભવતારૂ ભગવંત
નૃપ ૨
તમારા પુરમાં, માન્યા. હજરની પારાય
એમ
કરજોડી કહે નૃપને, રાજન સુણો ખાસ. ॥ ૨