SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ મરકી રોગ ફેલાવીને, માને મન આનંદ " પરાભવ કી પુરમાં, મરે મનુષ્યના વૃદ. ૬ હાટ વાટ ને ઘરઘર, પુર બઝાર મઝાર; મનુષ્ય મરતાં ચૌવટે, વત્યે હાહાકાર. | ૭ મૃત મનુષ્યના હાડને પુંજપુરમાં થાય એ કારણથી પુરનું, અદ્ધિ નામ સ્થપાય. ૮ . માનવ અદ્ધિપુરના, મળી કીધું છે કામ; વ્યંતર દેવળ બાંધીને, મૂર્તિ સ્થાપી તામ. ૯ માં ઈંદ્ર શર્મા નામે કરી, અને કરનાર, સ્થા છે ત્યાં વિપ્રને, મળી પ્રજા પરિવાર ને ૧૦ શૂલપાણી સંતુષ્ટ થતાં, ઉપ શમ્યો તે રેગ; રજની રહેજે દેવલે, થાય મૃત્યુને ભેગ. ૧૧ અવધિમાં અવલોકિયું, ભગવંતે ભલી ભાત, શૂલપાણી છે પાપિયે, કરે જગતની ઘાત. જે ૧૨ વસતાં મંદિર તેહને, દેશે મુજને દુઃખ; * ઉદ્ધાર તો તેનો થશે, થશે જગતને સુખ. ૧૩ જગત બધું જીવી રહ્યું આપ આપને કાજ; : " પરની ભીડયું ભાંગવા, સંમય ભલો છે જે. ૧૪ વર્ષાત ગાળવ, ચાચે જઈ એ સ્થાન " . ' એમ વિમાસી ચાલિયા, જિનવર શ્રી ભગવાન. ૧૫૫. પ્રભુ તર્યા જગ તારવી, કરૂણું ગુણ વિશેષ 1 - અટ્ટિપુરની. પિળમાં, પ્રભુજી . કરે. પ્રવેશ. : ૯ પુર પુરાણી પેખતા, રચના વિવિધ પ્રકાર, | ઈરિયા સમિતિ ચાલતાં, આવ્યાધ્ધિ જારી ૧૭
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy