________________
*
આણદ નિજ આંગણે ભાન્ય શ્રી ભગવંત * સુખાસનેથી ઉતર્યો, હર્ષ ધરી અત્યંતiદ .
ઝરણાં કરતાં પ્રેમમાં, હૃદયકમલ વિકસંત, * રામરાજી ઉલ્લભી રહી, વ્યાપે હર્ષ અનંત માને ' ઢાળ ચોવીશમી
. : : . (રાગમાઢ, તે જયવંતા પ્રભુવીર) ભેટયા તારણહાર, જંગતમાં ભેટયા તારણહાર . પુન્યતણે મેહિ પાર જગતમાં ભેટયા તારણહાર એ ટેક ૧n " પુનિત કીધું આ પુરે પ્રભુએ, કૃપા કીધી નિરધાર; પાવ ધરી પ્રભુ મુજ મંદિરે પહોરે ફાસુક હોર. જગતમાં પર આણંદની એહ અજી સ્વીકારી, આવ્યાં ઘર તણે દ્વાર; '. ગથિાપતિ તે વીર પ્રભુને, આહાર હેરાવે સાર. જગતમાં ૩ | પ્રતિ લોભતાં પાત્ર પ્રભુનું છેદી નાખ્યો સંસાર; પ્રગટ થતાં ત્યાં પાંચે દ્રવ્ય, વત્યે જય જયકાર જગતમાં ૪ - દેવ દુંદુભીનો નાદ મધુ, વિસ્મય નરને માર;.
શાલે ત્યાં તુર્તજ આ ધરતો પ્રભુથી પ્યાર.બંગતમાંપા કરજોડી પ્રભુ પાયે નમી, સ્તુતિ કરી કહે. એમ; કઈકને તાર્યા તમે કૃપાલું કર મુજબનું ક્ષેમ. જગતમાં ૬ છે. એમ કહી આવ્યા વીર સંગાથે, ગોશાલ પૂર્વ સ્થાન; અડેલ આસને આવી ઉભા, એકાએકી ભગવાન જગતમાં. | ૭ | એવી શમી ઢાળે વીર પ્રભુએ, વહેર્યો ફાસ્ક આહાર કહે આંબા પારણે કીધો, આણંદ તણે ઉદ્ધાર,જગતમાં. ૮
' માસ બમણું ત્રીજું કરી, ધ્યાન ધરે જિનરાય - શાલા શુભ ચિંતવી, ગુણ પ્રભુના ગાય. આ ૧છે "