________________
- -
૨૧૭.
ઢાળ એકસઠમી
.. .
. .
ઉપકારી અરિડુંતના, હું ઉપકારક " . મારા સરખા પાપીને,. છે ક્રોડ ધિક્કાર. ૨૫ . અશ્રુ . ભરેલી આંખથી, કરતે પશ્ચાતાપ; . આતમ ઘાતી હું થયે સંસ્થા હેળા પાપ ! રદ ા ન સંઘરે નર્ક સાતમી, કીધાં એવાં કર્મ ગોશાલે સદભાવથી, પ્રગટ કરે નિજ મર્મ. આ ર૭
ગોશાલે કરેલે પશ્ચાત્તાપ છે? " - " . . . . . ઢાળ એકસઠમી
(રાગ-સુણે ચંદાજી શ્રીમંદિર) અરે આતમજી મેં તે પાઠ ભરી મહા પાપની,
કીધી કુટિલતા ' મેં ” . અમાપની; * “અરે આતમજી મેં તો પોઠ ભરી મહા પાપની–એ ટેક.
જે પદવી પામ્યા છેશ્રી અરિહંતની, .. ૨. છે અચિંત્ય વિભૂતિ'' તે ભેગવતની છે
કીધી ચિંતવણું એના - અંતની. અરે. (૧ " દુઃખ સ્થિતિમાં સંભાળ જે પ્રભુએ લીધી,
અપર સંયમ શુભ શિખામણ દીધી; : કુટિલતા. મેં તે પ્રત્યેજ ! કીધી.. અરે. ૨ -
સુર પુરંદર જેવા નમે જેહ ધીરને, એ * ' જેનું નાવ પામ્યું ! ભવ સિંધુના તીરને : ", ' મેં દુઃખ દીધું એવા મહાવીરને. અરે.. ૩ : જેની જોડી તો જડે નહિ, ત્રણે લોકમાં, ' '
જેના ગુણ ગણું સમાય નહિં આ લેકમાં ! I હું પડયો અવગુણના થકમાં અરે ભ' જ છે.