________________
ચોમાસું પૂરું થતાં વિહાર કરીને ચાલ્યા હો; કલાગસનિવેશમાં, ગોબહુલ વિપ્રે ભાળ્યા હો. સુણ. ૭ વાંદી શ્રી ભગવંતને, દાન ઉલટથી દીધું છે, ભાંગી ભવની ભેખડે, આત્મકાર્ય સિધું હતું. સુણ૮ જઈ જોયો તંતુવાયના, દષ્ટિથી સહુ ઠામ હે ભાન્યા નહિ ભગવંતને, હણાણ મુજે હામે છે. સૂર્ણ છે ૯ ભિક્ષાવૃતિના સાધને, હું ત્યાં તજીને ચાલ્યો હો કલાગ નિવેશનો, રસ્તો તે ઝાલ્યા છે. સુણે. ૧થી સમાચારો શ્રી વીરના, પંથીને પૂછી જેતે હૈ, પ્રભુ વિયેગે ઝૂરતો, રાહે ચાલ્યું તે . સુ. ૧૧ કલાગશનિવેશમાં, મેં વીર પ્રભુને દીઠા હે; વીર ચરણે શિર નામીયું, નેત્રે સુધાંસુ પેઠા . સુણ. ૧રા. કીધી કૃપા કૃપાનિધિએ, પોતાનો કરી રાખ્યો હો; આપી દિલાસે દુ:ખમાં, મિથ્યાભ્રમ ભાંગી નાખ્યો . "
સુણ. ૧૩ દેશ પ્રદેશે બહુ વિચર્યા, જગતરૂ જિનરાયા હે;
સાયન લેસ્યા તાપથી, બચાવી મારી કાયા છે. સુણ. ૧૪ .. છ ચોમાસા વિચ, વીર પ્રભુની સાથે હોય બોધ દીધે બહુ ધર્મનો, કૃપા કીધી જગનાથે છે. સુણું. ૧પ વિદિત્ત થઈ તપ આદર્યો, વીરથી જુદો પડીયે હા; ; લેસ્યલબ્ધિ પામીને, ઉન્મત પંથે ચડીયો હો.' સુણ. ૧૬
અજિને છતાં જિનરાયનું, મેં બીરૂદ ધરાવ્યું હે . નિદા કીધી મહાવીરની, ભવબીજપું ત્યાં વાવ્યું હતું. સુ. ૧છા , સાવથીના ઉપવને. . ગયે હે પ્રભુજી પાસે હો; બે સાધુજીને બાળીચા, તેજુલેસ્યાને ત્રાસે હા. સુ. ૧૮
છે.