________________
..
•
4.
મોટામોટા મહીપતિ, મુગટ તણા ધરનાર .
તેને પણ શિષ્યો કર્યા, ધન્ય પ્રભુ અવતાર ૧૨I - વિચરતા વસુધાતળે, કરતા બહુ ઉપકાર;
અંતે જિનવર: આવિયા, પાવાપુર મઝારે. ૧૩ - હસ્તીપાળ નરવર તિહાં, ધર્મ વૃત્તિ ધરનાર :
તેની શાળા ચાચીને, ઉતયો તારણહાર. in ૧૪
રહ્યા ચેમાસું ત્યાંકણે આ આસુ માસ 'ભક્ત ઘણુ ભગવંતનાં, આવ્યા પ્રભુજી પાસ. ૧૫. . ': નવમલ્લી નવલચ્છીઓ, આવ્યા રાય અઢાર : ' પ્રભુ પાસે પષા કર્યા, ધરી ધર્મને પ્યાર છે ૧૬
પ્રભુજીની રાસનો ઉપસંહાર છે . ઢાળ અઠોતેરમી ; (રાગ-મેં મન મેહું મહાવીરજી તથા ભરથરી તથા ઉંચા તે મંદિર માળીયા)
ચરમ માસું વિરે કર્યું, પાવાપુરમઝારેજી, - ગૌતમ આદિ ગણધરે, સંગે બહુ પરિવારજી. ચરમ..
. . . . . માસું વીરે કર્યું એ ટેક 1 - ત્રીસ વર્ષે સંસારમાંરેજી, રહ્યાં શ્રી જિનરાયજી; . | માતપિતાજી સ્વર્ગે જતાં, દીક્ષા ગ્રહી સુખદાયજી. ચરમ. રા
પહેલું. મારું વિરે કહ્યું, ' અદ્ધિપુરની માંયજી શૂલપાણી સરળજ , સંકટ સહીને ત્યાંયજી. ચરમ. ૩ છે. રાજગૃહીમાં ચૌદે. કર્યો, ચંપામાં કીધાં પંચ0; .. પૃષ્ટ ચંપા પા કર્યા કરતા ધર્મને સંચજી. ચરમ. ૪i. .
એક કીધું વણજ ગ્રામમાં ત્રણ વિશાલાપુરેજી . : છ ચોમાસાં મિથિલા કર્યા બે ભદ્રિકા પરજી. ચરમ પ ો " આર્નલીયામાં એક કર્યું, એક સાંવરથી ગામેજી
- , ' એક લીધું અનાર્ય દેશમાં એક અપાપા ધામજી ચરમ. આ દેશ
: "
-