________________
પડે
લક્ષ ગમે છે દેવતા, દેવી અપરંપાર ? * નરનારી જોવા મળ્યાં, જ્ઞાત ખંડ ઝાર. ૧૨
મળતાં એવી મેદની, ભૂરી થાય અવાજ, શાંતજ કરવા શબ્દને, પ્રથમ સ્વર્ગના રાજી . ૧૩ વીજળી સમ ઉજળી ઘણી, ઈંદ્ર ગ્રહી તલવાર;. ધમકી દઈ કહે સર્વને ચુપ રહો આવાર. ૧૪ ત્રણે જગતને તારવા, તજે જગતને ઠાઠ; વીર પ્રભુજી આ ક્ષણે, ભણશે દીક્ષા પાઠ. | ૧૫ - વચન સુણી સુરેન્દ્રના, સભા બની છે શાંત; ' ' -ચિત્રભુત સર્વે થતાં, સ્થલ થયું એકાંત. તે ૧૬ હાજર એસઠ સુરપતિ, રાખે એકજ ધ્યાન; વચન સુણવા વીરના સ્થાપ્યા છે ત્યાં કાન. જે ૧૭ . નમો સિદ્ધાણં ઉચ્ચરે, જેડી ગુગ્ગજ હાથ;
કરેમિ પાઠ મુખથી ભણિ, થયા જગતના નાથ. ૧૮ * ત્રિનાણુ ભગવંતને, ઉપર્યું ચોથું જ્ઞાન; કે
ભાવ ભલા સંસી તણ, જાણ્યા અઢિ દ્વીપ થાન. ૧લા માગશર વદી દશમી દિને, મલતાં મંગલ ગ; ' ' ' મહાવીરે તે દિવસે, લીધો ત્યાગી જેગ. ૨૦ ત્રણ ભુવનમાં તે ક્ષણે, વ્યાપી રહી છે ત; ' , જગનાયક ભગવંતથી થયે બધે ઉદ્યોd. | ૨૧ છે
નરકન્ના નારકી, પડતાં મારા પ્રહાર ' - તેને પણ શાંતિ મળી, વીર સંયમ સુખકાર . રર - વડીલ વીર મહાવીરના, નંદીવર્ધન રાય : - વીરને જોતાં ત્યાગમાં, ગદગદ કંઠે થાય. ૨૩ માં