SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ " , કર જોડી કહે માતને, શાલીભદ્ર કુમાર સંયમ હું તે આદરૂં, તરી જવા સંસાર ૨૬ ચાર ગતિ સંસારમાં, કાઢ કાળ અનંત પરમ ધર્મ પામ્યા વિના, આ નહિ ભવ અંત. ૨૭, અનુમતિ આપે મને, તળું, જગતને ઠાઠ બાળું ભવનાં બીજડાં, મૂળ કમ છે ઠ. | ૨૮ ; વચન સુણું સ્વપુત્રના, મૂછ પામ્યાં માય; . જેના અંતર ભાગમાં, સુતને નેહ ન માય / ર૯ it - દાસીના વંદે મળી, કરે ઘણું ઉપચાર - તેમજ માજી આગળ, આવી બત્રીશ નાર. | ૩૦ | શુદ્ધિ વળતાં મોતને, , ગદગદ બોલે વાણું એકજ સુત તું માહરે, છે ઘેરા પ્રાણ. . ૩૧ II : ઢાળ બોતેરમી (રાગ-જગજીવન જગવાલ છે તથા લાલ તેને બદલે સાહેબ તે ટેક લેવાથી ભણેરે દેવકી તેમાં પણ ચાલશે.) ભદ્રા કહે છે કે ભેળ, મુજ જીવન આધાર લાલ રે; કુંવર કહે કર જોડીને, સાર વિનાને સંસાર લાલ રે. " ભદ્રા કહેરે કેણે ભેળવ્યો-એ ટેક. ૧ પ્રભુ પાસે સંયમ આદરૂં, જેથી પામું ભવ પાર, લાલ રે, વિનંતિ સુણી નિજ પુત્રની, માતા કહે તેણી વાર: લા ભદ્રા. રિા તુજ વિના જીવી ના શકું, હાલ રહોને સંસાર લાલ રે; માતા તણે જે વચન સુણું, વળતું કહે કુમાર. લા. ભદ્રા. 3 બત્રીશ દિન સંસારે રહું, તનું સદા એક નાર લાલ રે અંતે તજીને સર્વે સુંદરી, સંયમનું ધરનાર લા. ભદ્રા..૪ :
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy