________________
વિશમા જિનરાયનાં, શિષ્ય તણા જે શિષ્ય - સુશ્રદ્ધાથી છટકીને,.. વિચરતા અહનીશ. ૧૬
અષ્ટ અંગ- નિમિત્ત તણું, તેના છે. એ જાણ; - . પ્રકાશતા જન આગળ વૃદ્ધિ તેમ જ હા. ૧૭
આવી: મળ્યા. તે એકદ, , બાંધી પૂરણ પ્રીત : .. નિમિત્ત જ્ઞાન શાલને, અષ્ણુ રૂડી રીત. છે. ૧૮
તેથી શક્તિ પામીને, શાલો પંકાય. લાભાલાભ કહે લોકને, જેથી જન લલચાય છે. ૧૯ શ્રાવક સંખ્યા બહ કરી, વિચરે ગામેગામ : અજિન છતાં જિનરાયનું... રહ્યો ધરાવી નામ. | ૨૦ || તેને જિન:ના જાણ, પ્રથમ હતો મુજ શિષ્ય , : સિચ્ચાપણું પામી કરી, વિચરી રહ્યો કુશિષ્ય. 1. ૨૧
પ્રભુના મુખેથી સાંભળી, ગોશાલાની સ્થિત). " : ગૌતમ આદિ સર્વની, શંકા, ટળી ખચિત. ૨૨
સાવરથીપુર પંથમાં, કરે પરસ્પર વાત; } કે સંખલી પુત્ર તે જાણુએ છે નહિ જિન વિખ્યાત. ર૩
ગોશાલે તે સાંભળ્યું, નિજનું પૂર્વ વૃત્તાંત - પ્રભુ પ્રત્યે કેપ્યા વણું ક્રોધ થી કુત્તાંત ૨૪ છે
શિષ્ય છેભગવંતના આણંદજી અણગર: " , છઠ છઠનાં કરે પારણાં જાવ છવ નિરધાર રૂપ છે
તે વેળા છઠ પારણે પ્રભુને કરી પ્રણામ !
ઈરિયાસંમિતિ સંચર્યા, ગયા સાવરથી ગામે. દા - શાલ ક્યાં ઉતા કુંભકારી આવાસ :
| મુનિ ત્યાં નિકળ્યા, દેવા તેણે ખાસ ર9