________________
૨૦૮ નિજ પાસે બોલાવીને, કહે ગોશાલે. એમ છે : ' છે. આજે નક્કી મહાવીરને મુજથી છે નહિ ક્ષેમ ૨૮.
તારા ધર્મ આચાર્યને, આજ થવાનો અંત *: મુનિ આણંદજી સાંભળે, અવું એક દષ્ટાંત. ૨૯ .
એક પુરથી વેપારીઓ, પરદેશની કન્યા પંચ; ; ; : વ્યાપી તૃષા. ત્યાં કણે, જળ રહ્યું નહિ રચ. એ ૩૦
અટવીમાંહી આવતાં, પંચ શિખરી વાલ્મિકી . : દેખી શિખર ગેડીયું, ' ચારે બની નિર્ભિક છે. ૩૧
પ્રથમ શિખર ભેદતાં, પામ્યા શિતળ નીર : તૃષા ટળી જળપાનથી, જેથી. થયાં મન સ્થિર. ૩ર || ત્રણે શિખરો ત્રેડતાં, પામ્યા. પુષ્કળ દ્રવ્ય ' - પંચમ શિખર ભેદવા, સજજ થયા મતિમંદ | ૩૩ પ્રથમ પુરૂષ અવસરે, નિષેધ્યું તે કામ એ શિખર ભેદ નહિ, વિશ્વ તણું છે ઠામ. ૩૪ શિખ દેતાં સમજયા નહિ, ભેજું તે તત્કાળ;:
ઝેરી નીકળ્યા, સર્પ મહા વિકરાળ રૂપ છે ઝેરી વાળા છેડતાં, સર્પે બાન્યા ચાર; ; ; અવસરને બાન્ય નહિ, આણી અંતર પ્યાર. ૩૬ /
એ દષ્ટાંતે જાણજે આણંદજી - અણગાર; ; - તુજ વિના હું સર્વને, ભસ્મીભૂત કરનાર. | ૩૭
સુજને દંભી માનતા, મૃષા ચડાવે : આળા છે , તુજ ગુરુ મહાવીર, આવી ખૂટયો કાળ.: ૩૮ છે
ભયપ્રદ વચનો સાંભળી, ધ્રુજ્યા તે અણગાર . .; અનાદિ મ્હારી કરી, આવ્યા ઉપવન દ્વારા ૩૯ !