________________
*
૧૫૮
આવી જતાં બાહિરે, ચકીત થયાં છે ચિત્ત; '. સસરણ શોભી રહ્યું, પેખી અપૂર્વ સ્થિત. ૩૮ છે
ભગવંતના ચિત્રીશ અતિશય આ
ઢાળ છેતાલીશમી . ( રાગસેનિલા ઈંઢણી રૂપા બેલુંરે લોલ.)' પનીહારી કહે છે હે ભરી લેલ, ઈહ બરાજ્યા છે ભગવંત પ્રભુ વંદન કાજે સુરે આવીયારે લેલ, તેના વૈમાને તે ઝળકત. . ' કહું અતિશયો અરિહંતનારે લેલ. એ-ટેક. ૧ પ્રથમ ગઢ દીસે છે રૂપાતરે લોલ; સૂવર્ણ કાંગરા શોભે પ્રખ્યાત બીજે ગઢ દીપે છે સનાતરે લેલ, રત્ન કાંગરાં છે વિવિધ જાત.
ત્રીજે રત્ન ગઢ રળીયામણેરે લે. જોતાં ચિત્ત તે સ્થિર થઈ જાય; તેને મણું રત્નનાં છે કાંગરારેલ. જેનો ઉદ્યોત રહી છે છવાય.
, કહું. ૩ ચારદિશિદરવાજા છેદી૫તાલે. શુભસાપાનતણ ઘણી હારજો; તેની મધ્યે બીરાજે જિનવરારે લો. અતિશય ચેત્રીશ ધરનાર
રેગે લેપ રહિત દેહ જીનને લે. પ્રથમ અતિશય મોઝાર; લેહી માંસ વેત જિનરાજનારે . બીજે જન્મ થકી નિરધાર;
. કહું. પ પ નખ રામનવધે અરિહંતનારેલો એત્રીને અતિશય સુખકાર શ્વાસોશ્વાસ સુધી ભગવંતની લે છે અતિશય મહાર.
,
છે