________________
૩
નાલંદાપાડામાં તંતુવાય છે, રહિયા તિહાં ચૌમાસ;
.
માસ
એ પારણે પુરમાં, પુરી જેણે ત્રણેની આશરે. સા. કે. વારે વારે પુરીજનને પૂછ્તા,
પ્રભુજીના સમાચાર; ખબર ન મલી પ્રભુ વીરની, ચિતમાં ચિંતા અપારરે. સેા. કે. જા રાજધાની છે મગધાધીશની, છે જ્યાં ચોવટા ને પંથ ટાળે ટાળે મળી પનીહારીઉં, નીર ભરતી ધરી ખંતરે, સા. કે. ॥૫॥ તેને પણ પુછે છે કર જોડીને, ક્યાંય દીઠા જિનરાય; ચિંતીત પ્રત્યુતર ન પામીયા, ગેાશાલા વ્યાકુલ થાયરે. સા.કા ॥૬॥ વિવિધ વિલાયા છે ચૌવટા, પેખી પુરની બજાર; ક્યાંય ના દીઠા મહાવીરને, વિષાદને નહિ પારરે. સે. કે. ॥ ૭ ॥ વિરહ વિચાગે દીનતા પામીયા, ઝ ંખતા વીરનું નામ; ફ્રી ફ્રી પુરમાં થાકીયા, હણાણી અંતર હામરે. સા. કે. ॥ ૮॥ તંતુવાયમાં આવી ઉતરાવીયા, : દાઢી મુછના કેશ ઉપગરણ સોંપ્યા ત્યાંના વિપ્રને, ઉદાસીનને આવેશરે. સી. કો. I તંતુવાયથી તુ જ નીક્લ્યા, કાલાગનિવેશ જાય; પથી જન મલતાં પુછે છે પથમાં, વીરને વિલેાક્યા ક્યાંયરે. સા.કા. ૧૦ અણુવાડે પાય ચાલે જે પથમાં, હેમવણી છે કાય; ઉપમા નથી ક્યાંય જેના રૂપની, સૌમ્યતા રહી છવાયરે સે. કા. ॥ ૧૧: વ્હારાવ્યા આહાર જયજયકાર. સે. કા. ॥ ૧૨॥
વો
*
સમાચાર આપે ૫થી વીરના, વિપ્ર પંચ દ્રવ્ય પ્રગટયા એને આંગણે,
આંમાજી કહે છવ્વીશમી ઢાળમાં, પ્રભુજીના સમાચાર સાંભળી,
ગેાશાલે વિસ્મય થાય; હૈડુ ઉભરાયરે
હર્ષ
સા. કા. ॥ ૧૩-૨
.